Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય. સામે સાધુ હોય અને તેની પાસે ભોજન માંગતાં સાધુ ન આપે તે જૈનધર્મ પ્રત્યે દ્વેષ થાય...તેના કારણે જન્માંતરમાં તે આત્મા દુર્ગતિને પામે.... આ બધા દોષને ટાળવા અનુકંપા-દાન કરવું જોઈએ. વળી જેઓ અનુકંપાદાન નથી કરતા તેમના પ્રત્યેના દ્વેષને કારણે કુદયાદિની ગતિમાં ગયેલા તે આત્માઓ મિથ્યાત્યાદિ મોહથી ઘેરાયેલ જિનશાસન પ્રત્યે દ્વેષ કરે...ઉપદ્ર કરે...આમ ન બને માટે પણ અનુકંપા કરવી છે. અહીં સવાલ થાય કે તે ગરીબ-રંકને દાન ન કરતા તેને અપ્રીતિનું પરિણામ થાય તેમાં તે રંકોને પીડા ઉપજા વવાને આપણે આશય નથી. તેથી આપણને દેષના લાગે.. આને જવાબ એ છે કે, દાન કરવાની આપણી શક્તિ હોય છતાં પણ, યાચકો યાચના કરી રહ્યા હોય એનાં દુઃખોપીડાઓ નજરે દેખાતી હોય તે પણ જો આપણે તેને દૂર કરવાને પ્રયત્ન પણ ન કરીએ, તો શાસ્ત્રના અથને (આજ્ઞાનો) આપણે અનાદર કરનાર ગણાઈએ. - શાસ્ત્રમાં જણુવ્યું છે કે, ‘શાસ્ત્રાર્થ gersઝતિદિલ્લા પ્રયત્ન પ્રતિપાદન પર વાધ' અર્થાત બીજાની અપ્રીતિને પરિહાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું પ્રતિપાદન કરનારા શાસ્ત્રના પદાર્થનું બાધન થાય છે. અર્થાત તે શાસ્ત્રાજ્ઞાન આપણાથી અલાપ થાય છે. [૨૯] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80