Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્યમાં આપ આ રીતે સહભાગી બની શકે છે. (૧) શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર [પપપપ રૂા ] આપીને બની શકે છે. ફાઉન્ડેશનની ગતિ વિધિથી વાકેફ રાખવામાં આવશે તથા પત્રિકા અને ફાઉન્ડે. શનનાં પ્રકાશને મોકલવામાં આવશે અને પત્રિકાના ગમે તે એક અંકમાં ફેટે આપવામાં તથા દરેક પ્રકાશનમાં નામ આપવામાં આવશે. - (૨) શ્રી કિલાસસાગરસૂરિ ફાઉન્ડેશનના પેટ્રન મેમ્બર રિ૫૫૧ રૂા.! આપીને બની શકે છે, ફાઉન્ડેશનની ગતિવિષિથી વાકેફ રાખવામાં આવશે તથા પત્રકા અને ફાઉન્ડેશનનાં પ્રકાશને મોકલવામાં આવશે તથા પત્રિકાના ગમે તે એક અંકમાં તથા દરેક પ્રકાશનમાં નામ આપવામાં આવશે. [૩] શ્રી કેલાસસાગરસૂરિ ફાઉન્ડેશનના આજીવન સદસ્ય [૧૧૧૧ રૂ] આપીને બની શકે છે. ફાઉન્ડેશનની ગતિવિધિથી વાકેફ રાખવામાં આવશે. પત્રિકા તથા દરેક પ્રકાશને આજીવન મેકલવામાં આવશે તથા પત્રિકાના ગમે તે એક અંકમાં તથા પ્રકાશનના ગમે તે એક પ્રકાશનમાં નામ આપવામાં આવશે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80