Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્યના બંધ અથવા નિર્જરા અક્ષત રહે છે એવે! અમારે અભિપ્રાય છે. હવે પૂજ્યશ્રી કહે છે " એમ તમે જે કહેા છે તે યુક્તિસંગત નથી. અનુકંપા અને ભક્તિ કરતાં પરિણામ વિશુદ્ધ. હોવા છતાં કાપિકી ક્રિયાવડે જીવવિરાધના જીવહિ ંસા પ્રગટે. પણ થાય છે. તેનાં તેવાં પરિણામે પણ માનસમાંથી દૂર. કરવાં તે અત્યંત દુષ્કર છે. તેથી જ તેવા પ્રકારના જ્ઞાનને રોકનારાં પરિણામરૂપ અવ્યવસાય વડે અનુકપા કે સુપત્રમાં ભક્તિરૂપે દાન પણુ દઈ શાતું નથી. એટલે તેવા દાનથી સિદ્ધિ થઈ શક્તી નથી. કદાચિત્ તેવી રીતે દાનની સિદ્ધિ થાય તે જીવધાતવજન પરિણામના અભાવથી વિશિષ્ટ વિરાધના હોવાથી પ્રતિબંધક માનવામાં વાંધે નથી. પણ. વજ્રના રૂપ પરિણામને જુદી કરવારૂપ કાપનાર્થી લાવ. નથી આવતુ. એની સામે અહીં રહે છે કેનહિ! એમ ન મેલેડ, વિશેષણુ-વિશેષ્યના અભાવમાં યાપ્તિ કાય કારણુભાવની સંગતિ ન આવતી હાવાથી તે અસગત બને છે. ખીજી રીતે દોષના અભાવથી યુક્ત હોવાથી અને દુષ્ટ જ્ઞાન એટલે જીવહિંસાના જ્ઞાનને અભાવ હાવાથી તથા વિશેષ્યઃ રૂપે જે ાન છે તેના અધ્યવસાયના અભાવ આવવાથી અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે તે કારણે વજ્રના પરિણામને જ ફ્લવિશેષને નિશ્ચયથી હેતુ માનવા જોઈએ. યવહારથી તે તે વ્યક્તિઓના શુભ કે અશુભ પરિણામ નિમિત્તે બને છે. તેમ સમજવુ. [૫૮] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80