Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન : તમે જે વાત કહો છે તે અયોગ્ય છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી અનુકંપા-બુદ્ધિથી અસંયત એવા ગૃહસ્થાને, કુલિંગી વગેરેને દાન આપવાની પ્રવૃત્તિ કરતા હતા. તે પોતાની પ્રવૃત્તિને પુષ્ટ કરવા માટે જ, તેમણે એમ જણાવેલ છે. આવી તમારી વાત એગ્ય નથી. કેમકે તે પૂજ્યશ્રી સંવિપાક્ષિક હતા. તેથી સાધુઓ માટે અપવાદે અનુકંપા-દાન કરી શકાય છે તે વાત એગ્ય જ છે. સંવિઝપાક્ષિકે કદી અસત્ય ન બોલે. શાસ્ત્રની આજ્ઞાવિરુદ્ધ જરા પણ ન બોલે કે ન લખે. અષ્ટક-વિવરણમાં સત્યાવીશમાં અષ્ટકમાં જણાવેલ છે કે, "હરદીયાએ લંચતા समर्थ नागर्थिकमिदं प्रकरणं सुरिणा कृमिति केचित् कल्पपन्ति । हरिभद्राचार्यो हि भोजनकाले शंखवादन. पूर्वकमर्थिभ्यो भोजनं दापितवान् इति श्रूयते । न चैत. संभाप्यते, संविग्नपाक्षिको ह्यलो, न च संविग्नस्य तत्पाक्षि. कस्य वाऽनागमिकार्थोपदेशः सभवति, तत्त्वहानिप्रसंगात" અર્થ: શ્રીમાન હરિભદ્રાચાર્યજીપતે અસંય તેને દાન આપવાની પ્રવૃત્તિ કરતા હતા. તેનું સમર્થન કરવા માટે આ પ્રકરણમાં “અનુકંપાદાન અસંપતિએને પણ અપવાદ-માગે આ પી શકે છે. આવું જણાવ્યું છે. * વળી કેટલાક એમ પણ કહે છે કે હરિભદ્રસૂરિજી ભજન-સમયે શંખ વગડાવવાપૂર્વક અથીઓને (યાચકોને) આમન્ત્રણ આપીને બોલાવતા અને ભજન અપાવતા હતા.. [૩૬] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80