Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે આત્મા, દેવપૂજા-સમ્મત્વધારી અને શુર્વાદિની ભક્તિ વગેરે કાર્યો કરે છે, તેમને છદ્મસ્થતાના કારણે, દૃષ્ટિદોષના કારણે, અને અનિવા`તાના કારણે, અલ્પ પણ જીવહિંસાદ્ધિ થાય છે..તે પણ ભાવની વિશુદ્ધિ હાવાથી નિરારૂપી ફળને આપનારી અને છે. પશુ તેનાથી પાપના મધ થતા નથી એ અલ્પ વિરાધના બહુ લાભનું કારણ બને છે. અહી` જે ‘અપવાદ' છે; તે વિરાધનાની વ્યાખ્યા ખતાવવા દ્વારા ફળને પણ ભેદ બતાવાયા છે. કારણ કે જ્ઞાનપૂવ ક જે ક્રિયા થાય અને અજ્ઞાની જે ક્રિયા કરે, તેમાં આત્માના અધ્યવસાયને ભેદ હોવાથી ફળને પણ ભેદ થા હાય છે. અહીં કોઈ એવી શંકા કરે જે ક્રિયાનુષ્ઠાન છે તેમાં જે હિંસાદિનું વજન કરવાના છે, અભિલાષ છે. તેનાથી જન્મ (થનારી) નિર્જરા પ્રત્યે જીવધાતના પરિણામથી અજન્ય હોવાથી, જીવવિરાધના રૂપ પ્રતિબન્ધકના અભાવ એ જ હેતુ છે. અર્થાત્ ધ ક્રિયાનુષ્ઠાના (દેવપૂજા-સાધમિ'ક દાનાદિ)માં જે જીવહિંસા થાય છે તેમાં પણ જીવહિંસાનુ` પરિણામ હાતુ નથી. આથી તે ધર્માનુષ્ઠાના દ્વારા થતી નિજ રામાં, જીવહિંસાના પરિણામથી અજન્ય એવી જીવવિરાધના રૂપ પ્રતિબધાના અભાવ એ જ કારણરૂપ છે. [૫૫] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80