Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જ રીતે સદ્ગૃહસ્થોએ પણ પોતપોતાની અવસ્થાને ઉચિત ત્યાગ કરવાપૂર્વક સર્વજીને અનુકંપાદાન આપવું જોઈએ. જે દાનનું આટલું બધું મહત્વ હોય તે સાધુઓએ પણ અનુકંપાદાન આપવું જોઈએ. તે તેઓ કેમ દાન આપતા નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે: साधुनापि दशाभेदं प्राप्यैतदनुकंपया । दत्तं ज्ञाताद् भगवतो रंकस्येव सुहस्तिना ॥१०॥ અર્થ : સાધુઓએ પણ દશા(અવસ્થા)ને ભેદ જાણીને ચગ્ય અવસરે અનુકંપા-દાન કરવું જોઈએ. આચાર્ય ભગવાન શ્રી સુહસ્તિસૂરિજીએ જેમ રંકને અનુકંપાબુથી દાન (અન્નદાન) કર્યું હતું. - વિવેચન : સર્વવિરતિધારી પાંચ મહાવ્રતધારી મુનિ એ સામાન્ય રીતે નહિ; પરંતુ અપવાદ-માગે એવા વિશિષ્ટ સમયે, જે તેવું પુષ્ટ (પ્રબળ) આલંબન (કારણ) હોય તે અનુકંપાદાન કરવું જોઈએ. જોકે ઉત્સર્ગ માગે [ સામાન્ય નિયમ મુજબ ] અવતીએને-સંસારીઓને દાન આપવાને સાધુ માટે નિષેધ છે. પરંતુ અપવાદ-માગે ભાવિના વિશિષ્ટ લાભને ખ્યાલ આવે ત, સાધુઓને પણ અનુકંપાદાન કરવાની છૂટ છે. આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજે, જેઓ દશપૂર્વઘર હતા, દુષ્કાળથી પીડિત અને ક્ષુધા પ્રસ્ત રંક એવા સમ્મતિના [૨૧] S (સામ સાધુ મા આવે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80