Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવને અન્નદાન કર્યું હતું. ઉપાશ્રયની પાછળના ભાગમાં આવીને તે ગુરુ મહારાજ પાસે આવીને અન્નની યાચના કરે છે, યારે ગુરુભગવતે તેના આત્માને ભાવિમાં થનારા મહાન લાભ જોયે, આથી ગુરુએ તેને દીક્ષા આપીને પછીથી અન્નદાન આપ્યું હતું. અહી દીક્ષાને સ્વીકાર પણ ખાવા માટે હતે. છતાં ગુરુએ દીક્ષા કેમ આપી? અને અનુક પા બુદ્ધિથી અન્નદાન કેમ આપ્યું તેને જવાબ એ જ છે કે ગુરુએ તેને અન્નદાન આપવાથી થનારા વિશિષ્ટ લાભ જોયેા હતે. આગમમાં પણ આ વાત જણાવેલ છે : ,, 64 'श्रूयते चागमे आर्य सुहत्याचार्यस्य रंकदानमिति ॥ સુહસ્તિસૂરિ આચાર્ય રંકને અર્થ : આ દાન આપ્યુ હતુ, એ વાત આગમમાં સંભળાય છે. વળી... શ્રમણ પરમાત્મા મહાવીરદેવે પણ સાધુઅવસ્થામાં પણ યાચના કરવા આવેલા બ્રાહ્મણુને પણ અનુકંપા-મુદ્ધિથી વસ્ત્રદાન આપ્યુ હતુ. આ દૃષ્ટાંત પણ કેપસૂત્ર, ભગવતીસૂત્ર વગેરેમાં મહા વીર-ચરિત્રમાં કહેવામાં આવેલ છે : .. " ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददधीमान् अनुकम्पा विशेषतः || ” અર્થ : અહી' આ દૃષ્ટાન્ત છે: દીક્ષા લીધેલા બુદ્ધિમાન્ એવા પરમાત્મા ભગવાન મહાવીરે પણ વિશેષ અનુક'પા-બુદ્ધિથી યાચના કરવા આવેલા દેવશર્મા બ્રાહ્મણને અડધુ દેવદૃશ્ય દાનમાં આપી દીધુ હતું. [૨૨] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80