Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 23
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં જે વિપરીત' કહ્યું છે, તેના અથ' છે : જે ધ્યાને પ!ત્ર છે તથા જે મિથ્યાદષ્ટિ છે, તેના પ્રત્યે ભક્તિ દાખવવામાં આવે અને જે સાધુ-શ્રાવક વગેરે છે તેના પ્રત્યે દયા (અનુક ંપા) કરવામાં આવે તેનાથી મિથ્યાત્વરૂપ, કલિ ંગી— સત્કાર અને સાધમિકના અસકારરૂપ અતિચાર લાગે છે. તેથી જે સુપાત્ર છે... સાધુ સાધ્વ. -શ્રાવક વગેરે) તેના પ્રત્યે અનુકંપા કરવી ન જોઇ એ. Shri Mahavir Jain Aradhana Kendra આમ છતાં...જો તેમનાં શરીરમાં રોગ હાય, વૃદ્ધત્વ તથા અંધત્વ વગેરે હોય, તેા તેમનુ ઇષ્ટ થાય, તેમના તે તે દુ:ખાદિને નાશ થાય, તેમનાં અશુભમેમાં વિલય થાય, અને અ ંતે તેમના આત્માના ઉદ્ધાર થાય...આવી અનુક ંપા મુદ્ધિ થાય તે તે અપ્રમાણુ નથી. કારણ કે દાતારની અપેક્ષાએ જે હીન છે તેના પ્રત્યે આ રીતે અનુક પાબુદ્ધિ થાય તે તેમાં પ્રમાણપણું હોવાથી દાતારને દાખ (અતિયાર) લાગતા નથી. ' અહીં "અન્ય આચાયે" આ પ્રમાણે કહે છે : જે વ્યક્તિ કે જે સ્થાન ઉપર દાતારન અનુકંપા થાય છે, તે વ્યક્તિમાં વિદ્યમાન હીનપાની અવસ્થા વગેરેને વિચાર ન કરતાં, તેમનાં જે દુઃખનાં કારણે છે તે કારણેાથી તેને મુક્ત કરવાની ભાવના છે. આમાં તે ધી` કે અધર્મી હોવાની વિચારણ. આવતી નથી . આથી દોષ નથી લાગત્તા પરંતુ ‘વિપરીત તે અથ` આમ લેવા; કે હીનને (હલકાને) ઉત્તમ માને અને ઉત્તમ ચારિત્રવાળાને હીન (હલકા માને તે દાતારને સમ્યક્ વમાં દોષ લાગે છે. [v www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80