Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 57
________________ બહાચર્યાશ્રમ (વધારે હસીને) જ. હવે રાંધી નાખ. મને ભૂખ લાગી છે. પેમલી હાય હાય ભાઇશાબ ! તારે કેતા ચ્યમ નથી? એ ભુખે પેટે તે મુખ મીનાશ હાથમે રેજ નૈ. આ અમણે ઝપ દઈને રાંધી નોખું છે. નરોત્તમ કે નહીં. મેંડું થશે તે ચાલશે. મિલી (શરમાઈને ) અરે મેં વાત છે? મારા નાના શેઠને ભુખ લાગીને. પણ શેઠ ! તમારા હાથમેં પેલાં પુલાં છે તે મને આપે ને. નોત્તમ જોઈએ છે? ખુશીથી. પણ તું શું કરશે ? પેમલી ભઈશાબ ! બહાર માધવજીનું દે છે ને ત્યાં હું ચઢાઈ આઈશ. નરોત્તમ એવી મૂખાઈ શા માટે કરે છે? પેમલી તારે ખુલીને કરીએ? નરોત્તમ જે, આ પુલ છે તેમાં દેરે પરેવજે. પેમલી માલા, માલા, તે તે મને આવડે છે. હરમાનને ચઢાવવા. નરોત્તમ On this wretched religious mentality ! ( 32 YG હાર્મિક મનોદશા!) ના, ના, એક નાની માળા કર ને તારા અંબેની બાપાસ વીંટી મુક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96