________________
વિના+આયુ૦૨ + નામ – ૪૯ [૬૭ માંથી દેવગત્યાદિ-૧૮ વિના] + ગો૦૨ + અંત૮૫ = ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* શીલંકાદિ આચાર્ય મસાનું એવું માનવું છે કે, જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દારિકકાયયોગ હોય છે. તેથી
ઔદારિકમિશ્રયોગમાં પરાઘાત, ઉચ્છવાસ, સ્વરદ્રિક, આતપદ્ધિક અને વિહાયોગતિદ્વિકનો ઉદય હોતો નથી. કારણકે પરાઘાતાદિ-૮ પ્રકૃતિનો ઉદય શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે. તે વખતે ઔદારિકકાયયોગ હોય છે, ઔદારિકમિશ્રયોગ હોતો નથી. એટલે ઔદારિકમિશ્રયોગમાં પરાવાતાદિ-૮ પ્રકૃતિનો ઉદય હોતો નથી.
* ઔદારિકમિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં થાય છે. તેથી ઔદારિકમિશ્રયોગમાં મિશ્રમોહનીયનો ઉદય હોતો નથી.
* આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. તે વખતે કાર્પણ કાયયોગ જ હોય છે, ઔદારિકમિશ્રયોગ હોતો નથી.
બાકીની વૈક્રિયાષ્ટક અને આહારકદ્ધિક ઉદયમાં નહીં હોવાનું કારણ ઔદારિકકાયયોગમાં કહ્યાં મુજબ સમજી લેવું...
(૨૨)ગતિ-રમ૦, તિo] + જાતિ-૫ + શરીર-૩ +ઔ૦અં૦ + સંઘ૦૬ + સંo
૬ + વર્ણાદિ-૪ = ૨૭ + પ્ર૦૪[અગુરૂ૦, નિર્માણ૦, ઉપઘાત, જિન]
+ ત્રણ-૯ (સુસ્વર વિના) + સ્થા૦૯, [દુઃસ્વર વિના] = ૪૯ (२3) औदारिकयोगस्तिर्यग्मनुजयोः शरीरपर्याप्तेरुवं, तदारतस्तु मिश्रः ।
| [આચારાંગના બીજા અધ્યાયના પહેલા ઉદેશાની ટીકા] उत्पत्तिदेशे हि पूर्वभवादनन्तरमागतो जीवः प्रथमसमये कार्मणेनैव केवलेनाहारयति, ततः परमौदारिकस्याप्यारब्धत्वादौदारिकेण कार्मणमिश्रेण यावद् शरीरस्यनिष्पत्तिः, ત્રિીજા કર્મગ્રંથમાં ગાથા નં. ૧૪ની ટીકા]
૧૩૯