Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
પ્રશ્ન :- (૪૩) યુગલિકતિર્યંચ-મનુષ્યનું ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- યુગલિક મનુષ્યગતિ માર્ગણામાં થીણદ્વિત્રિક, નપુંસકવેદ, નરકત્રિક, તિર્યચત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક, પહેલા વિનાના ૫ સંઘ૦, પહેલા વિનાના ૫ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, આતપ, ઉદ્યોત, તીર્થકર નામકર્મ, સ્થા૦૪, દુર્ભગ-૪ અને નીચગોત્ર એમ કુલ-૪૪ વિના ઓથે જ્ઞા૦૫ + દ૦૬+ વે૦૨ + મોહ૦૨૭ + મનુષ્યાય + નમ-૩૧ + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે ૭૮માંથી મિશ્ર અને સ0મો૦ વિના ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદને ૭૬માંથી મિથ્યાત્વ વિના-૭પ ઉદયમાં હોય છે.
મિશ્રગુણઠાણે જ્ઞા૦૫+૬૦૬+વે૦૨લ્મો ૨૧[૨૪માંથી અનં૦૪ કાઢીને મિશ્રોમો ઉમેરવી.]+મનુષ્પાયુનામ-૩૦ [મનુષ્યાનુપૂર્વીનો અનુદય] + ઉચ્ચગોત્ર + અંતo૫ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સમ્યકત્વે ૭૧ + મનુષ્યાનુ૦ = ૭૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - યુગલિકતિર્યંચગતિમાર્ગણામાં મનુષ્યગતિની જેમ ૭૮ + ઉદ્યોત = ૭૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. મિથ્યાત્વે ૭૯માંથી મિશ્ર અને સ0મો૦ વિના ૭૭, સાસ્વાદને ૭૭માંથી મિથ્યાત્વ વિના ૭૬, મિશ્ર ૭૬માંથી અનંતા૦૪ અને તિર્યંચાનુપૂર્વી કાઢીને મિશ્રમો૦ ઉમેરતાં ૭૨ અને સભ્યત્વે ૭૨ + તિર્યંચાનુપૂર્વી = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (અહીં દરેક સ્થળે મનુષ્યત્રિકને બદલે તિર્યચત્રિક સમજવું..) પ્રશ્ન :- (૪૪) લબ્ધિ-અપર્યાપ્ત એકે.-વિકલનું ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિયમાર્ગણામાં થીણદ્વિત્રિક, મિશ્રમો, સવમો, સ્ત્રીવેદ, પુરુષવેદ, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક,
(૧૨) મનુષ્યગતિ + પંચે જાતિ + શરીર-૩ [ઔ૦, તૈ૦, કા૦] + અં૦ + પ્રથમસંઘયણ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ + મનુષ્યાનુપૂર્વી + શુભવિહા૦ = ૧૪ + પ્ર૦૫ [અગુરુલઘુ, નિર્માણ] + ત્રણ-૧૦ + સ્થા૦૨ [અસ્થિર, અશુભ] = ૩૧ [જાઓ ગોમ્મદસાર કર્મકાંડ ગાથા નં૦ ૩૦૨, ૩૦૩]
૨૭૪

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322