Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 292
________________ બેઇન્દ્રિયાદિ-૪ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકશ્ચિક, ઔOઅં૦, સંઘ૦૬, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, જિનનામ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, ત્રણ, પર્યાપ્ત, સુભગચતુષ્ક, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ ૫૧ વિના ૭૧ પ્રકૃતિ ઓથે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. લબ્ધિ-અપર્યાપ્તા બેઇન્દ્રિયમાર્ગણામાં થીણદ્વિત્રિક, મિશ્રમો), સ0મો, સ્ત્રીવેદ, પુરુષવેદ, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, એકેન્દ્રિયજાતિ, ઇન્દ્રિયાદિ-૩ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક, પહેલા પાંચસંઘયણ, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, આતપ, ઉદ્યોત, જિનનામ, પરાઘાત, ઉચ્છવાસ, પર્યાપ્ત નામકર્મ, સુભગચતુષ્ક, સ્થાવર, સૂમ, સાધારણ, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ-૫૧ વિના ૭૧ પ્રકૃતિ ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. એ જ પ્રમાણે, લબ્ધિ-અપર્યાપ્તા તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ દરેક સ્થળે પોત-પોતાની જાતિનો ઉદય સમજવો. પ્રશ્ન :- (૪૫) મનુષ્યગતિ માર્ગણામાં એકી સાથે કઈ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે ? જવાબ :- મનુષ્યગતિમાર્ગણામાં મિથ્યાત્વમોહનીય, પહેલા-૧૨ કષાય, સંજ્વલનત્રિક હાસ્ય, રતિ ભય, જુગુપ્સા, પુરુષવેદ અને અપર્યાપ્તનામકર્મ એમ કુલ-૨૨ પ્રકૃતિનો એકી સાથે બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે. પ્રશ્ન :- (૪૬) મનુષ્યગતિમાર્ગણામાં કઈ કર્મપ્રકૃતિનો પહેલા બંધવિચ્છેદ થાય છે ? અને પછી ઉદયવિચ્છેદ થાય છે ? જવાબ :- જ્ઞા૦૫ + દO૯ + વે૦૨ + મોહ૦૫ (સં.લોભ, શોક-અરતિ, સ્ત્રીનપું.વેદ) + મનુષ્યાય + નામ-૪૬+ ગો૦૨+ અંતo૫ = ૭૫ પ્રકૃતિનો પહેલા બંધવિચ્છેદ થાય છે અને પછી ઉદયવિચ્છેદ થાય છે. પ્રશ્ન :- (૪૭) મનુષ્યગતિમાર્ગણામાં કઇ કર્મપ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય છે અને પછી બંધવિચ્છેદ થાય છે ? (૧૩) મનુ0 + પંચ૦ + શ૦૩ [ તૈકા)] + અં૦ + સંઘ૦૬ + સં૦ ૬ + વર્ણાદિ-૪ + મનુષ્યાનુ૦ + વિહા૦ ૨ = ૨૫ + પ્રવ૬ [અગુરુ૦ ૪, નિર્માણ, જિન] + ત્રણ-૧૦ + સ્થા૦ ૫ [અસ્થિર, અશુભ, દુર્ભગત્રિક] =૪૬. ૨૭૫

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322