Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
સમ્યક્ત્વમોહનીય, સંજ્વલનલોભ, મનુષ્યાયુ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સુભગ, આદેય, યશઃકીર્તિ, તીર્થંકરનામકર્મ, ઉચ્ચગોત્ર અને અંતરાય-૫ એમ કુલ-૩૧ પ્રકૃતિ એકીસાથે ઉદય અને સત્તામાંથી નાશ પામે છે.
પ્રશ્ન :- (૮૧) મનુષ્યાયુષ્યની સત્તા કઇ માર્ગણામાં ન હોય ? જવાબ :--(૧) અગ્નિકાય, (૨) વાયુકાય અને (૩) વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં મનુષ્યાયુષ્યની સત્તા હોતી નથી.
પ્રશ્ન :- (૮૨) યુગલિક તિર્યંચ-મનુષ્ય માર્ગણામાં સત્તાસ્વામિત્વ જણાવો. જવાબ :--યુગલિક તિર્યંચ-મનુષ્યમાર્ગણામાં ઓઘે નરકાયુ, મનુષ્યાયુ અને જિનનામ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે.
:- યુગલિકમનુષ્યમાર્ગણામાં મિથ્યાત્વે સત્તાસ્વામિત્વ :
કઇ· પ્રકૃતિ ન હોય ?
નરકાયુ+ તિર્યંચાયુ + જિ વિના
૨આયુ૦+જિ૦+આહા૦૪ વિના ૩આયુ+જિ+આહાજવિના
સમોની ઉદ્ગલના પછી
સમોની ઉદ્ગલના પછી
મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિ મિ૦ મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિ- મિ૦
શા૦ ૬૦ | વે૦ | મો૦ આ૦ ના૦ ગો૦ અંગ કુલ
૨
૫ ૧૪૫
૫ ૧૪૪
૫ ૧૪૧
૫ ૧૪૦
૫ ૧૪૦
૫ ૧૩૯
૫૧૩૯
૫ ૧૩૮
નઆતિoઆ0+ દેઆO+જિ0 વિના ૫
7||7|= ૪ ૪ ૪ ૪| ૪ ૪ ૪ ૪
~~~~~~
કઇ પ્રકૃતિ ન હોય ? ૨આ૦+જિ૦+૪ વિના ૩આયુ+ જિ૦ +૦૪ વિના
૫
૫
૫
શા૦ |૬૦ | વે૦
૫ ૯
૫ ૯
૨ ૨૮
૨
.૨૬
૨
ર
૨
ર
૨
૨
ર ૨૬ ૨ ८८ ૨
ર
૨૮
ર ૨૮
ર
૨૮
૨૭
@
૨૭
| ≠| ૪ | ૪ | ૐ |
ૐ ||9| v|$\ • \ g
મો | આ
૨ ૨૮ ૨
૨ ૨૮ મ
મ૦૯૨
-: યુગલિકમનુષ્યમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ :
મ૦૧૮૮
ર ૨૬ મ૦૮૮ ૨
૩૩
મ૦૮૮
ના
૩|૩
ગો૦ | અં કુલ
૨
૨
|||ર
૧૪૧
૧૪૦

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322