Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 267
________________ * ક્ષાયિકસમ્યક્ત માર્ગણામાં દેશવિરતિગુણઠાણ માત્ર સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યને જ હોય છે. તિર્યંચને ન હોય. કારણકે સંખ્યાતવર્ષના આયુષ્યવાળા દેશવિરતિધર તિર્યંચો ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતા નથી અને ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચ-મનુષ્યને ૪થું જ ગુણઠાણ હોય છે. શાસદેવ-નારકને પણ ચોથું જ ગુણઠાણ હોય છે. તેથી ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં દેશવિરતિ વગેરે ગુણઠાણા માત્ર મનુષ્યને જ હોય છે. * જે મનુષ્ય યુગલિક તિર્યંચ-મનુષ્ય કે દેવ-નારકનું આયુષ્ય બાંધેલું હોય, તે મનુષ્ય ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી ૭ મા ગુણઠાણા સુધી જઈ શકે છે. તેથી ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં દેશવિરતિ વગેરે ત્રણ ગુણઠાણે ચારે આયુષ્યની સત્તા ઘટી શકે છે. કેટલાક આચાર્ય મસાનાં મતે દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એમ કુલ ત્રણ ગુણઠાણે દર્શનસપ્તક, નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૩૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. - ક્ષાયિકસમ્યકત્વમાં ૪ થી ૭ ગુણઠાણે સત્તાસ્વામિત્વ - | કઈ પ્રકૃતિ ન હોય ? | શા. દ. . મો. આ. ના. ગો. એ. કુલ . | અનેકને આશ્રયી દ૦૩૦ વિના ૫ ૯ ૨ ૨ ૪ ૯૩ ૨૫ ૧૪૧ એકને ૩આ૦+દવસવિના એકને ૨આo+દવસ વિના ૩આયુ+દવસમ્મજિ વિના આયુ+દવસ +જિ૦ વિના | | દર ૨૫ ૧૩૮ રૂઆયુ+દવસ આહા૦૪ વિના આયુ+દવસ + આહાળ૪ વિના ૩આયુદ સ૦આ૦૪+જિઓ વિના | ૫ | | | ૨૧ ૧|૮૮ | આલુક્કાસ આ૦૪+જિળ વિના | ૫ ૯ ૨ ૨ ૨ ૧ ૩૪ ૫ | ૯ | ૨ | ૨૧| ૨ |૩| ૨ | ૫૧૩૯ | $ | | ૨ | ૨૧ ૧ ૮૯ ૨ | ૫ [૧૩૪ | | ૨ | ૫ ૧૩૩ ૨૫૦

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322