________________
૯) ૨ | ૨૮
દે
* જે મિથ્યાદષ્ટિ જીવ આહારકચતુષ્કની સત્તા સહિત દેવમાં ઉત્પન્ન થાય છે. તે અંતર્મુહૂર્ત બાદ ત્રીજે ગુણઠાણે આવી શકે છે. અને ક્ષયોપશમસમ્યકત્વી દેવ આહારકચતુષ્કની સત્તા સહિત ચોથે ગુણઠાણેથી ત્રીજાગુણઠાણે આવી શકે છે. તેથી દેવગતિમાર્ગણામાં ત્રીજાગુણઠાણે આહારકચતુષ્કની સત્તા સંભવે છે.
-: દેવગતિમાં મિશ્રદૃષ્ટિગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઈ પ્રકૃતિ ન હોય ?
શાદ. વે. મો. આ. ના. ગો. અં. કુલ | | અનેકને નરકાયુજિનવિના ૧૫ ૯ ૨ ૨૮૩ ૯૨ ૨ ૨ ૧૪૬ એકને ૩આ૦+ જિનવિના
૨] ૫ ૧૪૪ ૨આ૦+જિન વિના ૩આયુ+જિ0+આહા૦૪ વિના | ૫ | ૨ |૨૮ દેo|૮૮| ૨ ૫ ૧૪૦ બાયુને આયુજિઆહા૦૪ વિના | ૫ ૯ ૨ ૨૮ | ૨ | અનેકને ન૦આ૦+ જિ0+ અનં૦૪ વિના ૫ ૯ ૨ [૨૪] ૩ ૯૨ ૨ ૨ ૧૪૨ એકને ૩૦+ જિ0+ અio૪ વિના
| ૫ ૧૪૦ રઆયુમ જિ0+ અio૪ વિના | ૫ ૯ ૨ ૨ | ૨૪ | ૨ | ૯૨ ૩આયુ+જિ0+અનં૦૪+આહા૦૪ વિના ૫ ૯ ૨ ૮૮ ૨ ૫ ૧૩૬
આયુ+જિ0+અનં૦૪+આહા૦૪વિના | ૫ ૯ ૨ ૨૪ | ૨ |૮૮ ૨ ૫ ૧૩૭ સ0મો ની ઉતલના પછી
૫ ૯ ૨ |૨૭ દે |૮૮ ૨ ૫ ૧૩૯ | સમોવની ઉતલના પછી ૫ ૯ ૨૨૭ ૨૮૮ ૨૫ ૧૪૦
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞા૦૫ + દ ૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ ૩ નિરકાયુ વિના] + નામ-૯૩ + ગો૦૨ + અંતo૫ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૧૧) દેવગતિમાં સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે તે વખતે પરભવનું આયુષ્ય બંધાતું નથી પણ પર્યાપ્તાવસ્થામાં બદ્ધાયુદેવ ઉપશમસમ્યકત્વથી પડીને સાસ્વાદન ગુણઠાણે આવે છે. ત્યારે મનુષ્યા, કે તિર્યંચાયુની સત્તા હોય છે. અથવા અબદ્ધાયુદેવ સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ કે તિર્યંચાયુને બાંધી શકે છે. તેથી ત્યાં મનુષ્યા, કે તિર્યંચાયુની સત્તા પ્રાપ્ત થાય છે. એટલે અનેકદેવની અપેક્ષાએ સાસ્વાદનગુણઠાણે ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
૨૧૪
૫ ૧૪૧
سم | سام | م | ته