________________
- ૨ | ૫૧૪૭
-: તિર્યંચગતિમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ -
કઇ પ્રકૃતિ ન હોય? શા. દ. વે. મો. આ.ના. ગો. અં. કુલ | અનેકને આશ્રયી જિળ વિના ૫ ૯ ૨ ૨૮| ૪ |૯૨ ૨ એકને ૩ આયુ+જિવિના | ૫ ૯ ૨ ૨૮ તિo ૯૨ ૨ ૨ ૧૪૪ ૨ આયુવેજિન વિના | ૫ ૯ ૨ ૨૮ ૨ ૨ ૨ | ૫૧૪૫] ૩ આ જિન આહાવજ વિના | ૫ ૯ ૨ ૨૮| તિo૮૮ ૨ ૫૧૪૦ ૨ આo+જિન+આહા૦૪વિના | ૫ ૯| ૨ ૨૮૫ ૨ ૮૮ ૨ સવમોની ઉલના પછી | | | | ૨૭| તિo |૮૮ ૨ સ0મોના ઉદ્ધલના પછી ||૫ ૯ ૨ ૨૭ ૨ |૮૮ ૨ ૫ ૧૪૦ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિત્ર ૫ ૯ ૨ ૨૬ તિo૮૮ ૨ | ૫ ૧૩૮ | મિશ્રની ઉદ્દલના પછી
૫ ૯ ૨ ૨૬ ૨ |૮૮ ૨ | ૫ દેવદિકની ઉઠ્ઠલના કર્યા પછી ૫ ૯ ૨ | ૨૬ તિo |૮૬ ૨ | ૫૧૩૬ દેવદ્ધિકની ઉદલના કર્યા પછી | ૫ ૯ ૨ ૨૬ ૨ [૮૬ ૨ | ૫ ૧૩૭ વૈક્રિયાષ્ટકની ઉદ્ધલના કર્યા પછી |૫| ૯ | ૨ ૨૬ તિo |૮૦ ૨ | ૫ ૧૩૦ | વૈક્રિયાષ્ટકની ઉદ્ધલના કર્યા પછી | ૫ ૯ ૨ ૨૬ ૨ | ૮૦ ૨ | ૫ ૧૩૧] ઉચ્ચગોત્રની ઉદ્દલના કર્યા પછી | ૫ ૯ ૨ ૨૬ તિo૮૦ ની ૫૧૨૯ મનુષ્યદ્ધિકની ઉલના કર્યા પછી ૫ ૯ ૨ ૨૬ તિo ૭૮ ની ૫ ૧૨૭
* સપ્તતિકા ગ્રન્થમાં [છઠ્ઠાકર્મગ્રન્થમાં] ગાથાનં૦૪૯ની ટીકામાં કહ્યું છે કે, “જે જીવ આહારકચતુષ્કને બાંધીને, ઉપશમશ્રેણીથી પડતા સાસ્વાદનભાવને પામે છે. તેને ૯૨નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. અન્યને નહિ.” એ શાસ્ત્રાનુસારે જે મનુષ્ય આહારકચતુષ્કને બાંધીને, ઉપશમશ્રેણીથી પડતાં, સાસ્વાદનભાવને પામે છે. તે મનુષ્યને સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્ક સત્તામાં (૭) મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની ઉદ્ધલના તેલ-વાલ જ કરે છે. તે મરીને નિયમો તિર્યંચગતિમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તેને માત્ર તિર્યંચાયુની જ સત્તા હોય છે. (८) सासादनस्य द्वे सत्तास्थाने तद्यथा-द्विनवतिरष्टाशीतिश्च । तत्र द्विनवति र्य आहारक चतुष्टयं बद्ध्वा उपशमश्रेणीतः प्रतिपतन् सासादनभावमुपगच्छति तस्य लभ्यते, न शेषस्य।
[સપ્તતિકાગ્રન્થમાં ગાથા નં૦ ૪૯ની ટીકા ૨૦૮