Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
View full book text
________________
મહા મંત્રી શકટાલ
જે સમયે પાટલિપુત્રના સિંહાસન ઉપર નવમા નંદનું રાજ્ય હતું તે સમયે મહાઅમાત્ય કલ્પકવંશી શકટાલ હતા. એમનું બીજુ નામ “શ્રીવત્સ” હતું. શકટાલને સ્થૂલિભદ્ર અને પ્રિયક નામે બે પુત્રો હતા. બાળપણથી જ રટ્યૂલિભદ્ર જગત પ્રત્યે ઉદાર અને વૈરાગી હતા. યુવાનીમાં પણ તેઓ યોગીની પેઠે મૌન બનીને આત્મચિંતનમાં લીન રહેતા હતા. ન તે એમને અહીં તહીં આવવું જવું પસંદ હતું કે ન આમતેમ કઈ સાથે બે વાત કરવાનું. સંત માટે વૈરાગ્ય ભૂષણ છે પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહેનાર તેને દૂષણ ગણે છે. સ્થૂલિભદ્રને ત્યાગ-વૈરાગ્યથી તારેલ વ્યવહાર મહાઅમાત્ય શકટાલ માટે માથાના દુખાવારૂપ બની ગયે. તે વિચાસ્વા લાગ્યો કે
જ્યાં સુધી યૂલિભદ્રના જીવનમાં સ્કૂર્તિને સંચાર ન થાય, સાંસારિક કેમોમાં કુશળતા પ્રાપ્ત ન થાય. વ્યવહાર પટુતા ન આવે ત્યાં સુધી તે મહાઅમાત્યનું ગૌરવય પદ કેવી રીતે નિભાવી શકશે ? તેણે સ્થૂલિભદ્રને સાંસારિક કળાઓમાં પ્રવીણ બનાવવા માટે મગધની મહાન સુંદરી, નૃત્યકલાવિશારદા કેશા પાસે મોકલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 234