________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૬ ૧
હોય તો તેના વિશેષની નિરાકૃતિ થશે ઇત્યાદિ તે પણ ખોટા નટના નૃત્ય જેવું અનુષ્ઠાન છે અને વિદ્વાનોને મનોહર લાગતું નથી.
(પાના નં. ૬૮) તેથી સાંભળવું પણ ઉચિત નથી. ખરી વાત એ છે કે એનો ઉત્તર અપાઈ ગયો છે. હવે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન નથી.
આમ સામાન્ય વિશેષ ઉભયરૂપ એક વસ્તુવાદ પૂર્ણ થયો.
વળી જે કહ્યું છે કે આ પ્રકારે તો અભિલાપ્ય અને અનઅભિલાય તે પણ વિરોધથી બાધિત હોવાને લીધે કહેવા ન જોઈએ, એ પણ અયુક્ત છે, કેમકે એમ હોય તો વ્યવહારનો જ ઉચ્છેદ થઈ જાય, જુઓ, જો એકાંતે અનભિલાય માનીએ તો શબ્દ વિશેષથી અર્થવિશેષની પ્રતીતિ કેમ થાય ? અગ્નિઆદિ લાવો એમ કહેતાં શિષ્યાદિ ધૂમધ્વજ (અગ્નિ) પ્રતિ જ પ્રવૃત્તિ કરે છે, એમ તો દેખાય
શિષ્યાદિ શબ્દ સાંભળતાં વિકલ્પનું ગ્રહણ કરે છે, અને તે ઉપરથી દશ્ય અને વિકપ્ય ઉભયને એક કરી પ્રવૃત્તિ કરે છે,
(પાના નં. ૬૯) કેવલ શબ્દ માત્રથી પ્રવૃત્તિ કરતો
For Private and Personal Use Only