Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 204
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વૈશિષ્ટયનો અર્થ સ્વીકારો તો તે પણ અયુક્ત છે. સાધારણ વસ્તુનો જ અભાવ છે. કેમકે જે વસ્તુ છે તે તો સ્વલક્ષણ જ છે Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૮૭) અને તે પરસ્પરથી અત્યંત ભિન્ન છે. અતત્કારણથી તત્કાર્યની વ્યાવૃત્તિ એમ આ વિકલ્પનો અર્થ કરવો એ તો એક વચન માત્ર જ છે, કેમકે સ્વરૂપ સિવાય સર્વે વસ્તુ સર્વ વસ્તુથી વિશેષે કરીને વ્યાવૃત્ત જ છે, અને વિશેષ માન્યા એટલે પર્યાયે કરીને સમાન પરિણામ મનાય જ છે. 14 ૧૭૭ ત્યારે એકાર્ય ક્રિયા હેતુત્વ એ વિકલ્પ લેશો તો તે પણ અસંગત છે, કેમકે અસિદ્ધ છે. હેતુ અને ફલ કદાપિ પણ એકાર્થ ક્રિયાના હેતુ થાય જ નહિ, કેમકે ઉભયે એકી વખતે હોય જ નહિ તેથી હેતુફલભાવ જ રહે નહિ. ફલ માત્ર જ અર્થ ક્રિયા રૂપ છે, જેની ભૂતિ તેની જ ક્રિયા ઇત્યાદિ કહેલુ પણ છે. (પાના નં. ૮૮) ત્યારે વિશિષ્ટ કારણ જન્મ એ વિકલ્પ લો તો તે પણ ઠીક નથી કેમકે કારણના વૈશિષ્ટ્યની જ ઉપપત્તિ થતી નથી. જીઓ, કારણ સાથે બીજા પ્રત્યયોનો સંપાત થતાં ક્ષણે ક્ષણે તે અધિક સામર્થ્ય પ્રાપ્ત કરી કાર્યને ઉપજાવતું ચાલે તો તે વિશિષ્ટ કહેવાય, પણ તે જ અયુક્ત છે, કેમકે અન્ય પ્રત્યયોનો સંપાત થતાં પણ અતિશય For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220