________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છુટક કાવ્યમાંથી પ્રતીત થાય છે. તેનું હદય જાણે અનુકં. પથી પીડિત ન હોય તેમ જણાઈ આવે છે.
સન્દર્યરૂપી મોતીને લેવા જતાં અનેક ઉપાધિઓ અને વિટંબણાઓ હારશ ઉપર આવી પડશે, અનેક ટીકાકારરૂપી રાક્ષસોને અત્યાચાર તારા ઉપર થશે, પણ તારે તે તારું કામ શાંતિથી અડગ રહીને કરવાનું છે. તારા શત્રુના પ્રત્યે પણ તારે પ્રીતિ જ રાખવાની છે. કારણ કે જો તારામાં પ્રેમ નહીં હોય તે તું કવિ થવાને લાયક નથી.
બુદ્ધિપ્રકાશ. કવિતારૂપે લખાયેલ આશય ધ્વનિ સંગીત દ્વારા ગવાયાથી જે અસર કરે છે તે અસર છુટાં વાકયે વાણી દ્વારા માત્ર બેલી જવાથી થતી નથી. કેમકે સંગીતમાં કઈ અલોકિક ચમત્કાર રહેલો છે.
ઝેરી નાગ પણ મોરલી નાદથી મેહત થઈ જાય. ચપળ હરણ સંગીતથી આકર્ષાઈ આવે છે, અને પિતાના પ્રાણની પરવા કરતું નથી. અણસમજુ બાળક હાલરડાંનું ગાયન સાંભળવાથી તરતજે રેતું બંધ થાય છે. તેથી કવિતા મૂર્ણ અને વિદ્વાનેને સમાન ચમત્કારત્પાદક વસ્તુ છે.
અંગ્રેજી કવિ શેકશપિયર પણ એક ઠેકાણે લખી ગયેલ છે કે કવિતાથી જેના મન ઉપર અસર થતી નથી તેવા
For Private And Personal Use Only