________________
2002 22
કપડવંજ શ્રીસ'ધના આગેવાન શ્રાવકો તથા વિદ્યાશાળાના માગેજ્ઞાન શ્રાવકો મળી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.ને સારા વકીલને સકવા માટે તજવીજ કરવા લાગ્યા, પ્રભુ પૂ. સરિત્રનાયકશ્રીએ · કહ્યું કે—
“ મને મારી વાત મારી રીતે રજૂ કરવા દ્યો, મારી ધીરતાથી ભલભલાના કાવાદાવા નિષ્ફળ જાય એવી. આપ સહુના ઊમળકાભરી શુભાશંસા ઈચ્છું છું....
વકીલ રાખવામાં મેટી મુશ્કેલી એ કે—પછી આપણે વચ્ચે ન મેલાય અને વકીલ આખરે કાયદાનું પ્રાણી ગણાય, તે સાક્ષીએની જુબાની અને ન્યાયાધીશ સામે ન્યાયની જોગવાઈ વગેરેથી દારવાઈ જાય.
પરિણામે હકીકત વિકૃત થાય તે તેમાં તેને ન્હાવા-નિચાવાનુ' શુ' ?
એટલે મને જ આમાં ખેલવા દો. વકીલના ભરાંસે વાત વણસી જવાની સ્થિતિ ઊભી ન થાય તેમ મારી ઇચ્છા છે.
પછી તે આપ બધા જે કહેા તે ખરૂ !”
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ સાંધના આગેવાનેાને અને કપડવજના શ્રીસ`ઘના શ્રાવકોને વાત કરી કે—
દીક્ષિત થનાર સ્વયં પેાતાની વાત જે જોરદાર શબ્દોમાં રજૂ કરી શકે, તે ભાડૂતી માણસ = વકીલ શું રજૂ કરી શકે ? એ વાત તેા દ્વીવા જેવી છે.
વળી કપડવ’જનું તમારું આ રતન મગન-ભગતના શુભસારાથી ખૂબ સરસ રીતે ઘડાયેલ છે.
આટઆટલી વિષમ પરિસ્થિતિઓ છતાં તેના ચઢતા-પરિણામેામાં જરાય ફરક નથી પડયે. સયમ પ્રત્યેની તેની પક્કડ ઢીલી નથી થઈ.
માટે ક'ઈ શંકા રાખવાની જરૂર નથી. શાસનદેવ સહુ સારું કરશે,” આદિ કહી સહુને સ્વસ્થ કર્યાં.
થાડા દિ' પછી સમાચાર મળ્યા કે કાચી ઉંમરના કારણે વાલીની સ્`મતિ ન હેાવાની વાત આગળ કરી દીક્ષા ાડાવવાની પણ પેરવી કદાચ થાય, એટલે પૂ શ્રી. સિદ્ધિવિજયજી મ. શ્રીએ
4000
ஐ
રા
૨૧૧
ત્ર