________________
SHUDNUTEMAS
રણછોડભાઈ પિતાની દીકરીના સંસારી-જીવનની અપેક્ષાએ પિતે ચારિત્રની મહાભયંકર પણ કરેલ વિરાધનાને અજ્ઞાન-દશાથી મનમાં હોંશિયારીભર્યું કામ કર્યાને સંતેષ મેળવી રહ્યા
જમનાબહેન તે આંખ માંથી આંસુ પાડી પિતાની કૂખે જન્મેલા સંતાનના ચારિત્રિક પતનને ખૂબ જ વખેડી રહ્ય.
બીજા સ્વજને ધર્મપરિણતિની માત્રાની અપેક્ષાએ સારૂં-નરસું બેસી રહ્યા.
મગન ભગતે વિદ્યાશાળા પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને બધી વિગત પત્રથી જ જણાવી હૈયાનું કારમું દુઃખ વ્યક્ત કર્યું કે–
છેવટે આપની ધારણા પ્રમાણે અનિષ્ટ ફળ આવ્યું !
ખરેખર! મર્યાદાઓના પાલનની ઢીલાશ અશુભ-કર્મના ઉદયને ખેંચી લાવે છે!
આપે બચાવવા ઘણું-ઘણું પ્રયત્નો કર્યા, પણ આખરે ભાવી-ગે ડાગલી ખસી ગયાની જેમ ચરિત્રનાયકની વિચિત્ર-મનેદશાને બળાપે જ કરે રહ્યો આદિ.”
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ આશ્વાસન આપતાં લખ્યું કે
ભગતજી ! તમે તે સમજુ તત્વદશી છે! તમે કે હું ભાવીને અટકાવી શકતા નથી ! “ મનુનાળિી મતિઃ ” ની જેમ ચરિત્રનાયક સ્વયં પોતે મારી અને તમારી હિતકારી વાતને પણ સ્વીકારી ન શક્યા.
છેવટે ઉપાયે ન રહેતાં ઘરે શય્યાતર-દેષ વહેરીને ઘરની જ ગોચરી વહરવા સુધીની મર્યાદાભંગ કર્યો, પછી શું થાય! માટે હવે તમે નાહક આત્તધ્યાનથી દુઃખી ન થાઓ” આદિ.
આ રીતે મગન ભગતે પોતાના જીવનના પરમોપકારી પૂ. શ્રી ઝવેરસાગરજી મ ને પણ વિગતવાર પત્ર લખી હૈયાવરાળ ઠાલવેલ
જવાબમાં પૂજ્યશ્રીએ લખેલ કે–