________________
S
ÕIŽVEFICAS
ગુરૂમહારાજા સર્વોપરિ નિષ્કારણુબંધુ છે. તેઓનું જે કહેવું છે તે સર્વે આપણા હિતને સારું છે. પરમાર્થ દાવે છે. તે સર્વે અમૃત ભજનવાર ઉલાસથી અંગીકાર કરશે.
તેમાં તેમને વિશેષ લખવું પડે તેમ નથી. હું લખ્યું ઘણું કરીને જાજે. એજ સંવત ૧૯૪૭ના માગસર સુ. ૧૪ વાર ગુરુ.”
લી. આપણુ ચરણકમળની સેવાનો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશોજી. કાગળનો ઉત્તર તત લખશે. કપડવંજ તરફ પ્રભાતને નીકળી જઈશ.”
આ પ્રમાણે પૂ. પર પકારી પિતાજીની દોરવણી મુજબ ગુરૂભક્તિ, વિનય, વૈયાવચ્ચે અને જ્ઞાનાભ્યાસમાં પૂ. ચરિત્રનાયકશ્રી ભાલાસથી ધપી રહ્યા.
પૂ શ્રી ઝવેરસાગરજી મ. પાસે કાસીદ્રાના શાહ કાલા મૂળજી અને ડામાચૂડા વંદનાર્થે આવેલા બે દિવસના પરિચયમાં તેઓએ પૂ ચરિત્રન યકશ્રીની ઉત્કટ વૈરાગ્યવૃત્તિ નિહાળી ખૂબ આન દિન થયેલ. તેમને પ પત્ર જૂના સંગ્રહમાંથી મળી આવે છે.
ભાઈ હેમચંદ મગનલાલના ચિરંજીવી પરમેશ્વર ઘણા વરસ રાખે કાસીદ્રાથી લી. શાહ કાલા મૂળના ઘણાં હેતે યથાયોગ્ય પ્રણામ વાંચજો. લખવાનું કે હું ચૌદશે સવારના ૯ વાગે કાસીંદ્રા પહેર્યો છું. ઘડી ઘડી સાંભરે છે ! વિશેષ આપ ભણવામાં ઉદ્યમ સારે રાખજે કે જેથી તરશે. બીજું તરવાનું જહાજ એ જ જ્ઞાન છે માટે જોગ સારો છે. વિશેષ ગાંડપણ કરશો નહીં. હમણાં ભણવાને ઉદ્યમ રાખજે. કાગળ મારા પર ખુશીના તસ્દી લઈ લખતા રહેજો. બસ મને હેતથી જુહાર વંચાવજો. મણિ વિ. વિહાર કરી આ વાનો કાળ આવે એટલે મને પત્ર લખજે,