Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे ____टीका--'जया' यथा 'हेमंतमासंमि' हेमन्तमासे हेमन्तऋतौ पौषमासादौ वा 'सीत' शीतं शैत्यम् 'सव्वंग' सर्वांगम् 'फुसई' स्पृशति 'तस्थ' तत्र तदा तस्मिन् काले 'मंदा' मन्दा: जडाः, गुरुकर्माणः पुरुषाः । 'रजहीणा' राज्यभ्रष्टाः 'खत्तिया' क्षत्रियाः 'व' इव 'विसीयंति' विषीदन्ति । कष्टमनुभवन्ति, यथा राज्यरहिताः क्षत्रियत्वजात्यभिमानिनः दुःखायन्ते, तथा हेमन्तऋतौ पौष मासादौ अमन्दमन्दाऽनिलान्दोलितप्रबलशैत्यसंपर्क सति गुरुकर्माणः संयमकातराः पुरुषाः दुःखानुभवं कुर्वन्ति । "कुटुम्बकटुआगिव व्यथयते निलः अनेन हेमन्तकालिकशीतस्पर्शस्याऽतिदुस्सहत्वमुक्तमिति ॥४॥ मूलम्-पुढे गिम्हाहितावेणं विमणे सुपिवासिए ।
तत्थ मंदा विसीयंति मच्छा अप्पोदये जहा ॥५॥ छाया--स्पृष्टो ग्रीष्माभितापेन विमनाः सुपिपासितः ।
तत्र मन्दा विषीदन्ति मत्स्या अल्पोदके यथा ॥२॥ टीकार्थ--जब हेमन्त ऋतु में, सम्पूर्ण शरीर में शीत का स्पर्श होता है, उस समय जड और भारी कर्मों वाले पुरुष, राज्यच्युत क्षत्रियों के समान दुःख का अनुभव करते हैं । जैसे क्षत्रियत्व का अभिमान करने वाले पुरुष राज्य छिन जाने पर दुःखी होते हैं, उसी प्रकार शीतऋतु में तेज या धीमी-धीमी चलने वाली वायु के सम्पर्क से आन्दोलित प्रबल शीत के कारण संयम में कायर गुरुकर्मा पुरुष दुःख का अनुभव करते हैं । 'वायु कुटुम्ब के कटु वचनों के जैसी व्यथा पहुंचाती है। इस प्रकार हेमन्त के समय का शीतस्पर्श अत्यन्त दुस्सह कहा गया है ॥४॥
ટકાર્થ – હેમન્ત તુમાં જ્યારે આ આ શરીરે શીતને સ્પર્શ થાય છે. જ્યારે હાડ ગાળી નાખે એવી કડકડતી ઠંડીને અનુભવ કરવું પડે છે–ત્યારે ગુરુકમ સાધુ રાજ્યભ્રષ્ટ થયેલ ક્ષત્રિયોની જેમ દુઃખનો અનુભવ કરે છે. જેવી રીતે ક્ષત્રિયત્વનું અભિમાન કરનાર પુરુષ રાજ્ય ગુમાવી બેસવાથી વિષાદ અનુભવે છે, એજ પ્રમાણે શિયાળામાં તેજ અથવા મન્દ ગતિથી વાતા પવનના સંપર્કને લીધે જે પ્રબળ ઠંડીનો અનુભવ કરે પડે છે. તેને કારણે, સંયમના પાલનમાં કાયર અને ગુરુકમ સાધુ પણ દુઃખને અનુભવ કરે છે. “વાયુ કુટુંબીઓના કટુવચન જેવી વ્યથા પહોંચાડે છે એજ પ્રમાણે હેમંતના સમયને શીતસ્પર્શ પણ અત્યન્ત દુસ્સહ કહેવામાં આવ્યું છે. જો
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨