Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. તે આ પ્રમાણે સમજવા (૧) પૃથ્વીયેાનિક ઔષધિ (૨) ઔષધિયાનિક ઔષધિ (3) ઔષધિયાનિક અધ્યારૂણ્ડ (૪) અધ્યારૂહ આજ પ્રમાણે હરિત-લીલા વિગેરેમાં પણ ચાર જવા. જેમકે—પૃથ્વિયેાનિક હરિત (ર) હરિત ચેાનિક નિક અધ્યારૂહ (૪) અધ્યારૂતુ ચેાનિક અધ્યારૂš ાસૂ. ૧૧૫૫ ‘અહાવરપુર વાચ’ઇત્યાદિ
ધાનિક અધ્યારૂહ ! ચાર આલાપકે સમ હરિત (૩) હરિતયે
ટીકા તીર્થંકર ભગવાને વનસ્પતિના અન્ય-ખીજા ભેદ પણ કહ્યા છે. તે આ પ્રમાણે સમજવા કોઇ કોઇ વનસ્પતિ જીવા વૃશ્રિયેાનિકથી ઉત્પન્ન થવાવાળા પૃથ્વીસ ભવ, પૃથ્વીમાં સ્થિત અને પૃથ્વીમાં વ્યુત્ક્રાંત અર્થાત્ પૃથ્વીમાં જ વધનારા હાય છે. યાવત્ તેએ પેાતાના કમના નિમિત્તથી ક્રમ થી ખેંચાઇને જ ત્યાં ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારની યોનીવાળી પૃથ્વીમાં ‘આ’’ નામની વનસ્પતિ રૂપે તથા વાયુ, કાય, કુહેણુ કદુક અપનિહિકા, નિવેદ્ધળુિકા, સચ્છત્ર, છત્રક વાસનિકા, ક્રૂર વિગેરે વનસ્પતિયોના રૂપથી ઉત્પન્ન થાય છે. આ વનસ્પતિ કાયના જીવો તે અનેક પ્રકારની ચેાનિવાળી પૃથ્વીના સ્નેહના માહાર કરે છે. તે પૃથ્વી વગેરે છએ કાયના શરીરાના આહાર કરે છે. અને તેને પેાતાના શરીરપણાથી પરિણમાવે છે. તે અનાથી લઈને ક્રૂર પન્તના પૂર્વોક્ત વનસ્પતિ જીવોના બીજા શરીરા પણ હય છે, કે જે અનેક વણુ, ગંધ, રસ, અને સ્પથી યુક્ત હાય છે. એ પ્રમાણે તીથ કરીએ કહેલ છે.
આમાં એક જ ખાલાપક હાય છે. બાકીના ત્રણ આલાપકા હોતા નથી. તીર્થંકર ભગવાને કહ્યુ' છે કે—કોઇ કોઇ જીવો જલયેાનિક, જલમાં સ્થિત, અને જલમાં જ વૃદ્ધિ પ્રાપ્ત કરવાવાળા હાય છે. યાવત્ તેઓ પેાતાના ક્રમથી પ્રેરિત થઇને અનેક પ્રકારની ચેાનિવાળા, પાણીમાં વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે.
કહેવાનુ તાત્પય એ છે કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
Sandy
આ જગતમાં અનેક જીવો એવા હોય
૧૦૬