Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આચરણ કરે છે. તે બન્નેને અથવા તેના દ્વારા કરવામાં આવનારા આચરણને સર્વજ્ઞ જન સ્વેચ્છાથી સમાન કહે છે. હે આયુષ્મન્ સાંખ્ય વિગેરેનું કથન ઉન્મત્ત-ગાંડાના પ્રલાપના સરમુ` છે. ાગા૦૧૧મા
'સરજીમેળાવિ' ઇત્યાદિ
શબ્દા—વયં-ચમ્ અમેા હસ્તિતાપસેા ‘લેતાળ નીવાળ, ચચા શેવાળાં ગીવાનાં ચાર્થાય' ખીજા જીવા પર યા પાળવા માટે, સંવજીરેળાવિ ચ-સંવણરેળાવિ ૨' એક વર્ષીમાં 'મેળ માળય- માળ' એક મહાકાય હાથીને વાળેળ-વાળન’ ખાણથી ‘મારેલ-માચિા’ મારીને વારું વર્ચ વિન્નિ-ષચં વૃત્તિ એક વ પન્ત તેનાથી જ જીવન નિર્વાહ જમોજામ:' કરીએ છીએ નાગ૦પ૨ા
અન્વયા —અમે હસ્તિતાપસી શેષ જીવની દયા માટે એક વર્ષમાં એક સ્થૂલકાય હાથીને માણથી મારીને એક વ પન્ત તેનાથી જ જીવન નિર્વાહ કરીએ છીએ. પર્યા ટીકા
એકદડીને પરાજય કરીને આકકુમાર મુનિ ભગવાન્ શ્રી મહાવીર સ્વામી પાંસે જવા લાગ્યા તે ઘણા હસ્તિતાપસે આવીને તેઓને કહેવા લાગ્યા કે–હ આર્દ્રક ! અમેા માકિના જીવાની રક્ષા કરવા માટે કેવળ એક મહાકાય હાથીને જ મારીયે છીએ. અને તેનાથી એક વર્ષ સુધી પેાતાની આજીવિકા ચલાવીએ છીએ. એક જીવની હિંસા કરવાથી ઘણા જીવાની રક્ષા થઈ જાય છે. તેથી અમે સૌથી ઓછી હિ'સા કરવાવાળા છીએ. ખીજા લેાકેા પેાતાના સ્વા માટે અનેક જીવેના વધ કરે છે તેને ઘણું મેટું પાપ લાગે છે. તેથી જ તમે પણ અમારો મત સ્વીકારી લે. મહાવીરસ્વામી પાંસે જવાથી શું વિશેષ લાભ થવાના છે?
આ વાત અતાવતાં સૂત્રકાર કહે છે કે—અમે બાકીના જીવાનુ રક્ષણ કરવા માટે એક વર્ષમાં કેવળ એક મહાકાય હાથીને ખાણથી મારીને એક વર્ષો સુધી તેનાથી પેાતાના નિર્વાહ કરીએ છીએ.
કહેવાનુ તાત્પર્ય એ છે કે ખીજા જીવાની રક્ષા કરવા માટે જ કેવળ એકજ હાથીને મારીને જો તેના માંસ, મજજા, લેાહી, વિગેરેથી આખા વર્ષ સુધી જીવનનિર્વાહ કરીએ છીએ, તેા તમારા મત પ્રમાણે પણ આ દોષપાત્ર કહેવાય નહીં પરા
‘વચ્છરેબાવિ' ઈત્યાદિ
શબ્દાથ ---સંવøરેવિ ચ–સંવોનાŕપ ’એક વર્ષમાં ‘શમેન પાળ’ ળતા-ણૈ કાળ સન્તઃ' એક પ્રાણિની હિંસા કરવાવાળા પણ ‘અનિયંત્તરોસા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૦૯