Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિનાના થઈ જશે. અથવા તીર્થંકર અને સઘળા ભવ્ય જીવે હમેશા સ્થિત જ રહેશે. કોઇ મેાક્ષને પ્રાપ્ત કરશે નહીં તેમ કહેવુ' ન જોઈએ. સઘળા પ્રાણિયા પરસ્પર વિલક્ષણ જ છે. તેએમાં કિંચિત્ પશુ સરખા પણુ' નથી. તેમ પણ કહેવુ ન જોઈએ. સૂકા
‘દિ. ટોન્દુિ કાળે' ઇત્યાદિ
શબ્દા —ર્ણદ્-સામ્યામ્’આ ‘ટોક્િ’-ăાખ્યા' અન્ને એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય ‘ટાળેદ્િ’—સ્થાના થામ્’ પક્ષેાથી ‘વનારો-ચવાર:' શાસ્ત્રીય અથવા લૌકિક વ્યવહાર ‘ન વિજ્ઞદ્-ન વિદ્યતે” સભવિત નથી તેથી જ વર્ણદ્ સાચ્ચાર્’ આ ‘હિં-ઢાસ્થામ્' અને “ટાળેન્દ્િ-સ્થાનાામ્' પક્ષેાના સેવનને ‘અળાચાર-‘અનાચારમ્’ અનાચાર ‘નાળ-જ્ઞાનીયાત્' જાણુવે જોઈ એ. કલ્યાણની ઈચ્છા રાખવાવાળાએ કાઈ એકાન્ત પક્ષનુ અવલમ્બન કરવું ન જોઈ એ. ાપા અન્વયા આ મતે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષેાથી શાસ્ત્રીય અથવા લૌકિક વ્યવહાર સ`ભવિત નથી. તેથી જ મને એકાન્ત પક્ષાના સેવનને અનાચાર સમજવા જોઈએ. કલ્યાણની અભિલાષા રાખવાવાળાએ કાઈ પણ એકાન્ત પક્ષનું અવલમ્બન કરવુ' ન જોઈએ. ાપા
ટીકા”—સઘળા તીર્થંકરા ક્ષયને પ્રાપ્ત થઈ જશે. અથવા સિદ્ધિને પ્રાપ્ત કરી લેશે. અથવા બધા શાશ્વત જ છે. સઘળા પ્રાણિયા સવથા વિસદેશ જ છે. સઘળા જીવે સકક જ રહેશે. આ પ્રમાણેના અને એકાન્ત પક્ષાથી વ્યવહાર થઈ શકતા નથી. કહેવાના ભાવ એ છે કે--સઘળા શાસન કરવાવાળા તીર્થંકરાના ક્ષય થઈ જશે. તેમ કહેવુ. તે અયેાગ્ય છે, કેમકેક્ષય થવાના કારણે ભૂત કના અભાવ છે સઘળા શાસન કરવાવાળા તીથ કરા શાશ્વત જ છે. તેમ કહેવું તે પણ ચેાગ્ય ગણાય નહીં. કેમકે–ભવમાં રહેવા વાળા કેવલી અડૂત સિદ્ધિ ગમન કરે છે. અર્થાત્ મેાક્ષમાં જાય છે. તેથી જ તેઓ શાશ્વત નથી. હા, પ્રવાહની અપેક્ષાએ ભલે શાશ્વત કહેવામાં આવે. પરંતુ વ્યક્તિની અપેક્ષાથી અશાશ્વત છે. તેથી જ અને એકાન્ત પક્ષના સેવનથી અનાચાર સમજવે જોઇએ સઘળા પ્રાણિયે વિસર્દેશ જ છે. તેમ પણ કહેવું ન જોઈ એ. સઘળા જીવેા ક”ને આધીન હોવાના કારણે વિલક્ષણ હોત્રા છતાં પણ સ્વભાવથી સરખા જ છે, તેથી જ તેમાં શુદ્ધ આત્મસ્વરૂપ ચૈતન્યની અપેક્ષાથી સમાનપણુ છે. અને કય વિગેરેના વિસર્દેશ પણાથી અસમાન પણુ' પણ છે. સઘળા જીવા સકમ ક જ રહેશે. તેમ કહેવું પણ ઠીક નથી. કેમકે વીયના ઉલ્લાસ થવાથી કોઈ જીવ નિષ્ક્રમ દશાને પણ પ્રાપ્ત કરશે. પરંતુ જે અભન્ય છે, અથવા ભવ્ય હોવા છતાં પણ ચૈાગ્ય સામગ્રી પ્રાપ્ત નહીં કરી શકે તે સકમ રહેશે પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૩૫