Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફળને ભેગવનાર દેવ, અને અધમ પાપના ફળને ભોગવનાર નારક હોય છે. સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ આગમ પણ દેવ અને નારકોના અસ્તિત્વનું વિધાન કરે છે. તારાગણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જે અવા. ન્તર ભેદની ગણના કરવામાં આવે તે સંસારમાં અનેક ગતિ છે. તે પણ સામાન્ય પણાથી ચાર જ ગતિ કહેલ છે. તેથી જ સંસાર ચાર ગતિવાળે નથી, તેમ કહેવું મૂર્ખતાથી પૂર્ણ અને નિસ્સાર છે. સંસાર ચાર ગતિવાળે છે. આ પ્રમાણેનું કથન જ ગ્ય છે. મારા
જથિ દેવો જ રે વા' ઇત્યાદિ
શબ્દાર્થ--તેવો = હેવી વા બસ્થિ-જેવો વા જેવી વા વારિત’ દેવ નથી, અને દેવી પણ નથી, જે સન્ન નિરેaૌર સંજ્ઞા નિવેશન' આ પ્રમા.
ની બુદ્ધિ ધારણ કરવી નહીં પરંતુ “અસ્થિ રેવો જેવી વા–રવો વા ટેવી વા ત્તિ દેવ અને દેવી છે, “વે સન્ત નિવેસ-gષે સંજ્ઞા નિવેશત' આ પ્રમાણેની બુદ્ધી રાખવી તેજ સત્ય છે. પારકા
અન્વયાર્થ––દેવ નથી તેમ જ દેવી પણ નથી એવી બુદ્ધિ રાખવી ઠીક નથી પરંતુ દેવ અને દેવિ છે, એ પ્રકારની બુદ્ધિ રાખવી એજ સાચું છે. ૨૪
ટીકાઈ–દેવ અને દેવીનું અસ્તિત્વ નથી આ પ્રમાણેને વિચાર કરવું ન જોઈએ. દેવ અને દેવિયે પ્રત્યક્ષ દેખાતા નથી તે પરથી જ તેઓ નથી, તેમ કહેવું ખબર નથી. દેવ અને દેવી નથી આમ કહેનારાઓના વિચાર રૂપી વનની ભૂમીમાં જાગૃત એવા શાસ્ત્રકાર કહે છે કે–દેવ વિગેરે નથી. એ પ્રમાણેને વિચાર ત્યાગ કરવા ગ્ય છે, દેવ છે, અને દેવિ પણ છે. આ પ્રમાણેને વિચાર જ કલ્યાણ કારક છે. તેથી એજ વિચાર કરે રેગ્ય
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૫૩