Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે જે ઠંડા પાણીનું બીજ કાય આદિનું એટલા સુધી કે સ્ત્રિયાનું પણ સેવન કરે તે પણ તેને પાપકર્મને બંધ થતું નથી. ગા ૦૭૫
“હીરોr a ત વીયર્ચ ઈત્યાદિ
શબ્દાર્થ–“સીગો-શીતયમ્' શીતલ જલ “ત-તથા” તથા “વીવારં-વીવાય” બીજકાય અર્થાત્ સચિત્ત બી વાળી વનસ્પતિ “ત-તથા’ “થિયારો-ન્નિા” સ્વિયે “ઘાડું-uતાનિ' આ બધાનું “વિમાન-પ્રતિ વસારા સેવન કરે છે. તેઓ ચાહે તે તપ કરતા હોય અથવા ન કરતા હોય, પરંતુ તેઓ “નાળિો -મriરિ ગૃહસ્થ જ છે. “ગરમણા–અશ્રમના તેઓ શ્રમણ થઈ શકતા નથી. “કાળ–શારીહિ' આ વાત સમજી લે. આ ગશાલક પ્રત્યે આદ્ધકનું કથન છે. પગા૦૮
અન્વયાર્થ–જેઓ શીતલ જલનુ બીજકાયનું અર્થાત્ સચિત્ત બીવાળી વનસ્પતિનું આધાકમિ આહારનું અને સ્ત્રિનું સેવન કરે છે. તેઓ તપ કરતા હોય અથવા ન કરતા હોય પરંતુ તેઓ ગૃહસ્થ જ છે. તેઓ શ્રમણ થઈ શકતા નથી. એ વાત સમજી લે. આ પ્રમાણે ગોશાલકને આદ્રકમુનિએ કહ્યું. ૧૮
આ ગાથાને ટીકાર્ય સરળ છે. “રીચા ૨ વીગોથિયાગો” ઈત્યાદિ
શબ્દાર્થ–ફરીથી આદ્રક મુનિ બીજ વિગેરેનું સેવન કરવાવાળાઓના સાધુપણાને નિષેધ કરીને હવે તે મતની બાધક યુક્તિ બતાવે છે. “સિવાયયાદગ્ન' કદાચ “વીરો સ્થિયાગો-વીનો ત્રિઃ સંચિત્ત બી સચિત્ત પાણી, અને સ્ટિયનું “પરિવાળા-પ્રતિમાના સેવન કરવાવાળા પણ “માશ્રેમળ જે સાધુ બની શકતા હોય, તે ગૃહસાએ શો અપરાધ કર્યો છે? અર્થાત્ તેઓને પણ સાધુ કેમ ન માનવા ? “રવિ-તેડ’ તેઓ પણ “રહg. જા-તથાગતમ્' સચિત્ત પાણી વિગેરેનું સેવંત્તિ ૩-રેવનતે ga° સેવન કરે જ છે. જ્યારે સચિત્ત પાણી અને સ્ત્રિયોનું સેવન આ બને કરે છે, તે પછી સાધુ અને ગૃહસ્થમાં શું ફરક છે? આમ માનવાથી તે બધા ગ્રહો પણ સાધુ જ કહેવાશે. તેથી જ આપે સાધુની જે વ્યાખ્યા કરી છે, તે બરખર નથી. કેમકે તે ગૃહસ્થામાં પણ ઘટે છે. ગાલા
અન્વયાર્થ-આદ્રક મુનિ બીજ વિગેરેનું સેવન કરવાવાળાના સાધુપણને નિષેધ કરીને હવે તે મતના ખંડનની યુક્તિ બતાવે છે.–સચિત્ત બીજ સચિત્તજલ અને સ્ત્રિયાનું સેવન કરવાવાળા પણ જે સાધુ થઈ શકતા હોય તે ગૃહસ્થોએ શું અપરાધ કર્યો છે? તેઓને પણ સાધુ કેમ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭૩