Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાર્થ—“હિંરચં-હિં અહિંસક “સવાયgi-બાનુ પિત્ત પ્રાણી માત્રની અનુકંપા કરવાવાળા “મે ચિં-ઘણે સ્થિરં ધર્મમાં સ્થિત, વિવેn -#વિહેતુમ' નિર્જરાના હેતુ દેવાધિદેવને “ગાય.
હિં તમારતા-મામ સમાજરતઃ પિતાના આત્માને દંડવાવાળા વેપારિની બરાબર કહે છે. આ કથન તે તે તમારા ‘ગોહિણ-અવોઃ અજ્ઞાનના gીવમેવ-નિમેવ’ અનુરૂપ જ છે. પરપા
અન્વયાર્થ—અહિંસક–પ્રાણી માત્ર પર અનુકંપા કરવાવાળા, ધર્મમાં સ્થિત નિર્જરાના હેત એવા દેવાધિદેવને આપ પિતાના આત્માને દંડિત કરવાવાળા વ્યાપારિની સાથે સરખાવે છે તે આપના અજ્ઞાન પણાને યોગ્ય જ છે. રપા
ટીકાઈ– હે ગોશાલક! જે ભગવાન હિંસાથી સર્વથા રહિત છે. જે પ્રાણી માત્ર પર અનુકંપા-દયા રાખે છે. જે કાયમ અહિંસા વિગેરે ધર્મમાં સ્થિત રહે છે. અને જે કર્મ નિજેરાના કારણ રૂપ હોય છે. એવા તીર્થંકર ભગવાન મહાવીરને પિતાના આત્માને છેતરવાવાળા તમારા જેવા પુરૂષે વ્યાપારી જેવા કહે છે. જ્ઞાની પુરૂષ તેમ કહી શકતા નથી. ભગવાનની નિંદા કરવા માટે વ્યાપારી જેવા કહેવા તમારા અજ્ઞાનને અનુરૂપગ્ય જ છે. આ તમારા અજ્ઞાનનું જ કારણ છે.
કહેવાને આશય એ છે કે અશોક વૃક્ષ વિગેરે ભગવાનના પ્રાતિહાર્ય સ્વયમેવ થાય છે. દેવ દ્વારા અચિત્ત પુપિની જ વર્ષા કરવામાં આવે છે. દે માટે અચિત્ત પુષ્પ વૃષ્ટી જ થાય છે. ભગવાનને માટે નહીં કેમ કેભગવાન તેનું સમર્થન કરતા નથી. અને ભગવાન રાગદ્વેષ રહિત હોય છે. એજ વાત સૂત્રકારે અહિં બતાવેલ છે. ૨૫
વિનાળીમ વિદ્ધહૂ ઈત્યાદિ
શબ્દાર્થ – ઉરિલે-થિપુરુષ' કઈ પુરૂષ વિજ્ઞાવિંટીવિ-વિવા વિંદ?િ ખલના પિંડને સૂઢે- શૂળી પર “વિદ્ધ-વિદા' વીંધીને “પુરિસે ફરિ’-પુરુષોડમિતિ” આ પુરૂષ છે, તેમ માનીને “
પન્ના-” રાંધે “રારિ ગધવાવિ અથવા તો “બાપુ -ઝરાયુ' તુંબડાને “માવત્તિસુમાડાગિરિ' આ કુમાર એટલે કે બાળક છે, તેમ સમજીને રાંધે તે અમારા મત પ્રમાણે “પાળિaહેન-: બાળિવત્ત’ તે પુરૂષ જીવ વધથી “જિcup-સિર લિપ્ત થાય છે. પારદા
અન્વયાર્થ–કોઈ પુરૂષ ખલપિંડને શૂળીથી વધીને આ પુરૂષ છે એમ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૮૮