Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“વધૈ તુ તુમ પાવકુદા” ઈત્યાદિ
શબ્દાર્થ –ગોશાલક આક્ષેપ કરતાં કહે છે કે-હે આદ્રક મુનિ ! સચિત્ત અને જલ બીજ વિગેરેનું સેવન કરવાવાળા મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ કર્મબંધના ભાગી થાય છે. “ વાંસુ- વારં તુ આ પ્રમાણેનું વચન “–ાતુર્વ” કહીને “તુમ–ત્વ' તમે “સર્ચ ઇવ-નેત્ર’ બધાજ જાવાફળો બધા પ્રાદુક અર્થાત્ જૂદા જુદા શાસ્ત્રોનું વર્ણન કરવાવાળા, અને જ્ઞાનની ખાણરૂપ છે, તેઓની “જલિ-રે નિંદા કરે છે. આ શાસ્ત્રકારે gો-9થી તેઓ જૂદા જૂદા “ચિંતા-જીર્તનત’ કથન કરતા થકા “નાં સઘંવક્રીયાં વીચાં” પોત પોતાની “ર્દૂિ-દકિટમ્' દષ્ટિને “નાર તિ-રાહુનિત્તર પ્રગટ કરે છે, પરંતુ તમારા આ કથનથી તે બધા પર આક્ષેપ આવે છે. આ રીતે તમે ઉછું ખેલ પણાથી અયોગ્ય આક્ષેપ કર્યો છે. ગા૦૧૧
અવયાર્થ_શાલક આક્ષેપ પૂર્વક કહે છે–હે આદ્રક મુનિ બી વિગે. રેનું સેવન કરવાવાળા મુક્તિ મેળવી શક્તા નથી. પરંતુ કર્મબંધના ભાગી બને છે, આ પ્રમાણે કહીને તમે બધાજ શાસ્ત્રકારની નિંદા કરી રહ્યા છે બધાજ પ્રાવાદુક અર્થાત્ જે આ જૂદા જૂદા શાનું વર્ણન કરવાવાળા અને જ્ઞાનની ખાણું રૂપ છે. તેઓ જુદા જુદા પ્રકારનું કથન કરતા થકા પિતપતાનું દષ્ટિબિંદુ પ્રગટ કરે છે. પરંતુ તમારા આ કથનથી તેઓ બધા પર આક્ષેપ થાય છે. આ રીતે તમેએ ઉરખલ બની અગ્ય આક્ષેપ કરેલ છે. ૧૧
આ ગાથાને ટીકાર્ય સરળ છે. તેથી અલગ આપેલ નથી. બતે સન્નમન્ના” ઈત્યાદિ
શબ્દાર્થ– તે સમળા માદળા ચ-શ્રમના ત્રાગા તે શ્રમણો અને સાહન ધામ-ગોડા” એક બીજાની નિંદા અને મશ્કરી કરે છે.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭૫