Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘નદ્ધિ નીવા' ઇત્યાદિ
શબ્દાર્થ –નવા-નવાઃ’ જીવ અથવા ‘અન્નોવા-અનીવા’ અજીવ ‘નથિ-ન સિ' નથી. ‘યં-ક્’ આ પ્રમાણેની ‘સન્ન’-સંજ્ઞા' સ`જ્ઞા બુદ્ધિને ળ નિવે સ-ન નિવેશયે ધારણ કરવી ન જોઈએ. પરંતુ અસ્થિ નીવા ગનીવા વા -સન્તિ નીયા બનીના-વા' જીવ છે, અથવા અજીવ છે, ‘ä-શ્યમ્' એવી સન્ન—સંજ્ઞામ્' સંજ્ઞા બુદ્ધિને ‘નિવેશ-નિવેશચેત્' ધારણ કરવી જોઈએ. ૫૧૩મા
અન્વયાથ —જીવ નથી. અથવા અજીવ નથી. આ પ્રકારની સત્તા ધારણ કરવી ન જોઈએ. પર’તુ જીવ છે, અને અજીવ છે. એવી સંજ્ઞા ધારણ કરવી જોઇએ. ૫૧૩૫
ટીકા-ઉપયોગ લક્ષણવાળા જીવાનુ અસ્તિત્વ નથી. અથવા જીવથી ભિન્ન ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ, પુદ્દગલ, અને કાળ રૂપ અજીવેનુ' અસ્તિત્વ નથી. આવા પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઇએ. પરંતુ જીવ છે, અને અજીવ છે. તેવુ' સમજવુ' જોઇએ. ચાર્વાક મતના અનુયાયી શરીરથી ભિન્ન જીવનું અસ્તિત્વ માનતા નથી, તેઓનું કથન છે કે-શરીરની આકૃતિમાં પરિણત થયેલા પૃથ્વી વગેરે મહાભૂતાના સમૂહથી જ ચૈતન્યની ઉત્પત્તિ થઈ જાય છે. જીવની જૂદી કોઇ પ્રકારની સત્તા નથી. તેનાથી ઉલ્ટા બ્રહ્મા-દ્વૈતવાદીની માન્યતા એવી છે કે-જગતને આ સમગ્ર વ્યવહાર (ફેલાવ) આત્માનું જ સ્વરૂપ છે. આત્માથી જૂદે કાઈ પણ અજીવ પદાર્થ નથી, કેવળ આત્મા જ પરમાથ છે.
સૂત્રકારનું કથન છે કે આ બન્ને પ્રકારના મન્તવ્યે સત્ય નથી. કહે. વાના આશય એ છે કે-ચૈતન્ય ભૂતાનેા ધમ થઈ શકતા નથી ! જો તે ભૂતાના ધમ હાત તા ભૂતાથી ખનાવવામાં આવેલ ઘટ, વિગેરેમાં પણ ચૈતન્યની પ્રાપ્તિ થાત જ પરંતુ તેવું થતું નથી, તેથી જ ચૈતન્યભૂતાના ગુણુ નથી પરંતુ જેને તે ગુગુ છે તે જીવ કહેવાય છે અને તે ભૂતાથી ભિન્ન તથા અનાદિ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૪૨