Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કેવો મર્મ ભર્યો છે તેનો ખ્યાલ તો પૂ. ગુરુદેવશ્રીના આ શબ્દો ઉપરથી આવશે કે “અહો ! આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડપ છે! શું કહીએ? જેવું ઊંડુ ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. (આવી શકે નહિ)” આ પ્રવચનો સાંભળતા, વાંચતા ને તેમાં રહેલા ભાવોને વાગોળતા પૂ. બહેનશ્રીના એ શબ્દોનું સ્ટેજે સ્મરણ થઈ આવે છે કે તેઓશ્રીને (પૂ. ગુરુદેવશ્રીને) શ્રુતની લબ્ધિ છે...તીર્થકરની વાણી જેવો જોગ છે. અંતમાં, આ નાના છતાં અત્યંત આત્માર્થ પ્રેરક પુસ્તક દ્વારા તેમાં બતાવેલ વાચ્ય-નિશ્ચયનયના અનુપમ ચક્ષુને-સર્વ જીવો પામો એ જ ભાવના. -સંત ચરણરજ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 78