________________
જો નહતો,-ઉલટું તેને નાસવું ભાગવું પડ્યું હતું અને વનવગડાઓમાં–જંગલોમાં ચીંથરેહાલ દશામાં રહેવું પડયું હતું. છતાં તે જૈન ' હતો. કારણ કે તેણે હદયના દૌર્બલ્ય પર જય મેળવ્યું હતું. અંદગીની તુચ્છ સગવડે, જાહોજલાલી, લોકેમાં માનપાનઃ ઈત્યાદિ વસ્તુઓ તરફ પૂઠ કરી પોતાના “ગૌરવ' ને જ વળગી રહેવું.–હરકેઈ ભાગે પિતાના સ્વાભિમાન-સ્વગૌરવને લેશમાત્ર નિસ્તેજ ન કરતાં, મરતાં સુધી આત્મગૌરવને વળગી રહેવું એ જ સાચો કઇ છે, એ જ વીરતા છે, એ જ મરદાઈ છે, એજ ક્ષત્રીવટ છે, એજ દૈવત્વ કે દિવ્યતા છે. અંતરની જીત, એજ સાચી છત છે.બાકી કેવળ બાહ્ય છતને પ્રશંસનારા મનુષ્ય માત્ર આત્મઘાતી બાળ-જીવો છેઃ “પ્રમત્ત આત્માઓ છે. અપ્રમત્ત આત્મા-જન’ તો કદીય બાહ્ય પરાજય વખતે શિર ઝુકાવે નહિ, તેમ જ બાહ્ય છત પ્રસંગે ફુલાય પણ નહિ બને પ્રસંગે જૈન પિતાના “નિજાનંદમાં” સ્થિર' રહે. “ઝુકી જવું” અને “પુલાવું' એ બંને પ્રકારની “કમજોરીઓ પર “જય મેળવવો એજ જૈનનું– અપ્રમત્તનું દિવ્ય લક્ષણ! આ “વિજિગીષા' કહે, કે આ અપ્રમત્તભાવ જીવનના ન્હાના–મહેતા-દરેક પ્રસંગમાં –ખાનગી જીવનમાં તેમજ જાહેર જીવનમાં-ક્રિયા કરવા વખતે તેમ જ પ્રતિક્રિયા કરવા સમયે તેમજ વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com