Page #1
--------------------------------------------------------------------------
________________
KÄÄÄÄÄÄÄÄÄÅddddás
|| श्री जिनेन्द्राय नमः
થો ઉપદેશ સાગર.
શ્રી મહાવીર વિદ્યાલય તરફથી
સંગ્રહ કરી–છપાવી પ્રસિદ્ધ કરનાર, પા॰ બહેચરલાલ ભાઇલાલ
અને
ભગવાનદાસ લલ્લુભાઇ પટેલ,
ઠે, પરામાં—નવી ખડકી,
આવૃત્તિ ૧ લી.
સંવત ૧૯૭૭,
ખંભાત.
શ્રી ભાગ્યાય પ્રિન્ટિંગ પ્રેસમાં જેડાલાલ દેવશ'કર દવેએ છાપ્યું. ખાડી—અમદાવાદ.
કીંમત રૂા. ૨-૮-૦.
hhhhhhhhhha
ho
ΦΟ
Page #2
--------------------------------------------------------------------------
________________
T જેનકરંતી | જેના કરા-] જેનાણું જા.
૬૦૦૦ | વંતી ૬૦૦૦ ભુંતી ૬૦૦૦
મુળ-ગાથા. જે ન કરંતી મણસા–નીજીઆ અહારસનાં–સઈદી, પુઢવીકાયરંભે ખંતી જુઓ તે મુર્ણ વદે છે ?
મણુસા | વાયસા : કાયસા ૨૦૦૦ / ૨૦૦ ] ૨૦૦
નીયાહા | નીજીઆભ-| નીજીઆમી નીઆ ૫રસ ૫૦૦ યસ ૫૦૦ ! હુર્ણસં ૫૦૦ રીગ્રહસં ૫૦૦
સોઈદી | ચખુઈદી | ઘાણઈદી [ રસઈદી ૧૦૦ |
૧૦૦
ફારસદી ૧૦૦
પુઢવીકાય ! આશકાય- | તેજ કાયર વાઉકાયરંભે વણસઈ કો-| બેઇદી કાય- તે ઈદી કાય- ચોરદી કાય- પચંદી કાય અવકા-| રંભે ૧૦ ! રંભે ૧૦ | ભે ૧૦
યરંભે ૧૦ રંભે ૧૦ | રંભે ૧૦ | રંભે ૧૦ રંભે ૧૦ ચિરંભે ૧૧
ખેતી જુ-| મુતી જુઆ- અજવે ! મદવેજીઆ લાઘવે જુ- સચ્ચે જુ- સંજમે - તવે જુઆ- ચેઈએ જી ખંભેજુઆ આ તે મુની તે મુની વદ આ તે મુની તે મુનીવંદે આ તે મુની આ તે મુની આ તે મુની તે મુની વંદે આ તે મુની તે મુની વદ-૧ | ૨ | વંદે ૩ | ૪ | વંદે ૫ | વંદે ૬ | વદે ૭ | ૮ | વંદે ૯ | વંદે ૧૦ |
સમજ-ઊપરની એક ગાથા ગુરૂગમથી મઢ કરવાથી ૧૮૦૦૦ ગાથા માટે થાય છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના,
આત્માનું કલ્યાણ કરવામાં મનને વશ્ય રાખવાની પ્રથમ જરૂર છે, પરંતુ અનાદિ કાળથી ભટકતું મન ઠેકાણે લાવવા માટે અનેક ચીજની જરૂર પડે છે. જેમ રડતા બાળક પાસે જ્યારે ઘણું વસ્તુઓ મુકીએ છીએ ત્યારે એકાદ મનપસંદ વસ્તુ ઉપાડી લઈ રડતું બંધ થાય છે, તેમ આપણું અશાન્તિથી ભરેલું અને ભટકતું મન ઠેકાણે લાવવા માટે અનેક પુસ્તક મેજુદ છે, પરંતુ તે દરેક પુસ્તકે પુરેપુરા આપણે વાંચી શક્તા નથી, જેથી તેવાં પુસ્તકમાંથી સારા સારા વિષને સંગ્રહ કરી આ
શ્રી ઉપદેશ સાગર” નામનું પુસ્તક તૈયાર કર્યું છે, જે આશા છે કે, દરેકને આનંદ સાથે અશાતિને દૂર કરનાર અને ભ્રમણાને ભાગી મિથ્યાત્વને ટાળનાર થઈ પડશે.
આ પુસ્તકનું થયેલ ખર્ચ બાદ કરતાં બાકીની વધારાની રકમ તેમજ પુસ્તકે પરોપકારી (ધામિક) કાર્યમાં વાપરવાના છે, જેથી એક પંથ અને દો કાજ ” મુજબ થશે. આશા છે કે, દરેક બધુ તેને સ્વિકાર કરી પોતાની ફરજ બજાવશે.
આ પુસ્તકનું રફ લખાણ ફરી લખી આપી, તુરત છપાવી આપવામાં તેમજ તેનાં પ્રફ સુધારવામાં મી, વાડીલાલ કાકુભાઈ સંઘવીએ અમને ઘણું કીંમતી સહાય કરેલ છે.
પર્યુષણ પર્વ તા. ૩-૯-૨૧.
લી.. પ્રગટકર્તા.
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક મળવાના ઠેકાણું.
ખંભાત–પ્રગટકર્તા પાસેથી
અને શા. છોટાલાલ મેતીચંદ
છે. સુતારવાડે.
મુંબઈ––શાહ ત્રીભવનદાસ ગુલાબચંદ
અને
ગાંધી રતનચંદ પાનાચંદ છે. જેના સ્થાનકવાસી વિદ્યાલય. સી. પી. ટેન્કરેડ, નં. ૫૩-૫૭,
અમદાવાદ––વાડીલાલ કાકુભાઈ સંઘવી
ઠે. સારંગપુર–તળીઆની પિળ.
શાહ ત્રીવનદાસ રૂગનાથદાસ ઠે. રાયપુર-આકાશેઠના કુવાની પોળવાળા તરફથી હાલ પ્રકરણ સંગ્રહ [ કડા] શાસ્ત્રી મેટા ટાઈપમાં પાનારૂપે છપાઈ તૈયાર થયેલ છે. કીંમત રૂ. ૨-૦-૦ પાકા પુંઠાથી બાંધેલાના રૂ. ૨-૪-૦. એ વિગેરે બીજા પુસ્તકે ઉપરના સરનામે મળશે.
Page #5
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણીકા.
પૃષ્ટાંક
નંબર. ૧.
જે
૩. ૪. ૫.
૧૩૬
૭.
૧૭૨
૧૧
વિષય. શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર શ્રી હરિકેશી મુનિનું ચરિત્ર શ્રી ઉપદેશ શતક • • શ્રી સંજતિ ચરિત્ર • • શ્રી જૈન પાઠમાળા (પુષ્ટિમ્સ) શ્રી દશવૈકાલીક સૂત્ર મૂલપાડ શ્રી ઉત્તરાધ્યયન સૂવ મૂલપાડ .... શ્રી ભક્તામર સ્તોત્ર . .... શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ સ્તોત્ર ... શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાવાર્થ ... શ્રી સુભિક્ષ ગ લક્ષણ શ્રી દુર્ભિશ્વ યોગ લક્ષણ શ્રી મનુષ્યના શરીર પરથી જન્મપત્રિકામાં પડેલા ગ્રહ જેવાની રીત. . .
૨૩૯ રથ યંત્ર
. . પ્રથમનું પાનું ૨ બારરાશી નવ ગ્રહનાં નામ અને સ્થિતિ સત્તાવીસ નક્ષત્રનાં નામ
- ૧૯૫
$
૧૦. '
૧૬
$
૨૩૫
જે
.
. ૨૩
હું
છું રે
છે
Page #6
--------------------------------------------------------------------------
________________
ૐ
શ્રી ધરમશી ટમાના પાઠ્ય પુંઠાથી બાંધેલાં સૂત્રો,
૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨ શ્રી દશવૈકાલીક સૂત્ર
કીંમત રૂ. ૨-૦-૦
૧-૮-૦
૨-૮-૦
૧-૮-૦
૧૪-૦
લખાઃ
27
૩
શ્રી ગુજરાતી કલ્પસૂત્ર
૪ શ્રી નરચંદ્ર જ્યાતિષ
૫ શ્રી સજ્ઝાયમાળા ભાગ ૪ થી
એ સિવાય દરેક પુસ્તકા નીચેને ઠેકાણેથી મળશે.
99
,,
""
શા. છેોટાલાલ મેાતીચ'દ ઠે. સુતારવાડા—ખ ભાત.
Page #7
--------------------------------------------------------------------------
________________
અગાઉથી આશ્રય આપનાર
રહસ્થનાં નામ,
મુંબાઈ–૨૫) રા. રા. મગનલાલભાઈ મૂળચંદભાઈ જે. પી. ૧૫) શેઠ રતનશીભાઈ વિરપાળભાઈ. ૧૧) શેઠ નથુભાઈ મુળજીભાઈ. ૪) રા. નગીનદાસ અને માણેકલાલ, પ્રેમચંદભાઈ. ૧) શા. ત્રીભોવનદાસ ગુલાબચંદ. ૧) ગાંધી રતનશી પાનાચંદ. ૧) શા. વચ્છરાજ ગુલાબચંદ, ૧) શા. ધનજીભાઈ ડુંગરથી. ૧) શેઠ વંન્દાવનદાસ ટેકરશી. ૧) શા. હીરાચંદ શામજી. ૧) દેસાઈ મણુલાલ જીવરાજ. ૧) શા. વનમાળીભાઈ માવજીભાઈ. ૧) શા. પિપટલાલભાઈ માવજીભાઈ.
અમદાવાદ–૨૫) શેઠ ચંદુલાલ પીતામ્બરદાસ, ૫) શેઠ રમણલાલ જેઠાલાલ. ૧) પરીખ ખેમચંદ ઝવેરચંદ, ૧) શા. ચંદુલાલ જોઈતારામ. ૧) સંઘવી હરખચંદ દેવશી. ૨) ભાવસાર પુંજાલાલ જેઠાલાલ
સુરત–૨) શા. પ્રેમચંદભાઈ વિમલચંદ, ૧) શા, સુરચંદ હીરાચંદ. ૧) શા. નાગરદાસ લધુભાઈ ૧) લુહાર રતીલાલ પ્રાણજીવનદાસ. ૧) ઝવેરી મગનલાલ અમરચંદ. ૧) ભાઇ શીવલાલ નરસીદાસ. ૧) શાત્ર પ્રાણજીવનદાસ ઉત્તમચંદ.
ભાવનગર–૨) શેઠ ત્રીકમજીભાઈ કાળીદાસ.
ખેડા–પી ભાવસાર ત્રીવનદાસ કીશોરદાસ. ૫) ભા. નાથાલાલ નરસીદાસ. ૨) ભાનત્તમદાસ સેમચંદ. ૨) ભા જેઠાલાલ બેહેચરદાસ. ૧) ભા. ચુનીલાલ કીરદાસ. ૧) ભાગ લલ્લુભાઈ બાપુજી, ૧) ભા૦ સકરાભાઈ પાનાચંદ, ૧) ભાવ
Page #8
--------------------------------------------------------------------------
________________
ભોગીલાલ વરજીવનદાસ. ૧) ભા॰ ઈશ્વરદાસ રણછેાડદાસ. ૧) ભા॰ ઈશ્વરદાસ છગનલાલ. ૧) શ્રી જૈનશાળા ખાતે.
વસા—૧) ભા॰ સાંકળચંદ જમનાદાસ, ૧) ભા॰ નરાત્તમ જમનાદાસ. ૧) શ્રી સ્થાનક ખાતે, હા॰ જમનાદાસ ઈશ્વર.
સાણુદ––૩) શા૦ રાઘવજી પ્રેમચંદ, ૧) શા આશાલાલ ત્રીભાવન,
સાત્રા--૧) ભાવસાર ભીખાભાઇ સાંકળચંદ,
વરખ
મેશ અ. લ. ઇ. બ. વ. ઉ.
તુલા
વૃશ્ચિક
ત,
૨. ત.
ન. ય. ભ. ૧. . ૬,
અશ્વિનિ.
ભરણી.
કૃતિકા.
રાહિણી.
ખાર રાશીનાં નામ.
મીથુન
ક
૩. છે. ૧.
ડ. હ.
મૃગશર.
આ.
પુન સુ.
નવગ્રહનાં નામ અને તેની સ્થિતિ
રી–એક માસ; સામ [ ચંદ્ર]-સવા બે દિવસ; મંગળ-દોઢ માસ; બુધ–એક માસ; ગુરૂ તેર માસ; શુક્ર-એક માસ; શની-ત્રીસ માસ; રાહુ
કેતુ-અઢાર માસ.
સર
ખ. જ.
મા.
પૂર્વ ફાલ્ગુની,
ઉ ફાલ્ગુની.
હેસ્ત.
ચિત્રા.
સીંહુ
મ છે.
કુંભ
ગ. શ.
સત્તાવીશ નક્ષત્રનાં નામ.
પુષ્ય.
સ્વાતિ.
અશ્લેષા.
વીશાખા.
અનુરાધા.
જ્યેષ્ઠ.
મૂળ. પૂર્વાષાઢા.
ઉત્તરાષાઢા
કન્યા
૫, ૪, ણુ, મીન
૬. ય. થ. ઝ.
શ્રવણું.
ધનિષ્ટા.
થતતાણ.
પૂર્વાભાદ્રપદ.
ઉ॰ ભાદ્રપદ,
રેવતી.
Page #9
--------------------------------------------------------------------------
________________
अथ श्री उपदेश सागर.
मंगलं भगवान वीरं, मंगल गौतमः प्रभु । મગજ સ્થૂમિદ્રથ, નૈન મિસ્તુ મળનું ।। ॥ अथ श्री आणंद श्रावकनुं चरित्र ॥
ત
કાળ તે સમયને વિષે એટલે ચેાથા આશમાં શ્રી મહાવીર ભગવાન્ વિચરતા હતા. તે વખતે શ્રી ચંપા નામે નગરી ઘણીજ વખાણવા અને જોવા લાયક રિદ્ધિ-સિદ્ધિથી ભરપુર હતી. તે નગરીને વધારે શૈાભા આપનાર પૂર્ણ ભદ્ર નામે વન હતું. તે વનમાં પૂર્ણ ભદ્ર નામે યક્ષનુ દેવાલય હતુ. તે ઘણુંજ પ્રસિદ્ધ અને ઇચ્છિત કાર્ય પૂર્ણ કરે એવું હાવાથી દેશ પરદેશથી ઘણાં માણસ ત્યાં આવતાં હતાં.
એક દિવસ તે પૂર્ણભદ્ર વનમાં શ્રી મહાવીર પ્રભુના પાંચમાં ગણધર શ્રી સુધર્મા સ્વામી પધાર્યાં, તેમને જાંબુ નામે શિષ્ય હતા. પ્રસંગે શ્રી જખુ સ્વામીએ શ્રી સુધર્મા સ્વામીને પૂછ્યું કે, હે ગુરુદેવ ! શ્રી ઉપાશક દશાંગ નામે સાતમા અંગમાં શ્રો પ્રભુએ પ્રથમ કાના અધિકાર ફરમાવ્યેા છે? તે કૃપા કરીને મને જણાવો તા સારૂ ! એટલે શ્રી સુધર્મા સ્વામીએ શ્રી જખુને કહ્યું કે, હું ચિર’જીવી જ ! શ્રી ઉપાશક દશાંગ સૂત્રમાં પ્રથમ આણુંદ શ્રાવકના અધિકાર કહ્યો છે, તે સાંભળઃ—
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર, આ ભરતક્ષેત્રને વિષે વાણીયગામ નામે નગર છે. તે ઘારું જ જોવા લાયક છે. તે ગામની બહાર ઈશાન ખુણા તરફ ઘુતીપલાસ નામે વન છે. તે નગરમાં છતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. તે નગરમાં હમ, દામ અને ઠામથી પૂર્ણ, કેઈથી પરાભવ પામે નહિ તે આણંદ નામે ગૃહસ્થ રહે છે. તે આણંદ શ્રાવકને ત્યાં, ચાર કરેડ સેનામહોરે જમીનમાં દાટી મૂકી છે, ચાર કરેડ સેના મહેરે વ્યાપાર અર્થે વ્યાજે ફરે છે, અને ચાર કરોડ ના મહેરોને ઘરવાપરે મળી કુલ બાર કરાડ સેના મહેરેની માલ-મીલકત છે. વળી દશહજાર ગાયે એક ગેકૂળ કહેવાય, એવાં ચાર ગોકૂળ તેમને ત્યાં છે. આટલી ગાયે કયાં ચરી-આતી હશે, તે બાબત કેટલાકને આશ્ચયતા ઉત્પન્ન થાય, પરંતુ ગાયે ચરે તેટલી પિતાને ઘેર જમીન હતી, પછી તત્વગમ્ય.
તે આણદ ગૃહસ્થ ઘણે ચતુર, ડાહ્ય, વિદ્વાન અને કરેલા બુદ્ધિવાળો હેવાથી, દરેકને પુછવાનું ઠેકાણું હતું, અને તેથી દરેક કાર્યમાં તેની સલાહ લેતું. તેને શીવાના નામે સર્વગુણસંપન્ન, ચોસઠ કળાની જાણું અને સવરૂપવંત ભાય હતી. આ પ્રમાણે તે આણંદ ગૃહસ્થ સુખમાં દિવસ નિગમનકરે છે.
તે કાળ, તે સમયને વિષે ઇતિપલાસ વનમાં શ્રી મહાવીર પ્રભુ પધાર્યા. આ ખબર વાયુવેગે તુરતજ ગામમાં પ્રસરી ગઈ. ગામના લેકે તેમજ જિતશત્રુ રાજા પણુ, કુર્ણિક રાજાની માફક પ્રભુની વાણું સાંભળવા ગયા. આ ખબર આણંદ ગૃહસ્થના જાણવામાં આવતાં તેના રૂંવાડે રૂંવાડે આનંદ પ્રાપ્ત થયે. જેમ સપરમા દિવસની સવારથી જ ખબર પડે છે, અને આનંદ થાય છે, તેમ ધમિ માણસને મહાત્મા પુરુષના આગમનની વાત સાંભળી તેટલેજ આનંદ થાય છે, અને તેજ જીવ ધર્મ પામી શકે છે. તે આણંદજીને પ્રભુની વાણુ સાંભળવી એ આ ભવ અને પરણવ સુખનું તેમજ લાભનું કારણ છે, એમ જાણી, તેમના દર્શનાર્થે જવાની ઈચ્છા થઈ, જેથી સ્નાન મંજન કરી,
Page #11
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી આણંદ શ્રાવનું ચરિત્ર નાકને વાયરે ઉડે એવાં, મૂલ્ય ઘણું અને વજન થોડું એવાં વા પહેર્યો, ઉપર પુરુષને લાયક આભરણ-અલંકાર ધારણ કર્યો. કપાળે કંકુને ચાંલ્લો કર્યો, અને કઠે ફલને હાર, અને મસ્તકે ફૂલની માળાઓથી ગુંથેલ છત્ર ધરાવતે એક હજાર માણસે સાથે, ઘેર ગા–ઘેડા છતાં પગે ચાલીને મોટા આડંબર સહિત વાણીયગામની વચ્ચે વચ્ચે થઈને નીકળ્યાં, અને જ્યાં ઇતિપલાસ વનમાં પ્રભુ બિરાજે છે, તે તરફ ચાલ્યાં. દુરથી પ્રભુનાં અતિશય જોયાં, અને ઉત્સાહભાવથી નીચેના તે આણ પ્રતિહારનાં જ પ્રથમ દર્શન કર્યું - गाथा-अशोक वृक्षं, सुर पुष्प वृष्टि,
दिव्य वनि, चामर मासणंच; भामंडळ, दुंदुभी रात पत्र,
अष्ट प्रतिहारि, जीनेश्वराणी ॥१॥ અર્થ:-૧. અરિહંત ભગવાન જ્યાં બિરાજે અથવા ઉભા રહે, ત્યાં ભગવાનના શરીરથી બાર ઘણું ઉંચું અશોક (આસોપાલવનું) વૃક્ષ તત્કાળ થઈ આવે. તે ઝાડ ઘણુંજ જોવાલાયક, મૂળ પાસે સ્વચ્છ ચેતર, વચ્ચે વચ્ચે ઝાડ, ડાળ કે શાખા જરાપણ આધીપાછી નહિ, ગુલાબના ગોટા જેવું ખીલેલું, ફળફૂલ સહિત, મધુર પવનથી નીચે નમતી નાની લત્તાઓ જાણે આવનાર માણસને સમજાવતી ન હોય કે, તમે પ્રભુને શરણે પધારે એવું અશોક વૃક્ષ પ્રથમ આણંદજીએ જોયું.
૨. માણસ બેસે તે વચ્ચે રહેલી ખાલી જગ્યામાં પાંચ રંગના કુલના ઢગલા જોયાં. તે ફૂલ કેવાં હેય, કોણે, શા માટે કર્યો? તે કે, ફૂલ દેવતાની શક્તિથી વિજ્ય બનાવેલાં, જળમાં ઉત્પન્ન થયેલાં કમળ પ્રમુખ તથા સ્થળમાં ઉત્પન્ન થયેલાં ગુલાબ, કેતકી, કેવડાદિક જેવાં અચેત (જીવ રહિત), સુગધે કરી સહિત. એમ કરવાનું કારણ એ જ કે, ગામ નાનું હોય ત્યાં સ્વાભાવિક
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. રીતે વસ્તી પણ છેઠી હોય, અને તીર્થંકર ભગવાનને સસરણ ચાર ગાઉમાં થાય. ત્યાં સુધી માણસે પહોંચી શકે નહિ, અને ફાલતુ જગ્યા ખાલી પડી રહે તે દેને ગમે નહિ જેથી ખાલી જગ્યામાં હીંચણ પ્રમાણે પાંચ રંગના ફૂલના ઢગલા કરે, અને તેથી દૂરથી આવનાર માણસ દેખાવ જોઈ પ્રસન્ન થાય.
૩. પ્રભુની વાણ, તે કેવી હોય છે કે, દિવ્ય એટલે અલક, વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણે લોકમાં પ્રભુ જેવું કંઈ બોલનાર નથી, તેવી ધવની એટલે અવાજ. તે અવાજ માલકેષ રાગ સહિત હય, (માલકોષ રાગને ગુણ એ છે કે, કેઈ પુરુષ ખરેખરા માલકોશ રાગને જાણ હોય, અને તે રાગ ગાતી વખતે પોતાની સામે સવામણ પત્થરની શલ્યા સુધી હોય તેમાંથી પાણીના ઝરણા ઝરે, અને તે રાગ પૂર્ણ થતા શલ્યા પાણી રૂપ થઈ જમીનમાં મળી જાય. તેમ પ્રભુ સન્મુખ કેઈ પત્થર જેવી કઠણ છાતી કરી કે હોય તે તેનું હૃદય પણ પ્રભુની વાણીથી નમ પાણુ જેવું થઈ જાય.) તે પણ અર્ધ માગધી ભાષામાં પ્રભુ પ્રકાશે કે જેથી આર્ય, અનાર્ય, દેવ, મનુષ્ય અને તિર્યંચ વગેરે સર્વે સાથે એકજ શબ્દમાં સમજી શકે.
દાખલા તરીકે, કોઈ વિદ્વાન માણસ કામ પ્રસગે બહાર ચાલ્યો જતો હતો. રસ્તામાં કેટલાક માણસો એકઠાં મળી વાર્તાલાપ કરતાં હતાં તેમાંથી છેડા માણસ એ રસ્તે જતા વિદ્વાન માણસને બોલાવી કહ્યું કે, ભાઈ, કૃપા કરી જરા અમારા મનનું સમાધાન કરતા જાવ. તે વિદ્વાન માણસે કહ્યું કે, આપ સર્વને જે પુછવું હોય તે પુછે. દરેકના પ્રશ્નને હું એકજ શબ્દમાં જવાબ આપી દઈશ. - ૧ પ્રશ્ન-જીવતરનું લક્ષણ શું?: ૨ પ્રશ્ન–કામદેવની સ્ત્રીનું નામ શું? ૩. ફૂલની ઘણું જાત છે, તેમાં ઉત્તમ જાત કઈ ? ૪ કુંવારી કન્યા પરણ્યા પછી ક્યાં જાય?
આ ચારે પ્રશ્નને તે પતે એક સાથે જવાબ આપે કે,
Page #13
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી માણું૬ શ્રાવકનુ' ચરિત્ર.
ઉપરના જીવતરનું લક્ષણ શું ?? એ પ્રથમ પ્રશ્નના જવાબ સાસ એટલે શ્વાસ; બીજો પ્રશ્ન-કામદેવની સ્ત્રીનું નામ શું ? તેના જવાબ રે એટલે રતિ રાણી; ત્રીજો પ્રશ્ન ઉત્તમ ફૂલ કયું ? તેના જવાબ જાય એટલે જાઇનું ફૂલ, ચેાથેા પ્રશ્ન-કુંવારી કન્યા ક્યાં જાય ? તેના જવાબ સાસરે એટલે કુવારી કન્યા પરણ્યા પછી સાસરે જાય.
આ પ્રમાણે દરેકના ખુલાસા એકજ શબ્દમાં થવાથી સાના મનનુ` સમાધાન થઈ ગયુ. વળી બીજાઓએ પૂછ્યું કે,
૧ પ્રશ્ન—ખેડુત શાથી શાલે ?; ૨ પ્રશ્ન-ઘોડા શાથી શાલે?; ૩ ખાટલા શાથી ચાલે ?; ૪ પ્રશ્ન—નીશાળીઆ શાથી શાલે? ૫ સરદાર શાથી શાલે?
ઉપરના પાંચે પ્રશ્નના તે પીતે એકજ દહેરામાં જવાબ આપ્યા કે,
ખેડુ ઘેાડા ખાટલા, નિશાળીએ સરદાર; સારા શાભે હાય જો, ૫ડે પાટીદાર,
આમાં ખેડુત શાથી ચાલે? એ પ્રથમ પ્રશ્નના જવાબ ખેડુતને જમીનની પાટી એટલે પસાયતુ હોય તેા તે ચાલે; ખીજો પ્રશ્ન—ઘેાડા શાથી શેલે? તેને જવામ ઘાટા પાટીથી દોડતા હાય તા શૈલે; ત્રીજો પ્રશ્ન—ખાટલા શાથી શાલે ? તેના જવાબ ખાટલા પાટીથી ભરેલા હોય તેા શોલે, ચાથા પ્રશ્નનીશાળીઆ શાથી શૈાલે ? તેના જવાબ નીશાળીઆના હાથમાં લખવાની પાટી હાય તા શેલે; પાંચમે પ્રશ્ન–સરદાર શાથી ચાલે ? તેને જવાબ સરદારની સાથે માણસાની પાટી હોય તે શોભે. આમ એક પાટી શબ્દમાં પાંચે જણા જૂદી જૂદી રીતે
સમજી ગયા.
વળી એક ભીલ રાજા પોતાની ાણીઓ સહિત મહાર ફરવા જતા હતા. જંગલમાં ઘણે દૂર નીકળી ગયાં. મધ્યાન્હના વખત, તાપ સખત જેથી તેએ ભૂખ અને તૃષાથી માળ–
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશા સાગર, વ્યાકુળ થઈ ગયાં પાસે એક વડનું ઝાડ જોઈ, ત્યાં વિશ્રાંતી લેવા બેઠાં. ત્યાં એક રાણીના ગળામાંથી હાર તૂટી જવાથી માતી નીચે પડી ગયાં. આથી તે રાણી રડવા લાગી, બીજી રાણી તૃષાથી, ત્રીજી રાણું ભૂખથી અને જેથી રાણી સવાભાવિક મનની અશાતિને લઈ રડવા લાગી, આથી પહેલી રાણીએ રાજાને કહ્યું કે, મને હાર પહેરાવી આપે, બીજીએ કહ્યું કે, પાણી લાવી આપે, ત્રીજીએ કહ્યું કે, મને ભૂખ લાગી છે માટે મૃગનું માંસ લાવી આપે, અને એથી મનની અશાન્તિ ટાળવા મધુરું ગાયન ગાવા કહ્યું. આ બધાને રાજાએ એકજ શબ્દમાં જવાબ આપે કે, મારી પાસે શર નથી.
આથી પ્રથમ રાણી સમજી ગઈ કે, મેં હાર પરાવી આપવાનું, કહ્યું પરંતુ રાજા પાસે શર એટલે દો નથી.
બીજી રાણું સમજી ગઈ કે, મેં પાણી માગ્યું, પરંતુ રાજા પાસે શર એટલે સરોવર નથી, તે પાણી ક્યાંથી લાવી આપે.
ત્રીજી રાણી સમજી ગઈ કે, મેં મૃગ મારવાનું કહ્યું પરંતુ રાજા પાસે શર એટલે બાણ નથી, તે મૃગને કેવી રીતે મારી શકે.
ચોથી રાણી સમજી ગઈ કે, મેં ગાવાનું કહ્યું, પરંતુ રાજાને શર એટલે વર નથી જેથી કેવી રીતે ગાઈ શકે.
આવી રીતે પ્રભુની વાણું એક જન સુધીમાં આર્ય, અનાર્ય, તિર્યંચ, મનુષ્ય અને દેવ સર્વ પિતતાની ભાષામાં એક સાથે સમજી જાય.
૪. વીસ જેડ ચામર પ્રભુને આકાશગત આપોઆપ વિઝાય. તે ચામર નીચેથી ઉપર જાય જેથી મનુષ્યને સમજાવે છે કે, હે ભવ્યજીવે ! પ્રભુની વાણીમાં વિશ્વાસ રાખશે તે નરકના અધિકારી મટી, ઉર્વ એટલે ઉંચી મોક્ષની અને દેવલકની ગતિના અધિકારી થશે.
૫. ફટક રત્નમય સિંહાસનને દેખાવ થઈ આવે તે ઉપર પ્રભુ સિંહ આસને બિરાજે.
Page #15
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર. ૬. પ્રભુને માથાના અબડાને ઠેકાણે ભામંડળ હોય એટલે સૂર્યના જેવું તેજસ્વી ચિન્હ હેય. આથી પ્રભુની ચોતરફ બેઠેલા માણસે પ્રભુના મુખાવિંદનું દર્શન કરી શકે.
૭. પ્રભુની દેશના વખતે આકાશમાં દેવતાઈ વાજિંત્રની ધ્વની થાય.
૮, પ્રભુના મસ્તક ઉપર, એક ઉપર બીજુ એમ ત્રણ છત્ર થઈ આવે, અને તે આકાશગત એટલે અદ્ધર રએ, એ સર્વને જણાવે છે કે, પ્રભુ ત્રણ લેકનું અધિપતિપણું ભગવે છે.
આ પ્રમાણે પ્રભુના અષ્ટ પ્રતિહાર જોઈ આણંદજીને ઘણો જ આનંદ પ્રાપ્ત થયે, અને નજીક આવતાં સચેત પુષ્પાદિકને ત્યાગ કરી, પ્રભુ પાસે જઈ ત્રણવાર પ્રદક્ષિણા કરી, વચનથી સ્તુતિ કરી, બેહાથ જોડી નીચે બેઠા. પ્રભુએ પ્રેમભાવ સહિત ધર્મકથાની શરૂઆત કરી તેમાં પ્રથમ કથા સાંભળનારના નીચે પ્રમાણે ચિદ ગુણ જણાવ્યા –
[ છપય છે. ] પ્રથમ શ્રેતા ગુણ એહ, નેહ ધરી નયણે નીર, હસીત વદન હુંકાર, સાર પંડિત ગુણ પરખે; શ્રવણ દિયે ગુણ વયણ, સયણતા રાખે સરખે, ભાવભેર રસ પ્રિછ, રીજ મનમાંહિ રાખે, વેધક મનમાંહિ વિચાર, સાર ચતુરાઈ ગુણ આગલા, કહે કૃપા એવી સલા, તબ કવિણ ભાખે કળા.
ભાવાર્થ –પ્રથમ સાંભળનારને ગુણ એ કે, બેલનારની નજર સામે જ પોતાની નજર રાખે સાંભળનારનું મુખાવિંદ આનંદમય હાય; શબ્દ પૂર્ણ થતાં શબ્દ ઝીલે એટલે “સત્ય વચન' ઇત્યાદિક શબ્દ બેલે, પંડિતના ગુણની પરીક્ષા કરે; પિતાના કાન બેલનારના વચનને તાબે કરે, દરેક બાબતની સર્વે સાથે સરખાઈ રાખે, ક વિષય ચાલે છે, તેના ભેદાનભેદ સમજી, તેથી ઉત્પન્ન થયેલ રસ મનમાં રાખે, વચનના વેધક એટલે
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
શબ્દનાં પુગલ રૂંવાડે રૂવાટે લાગી જાય; મન સાથે વિચાર કરે કે, આમાં મારે શું છાંડવું અને શું આદરવું ! એવી સમજણે કરી સહિત હોય ત્યાં કૃપા નામે કવિ કહે છે કે, ખેલનારને બહુજ આનંદ થાય. આવા ગુણ આણંદજીમાં હાવાથી પ્રભુએ ધમ કથા શરૂ કરીઃ—
गाथा - ( गीतिमां पण गवाय छे. )
लभन्ति विमला भोया. लभन्ती सुर संपया; लभन्ति पुत्त मीतं च, एगो धम्मो न लभये,
હૈ શબ્દ જીવા ! આ અસાર સસાર અનન્તા સમય ચાલ્યા ગયા, પરંતુ હજી જીવને જન્મ મરણના ફેરા મટે એવું કાર્ય ન બન્યું. આ જીવે એકવાર નહિ પરંતુ અનન્તિવાર લક્ષ્મી અને સાંસારિક સુખ ભાગળ્યા, દેવલાકની સાહ્યબી-ઈંદ્રાદ્રિકની પીઆ પણ અનન્તિવાર ભાગવી, કુટુંબ પરિવારની લીલા પણ અનન્તિવાર જોઈ, તેમ સૌ ચીને અનન્તિવાર મળી, પરંતુ ધમાઁ-દુર્ગતિ પડતા ધરી રાખે અને મેાક્ષમાં પહોંચાડે એવા દયામય, સમષ્ટિ સહિત–ધમ જીવને મન્યેા નથી, અને કાઈ વખત જીવે પ્રેમપૂર્વક ધમકથા શ્રવણ કરી નથી.
પ્રેમપૂર્વક કથા સાંભળવાપર દ્રષ્ટાંતઃ—
વસંતપુર નામે નગરમાં ધનવંત નામે કિ વસતા હતા. તેને સુશિલા નામે પતિવ્રતા સ્ત્રી હતી. તેનામાં નામ પ્રમાણેજ ગુણ હતાં. પ્રસંગે શેઠને પરદેશ જવાનું બન્યું, જેથી સુશિલાને કહ્યું કે, હું પરદેશ જાઉં છું. ત્યાં મારે લગભગ છ માસ જેટલા સમય વ્યતિત કરવા પડરો, તમે સુખે રહી તમારી ધર્મ સાચવો. સ્ત્રીએ દીલગીરી સાથે હ્યું કે, સ્વામિનાથ ! - પના વિયેાગ હું સહન કરી શકીશ નહિં, પરંતુ ન છૂટકે તેમ કરવું પડશે; આપ પાછા આવવાના ચાકસ સમય જણાવતા જાવ. શેઠે કહ્યુ કે, હું જરૂર છે માસ પૂર્ણ થયે અત્રે આવીશ.
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી માણું શ્રાવનું ચરિત્ર.
.
એમ કહી શેઠ વિદાય થયા. પાછળ ઘરમાં સુશિલા એકલીજ હેતી, નવરાશના વખતમાં ધમ પુસ્તક વાંચી વિસ વ્યતિત કરતી. તે હુમેશા એક વખત જમતી, જમીનપર પથારી કરતી, અને સવ અલકાર રહિત સાદા વસ્ત્ર પહેરતી, એ પ્રમાણે દિવસે પસાર કરતાં છ માસમાં એક દિવસ માકી રહ્યો એટલે પાતાના હૃદયમાં આનંદ પ્રાપ્ત થયા કે આવતી કાલે જરૂર માણુ પતિ પધારશે, ઘરની અંદર પ્રથમની માફક સ્વચ્છતા કરી અને પુરુષને બેસવાનુ આસન વગેરે તૈયાર કરી ખીજે દિવસે ન્હાઈ ધેાઇ શણગાર સજી, સેાઈ તૈયાર કરી પતિની રાહુ નેતી ખારીએ બેઠી. તે આખા દિવસ ચાલ્યા ગયા, પરંતુ પતિ આવ્યા નહિ જેથી વિચાર કર્યો કે ટ્રેન ચૂકી ગયા હશે. આવતી કાલે જરૂર આવશે. બીજે દિવસે પણ તે પ્રમાણે તૈયારી કરી રાખી. તે દિવસે પણ આવ્યા નહિ. આમ હુંમેશાં રાહ જોતા ખીજા છ મહિના પસાર થઈ ગયા, અને મિલકૂલ કાગળપત્ર કે સમાચાર નહિ હાવાથી સુશિલા બહુજ ચિંતાતુર રહેવા લાગી. છેવટ બે વર્ષે, પાંચ વર્ષ અને બાર વર્ષ થઈ ગયાં, પરંતુ કાંઈપણ સમાચાર નહિ આવવાથી સુશિલા કલ્પાંત કરવા લાગી, અને વિચારવા લાગી કે, અરે! મારા પતિ કેમ ન આવ્યા? શું થયું હશે ? છ માસને બદલે બાર વર્ષ પુરા થયાં, પણ આવ્યા નહિ તે હુ કયાં જાઉં, અને કાને પુછ્યું. આમ વિચારમાં ને વિચારમાં બીજા પણ ખાર વર્ષ પૂછ્યું થયાં. જરૂર મારા પતિ સટમાં આાવી પડયા હશે, અથવા નાદુરસ્ત તબિયતને લીધે પત્ર લખી શકયા નહિ હોય, જેમ પાંખ વિનાનું પક્ષી, સૈન્ય વિનાના રાજા, ધન વિનાના વાણીયા, પુત્ર વિનાનું કુટુંબ, ને આંખા વિનાનુ શરીર ચાલે નહિ, તેમ ણિ વિનાની ધણિમાણી શૈાભાને પ્રાસ નથી, માટે હવે હું અનસન વ્રત (સંથારા) કરી આત્માનું કલ્યાણુ કરૂં. વળી વિચાર થયા કે, હું સ ંથારા કરૂ અને કદાચ મારા પતિ ઘેર આવે તે તેમને મારા વિચાગનું દુઃખ સહન કરવુ પડે. એવામાં એક કાસદ કાગળ લઈને આવ્યા, કાસદના
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. શબ્દ સાંભળતાં જ તેણી એકદમ હર્ષના આવેશમાં આવી ગયું, કાગળને વધાવી લઈ માથે ચડાવ્યો અને કાસદને ખુશી કરી વિદાય કર્યો. પછી કાગળ વાંચવા લાગી, પણ ઉતાવળથી લખેલે હોવાથી બરાબર અક્ષર વાંચી શકાય તેમ નહોતા, જેથી કાગળ લઈ રસ્તા૫ર કેઈ આવતા જતા પાસે કાગળ વંચાવવા ઉભી રહી. રસ્તે જતા એક સારા માણસને જોઈ કહ્યું કે, ભાઈ ! કૃપા કરી આ કાગળ વાંચી આપે તે સારૂં. તે માણસે કાગળ હાથમાં લીધા. એવામાં બીજા પાંચ-સાત માણસે એકઠા થઈ ગયાં, અને શું છે, શું છે? કરી ગરબડ કરવા લાગ્યાં. તે બાણ કાગળ સાંભળતાં ખલેલ પહોંચવાથી કહેવા લાગી કે, ભાઈ ! જરા ધીમેથી બેલે અને આ કાગળ જરા સાંભળવા દ્યો તો સારૂં, તેમ કાગળ વાંચનારને પણ આજીજી કરે છે કે, ભાઈ ! જરા ફરી બરાબર વાંચી સંભળાવે તે સારૂં. આમ આ બાઈને તે કાગળ અને વાંચનાર તરફ જેટલું લક્ષ છે, તેટલું બીજા પાસે ઉભા રહેનારને ન જ હોય એ સ્વાભાવિક છે. (આ દાખલે સિદ્ધાંતપર ઉતારી શકાય છે.) સુશિલા પતિવ્રતા બાઈ તે ભવ્ય જીવ સમાન અને પતિ તે પ્રભુ સમાન. કાગળ સમાન સિદ્ધાંતશાસ્ત્ર, અને વાંચનાર સમાન સાધુ, તે બાઈને પિતાના પતિની ખબર જાણવી હતી જેથી સાધુરૂપ એક પરોપકારી, ઠરેલ માણસ પાસે કાગળ વંચાવતી હતી, પરંતુ વચ્ચે બીજા નકામા માણસે કોલાહલ કરી સાંભળવા દેતા નહાતા, તે પજુસણયા શ્રાવક જેવા. તે બાઈ જેમ વચ્ચે બીજાને ગરબડ કરવા ના પાડતી તેમ ભવ્ય જીવ પ્રભુની વાણી સાંભળતા વચ્ચે બીજાઓને ગરબડ કરતા જોઈ હાથ જોડી સર્વને કહે કે, ભાઈઓ! સાંભળો અને સાંભળવા ઘો, એમ કહી જેમ તે બાઈ ફરી કાગળ વંચાવે તેમ ભવ્ય જીવ સાધુને ફરી ફરી વાંચી સંભળાવવાનું કહે. આ પ્રમાણે પ્રભુએ આણંદાદિક ગૃહસ્થ સમક્ષ કથા શ્રવણ કરવાનું યથાર્થ સવરૂપ બતાવ્યું. વળી પ્રભુ કહે છે કે,
હે ભવ્ય છે ! હદય ભક્તિ અને વિનયવાળું થશે ત્યારે
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી આણુંદ શ્રાવક્રનું ચરિત્ર,
૧૧
આત્માને દેવ, ગુરૂ અને ધર્મની સમજણ પડશે, અને જ્યાં સુધી સાચા દેવ, ગુરુ અને ધર્મની ઓળખાણ થઈ નથી ત્યાંસુધી જીવને ધમ પામવા દુર્થાંશ છે. એ ત્રણ તત્વનું ખરેખરૂ ાણુપશુ થશે ત્યારેજ જીવને જન્મ-મરણના ફ્રરા મટશે, જીવ અનન્ત કાળથી વિષય-કષાએ કરી, અત્રત અને અપચ્ચખાણે કરી, ચાર ગતિ અને ચાવીસ દડકને વિષે, સ્ત્રી-પુરૂષપણું, દેવ-દેવીપણે, અનેક રૂપ લેઈ નાટકીઆની પેરે નાચેા પણ તેથી જીવની ગરજ સરી નહિ. ઘણી વખત જીવ સમક્તિનિનાની ધમકરણી કરી નવ ગ્રિવેક સુધી જઈ આાગ્યે, પણ તેથી ચારાશીના ફેરા છે. થયા નહીં. આ મનુષ્યભવમાં આઠ ખેલની જોગવાઈ પ્રાપ્ત થઈ છે. ક્ી તે જોગવાઈ મળવી દુર્લભ છે. જે પાંચ સુમતિ અને ત્રણ ગુપ્તિ સહિત સાધુ ધર્મ સ્વિકારે તેના સવાભવના દુ:ખ દૂર થઈ જાય. સાધુપણાની શકિત ન હાય તેએ ગૃહસ્થધમ સમકિત સહિત, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શીક્ષાવ્રત, એ માર વ્રત શુદ્ધ પાળે તેા જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટા પંદર ભવે માક્ષ જાય, ઇત્યાદિક ધર્મકથા શ્રી મહાવીર ભગવાને સવ પ્રષદા સમક્ષ કહી સભળાવી.
ન
આ ધર્મોપદેશ સાંભળી સર્વે એ પેાતપાતાની શક્તિ પ્રમાણે વ્રત, પચ્ચખાણ અંગિકાર કયા, અને જે ક્રિશા તરફથી આવ્યા હતાં તે દિશા તરફ્ પાછા રવાના થયાં.
ત્યારબાદ આણું શ્રાવકે ઉભા થઈ, વંદણા નમસ્કાર કરી, હાથ જોડી પ્રભુ પ્રત્યે કહ્યું કે,
सदहामीण भंते निगनथाणं पावयणं, पतियामिणं भंते निगनथाणं पावयणं वगेरे
હે ભગવાન! આપે જે વાણી કમાવી તે સત્ય અને સમૃદ્ધ રહિત છે. આપની વાણી પ્રત્યે શ્રદ્ધા રાખુ છું. આપના નિત્ર ચેસાધુઓ ઉપર વિશ્વાસ બેઠા. આવા બીજને સારામાં સારા મેક્ષના
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉ૫દેશ સાગર.. માર્ગ બતાવનાર થમ મને મળ દુર્લભ છે, માટે હે દયાળુ! કૃપા કરી મને તારે, જે કે હું સર્વથા સંસારનો ત્યાગ કરવાને અશક્ત છું, પરંતુ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રતરૂપ ગૃહસ્થધમ સમકતપૂર્વક મને અંગિકાર કરાવે. આણંદ ગૃહસ્થના આવા વચન સાંભળી પ્રભુએ કહ્યું કે, હું દેવાનું પ્રિયા દેવતાના વલ્લભ! જેમ તમને સુખ ઉપજે તેમ કરે, ધર્મના કાર્યમાં વિદ્ધ ઘણું હોય છે, અને વિચાર બદલાતાં વાર લાગતી નથી. કહ્યું છે કે,
[દેહરે ]. કાલ કરતે આજ કર, આજ કરતે અબ
અવસર વિત્યે જાત હૈ, ફિર કરે કબ.
માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. આવાં પ્રભુનાં વચન સાંભળી આણંદજીએ સમકતપૂર્વક નીચે મુજબ ભાર વ્રત અંગિકાર કર્યો.
હે ભગવાન! આજથી એટલે હું સમજે ત્યારથી મારે પિતાને દેવ તરીક-અઢાર દુષણે રહિત, બાર ગુણ સહિત, ચેત્રીશ અતિશય, કેવળજ્ઞાન, કેવળદર્શન સહિત હોય તેને દેવ કરીને માનવા અને દયા સહિત કેવળ જ્ઞાનીને કહેલે તે ધર્મ કરી માન અને ગુરૂ તે શુદ્ધ સાધુ પંચ મહાવ્રત ધારી, આરંભ પરિગ્રહ રહિત, કચન-કામનીના ત્યાગી એવા સત્તાવીસ ગુણ સહિત હોય તેમને ગુરુ કરીને માનવા. તે સિવાયના કુદેવ એટલે આઠ કર્મ સહિત, જીના ઘાતક, સત્ય શીયળ રહિત એવા અને કુધર્મ એટલે હિંસા સહિત, દયા રહિત, મિથ્યાત્વ જમણાવાળા હોય તે, અને કુગુરુ તે આરંભ પરિગ્રહ સહિત, કંચન કામનીના ભેગી, વિષય કૃષાયથી ભરેલા એવા અન્ય તીથિએને અથવા અન્ય તીથિના ધર્મ, દેવ, સાંક્યારિક સાધુઓ અથવા જૈન ધર્મના પડેલા અથત આચારથી ભ્રષ્ટ થયેલા સા
કે જેઓને મિથ્યાદ્રષ્ટિ લેક તિષનિમિત્ત મંત્રાદિકની લાલચે માને છે, પુજે છે, તેને માર વંદણા નમસકર કર નહિ,
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી આણુંદ શ્રાવકનું ચરિત્ર.
તેમજ તેની સાથે ધનિમિત્તે તેના મેલાવ્યા વિના જરાપણ ખેલવુ નહિ, તેમને તરણ–તારણ માનીને ધ બુદ્ધિએ ચાર પ્રકારના આહાર આપું નહિ, અપાવું નહિ અને આપતાને ભલુ જાણું નહિ, પણ એટલા આગાર કે,
૧૩
૧. રાજાના હુકમથી આપવાની ફરજ પડે તે આપુ. ૨. ન્યાત જાતના કારણને લઇ આપવું પડે તે આપુ. ૩. મળાત્કારથી કાઈના જોર જુલમથી આપવું પડે તે આપું. ૪. દેવના કારણથી આપવુ પડે તે આપુ. ૫. માતાપિતા વડિલની આજ્ઞાથી આપવું પડે તે આપુ. ૬. દુષ્કાળને લઈ પીડાતા, અન્ન વિના ભૂખે મરતા ડાય તેના પર દયાને લઇ આપવું પડે તેા આપુ.
પણ તરણુ તારણ અને ધમબુદ્ધિએ કોઈને આપુ' નહિ, એ છ માખતની છુટ.
વળી હું ભગવાન ! સુગુરુ–પંચમહાવ્રતધારી નિગ્રથાને હુ ધર્મ બુદ્ધિએ અને તરણતારણ મુદ્ધિએ શુદ્ધ નિર્દોષ અન્ન, દ્રાક્ષાદિક ( દશખનું ધાવણ )નું પાણી, સુખડી, સુંઠ, વિંગાદિકુ, વસ્ત્ર—પાત્ર, કાંબળ, રોહણુ, પાટ-પાટલાં, સ્થાનક, પાથર વાનુ, ઔષધ, ચણુ એમ ચાદ પ્રકારનું દાન હું આપુ, બીજાને આપવાના ઉપદેશ કરૂં, અને આપતાને ભલું જાણુ,
એ પ્રમાણે સમકિત ગ્રહણ કર્યું, ત્યારબાદ વ્રત અગિકાર કર્યાં તે નીચે મુજબઃ——
પહેલુ અણુવ્રત-એટલે સાધુથી નાનુ, અને થુલાવે એટલે મોટા જીવ તે એઇંદ્રિ, તેઇ, ચારેન્દ્રિ, અને પચેન્દ્રિ એમને જાણી જોઈને મારવાના પચ્ચખાણુ, તે એ કરણ અને ત્રણગે એટલે મન, વચન અને કાયાએ કરી પાપ કરૂ નહિ, અને મન, વચન, અને કાયાએ કરી ખીજા પાસે પાપ કશવુ' નહિ.
ખીનું વ્રત–તે માટું જાડું વર-કન્યા આશ્રી એટલે જ્ઞાતિ ફેરની કન્યા હોય અને જ્ઞાતિની કહેવી; ગાય-ભેંસ શ્રી એટલે
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ઉપદેશ સાગર ગાય અથવા ભેસ પાશેર પણ દૂધ આપતી ન હોય, અને કહે કે, પાંચ શેર દૂધ આપે છે; જમીન આશ્રી–એટલે કેઈની જમીન હેય અને બીજાની છે એમ કહેવું; થાપણ આશ્રી–એટલે કે થાપણ મુકી ગયું હોય અને પછી તે બદદાનતથી એાળવવી અને સામાને કાંઈ આપવું નહિ તે કૂલ શાખ, એટલે રાજ્ય સભામાં ખાટી શાક્ષી આપવી, એવું જૂઠું બોલવું નહિ. તે બે કરણ અને ત્રણ વેગે કરીને, પાપ કરવું–કરાવવું નહિ,
ત્રીજું વ્રત–મટી ચેરી–તે ખાતર પાડી લેવું, ગાંસદ્ધિ છોધને લઈ લેવું, તાળ પર કુચી બેસતી કરી લેવું, કેઈની પડી ગયેલી વસ્તુ પિતાની માની લેવું, એવી ચોરી કરવી નહિં. તે બે કરણ અને ત્રણ ચગે કરીન, પાપ કરવું–કરાવવું નહિ.
ચેથું વત-મૈથુનને ત્યાગ કરે છે, એટલે દેવ, મનુષ્ય તિર્યંચ સાથે–પિતાની શીવાદા સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથેમથુન સેવવાને ત્યાગ તેમાં દેવાંગના સંબંધી બે કરણ અને ત્રણ
ગ કરી, અને મનુષ્ય-તિચિ સંબંધી એક કરણ એક ગે કરી-કાયાએ કરી પાપ કરવું નહિ.
પાંચમું તત–પરિગ્રહની મર્યાદા કરવી તે એટલે ચાર કોડ સેનામાહારે વેપારમાં, ચાર ક્રોડ સોનામહોર જમીનમાં અને ચાર કોડ સેના મહાને ઘર વાપરી એમ બાર ક્રોડ સેના માહેર ઉપરાંતના પચ્ચખાણ. - જનાવરની મર્યાદા–ચાલીસ હજાર ગાયે ઉપરાંત રાખ. વાના પશખાણ.
જમીનની મર્યાદા–પાંચસે હળ ખેડી શકાય તેટલી ઉઘાડી જમીન ઉપરાંતના પચ્ચખાણુ.
વાહનની મયદા–પાંચસો ગાડા દેશ પરદેશ માલ લઈ જવા, લાવવા રાખવાં, તે ઉપરાંત રાખવાના પચ્ચખાણ તેમજ સસનું વાહન વહાણ તે ચાર રાખવા. તે ઉપરાંત રાખવાના ૫ ચણા,
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રી આણંદ શ્રાવનું ચરિત્ર. ટુવાલની મર્યાદા–નાહ્યા પછી શરીર લૂછવાને માટે ફક્ત એક રંગના ટુવાલ સિવાય રાખવાના પચ્ચખાણું,
દાતણની મર્યાદા–ફક્ત એક લીલું–જેઠીમધનું –દાતણ કરવું તે સિવાય દરેક જાતના દાતણના પચ્ચખાણ
ફળની મર્યાદા ખીર આંબળા (રાયણ)નાં ફળ સિવાય બીજા ફળના પચ્ચખાણ.
મર્દનની મર્યાદા–સે આષધીઓથી બનાવેલું તેલ તેમજ હજાર ઔષધીઓથી બનાવેલું તેલ વાપરવું. તે સિવાય બીજું તેલ વાપરવાના પચ્ચખાણ.
પીઠીની મર્યાદા–એક ઘઉંલાને લોટ, સુગંધીદાર તે ઉપરાંત વિલેપન માટે વાપરવાના પચ્ચખાણ.
સ્નાનની મર્યાદા–આઠ ઘડા ઉપરાંત નહાવાને માટે વધારે પાણી વાપરવાના પચ્ચખાણ.
વસ્ત્રની મર્યાદ–ત એક કપાસના વસ્ત્ર સિવાય બીજી જાતના વસ્ત્ર વાપરવાના પરચખાણ
વિલેપનની મર્યાદા–ચંદન, અગર, કુમકુમ એ ત્રણ સિવાય બીજી જાતના વિલેપનના પચ્ચખાણ.
ફૂલની મર્યાદા–પુંડરીક કમળ તથા માલતીના ફૂલની માળા સિવાય બીજી જાતના ફૂલ વાપરવાના પચ્ચખાણ,
ઘરેણાંની મર્યાદા-કાનનાં કુંડળ અને નામાંકિત મુદ્રિકા (વીંટી) એ સિવાય બીજા ઘરેણાં વાપરવાના પચ્ચખાણ.
ઘપની મર્યાદા–અગર, કૃષ્ણગાર, શીલારસ સિવાય બીજી જાતને ધૂપ વાપરવાના પચ્ચખાણ.
ભજનની મર્યાદા–ધીએ તળેલાં ચોખા (બીજ), ફક્ત એક ઘીના ઘેબર, ખાંડ સહિત તથા મેંદાના ખાજા ઉપરાંતના પચ્ચખાણ ચાખા (ભાત) પ્રમાણુ–એક કમલસાળ ચોખા ઉપરાંત બીજી જાતના ચેખાના પચ્ચખાણ. દાળનું પ્રમાણ ચણની, મગની અને અડદની દાળ સિવાય બીજી દાળના પચ્ચખાણ ઘીનું પ્રમાણ-ફક્ત શરતુ એટલે આસે અને કારતક
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી ઉપદેશ સાગર, માસમાં નિપજેલું ગાયનું ઘી વાપરવું, તે સિવાય બીજી બાતના ઘીનાં પચ્ચખાણું શાકનું પ્રમાણ-ફકત એક મંદુકની ભાજીનું શાક ખાવું, તે ઉપરાંત શાકના પચ્ચખાણ. પાટણનું પ્રમાણુ ફક્ત આકાશથી પડેલું વરસાદનું પાણી પીવું, તે સિવાય બીજા પાણીના પચ્ચખાણ
સુખવાસની મર્યાદા–એલચી, લવીંગ, કપુર, કેકેલ અને જાયફળ એ પાંચ સુગંધી દ્રવ્ય સિવાય બીજી ચીજના મુખવાસના પચ્ચખાણ
એ પ્રમાણે સર્વ ઉવગ, પરિગ પરિમાણ વ્રત કર્યું.
હવે ચાર પ્રકારના અનાથદંડના નિયમ લીધા. ૧ આ ધ્યાન-રૌદ્રધ્યાન એટલે કોઈનું ભૂંડું ચિતવવું તે; ૨ પ્રમાદને લઈ ઘી, તેલ, એઠવાડનાં વાસણ ઉઘાડાં મુક્યાં તે; ૩ હીંસાકારી ઉપગરણ તે તલવાર, ચ9, ઝેર કેઈને આપવું; ૪ પાપકમને ઉપદેશ કર. એ ચાર પ્રકારનાં અનર્થદંડના પચ્ચખાણ.
આ પ્રમાણે વ્રત, પચ્ચખાણ કર્યા પછી શ્રી મહાવીર ભગવાન કહેવા લાગ્યા કે, હે આણંદ! તે ઘણું જ સારે નીયમ લીધે, અને તે વડેજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ, पढमं नाणं तओ दया एवं चिटूइ सव्व-संजए । अन्नाणी किं काह, किंवा नाहिइ छेय पावगम् ||
ભાવાર્થ –પ્રથમ જ્ઞાન અને પછી દયા. અજ્ઞાની (જ્ઞાન વગરને) પાપ-પુન્યને શું સમજે ? જેથી જ્ઞાનની ખાસ જરૂર છે.
આ પ્રમાણે ભગવાનનું કહેવું સાંભળી આણંદજીએ વિનય પૂર્વક જીવતત્વ, અજીવતત્વ, પુણ્યતત્તવ, પાપતાવ, આશ્રવ તત્વ, સંવરતા, નિર્જાતવ, બધતવ અને મોક્ષતત્વ એ નવ તત્વ અને પચીસ ક્રિયા વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
હવે આણંદજીએ સમઝીત ગ્રહણ કર્યું તે કહે છે–સમકિતી જીવને ધર્મ થકી ચળાવવાને કઈ દેવ શકિતવાન નહિ, અને ધર્મકાર્યમાં દેવની મદદ પણ ઈચછે નહિ. ૧ જિન વચનમાં શંકા
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર,
૧૭ નહિ એટલે આ વચને બધા જિનેશ્વરે કહ્યાં હશે કે બીજાએ ૨. કંખા એટલે જૈનધર્મ સિવાય બીજા ધર્મની ઈચ્છા ન કરવી તે; ૩. વિતીગીચ્છા એટલે કરણીના ફળને–તપશ્ચર્યાનું ફળ મળશે. કે નહિએ સંદેહ ન રાખે; ૪ ૫૨ પાસડ પરસંસા એટલે બીજાને મિથ્યા આડંબર જોઈ તેના વખાણ ન કરે, ૫, પરપાખંડ સંથ એટલે પાખંડી તથા ભ્રષ્ટાચારીને પરિત્યાગ કરે. આવી રીતે જ્ઞાનના સૈદ અતિચાર, સમકતના પાંચ અતિચાર અને પહેલા વ્રતના પાંચ, બીજાના પાંચ, ત્રીજાના પાંચ, ચેથાના પાંચ, પાંચમાંના પાંચ, છઠ્ઠાના પાંચ, સાતમાના વીસ, આઠમાનાં પાંચ, નવમાનાં પાંચ, દસમાનાં પાંચ, અગીયારમાંના પાંચ, બારમાના પાંચ અને સંથારાના પાંચ, એમ સર્વે મળી નવાણું અતિચારને ત્યાગ કરી શુદ્ધ વ્રત પાળવું એ સમજણપૂર્વક સમજ્યા પછી પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત એ બાર પ્રકારને શ્રાવક ધર્મ અંગિકાર કર્યો, અને કેટલાંક પ્રશ્નના ખુલાસા મહાવીર ભગવાન પાસેથી સમજી, હૃદયમાં ધારણ કર્યો, ત્યારબાદ શ્રી મહાવીર ભગવાનને વંદણા–નમસ્કાર કરી પ્રભુ પાસેથી રવાના થઈ આણંદજી પિતાને ઘેર આવ્યા, અને પિતાની પતિવ્રતા સ્ત્રી શિવાનંદા પ્રત્યે બોલ્યા કે, હે દેવાનુપ્રિય! મને આજે અપૂર્વ લાભ થયે છે. મેં કદી પણ નહિ સાંભળેલ અને નહિ અંગિકાર કરેલો એ કેવળજ્ઞાનીને ભાખેલ ધર્મ શ્રી મહાવીર ભગવાન પાસેથી સાંભળે. તે ધર્મ સેવવાયોગ્ય અને ઈચ્છવાયોગ્ય છે. તે ધર્મ અંગિકાર કર્યાથી આત્માનું કલ્યાણ શય છે, અને ભવોભવનાં દુઃખ દૂર થાય છે, એમ સમજી મેં શ્રી મહાવીર ભગવાન પાસે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત મળી બાર વ્રત અંગિકાર કર્યો છે.
ઉપર પ્રમાણે આણંદજીનું કહેવું સાંભળી શીવાનંદાના હૃદયમાં આનંદ પ્રાપ્ત થયા અને વિચાર્યું કે પુરુષ-સ્વામી–ને ધર્મ એ જ સ્ત્રીને ધમ હવે જોઈએ. જેથી તેઓ પણ પોતાના માણસોને બેલાવી, રથ તૈયાર કરાવી તેમાં બેસી શ્રી મહાવીર
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર ભગવાન પાસે ગયા, અને વંદણા નમસ્કાર કરી યથાસ્થાનકે બેઠા. શ્રી મહાવીર ભગવાને ધર્મકથા શરૂ કરી. શીવાનદાના હદયમાં ધર્મકથાના શ્રવણથી ઘણેજ આનંદ પ્રાપ્ત થયા અને તેથી આણંદજીની માફક બાર વ્રત અંગિકાર કર્યો, અને શ્રાવિકા ધર્મ સ્વિકારી પ્રભુને વંદણ નમસ્કાર કરી પ્રભુ પાસેથી રવાના થઈ પિતાને ઘેર આવ્યા.
ત્યારબાદ ત્યાં પાસે બેઠેલા ભગવાનના મોટા શિષ્ય શ્રી ઇંદ્રભૂતિ ગૌતમ સ્વામિ)એ શ્રી મહાવીર ભગવાનને વંદણા નમજારી કરી પૂછયું કે,
હે ભગવાન! આણંદજી ગૃહસ્થાશ્રમ તજી આપની પાસે દીક્ષા અંગિકાર કરશે? જવાબમાં પ્રભુએ કહ્યું કે, હું ગતમ! આણંદજીને ત્રીજી ચિકીને ક્ષપશમ થયું નથી જેથી રીક્ષા લઈ શકશે નહિં, પરંતુ ઘણું વર્ષ સુધી ચેકનું શ્રાવકપણું પાળી, ચાર પલ્યોપમની આયુષ્યની સ્થિતીએ પહેલા સુધર્મા દેવલોકને વિષે ઉત્પન્ન થશે. આ પ્રમાણે ભગવાનનું કહેવું સાંભળી ગોતમ સ્વામીને ઘણે જ આનંદ પ્રાપ્ત થયો. ત્યાર બાદ શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમ સ્વામી વગેરે ભવ્ય જીવના ઉપકારાર્થે અન્ય દેશ તરફ વિહાર કરી ગયાં.
હવે આણંદ શ્રાવક જીવ–અજીવનું જાણપણું થવાથી સાધુ સાધ્વીને ચાર પ્રકારનું દાન દેતાં થકા, અને શીવાનંદા શ્રાવીકાધર્મ પાળતાં થકાં દિવસ નિર્ગમન કરે છે, અને એ પ્રમાણે રહેવાની સાથે પિષા, ઉપવાસ, પરચુરણ વ્રત-પચ્ચખાણ કરતાં ચાર વર્ષ પુર્ણ થયાં.
એક દિવસ રાત્રિના વખતે ધર્મ જાઝિકા કરતાં આણંદ શ્રાવકને એ વિચાર ઉત્પન્ન થયે કે, “આ વાણીયગામ નગરમાં હું એક ગૃહસ્થ તરીકે ગણાઉં છું. મારા ઉપર ઘણાને આધાર છે, વળી મારા વચનપર ભરૂં સો રાખી રાજા, અન્ય શેઠ, સૈન્યાધિપતિ તેમજ મારા કુટુંબીજને વગેરે સવે, દરેક શુભ કાર્યમાં મારી સલાહ લઈ તે પ્રમાણે વતે છે, અને મને આગેવાન તરિકે
પ્રાપ્ત થશે. એનું
અને ગૌતમ
કરા અન્ય
Page #27
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર. ગણે છે, પરંતુ હવે મારે એ બધી મોટાઈ માથે લઈ કયાં સુધી ફરવું! હવે તે મારે મારા આત્માનું કેમ કલ્યાણ થાય એ રસ્તે લેવું જોઈએ! જે કે હું શ્રી પ્રભુની પાસે દીક્ષા લેવાનું સામર્થ્ય. વાન થયે નથી, પરંતુ શ્રાવકની અગિયાર પડીમા અંગિકાર કરવા શક્તિમાન છું, માટે આવતી કાલેજ દિવસ ઉગ્યા પછી મારા કુટુંબી અને જ્ઞાતિવાઓને એકત્ર કરી, આહારપણું તૈયાર કરા વરાવી, સર્વને જમા, ગ્ય સિરપાવ આપું, અને મારા મોટા પુત્રને ઘરને સર્વ ભાર શેંપી, તેની આજ્ઞા લઈ, કલાગ સન્નિવેશ કે જ્યાં કેટલાક મારા કુટુંબીજને રહે છે, અને જ્યાં મારી પિષધશાળા છે, ત્યાં જઈ હું સુખે દિવસ નિર્ગમન કરૂં.”
આ વિચાર કર્યા પછી પ્રભાતે તુરતજ જ્ઞાતિ અને કુટુંબીજનેને લાવ્યા અને ચાર પ્રકારને આહાર તૈયાર કરાવરાવી સર્વને જમાડ્યાં અને દરેકને યોગ્ય સીરપાવ આપી, પિતાના મોટા પુત્રને બેલા અને સર્વ સમક્ષ કહ્યું કે, હું પુત્ર! “હું આ વાણીયગામમાં આગેવાન ગૃહસ્થ તરીકે ગણાઉં છું, તે તમે જાણે છે. સર્વ કુટુંબીજને મારી આજ્ઞા પ્રમાણે વતે છે, અને હું દરેકને યથાશક્તિ મદદ કર્યા કરું છું. કોઈથી મેં જુદાઈ રાખી નથી. હવે મારી અવસ્થા થઈ, જેથી હવે એ કાર્ય મારાથી બની શકશે નહિ, માટે તમને ભલામણ કરું છું કે, જેમ હું સર્વને સાચવતે, તેમ તમે પણ સર્વને સાચવજે. હું હવે શ્રાવકની અગિયાર પડીમાં આદરૂછું, જેથી કોઈ સંસારી કાર્યસંબંધી મને કાંઈ પૂછશે નહિ.” આ પ્રમાણે પુત્રને ભલામણ કર્યા પછી પોતાના કુટુંબીઓને ભલામણ કરી કે, તમે હવેથી દરેક કાર્યમાં આ મારા મોટા પુત્રની સલાહ લેજે. જેમ હું સર્વને સાચવતે, તેમ તે તમને સર્વને સાચવો. તમે તેનું કહેવું માન્ય કરો, જેથી સા સુખી થશે. આણંદજીના આવા આનંદ ભરેલા વચન સાંભળી સર્વે કુટુંબીજો ખુશી થયાં અને તેમનું કહેવું માન્ય રાખી સર્વે પોતપોતાને ઘેર ગયાં. પછી આણંદજી મોટા પુત્રની આજ્ઞા લઈ વાણીયગામ નગરની
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.. મધ્યમધ્ય થઈ કે લાગ સન્નિવેશ કે જ્યાં પિતાની પિષધશાળા હતી ત્યાં આવ્યા, અને તે જગ્યાનું સવચ્છ પુંજી પહેલેહણ કર્યું. નજીકમાં જગલ જવાની અને પેશાબ પરઠવવાની જગ્યા પણ સ્વચ્છ કરવી. પછી ડાભના તરણ પથારી માટે તૈયાર કરી ત્યાં રહ્યા, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે વ્રતનું પાલન કર્યા પછી નીચે મુજબ અગિયાર પડિમા આદરી.
૧ સમકીત પડિમા એક મહીનાની તે છ છીંડી અને પાંચ અતિચાર રહિત શુદ્ધ સમક્રીત એક મહીના સુધી પાળે.
૨ વ્રત પઢિમા બે મહીનાની તે પાંચ અતિચાર રહિત શુદ્ધ સમકત સહિત બે મહીના સુધી વ્રત પાળે. - ૩ સામાયિક પડિમા તે સમકત સહિત, બત્રીશ દેષ રહિત, ત્રણ મહિના સુધી દિવસમાં ત્રણ વખત સામાયિક કરે.
૪ પિષધ પડિમા તે અઢાર દેષરહિત, બે આઠમના, બે ચઉદશના અને બે પાખીના મળી દરમહિને છ પષા ચાર મહિના સુધી કરે.
૫ નીયમ પડીમા તે સમકતપૂર્વક દિવસે બ્રહ્મચર્ય પાળે, સ્નાન કરે નહિ, પગરખાં પહેરે નહિં, કાછડી વગર ધોતીયું પહેરે, અને પિવાને દિવસે પાંચ મહીના સુધી દિવસે અને રાત્રે ચાર પહેરનો કાત્સગ કરે.
૬ બ્રહાચર્ય પમા તે છ મહીના સુધી સર્વથા બ્રહ્મચર્ય પાળે,
૭ સચેત પડીમા તે સાત મહીના સુધી સચેત (જીવસહિત) આહાર કરે નહિ
૮. આરંભ પર્વમા તે આઠ મહીના સુધી કેઈ પણ જાતને પિતે આરંભ (પાપ) કરે નહિ.
૯ નવમી પડીમા તે નવમહીના સુધી બીજા પાસે આરંભ કરાવે નહિ.
૧૦. દસમી પડીમા તે દશ મહીના સુધી બીજો કોઈ આરંભ કરીને પિતાને માટે વસ્તુ તૈયાર કરી આપે તે લે નહિ,
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર. ૧૧. અગીયારમી પડીમા–તે અગીયાર મહીના સુધી સાધુના જે ભેખ ધારણ કરે, પાંચ સુમતીએ કરી સહિત વિચરે, શીર (મરતક) મુંડાવે, એટલી રાખે, પિતાની જ્ઞાતિમાં ગોચરી અર્થે ફરે, કેઈ કેણ છે એમ પૂછે તે હું પડિમાધારી શ્રાવક છું એમ કહે,
એ પ્રમાણે દશાશ્રુતસ્કંધ વગેરે સૂત્રમાં પડિમાની જે વિધિ બતાવી છે તે પ્રમાણે શુદ્ધ પાળતાં થકા આણંદ શ્રાવક ભગવાનની આજ્ઞાના આરાધિક થયા. અગીયાર પડીમાં પૂર્ણ થયા પછી આણંદજીનું શરીર તપશ્ચર્યાને લઈ દુર્બળ થયું, લેહી માંસ સુકાઈ ગયાં, અને હાડપીંજર દેખાવા લાગ્યું. આવું શરીર થયા પછી એક દિવસે ધર્મ જાઝિકા જાગતાં આણંદજીને વિચાર થયે કે, “તપશ્ચર્યાથી મારું શરીર તદ્દન દુર્બળ થઈ ગયું છે. લેહી માંસ સુકાઈ ગયાં છે, પણ હજુ મારામાં બેસવા ઉઠવાની શક્તિ છે, અને મહાવીર પ્રભુ ગંધ હસ્તીની પેરે વિચરે છે ત્યાં સુધીમાં સંથારે કરી કાળ (મૃત્યુ)ને અણુઈચ્છતે વિચરૂં તે સારું ” એમ વિચાર કરી દિવસ ઉગ્યા પછી પૂર્વ દિશા તરફ મુખ રાખી બે હાથ જોડી, ત્રણ નમણૂણું ભણું, છેલ્લું પ્રતિકમણ કર્યું, અને સર્વે ને અમાવી, સંથારે કરી, સમાધી સહિત વિચરવા લાગ્યા.
સારાં અધ્યવસાય અને પવિત્ર વેશ્યાને લઈ આણંદ શ્રાવકને અવધી જ્ઞાન ઉત્પન્ન થયું જેથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ ત્રણે દીશામાં તેમજ લવણ સમુદ્રમાં પાંચ જજન સુધી ઉત્તર દિશામાં ચુલહીમવંત પર્વત સુધી ઉપર સુધમાં દેવલોક સુધી અને નીચે પહેલી નરક સુધી અવધી જ્ઞાનને લઇ જોયું. આવી સ્થિતિમાં આણંદજી સંથારો કરી સુતા છે.
હવે તે કાળ અને તે સમયને વિષે શ્રી મહાવીર પ્રભુ તેજ ગામના ઉદ્યાનમાં પધાર્યા. સર્વ દર્શનાર્થે ગયાં. પ્રભુએ ધર્મકથા શરૂ કરી, તે સાંભળી સે મૈને ઘેર ગયા બાદ પ્રભુની ભક્તિના કરનાર, મહાન તપસ્વી, ક્ષમાવત, અખંડ બ્રહ્મચર્યના. પાલણ
ડી શતા છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. હાર, તેજુ લેશ્યાએ કરી સહિત, જીદગી સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરવો એવા અભિગ્રહધારી, પ્રભુના મોટા શિષ્ય શ્રી ૌતમ સ્વામિએ છઠ્ઠના પારણે પહેલા પહોરે સજઝાય, બીજા પહેરે ધ્યાન, અને ત્રીજા પહેરે અધિરાઈ રહિત, પ્રભુ પાસે આવી, વંદણું નમસ્કાર કરી પૂછયું કે, હે પ્રભુ! મારે છઠ્ઠનું પારણું હોવાથી આપ આજ્ઞા આપે તે હું ધ્રુતિપલાસ વનથી નીકળી વાણીયગામ નગરમાં ભીક્ષા અર્થે જાઉં. પ્રભુએ જેમ તમારા આત્માને સુખ ઉપજે તેમ કરે, એમ કહ્યું, જેથી ગૌતમસ્વામિ મુહપતિ, રજોહરણ, પાત્રા, અને ઝેળીનું પડિલેહણ કરી ઇયોસુમતિ જોતા, ગૌચરી અર્થે વાણીયગામ નગરમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા તેઓએ સાંભળ્યું કે, આણંદ શ્રાવકે પોતાની પષધ શાળામાં સંથારે કર્યો છે. જેથી તેમને દર્શન કરાવવા તુરતજ ગૌતમ સ્વામિ આણંદ શ્રાવક પાસે આવ્યા. આણંદ શ્રાવક, શ્રીગૌતમ સ્વામિને પિતાની સમક્ષ પધારેલા જોઈ ઘણુંજ ખુશી થયા, અને કહ્યું કે “હે સ્વામિ ! આપે અત્રે પધારી મારા૫ર મેટે ઉપકાર કર્યો છે. તપશ્ચર્યાને લઈ મારામાં ઉઠવાબેસવાની શક્તિ રહી નથી, માટે કૃપા કરી આપ મારી પાસે પધારે તે હું આપના ચરણમાં ત્રણવાર મસ્તક નમાવી વંદણું કરૂં અને ચરણસ્પર્શ કરી રજ મસ્તકે ચડાવું.આથી ગતમસ્વામિ નજીક ગયા અને આણંદ શ્રાવકે તે પ્રમાણે ચણસ્પર્શ કરી પૂછયું કે, હે સ્વામિ! ગૃહસ્થાશ્રમીને અવધીજ્ઞાન પ્રાપ્ત થાય?
ગતમ સ્વામિન્હા , અવધીજ્ઞાન ઉપજે.
આણંદજી–હે સ્વામિ! મને અવધિજ્ઞાન ઉપન્ન થયું છે, ને તેથી હું પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તેમજ લવણ સમુદ્રમાં પાંચસે જે જન સુધી ઉત્તર દિશામાં ચૂલહીમવંત પર્વત સુધી ઉચે પહેલા દેવલેક સુધી અને નીચે પહેલી નરક કે જ્યાં
રાશી હજાર વર્ષની સ્થીતિનાં આયુષ્યવાળાં દુખ ભોગવી રહ્યાં છે, ત્યાં સુધી જોઉં છું.
ગતમ સ્વામિ-આણંદજી ! તમે કહે છે તે પ્રમાણે અવ
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી આણુંદ શ્રાવકનુ વ્યરિત્ર.
૨૩
ધીજ્ઞાન ગૃહસ્થાશ્રમીને ઉત્પન્ન થાય નહીં, માટે તે અસત્ય વચનને લઇ સથારામાં તમને દોષ લાગ્યા, માટે પ્રાયશ્ચિત લ્યા.
આણંદજી—ઢ સ્વામિ ! જૈનધમ પક્ષપાત, રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત છે, અને એ પ્રમાણે પ્રભુના વચન સાચાં માની સાધુ અગર ગૃહસ્થી વતે અને જેવું દેખે તેવું કહે તેનું પ્રાય શ્રિત હોય ?
ગાતમ સ્વામિ—આણુ’દજી ! જેવું જોવામાં આવે તેવુજ કહેવુ' તેનુ પ્રાયશ્ચિત તા ન હોય.
આણંદજી—ડે સ્વામિ ! જો તેમજ હાય તે અસત્ય કહેવા અદલ આપજ પ્રાયશ્ચિત .
આ પ્રમાણે માણજીનુ કહેવુ સાંભળી શ્રી ગૈતમ સ્વામિને શકા ઉત્પન્ન થઈ, અને તે શકાના ખુલાસા શ્રી મહાવીર પ્રભુ પાસે કરવા માટે તુરતજ ત્યાંથી રવાના થઇ પ્રભુ પાસે આવ્યા, અને રસ્તામાં આવતા જતાં લાગેલ પાપની અને લાવેલ આહારની લેાયણા લઈ, પ્રભુને આહાર ખતાન્યે, અને ત્યારબાદ પ્રભુને વ ંદણા નમસ્કાર કરી પૂછ્યું કે, હે ભગવાન! હું આપની આજ્ઞા લઈ વાણીયગામ નગરમાં ગોચરી અર્થે ગયા હતા. ત્યાં આણંદજી શ્રાવકે સથારા કર્યાની વાત સાંભળી તેમને દન કરાવવા ગયા. તે વખતે આણંદજી નમસ્કાર કરી ખેલ્યા કે, હું સ્વામિ ! મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું પુ, પશ્ચિમ, દક્ષિણે પાંચસે લેજન સુધી; ઉત્તરે ચુલહેમવંત પર્યંત સુધી; ઉંચે પહેલા દેવલાક સુધી; અને નીચે પહેલી નરક સુધી દેખું છું, જેથી મેં કહ્યું કે, ગૃહસ્થીને એટલુ બધું અવધીજ્ઞાન ન હોય, માટે તમે જે અસત્ય મેલ્યા તેનું પ્રાયશ્ચિત ત્ચા, આણંદજીએ કહ્યુ` કે, જો સત્યનુ પ્રાયશ્ચિત લેવાતું હોય તેા હ લ', નહિ તે આાપજ લ્યા; માટે કાણ પ્રાયશ્ચિત લે ?
પ્રભુએ કહ્યું કે, હું ગતમ! આણુંદ શ્રાવકે જે કહ્યું, તે સત્ય છે, માટે તમે પ્રાયશ્ચિત લ્યે, અને આણંદ શ્રાવક પાસે
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર,
જઈ ખમાવે. આ પ્રમાણે ભગવાનનું કહેવું સાંભળી ગૌતમ વામિએ તુરતજ પ્રાયશ્ચિત લીધું, અને આણંદ શ્રાવક પાસે જઈ ખમાવી આવ્યા, પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
હવે આણંદ શ્રાવક, બાર વ્રત, અને અગિયાર પડીમા સહિત શુદ્ધ શ્રાવકપણે પાળી, એક માસને સમય સંથારામાં
વ્યતિત થયે કાળને અવસરે કાળ કરી પહેલા સુધર્મા દેવલોકને વિષે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ચાર પાપમનું આયુષ્ય પૂર્ણ કરી, અવી, મૃત્યુલેકમાં મહાવિદેહ ક્ષેત્રમાં એક ધનાઢ્ય ગૃહસ્થને ઘેર પુત્રપણે ઉત્પન્ન થશે, અને મનુષ્ય સંબંધી પૂણું સુખ ભગવશે. પ્રસંગે તેમને મહાત્મા પુરુષને સમાગમ થયે પ્રતિ
ધ પામશે, અને તેથી સાંસારિક સુખને ત્યાગ કરી, સાધુપણું સ્વિકારી, પંચ મહાવ્રત શુદ્ધ પાળી, આઠ કર્મ ક્ષય કરી એક્ષગતિને પ્રાપ્ત કરશે.
છે અથ શ્રી ત્રિવેણી નિનું ચરિત્ર, n.
અર્થ – ચંડાલના, કુ, કુલને વિષે, સંઇ ઉપજે, ગુરુ ઉત્તમ જ્ઞાનાદિક ગુણ તેને, ધ. ધરનાર, મુ. સાધુ, હ૦ હરિકેશી. બલ એવે નામે, આ હુત, ભિક ભાવ ભિક્ષુ, જિ. જિતેંદ્રિ. ૧ मूल-सोवाग कुल संभूओ, गुणुत्तर धरो मुणी; हरिएसबलो नाम, आसि भिक्खू जिइन्दिओ॥१॥
ભાવાર્થ –હરિકેશી મુનિ ચાંડાલના કુળમાં ઉત્પન્ન થયા જેથી જાતિ ચાંડાલ કહેવાયા, પરંતુ તેમનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ઉત્તમ ગુણ હોવાથી, અને ચારિત્રની જરા પણ વિરાધના કરી નહિ જેથી મહાત્મા પુરુષ કહેવાયા, અને જે કુળમાં જનમ્યા તેજ કૂળમાં મોટા થયા.
Page #33
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર આ અસાર સંસારમાં કોઈ વાત કાળાંતરે ભૂલી જવાય છે, લખેલું ફાટી જાય છે, પણ આશ્ચર્યની વાત છે કે, કમની રેખા ભૂંસાતી નથી. ભલે કેટી જન્મ થઈ જાય, પરંતુ બાંધેલા કર્મ તે વખત આવે, ગમે તે સ્થીતિમાં અને ગમે તે સ્થળે હાઈએ તે પણ તુરત દેખાવ દે છે, અને મનુષ્યને પૂર્વ જન ન્માંતરે અજ્ઞાનતાને લઈ કરેલા કર્મને અનુભવ કરાવે છે. કર્મની વિચિત્ર ગતિ જાણવાને માટે આ નીચેને હરીકશી મુનિને દાખલે બસ છે. જો તેનું રહસ્ય બરાબર સમજવામાં આવે તે જરૂર છવ કર્મ કરતાં વિચાર કરે. હરીશી મુનિએ પાછલા ભવે બ્રાદ્યાણની જ્ઞાતિમાં જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી, જો કે તેઓએ દીક્ષા ઘણી સારી રીતે પાળી, પરંતુ કહ્યું છે કે,
સંગતથી સુધરે કદી, જાતિ સ્વભાવ ન જાય; નાગર સન્યાસી થયે, પણ ખટપટ ચિત્ત હાય. - તેમ, જાતિ અભિમાન ઘણે રાખતા ને તેથી બીજે ભવે હરીકેશી મુનિને ચાંડાલની જ્ઞાતિમાં ઉત્પન્ન થવું પડયું,
વળી, ભગત બીજ પલટે નહિ, જે જુગ જાય અનન્ત; ઊંચ નીચ ઘર અવતરે, આખર સંતકે સંત.
તેમ હરીશી મુનિએ સૌભાગ્ય નામે ડાળના કુળમાં જન્મ લીધે, પરંતુ ચાંડાળના બે લેઇ. ૧ કર્મ ચાંડાળ, અને ૨. જાતિ ચાંડાળ. કર્મ ચાંડાળના લક્ષણ કહે છે –
सत्यम् नास्ति, तपो नास्ति । नास्ति इन्द्रि निग्रहं ॥ सर्वे भूतं दया नास्ति ।
ए चंडाले लक्षणम् ॥ અસત્ય બોલનાર, તપશ્ચર્યા નહિ કરનાર, ઇન્દ્રિયને કારમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી ઉપદેશ સાગર.
નહિ રાખી શકનાર અને જેનામાં યા નહાય તેને કમ– ચાંડાલ; અને અધમ ધંધા કરનારના મૂળમાં ઉત્પન્ન થાય તેને જાતિ ચાંડાલ કહે છે.
નિવદ્ય ભીક્ષા ગ્રહણ કરી, જે મળે તેમાં આનંદ માની, કર્મના ક્ષય કરે તેને ભીખુ કહે છે. હરીકેશી મુનિ પણ તેવા જ હતા. વળી તેમણે પાંચ ઈંદ્રિના ત્રેવીસ વિષય અને ખસે બાવન વિકારા જીત્યા હતા. તે પાંચ ઇંદ્રી જીત્યા વિના સાધુપણાને ચેાગ્ય ન ગણાય, તે પરઃ
ધનસાર શેઠની કથા.
'
ચનપુર નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા, તે નગરમાં ધનસાર નામના એક વિક ગૃહસ્થ રહેતા હતા. એક દિવસ તે ધનસાર શેઠ રીમાણાના માલના પાંચમા વહાણુ ભરાવી, જળમાર્ગે શુભ મુર્હુત જોવરાવી વેપાશયે પરદેશ ગયા. રસ્તામાં એક સારૂં શહેર જોઈ ત્યાં માલ ઉતાર્યાં અને શહેરમાં જઇ લેાકાને માલ બતાવતાં પ્રિય થઈ પડવાથી ખમણા લાલે તે માલ ત્યાં ને ત્યાં વેચાઈ ગયા. જેમ લાભ થાય તેમ લેાશ વધે ' એ કહેવત પ્રમાણે શેઠને અમા લાભ થયાં છતાં લેાભ વધ્યા, અને તેથી વધારે મૂલ્યના કરીઆાના માલ ત્યાંથી ખરીદ્ય કરી પેાતાના દેશમાં જઈ વેચવાના વિચાર કર્યાં. માલ ખરીદ કર્યા પછી યાદ આવ્યું કે, આ સર્વ માલ લઇ દેશમાં જતાં રાજ્ય તરફથી પ્રથમ દસ હજાર રૂપીયા જેટલી રકમ જકાતની લેવામાં આવશે. અને તે રકમ આપ્યા વગર ગામમાં દાખલ થઈ શકાશે નહિં. છેવટે એક યુક્તિ સૂઝી માનો કે, શા લેાકને રમત-ગમતવાળી ચીજો બહુજ પસંદ
.
Page #35
--------------------------------------------------------------------------
________________
ધનસાર રોડની યા.
૨૭
હાય છે, જેથી તેવી ચીજો ખરીદ કરી લઇ જઇ, ભેટ કરીશ તે જરૂર રાજા મારૂં કાણુ માફ કરશે. આમ ધારી સા રૂપીયાનાં સારાં સારાં રમકડાં ખરીદ કર્યાં અને લાખા રૂપીયાના વેપારના માલ લઇ શેઠ પેાતાના દેશમાં આવ્યા. વહાણાને ખદર પર નાંગરી શેઠ પ્રથમ રાજા પાસે આવ્યા અને લાવેલ ચીજો તેમની પાસે સુકી, સલામ કરી કહ્યું કે, હે રાજા સાહેબ ! હું આપના ગામના એક વેપારી છુ. વેપાર અર્થે પરદેશ ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં આપના માટે કેટલીક ચીને ભેટ તરીકે લાન્ચે છું. કૃપા કરીને સ્વિકારા. નવિન ચીજો જોઈ રાજાને ઘણાજ આનદ પ્રાપ્ત થયા, અને તેથી રાજાએ દસ હજાર રૂપીઆની આવકવાળું એક ગામ શેઠને ઈનામ આપ્યુ અને લાવેલા માલની જકાત માત્ કરી. આથી શેઠે રાજાના ઘણાજ ઉપકાર માન્યો, અને ઇનામમાં આપેલ ગામનુ' લખત આવતી કાલે કરાવી જવાનું કહી રજા લીધી. શેઠને ગામ ઈનામ મળ્યાનું જાણી જમાદારે પાછળ જઈ શેઠને કહ્યું કે, શેઠ સાહેબ ! આપને રાજાજીએ ગામ બક્ષીસ આપ્યુ. તે પ્રભુ આપને સલામત રાખે, અને સુખી રહી, પરંતુ અમને જરા ખુશી કરતા જાવ, એટલે એ-પાંચ રૂપીયા ઈનામ આપતા જાવ. શેઠે કહ્યું કે, જમાદાર ! તમારી અમને જરા પણ પરવા નથી. પાંચ રૂપીયા હરામના નથી આવતા. આવી રીતે કેટલાકને તેા છે ? શું રાજા પગાર નથી આપતા, કે અમારી પાસે ભીખ માગા છે ? આવા શેઠના શબ્દો સાંભળી જમાદાર બહુજ શરમાઇ ગયા અને કાઇ સાંભળશે તા ખાટુ કહેવાશે એમ ધારી જમાદારે કહ્યુ` કે, શેઠ! ખૂમા ન પાડશા, હું તે સહેજ હસતા હતા. એમ કહી જમાદાર રવાના થઈ ગયા. જરા દૂર શેઠ ગયા કે તુરતજ હવાલદાર પાસે આવી ઉભા રહ્યા અને કહ્યું કે, શેઠ! આપને રાજાજીએ ગામ મક્ષીસ કર્યાનુ જાણી હું ઘણુંાજ ખુશી થયા છું. અમે વખત આવે આપને કામના છીએ, માટે પાન–સાપારીના એકાદ રૂપીયા આપી ખુશી કરતા જાવ. શેઠે એકદમ ગુસ્સે થઈ નાક ફૂલાવી ભેરથી કહ્યુ કે,
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી ઉપદેશ સાગર રાજની પાસે આવ્યા તમારા જેવા કેટલા ભીખારી ભરાયા છે. જાવ, તમારે વખત આવે ત્યારે મને દરબારમાં પણ પેસવા ન દેશે, એમ કહી શેઠ ચાલતા થયા. આ હકીકત પાસે ઉભેલા એક વૃદ્ધ સિપાઈના જાણવામાં આવતાં તેણે વિચાર્યું કે, આ મૂખ પણ વણિકના હાથમાં ગામ રહેવાનું નથી. તે કેઈને બે પૈસા ખુશાલી બદલ આપી પિતાને વશ કરી લેતું નથી, અને આપખુદી વાપરી ચાલ્યા જાય છે, જેથી પાછળથી ઘણે જ પડશે માટે તેને જરા સમજાવું, એમ ધારી તેણે પાસે આવી કહ્યું કે શેઠ! આ૫ને ગામ બક્ષીસ મળ્યું, છતાં જમાદાર અને હવાલદારને ખુશી કર્યા વગર ચાલ્યા જાય છે, એ ઠીક કરતા નથી. હજુ પણ તમારા સારા માટે કહું છું કે, આ રાજાના મહેલની નીચે એક ફકીરની દીકરીઓ નુરી અને ફતુરી નામની બે બહેને રહે છે. તેઓ આખા દિવસમાં શહેરમાં બનેલી સારીનરસી તમામ વાતે પિતાને એટલે બેસી કર્યા કરે છે, અને તે સઘળી વાતે રાજા ચુપકીથા સાંભળી તે ઉપર વજન રાખે છે; તમને ગામ બક્ષીસ મળ્યાના સમાચાર એ બે બહેનોએ સાંભળ્યા છે, અને કાંઈક મળવાની આશાએ આગળ ઉભીઓ છે, માટે તેને ખુશી કરતા જજે, નહિ તે પસ્તાવું પડશે. શેઠે કહ્યું કે, એ તુરી અને ફરી કેઈની મારે દરકાર નથી. તમારે સને જેમ કરવું ઘટે તેમ કરજો એમ કહી શેઠ ઘર તરફ રવાના થઈ ગત શેઠ ખુશી ર્યા વગર રવાના થઈ ગયા જેથી તુરી અને ફતુરીએ વિચાર્યું કે, જોઇએ કે હવે શેઠને ગામ બક્ષીસ કેવી રીતે મળે છે. સાંજ પડતાં બંને બહેનો પિતાના ઓટલે આવી બેઠી, અને રાજા પણ તે બનેની વાત સાંભળવા છૂપી રીતે બેઠા છે, એટલે તેઓએ વાતની શરૂઆત કરી.
નુરી કેમ બેન ફતુરી ! આજે ગામમાં કાંઈ નવિન સાંભળવા જેવી બીના બની છે? જાણવામાં હોય તે કહે.
ફરી–(રાજને ચૂપકીથી સાંભળતા જોઈ કહેલું ઠીક છે, એમ ધારી) બેન નરી! આજની વાત તે ગામમાં રાજાને ફિટ
Page #37
--------------------------------------------------------------------------
________________
ધનસાર શેઠની કથા. કાર તુલ્ય બની છે, અને તેથી કહેવાય તેમ નથી.
નુરીબેન ફતુરી! તે વાત ગમે તેવી હોય, પણ મને જણાવ.
ફતુરી–બેન! સાંભળ. આજે સવારમાં એક વણિક ગૃહસ્થ રાજાજી પાસે આવી કેટલાંક રમકડાં ભેટ કર્યો. નવિન ચીજે જોઈ રાજાજી ખુશી થયા, અને તે ખુશાલીના બદલામાં રાજાએ એક ગામ શેઠને બક્ષીસ કર્યું. રાજાના ભંડારમાં સોના, રૂપા અને પૈસાની કાંઈ ન્યૂનતા નથી, જેથી તેમાંથી મરજી મુજબ આપવું હેત તે ઠીક હતું, પરંતુ પોતે પૃથ્વીપતિ એટલે જમીનના ધણી કહેવાય અને પિતાની ધણીઆણારૂપ ગામ વણિકને ઈનામ આપ્યું જેથી કેમાં આ વાત ઘણું જ નિંદાપાત્ર બની છે.
ઉપર પ્રમાણે નુરી–ફતુરી વચ્ચે થતી વાતચિત સાંભળી રાજાએ વિચાર્યું કે, કેમાં અપકીતિ થાય એવું મેં કર્યું, એ ખરેખર ભૂલને પાત્ર છે, પરંતુ હજુ મેં શેઠને ગામ બક્ષીસ કર્યાનું લખત કરાવી આપ્યું નથી, જેથી ફિકર જેવું નથી. આવતી કાલે તે વણિક લખત કરાવવા મારી પાસે આવશે, એટલે તુરતજ જમાદાર મારફત ધકકા મરાવી બહાર કઢાવીશ. એમ ધારી રાજા પિતાને સ્થાનકે ગયા. બીજે દિવસે પિલા. શેઠ ન્હાઈ–ધઈ ચાંલ્લો કરી અને કંસાર જમી સારા શુકન જોઈ ગામનું લખત કરાવવા માટે રાજા પાસે ગયા. રાજાએ પ્રથમથી જ જમાદારને સૂચવ્યા પ્રમાણે, શેઠ દરબારમાં દાખલ થવા જાય છે કે તુરતજ જમાદારે હાથ ઝાલી ઉભા રાખ્યા, અને ત્રણ ધક્કા માર્યા. એટલામાં હવાલદાર પણ આવી પહોંચ્યા અને તેણે પણ શેઠને બે ધક્કા માર્યા. આથી નિરાશ થઈ શેઠ પેલા વૃદ્ધ સિપાઈ. પાસે ગયા અને કહ્યું કે, મી સાહેબ ! આપનું કહેવું મેં માન્યું નહિ, અને મોઢામાં આવેલ કેળીઓ ચાલ્યા ગયે, હવે મારે કેમ કરવું તે કહે. હું હવે આપના કહેવા પ્રમાણે વર્તવા તૈયાર છું.
હવે શેઠ સીધા થયા એમ જાણી વૃદ્ધ સિપાઈએ કહ્યું કે, શેઠ! રાજાએ તમને જે ગામ બક્ષીસ કર્યું છે, તેમાં અડધો ભાગ
પાસે ગયા થા માર્યા ગયા છે. આવી જ
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી ઉપદેશ સાગર,
તમારે, અને અડધો ભાગ જમાદાર, હવાલદાર, તુરી, ફતુરી અને મારા વચ્ચે આપવાનું કબુલ કરતા હો તે નુરી ફતુરીને સમજાવી યોગ્ય ગોઠવણ ક. શેઠે બધું જાય છે તે કરતાં અડધું પણ મળે તે ઠીક એમ ધારી કબુલ કર્યું. એટલે સિપાઈએ તે પ્રમાણે ગોઠવણ કરી
બીજે દિવસે તુરી અને ફરી હંમેશના રીવાજ મુજબ સાંજે પિતાના એટલે આવી બેઠી, અને રાજા પણ ચુપકીથી બેઠા છે, એટલે વાતચિત શરૂ કરી.
તુરીબેન ફતુરી ! આજે પેલે શેઠ રાજા પાસે ગામનું લખત કરાવા આવ્યા હતા, પરંતુ ગામને બદલે શેઠને માર ખાવે પડશે, અને તેથી નિરાશ થઈ પાછા ગયે.
ફરી ત્યારે તે બેન તુરી ! હવે રાજાની નિંદા થતી બંધ થઈને?
તુરી—બેન ફતુરી! આથી તે રાજાની વધારે અપકીર્તિ થઈ. જેમ હાથીના બહાર નીકળેલા દંતુશળ અંદર પેસે નહિ, તેમ રાજાએ આપેલું વચન કદી ફરવું ન જોઈએ. રાજાએ ગઈ કાલે વણીકને ગામ બક્ષીસ કર્યું, અને આજે ફરી ગયા એ ક્ષત્રિયની રીત નહિ. કહ્યું છે કે,
જાકે બોલે બંધ નહિ, મરમ નહિ મન માં વાકે સંગ ન કીજીએ, છોડ ચલે બન માંહ્ય.
આમ રાજાની વાતે ગામમાં ચાલી રહી છે. આવી વાત સાંભળી શકાએ વિચાર્યું કે, બલીને ફરી જવું એ મારા માટે
ન કહેવાય. ગમે તેમ વાત થાય, પણ મારે તે વણિક ગૃહસ્થને બોલાવી ગામ બક્ષીસ આપ્યાનું લખત કરી આપવું જોઈએ. એમ ધારી બીજે દિવસ શેઠને બેલાવી રાજાએ ગામ બક્ષીસ કરી લખત કરાવી આપ્યું અને શેઠે પણ કબુલાત મુજબ જમાદાર વગેરે પાંચ જણને અડધો ભાગ સોંપી દીધે. આ દ્રષ્ટાંત સિદ્ધાંત પર ઉતરી શકે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
ધનસાર શેઠની કથા.
૩૧
છવરૂપી શેઠ, જ્ઞાન, દર્શન અને ચારત્રરૂપ માલ, રાજા રૂપી મન, જમાદારરૂપી કાયા, હવાલદારરૂપ કાન, સીપાહીરૂપ નાસીકા, તુરીરૂપ એ આંખા, અને તુરીરૂપ જીભ. હવે સાધુ મહાત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર સભળાવવાની ઇચ્છા રાખતા ડાય તે પાંચે ઈંદ્ધિઓ વશ રાખી બેસવુ" જોઈએ, તેમાં નુરીરૂપ એ આંખા અને તુરીરૂપી જીભને તે ખાસ કરીને કબજે રાખવી, નહિ તે ચારિત્રરૂપી માલ હાથમાં આવેલે જશે.
એમ હરીકેશી મુનિએ પણ પાંચ ઇન્દ્રિઓને વશ કરી હતી. અ—ઈ. ઈયાઁ સુમતી, એ એષણા સુમતી, ભા॰ ભાષા સુમતી, ઉ ઉચ્ચારાદિક પરઢવવાની એ ચ્યાર સુમતીને વિષે, જ॰ જતનાવત, આા૦ આયાણ નિખત્રણા સુમતીને વિષે, સં॰ સંતિ, સુ॰ ભલી સમાધીવત. ॥ ૨ ॥
मूल - इरि एसण भासाए, उच्चार समिती सुय जओ आयाण निस्केवे, संजओ सुसमाहिओ || २ ||
ભાવાર્થ:-—૧ ઈર્ષ્યા એટલે જોઇને ચાલવુ તે. ૨ ભાષા એટલે વિચારીને ખેલવું તે ૩ એષણા એટલે શુ લેવુ અને શું ન લેવું તે. ૪ નીક્ષેપના એટલે ધમ ઉપગરણ કેવી રીતે લેવા, મુકવા અને સાચવવા તે. અને ૫ પારીથાવણીયા સુમતિ એટલે જીણુ ઉપગરણાદિક ક્યાં પરઠવવું તે.
એ પાંચ સુમતિએ કરી સહિત શ્રી હરિકેશીમુનિ પ્રવ
તતા હતા.
૧ પ્રથમ ઈર્ષ્યાસુમતિના ચાર ભેદ. ૧ દ્રવ્યથી જોઇને ચાલવું; ૨ ક્ષેત્રથી સાડાત્રણ હાથ પ્રમાણે જોવુ; ૩ કાળ થકી દિવસે જોઈને ચાલવું, અને રાત્રીએ પુંજીને ચાલવું; ૪ ભાવ થકી પાંચ પ્રકારની સજ્ઝાય અને પાંચ ઇંદ્ધિના વિષય એ દસ ખેલ વજ્ર વા. ૨ ભાષા સુમતિ તેના ચાર ભેદ. ૧ દ્રવ્ય થકી વિચારીને ખેલવુ; ૨ ક્ષેત્ર થકી રસ્તે ચાલતાં વાત કરવી નહિ; ૩ કાળ
Page #40
--------------------------------------------------------------------------
________________
કર
શ્રી ઉપદેશ સાગર.
થકી પહાર ચિત્ર ગયા પછી ઉંચે સ્વરે ખેલવું નહિ, ૪ ભાવ થકી ભાષાના લાભાલાભ વિચાર કરી ઉપચાગ સહિત નિવ દ્ય વચન ખેલવુ".
૩, એષણા સુમતિ તેના ચાર ભેદ. ૧. દ્રવ્ય થકી એ‘તાલીસ દોષ હિત આહાર, ઉપષિ, સેયા વગેરે લેવું; ૨. ક્ષેત્ર થકી બે ગાઉ ઉપરાંત આહાર પાણી લઈ જવા નહિ, ૩. કાળ થકી પહેલા પહારે આહાર લીધેલે ડાય તે ચેાથા પહાર ભાગનવા નહિ, ૪ ભાવ થકી આષાકર્મી, સચેત અને ખાવાથી રોગ ઉત્પન્ન થાય કે જીવ જાય તેવા-કડવા તુંબડા જેવા—મહાર લેવા નહિ.
૪. નીક્ષેપણા સુમતિ તેના ચાર ભેદ. ૧ દ્રવ્ય થકી ધમ ઉપગરણ યત્નાએ લેવું-મુકવું, ૨ ક્ષેત્ર થી ગૃહસ્થીને ઘેર મુકવું નહિ; ૩ કાળ થકી એ વખતની પડિલેહણા કરવી; ૪ ભાવ થકી મૂર્છા, મમત્વભાવ હિત રહેવું.
૫. પારીથાવણીયા સુમતી તેના ચાર ભેદ. ૧ દ્રવ્ય થકી દિવસે જોઈને પરહૅવવું, ૨ ક્ષેત્ર થકી દ્વેષ અને દુર્ગંછા થાય ત્યાં પર્શાવવું નહિ; ૩ કાળ થકી દિવસે જોઈ રાખેલી જમીન પર શત્રીએ પવવું; ખં ભાવ થકી કોઇ આવતું નથી, અને કેઈ દેખતું નથી તેવે સ્થળે પઢવવું.
એ પાંચ સુમતિરૂપ અપવાદ મા કહ્યો, હવે ઉત્સ માર્ગે કહે છે.
અથ—મ॰ મનશુસ, ૧૦ વચનશ્રુત, કા॰ કાયચુત, Coro તેંદ્રિય એવા હરિકેશિખળમુનિ, ભિ॰ શિક્ષાને અર્થે, મ બ્રાહ્મણના, જ૦ જજ્ઞના પાડાને વિષે આવ્યા, ૩
મૂજ-મળયો નયનુત્તો, હાયપુત્તો નિવૃોિ;
भिरकठा बम्भइज्जम्मि, जन्नवाडमुवाओ ||३|| ભાવાર્થ :ઉત્સર્ગમાના ત્રણ ભેદ, ૧ મનશુતિ, ૨ વચનતિ, અને ૩ કાયકુતિ. દરેકના ત્રણ ત્રણ ભેદ છે, તેમાં
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી હરીશી મુનિનુચરિત્ર. મનપ્તિના ત્રણ ભેદ. ૧ મનમાં એમ ન ચિતવવું કે એ મરે તે સારૂં, ૨ બીજે કે તેને મારે તે સારૂં, ૩ હું તેને મારૂં. એમ વચન અને કાયગુપ્તિના ત્રણ ત્રણ ભેદ જાણવા. એ નવ ભેદે કરી વિશુદ્ધ રહેવું તે ઉત્સર્ગ માર્ગ. એમ તિંદ્રિય હરીકેશિમુનિ ભિક્ષાને માટે બ્રાહ્મણના યજ્ઞપાડાને વિષે આવ્યા.
હરીકેશિમુનિ તે યજ્ઞના મહા આરભને વિષે કેવી રીતે આવી ચડયા, તે પર
હરીકેશમુનિના પૂર્વભવની હકીકત. મથુરા નગરીના શખ નામે રાજાએ ધર્મ સાંભળી ચારિત્ર અંગિકાર કર્યું હતું. એક દિવસ શંખમુનિ ગજપુર નગર તરફ વિહાર કરતા ચાલ્યા જતા હતા. રરતામાં ચાલી ન શકાય એવી ઉષ્ણુ જમીન આવી જેથી કઈ તરફ થઈ જવું એમ વિચાર કરતા હતા એટલામાં સોમદેવ નામના પુરોહિત મળ્યા, સાધુએ તેમને ઉષ્ણુતા વગરને માર્ગ બતાવવા જણાવ્યું, પરંતુ દ્વેષબુદ્ધિએ તે પુરેહિતે સાધુને એજ માર્ગ સિવાય બીજે રસ્તે નથી એમ કહ્યું, જેથી સાધુ તેજ રસ્તે ચાલ્યા, સાધુના તપના પ્રભાવથી ઉષ્ણુતા દૂર થઈ અને સાધુ ઉદ્યાનમાં પધાર્યો. પાછળથી પુરે હિતને સાધુની આસાતના કર્યા સંબંધી પસ્તા થયે, જેથી તે ઉદ્યાનમાં સાધુ પાસે આવી કહેવા લાગ્યું કે, હું સવામિ! આપે મને માગ સંબંધી પુછયું, પરંતુ મેં દ્રષબુદ્ધિએ સરળ રસ્તે ન બતાવ્યો અને મેં આપની આસાતના કરી તે તે પાપકર્મથી હું કેવી રીતે મુક્ત થઈ શકે તે કૃપા કરી જણાવે.
જવાબમાં શંખમુનિએ તે પુરોહિતને દીક્ષા લેવા સૂચવ્યું. મુનિના ફરમાન મુજબ તુરતજ તેણે દીક્ષા લીધી, બરાબર સાધુપણું પાળ્યું, પરંતુ જાતિમદ કર્યો જેથી, કાળને અવસરે કાળ કરી દેવલોકમાં ગયા, અને ત્યાંથી એવી મૃતગંગા કિનારે બલકેટે હરીકેશી ચાંડાલના સ્વામી કે જેને ગોરી અને ગધારી બે પત્ની છે, તેમાં ગરીની કુખે ઉપન્યા. ગેરીએ સવપ્નાવસ્થામાં વસંત માસ અને કન્યાકૂલ્યા આંબાનું વૃક્ષ જોયું. પ્રભાતે સ્વપ્ન
Page #42
--------------------------------------------------------------------------
________________
w
શ્રી ઉપદેશ સાગર પાઠકને તેનું ફળ પૂછતા, એક મહાત્મા પુત્રને જન્મ થવાનું તેણે જણાવ્યું. સમય પૂર્ણ થયે પુત્રને જન્મ થયે, પરંતુ પૂર્વ ભવના જાતિમદને લઈ તે શરીરે કાળે, કદરૂપે, કોઈને દીઠે ગમે નહિ તે, ઘણુ ખરાબ સ્વભાવવાળો અને કલેશકારી થયે. અને તેનું બેલ નામ રાખ્યું.
એક દિવસ વસંતઋતુના મહોત્સવને લઈ સર્વ કુટુંબી મિત્રમંડળ વગેરે એકત્ર થઈ જમે છે અને આનંદ કરે છે. પરંતુ બલને કાળે, કદ અને કલેશકારી જાણુ પાસે આવવા દેતા નથી, જેથી તે દૂર બેઠે બેઠે આ બધું જોયા કરે છે. એવામાં અકસ્માત એક ઝેરી અને બીજે ઝેર વગરને એવા બે સર્ષ લેવામાં આવ્યા. ઝેરી સર્પને તુરતજ તે લોકોએ એકઠા થઈ મારી નાખે, અને શેર વગરના સપને જીવતે જવા દીધો. આ ઉપરથી બલાને વિચાર થયે કે, ઝેરી સર્ષની માફક હું કલેશકારી અને ખરાબ સ્વભાવવાળે છું જેથી મને આ લેકેએ દૂર કાઢી મુકયે, પરંતુ ઝેર વગરના સપને જેમ જીવતે જવા દીધે તેમ હું પણ જે સારા સ્વભાવવાળે અને સર્વને જોઈ આનંદ થાય એ હાત તે મને દૂર કાઢી ન મુક્ત, પિતાના દેશે કરીને જ જીવ દુઃખી થાય છે. આવા વિચારમાં ને વિચારમાં તે પિતાની મેળે પ્રતિબંધ પામે, અને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, જેથી દીક્ષા લઈ લીધી. વિહાર કરતા વણારશી નગરીમાં તીડુક નામના ઉદ્યાનમાં આવ્યા અને ત્યાં મંડક નામના યક્ષના દેવળમાં છઠ્ઠ, અઠમ, માસખમણાદિક તપ કરવા લાગ્યા. તપના પ્રભાવથી તે યક્ષ મુનિને અત્યંત રાગી થયે. એક વખત તે યક્ષની પાસે બીજે યક્ષ મળવા આવ્યું. અને હમણાં તમે માણ વનને વિષે કેમ આવતા નથી એમ પુછયું ત્યારે મને કહ્યું કે, હાલ હું અત્રે મારા દેવળમાં રહી તપશ્ચર્યા કરતા મુનિની સેવામાં છું, અને તેમના ગુણના આકર્ષણને લઈ ક્યાંઈ જઈ શકતે નથી. ત્યારે તેણે કહ્યું કે, એવા મુનિ તે મારા વનમાં ઘણું આવીને ઉતર્યા છે. ચાલે ત્યાં જઈ પરીક્ષા કરીએ. એમ
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૫
હરીશી મુનિનું ચરિત્ર. કહી બને ત્યાં ગયા, તે સર્વેને પ્રમાદને વશ થઈ વિકથા કરતા જોયા. આથી તે યક્ષ તુરતજ ત્યાંથી રવાના થઈ પિતાના દેવ. ળમાં હરીકેથીબલ મુનિ પાસે આવી નમન કરી નિરંતર સેવા કરવા લાગ્યા.
એક દિવસ વણારશી નગરીના કૈશલિક રાજાની કુંવરી ભદ્રા પિતાની સખીઓ સહિત, પુજાની સામગ્રી લઈ ત્યાં આવી, અને તે યક્ષની પ્રતિમાને પુછ પ્રદક્ષિણ દેતાં, શરીર અને વસ્ત્ર જેનાં મલીન છે એવા કદરૂપા મુનિને જોયા, અને થુથાર કરી મુનિને તિરસ્કાર કર્યો. આથી તેને શીક્ષા કરવા માટે યક્ષે તેના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી તે કુંવરી જેમતેમ બોલવા અને બબડવા લાગી, તેને ચિત્તભ્રમ થયાનું જાણું રાજદરબારમાં લાવવામાં આવી. રાજાએ ઘણું મંત્રવાદીઓને બોલાવ્યા, અને આષધોપચાર કર્યો, પરંતુ તેથી કાંઈ આરામ ન થયા. છેવટે તે કુંવરીના શરીરમાંથી યક્ષ બેલ્યા કે, આ કુંવરીએ મારા દહેરામાં રહેલા મુનિની આ સાતના કરી છે, પણ જો તે સાધુની સાથે કુંવરીનું પાણીગ્રહણ કરાવવાનું રાજા કબુલ કરે તે હું તેના શરીરમાંથી બહાર નીકળું. રાજાએ, કુંવરી ઋષીપત્ની થઈને પણ જીવતી રહે તે સારૂં એમ ધારી તે વાત કબુલ કરી, એટલે યક્ષ બહાર નીકળી ગયે. પછી રાજા કુંવરીને લગ્ન પ્રસંગને યોગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરાવી ધામધુમથી યક્ષને દહેરે લાવ્યા, અને ત્યાં આવી મુનિને પગે પડી વિનવવા લાગ્યા કે, હે મુનિ ! આ મારી કન્યાનું પાણું ગ્રહણ કરે. મુનિ બેલ્યા કે હે રાજા ! એ કાર્ય સાધુનું નથી. સાધુએ સ્ત્રી સાથે એક સ્થાનકમાં રહેવાય નહી. વળી સિદ્ધિરૂપ મેક્ષ માર્ગની ઈચ્છાવાળા સાધુ, અશુચિમય શરીરવાળી એવી સ્ત્રીને કેમ છે?
યક્ષની ઇચ્છા તે કન્યા સાથે સાધુનું પાણિગ્રહણું કરાવવાની હોવાથી તેણે સાધુના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેથી ચક્ષરૂપ સાધુએ પરવશતાને લઈ તે કુંવરી સાથે પાણગ્રહણ કર્યું. શત્રિ પસાર થઈ એટલે પ્રભાતે યક્ષ સાધુના શરીરમાંથી
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. બહાર નીકળી ગયા. પાસે રાજકન્યાને બેઠેલી જોઈ મુનિ બોલ્યા કે, હે કુંવરી ! હું પંચમહાવ્રતધારી સાધુ છું. મન, વચન અને કાયાએ કરી મારે જાવ જીવ સ્ત્રી સંગના પચ્ચખાણ છે. યક્ષનો પ્રતાપે આમ બન્યું છે, પણ હવે તે યક્ષ આવ્યા પહેલાં તું અહિંથી રવાના થઈ તારા માતા પિતા પાસે ચાલી જા. કુંવરી પરણવાની વાતને સ્વવત્ સમજી તુરતજ ત્યાંથી રવાના થઈ, અફસેસ કરતી ઘેર આવી, અને માતા–પીતાને સર્વ હકીકત સંભળાવી. આ આશ્ચર્યકારક વાત સાંભળી રાજાએ વિચાર્યું કે, હવે શું કરવું? આ કન્યા ન કુંવારી કે ન પરણેલી કહેવાય. મુનિની આયાતનાનું આ ફળ મળ્યું, પણ હવે મારે એને ફરી પરણાવવી, એમ ધારી સર્વ રાજ્ય કર્તાઓને તે વાત જાહેર કરાવી, પણ સીએ, તે કન્યા રાષિને પરણાવેલી જેથી ઋષિ પત્ની કહેવાય અને હવે તે ક્ષત્રિીઓને ખપે નહિ, એમ ધારી ના કહેવાથી, આથી રાજાને ઘણોજ ખેદ થયે. છેવટે પિતાના રૂદ્રદેવ નામના પુરોહિતને બોલાવ્યા, અને તેને કુંવરીનું પાણિગ્રહણ કરવા સૂચવ્યું. પુરોહીતે રાજાની આજ્ઞા માથે ચડાવી કહ્યું કે, હું તે વાત કબૂલ કરું છું, પરંતુ આ કન્યાને પાવન કરવા માટે યજ્ઞ–હોમ કરવું પડશે, અને તેનું સર્વ ખર્ચ આપે આપવું પડશે. રાજાએ તેમ કરવાનું કબૂલ કર્યું અને કન્યા પરણાવી. હવે ઘેર આવી પુરોહીતે આચાર્ય, ઉપાધ્યાય અને વિદ્યાથીઓને દૂર દેશથી બોલાવરાવી યજ્ઞની શરૂઆત કરી, અને સર્વને જમાડવા માટે ઘેબરાદિક સારા સારા મિષ્ટાન્ન તૈયાર કર્યો છે, આ વખતે મહાત્મા હરીકેશી મુનિને માસખમ
નું પારણું હોવાથી બાર વાગ્યા પછી ગોચરીએ નીકળ્યા છે. સુનિને સારે આહાર મેળવી આપવાની ઈચ્છાથી તેમના રાગી યક્ષે તેમના શરીરમાં પ્રવેશ કર્યો અને મુનિને બ્રાહ્મણના થતા યણ પાડા તરફ લઈ ગયા. તે વખતે મુનિને પાંચમી પડીમાં ચાલતી હતી, તેથી જીર્ણ અને મલીન વસ્ત્ર ખભે નાખેલાં હતાં. શરીર દુર્બળ હતું. પૂર્વભવના જાતિમદને લઈ શરીર કદરૂપું
Page #45
--------------------------------------------------------------------------
________________
હરીકેશી મુનિનું ચરિત્ર,
હરીકેશી મુનિને
હાવાથી જેનારને ભયંકર લાગતું હતું. આવા બ્રાહ્મણોએ યજ્ઞ પાડા તરફ આવતા જોયા. અર્થ:—તં તે સાધુને, પા॰ દેખીને, એ આવતાથકા, ત॰ તપે કરી, ૫૦ ૬ળ કીધું છે શરીર જેભું, ૫૦ જીણુ અસાર, ઉ ઉપગરણુ છે જેને, ઉ॰ હાસ્ય કરે છે, અ॰ અનાય શ્લેષ્ઠ સરીખા, ૪,
૩૭
मूलः - तं पासिऊणं एज्जन्तं तवेण परिसोसियं;
पन्तो वहि उवगरणं उवहसन्ति अणारिया ॥४॥ ભાવાઃ—તે વખતે હરીકેશી મુનિ માસ માસ ખમણુના પારણા કરતા હતા જેથી શરોરમાંથી લેાહી અને માંસ શાષાઈ શરીર એવુ દુબળ બની ગયુ હતું કે, જાણે નસાથી ચામડી હાડકાં સાથે વીંટેલી નહેાય, એમ દેખાતું હતું, તેમની પાસે જે વસ્ત્રાદિક વગેરે હતું તે સર્વ પાસે રાખતાં, અને તે વજ્ર જીણુ અને મલીન હતાં. તે વખતે તેમને પાંચમી પડિમાં ચાલતી જેથી વધારે વસ્ત્ર નહિ રાખી શકવાને કારણે વસ્ત્ર ધાવાનુ કલ્પતું નહાતું. એવાં મલીન વસ્ત્રવાળી સ્થીતિમાં દૈનની પ્રેરણાથી તેઓ તે બ્રાહ્મણના યજ્ઞપાડા તરફ આહારની ઇચ્છાથી આવતા જોઇ બ્રાહ્મણેા હસવા લાગ્યા, અને એક બીજા સાસુ નેઈ મશ્કરી કરવા લાગ્યા.
જેમ આય એટલે દયાળુ માણસ અન્યને દુઃખી જોઇ પોતે દુઃખી થાય અને સામાના દુઃખમાં અને તેટલેા ભાગ લે, અને અનાય એટલે નિર્દય માણસ દુઃખીના દુઃખમાં ભાગ લેવાને બદલે તેની હાંસી મશ્કરી કરે, તેની માફક તે બ્રાહ્મણેા પણ હરીકેશી મુનિને આવી સ્થીતિમાં જોઇ હસ્યા.
બ્રાહ્મણુ અનાય એટલા માટે કે, તેઓ નિઃશંકપણે બાકડાદિક જીવતા પ્રાણીના અગ્નિમાં હામ કરે છે.
અર્થ:—જા જાતિને મઢે કરિ અહંકારી હિંસાના કરણ. હાર, અ॰ અજીતેદ્રી, અ॰ અબ્રહ્મચારી, ખા॰ અજ્ઞાની, ૪૦ આગળ કહેશે તેવા વચન એલવા લાગ્યા, ૫.
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
મૂ-કાર્ડ હલદ્ધાં.
हिंसगा अजिइन्दिया । अबम्भ चारिणो बाला।
રૂષ વચળમવવી | 5 || ભાવાર્થ –તે બ્રાહ્મણે પિતાની બ્રાહ્મણ જાતિના મઢ અને અહંકારને લઈ મન્મત્ત હસ્તી સમાન બનેલા હોય છે, અને તેથી તેઓ પિતાની જ્ઞાતિ સિવાયનાને તૃણવત્ માને છે. વળી હીંસા કરવામાં તે જરાપણ પાછી પાની કરતા નથી. તેઓ ઇદ્રિને કાજે લખી શકતા નથી. વળી અબ્રહ્મચારી અર્થાત ધમની બુદ્ધિએ મૈથુન સેવે છે. કોઈ પૂછે કે તમે બ્રહ્મચર્ય પાળ્યા સિવાય બ્રાહ્મણ કેમ કહેવાયું, ત્યારે અજ્ઞાનીને બેટી રીતે ઉપદેશ આપી એવી રીતે બોલતા બંધ કરે છે કે, - પુરુષે મૈથુન સેવવું એટલે સ્ત્રી ભેગવવી એ ધર્મ છે. તેમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે, અને પુત્ર ઋષીશ્વર થયે સન્યસ્ત લઈ શકાય છે. અજુથ અતિરિત એ ન્યાયે જેને પુત્ર ન હોય તેનાથી ગાશ્રમ ધારણ કરી શકાય નહિ. જેને પુત્ર હોય તે તેને પીંડ કરી તેને સ્વર્ગે પહોંચાડે, નહિત નરકમાં જવું પડે ! એટલે નરક, અને એટલે નરકમાંથી તારનાર એટલે નરકે જતા અટકાવે એવા પુત્રને માટે મિથુન સેવવું જોઈએ. આમ અજ્ઞાની લોકોને સમજાવી બેલતા બંધ કરે પરંતુ જ્ઞાની તે તે વચને બાળકના સમાન ગણું હસી કાઢે છે. જ્ઞાની માણસે બ્રાહ્મણને બ્રહ્મચારી અને બાળ ગણે છે. બાળ એટલા માટે કે, જેમ ભળક રમત ક્રિડા કરે છે, તેમ બ્રાહ્મણે યજ્ઞ હેમાદિક કરે છે, અને તે યા હોમાદિકને જ આત્મસિદ્ધિ રૂપ ધર્મ માને છે. એવા બ્રાહ્મણે શ્રી હરીકેશીબલ સુનિને કહેવા લાગ્યા કે,
Page #47
--------------------------------------------------------------------------
________________
હરીકેશી મુનિનું ચરિત્ર,
૩૯
અર્થ:—ક૦ કણરે આવે છે, અિત્યંત કુરૂપ, કા૦ વણું કાળા વિ॰ બિહામણેા, પા॰ એડી ચીપડી છે. નાસીકા જેની, ઉ∞ અસાર છે, વસ્ત્ર જેના, ૫૦ રજે કરી પિશાચ સરીખા, સ॰ ઊકડાને વિષે નાખ્યુ હોય એવું જે વસ્ત્ર તેને ધરીને તે કંઠના એક દેશને વિષે. ૬.
मूल-- कयरे आगच्छ दित्तरुवे काले विगसाल फोकनासे । ओमचेलए पंसुपिसायभूए संकरसं परिहरिय कण्ठे ॥ ६ ॥
||
ભાવાથ':—હૅરીકેશી મુનિને જોઇ બ્રાહ્મણા તિરસ્કારથી મેલ્યા કે, અરે ! આ ભૂતપ્રેત જેવા યજ્ઞપાડામાં કાણુ ચાલ્યા આવે છે? અરે! આનુ સ્વરૂપ કેવું દીપતું છે તે જુઓ ! ( જેમ માણસને ખળીઆના ફાલ્લા શરીરપર ભય'કારી નીકળવાથી કહે વાય છે કે, આને ખળીયા સારા નીકળ્યા છે, તેમ આ હરીકેશી મુનિનું શરીર ઘણું જ વિકાળ અને શ્રીહામણુ હોવાથી તેને દ્વીપતું કહ્યું છે.) જાઓ ! તેની નાસિકા આગળથી 'ચી અને વચ્ચેથી એસી ગધેલી છે, જેથી માઢુ ભયંકર લાગે છે. વળી. અધુરામાં પુરૂ અસાર વસ્ત્ર ધારણ કર્યેા છે. ( જે ગચ્છમાંથી નીકળી પડીમાધારી અગર અભિગ્રહન્નારી અને તેમની પાસે એક હાથ પહાળી અને અઢી હાથ લાંબી એવી એક જાડી પછેડી હાય, અને તે પણ મલીન હોવાથી બ્રાહ્મણેાએ તે વઅને અસાર કહ્યું. ) વળી રસ્તે ચાલતાં તે વપર રજ ચાંટવાથી બ્રાહ્મણ્ણાએ તે મુનિનુ* પીશાચ જેવું રૂપ કહ્યું. ( પીશાચને જેમ દાંત, નખ, અને ફ્રેશ વધ્યા હોય, અને શરીર માટુ, વળી રજે ખરડેલુ હાનાથી ભ્રય કર લાગે તેમ હરિકેશી મુનિનું શરીર પણ તેવુ જ હતુ, વળી તેમણે શરીરપરની સમતા તજી દીધી હતી, માથી બ્રાહ્મણાએ તેમને પીશાચ જેવા કહ્યા.) વળી ઉકરડા હાય ત્યાં
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
કચરા, રાખ, છાંણુ અને કાલસા વગેરે જેમ પડયુ હોય, તેમ હરીકેશી મુનિના શરીરપર જીણ, મેલાં, રજે ખરડાયલાં વસ્ત્ર હાવાથી બ્રાહ્મણાએ તેમને ઉકરડા જેવા કહ્યા.
૪૦
હરીકેશી મુનિએ પહેરવા જોગ એક વસ્ત્ર પહેર્યું છે, અને બીજું પાથરવા જોગ વસ્ત્ર ખભાપર નાખ્યુ છે, કેમકે તે તેમને કયાંઈ મુકીને જવાય નહિ, એવા પડીમાધારીનો નિયમ છે. પરંતુ બ્રાહ્મણા તેા તેમના ગુણની પરીક્ષા કર્યા વિના ક્રુત દેખાવપરથી તેમના હલકા શબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યા. મુનિ નજીક આવ્યા એટલે બ્રાહ્મણા ખાલ્યા કે,
A
અથ:—૪૦ કાણુ કે, તું, ૪૦ આવેા, અ દર્શન કરવા અચેાગ્ય વળી, કા૦ કેણુ આશાએ, ઈ॰ આ યજ્ઞના પાડાને વિષે આવ્યે છુ. વળી, ઉ॰ અસારછે વજ્ર જેના એવા વળી તેમજ, ૫૦ રજે કરી પિશાચ સરીખા, ગ૦ યજ્ઞના પાડાથી તું પાછે જા, ક્રિ' કેમ અહિંયા ઉભે છું. ૭. मूल-- कयरे तुमं एत्थ अदंसणिजे, काए व आसा इहमागओसि । ओम लगा पंसुपिसाय भूया, गच्छ कखाहि किमहं ठिओसि ॥७॥
ભાવા
→
અરે ! તુ ભુત જેવા, નજરે નહિ જોવા લાયક, અદર્શનીક કાણુ છુ ? મને અહિં કેમ, શું આશાએ આવીને ઉભા રહ્યો ? આ પવિત્ર યજ્ઞપાડા તારા જેવા મહીન, પિશાચ જેવાના આવવાથી પવિત્ર થશે, માટે તુ તરત અહિંથી ચાલ્યે. જા, અને અમારી દૃષ્ટિથી વેગળા થા. તુ કાંઈક આશાએ આવ્યા હાઈશ, પર ંતુ અહિંથી તને કાંઈ પણ નહિ મળે. છ
અર્થ:-જ૦ જક્ષ તે અવસરે, તિં તિ...દુક, રૂ૦ વૃક્ષનો વાસી, અ॰ શાતાનો ઉપજાવણહાર છે, ત॰ તે રિકેશી, મ મહામુનિને, ૫૦ સાધુને શોરે આછાદન કરીને, નિ॰ પેતે આ પ્રમાણે મેલવા લાગ્યા. ૮
----
Page #49
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર मूल-जकखो तहिं तिन्दुगरुकखवासी,
अणुकम्पओ तस्स महामुणिस्स । पच्छाइत्ता नियगं सरीरं इमाई,
वयणाइ मुदा हरित्था ॥८॥ ભાવાર્થ –બ્રાહ્મણના આવા તિરસ્કારયુક્ત શબ્દો તીંદુક પક્ષે સાંભળ્યા. તે સાધુની સેવા કરનાર હતો, વળી સાધુને માસખમણનું પારણું હોવાથી સારે આહાર મળે એવી ઈચ્છાએ તે અહીં લાવ્યું હતું. જેથી બ્રાહ્મણને સમજાવવા માટે તે યક્ષે સાધુના શરીરમાં પ્રવેશ કર્યો, અને બીજા એમ જાણે કે, સાધુ બેલે છે, પરંતુ તે યક્ષ કહેવા લાગ્યું કે, ૮
અર્થ–સ, હું સાધુ છું, સં. સંજતિ છું, બં૦ બ્રહ્મચારી છું, વિ. નિવર્યો છું, ધ. ધનથી, ૫૦ પરિગ્રહથી, પ૦ વળી પરને અથે નિપને ભિ૦ ભિક્ષાના અવસરને વિષે, અ૦ આહારને અર્થે, ઈઈહાં આવ્યું છું. ૯ मूल-समणो अहं संजओ बम्मयारी,
विरओ धणपयण परिग्गहाओ। परप्प वित्तस्स उ भिकखकाले,
अन्नस्स अट्टा इहमागओम ॥९॥ ભાવાર્થ ચક્ષની પ્રેરણાથી તે હરિકેશા મુનિ બોલ્યા કે, હે બ્રાહ્મણ ! હું સાધુ છું, તે નામને સાધુ નહિ પણ બ્રહ્મચારી, પરિગ્રહ રહિત અને આરંભ સમારંભથી નિવલે સાધુના ગુણે કરી સહિત છું. હું મારા શરીર અને સંજમના નિર્વાહ અથે પારકાને માટે તૈયાર થયેલું ભેજન લેવા માટે આવ્યો છું. તમે મને પૂછયું કે, તું કેણુ અને શી ઈચછાએ આવ્યું છે, તે હું બાચારી સાધુ છું, અને ભિક્ષાર્થે આવ્યો છું, માટે મને શિક્ષા આપે. ૯
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. અથ –-વિ. તમે બીજાને દાન આપે છે. વળી, ખ૦ તમે ખાવ છે, શું તેમજ વળી ભેગે છે, અo વળી અને શારું છે, એ. એ પ્રત્યક્ષ, જાટ વળી જાણ મુજને, જા. ચાચવે કરીને જીવવું છે જેને માટે, સે. એ શેષ રહેલા આહારને, તટ મને તપસ્વીને આપ. ૧૦ मूल-वियरिजइ खजइ भुजई य,
अन्नं पभूयं भवयाणमेव । जाणाहि मे जायणजीविणोत्ति,
સંસાવસે અમો તવસ | ૨૦ || ભાવાર્થ –વળી મુનિ બેલ્યા કે, હે બ્રાહ્મણે! તમારી પાસે ઘેવર, ખાજાદિક ભજન પ્રત્યક્ષ પડેલું છે, તે તમે જમે છે, બીજાને પણ આપે છે, જેથી અમારી પાસે વધારે નથી એમ તમારાથી કહી શકાય તેવું નથી. વળી સર્વ પકવાન તમારી પાસે પડેલું છે, જેથી તમારાથી એમ પણ કહી શકાય તેમ નથી કે, જન ઘણું ઘર પડયું છે, અને કેક આપી શકે તેમ નથી. હું હંમેશાં ગૃહસ્થ પાસેજ અન્નની યાચના કરૂ, અને મારે સંયમ પાળું છું. તમારા મનમાં એમ થાય કે, આ સાધુ સા માલ ખાવાને આવ્યા છે, પરંતુ તેમ નથી. અમે તે ઉગર્યાને ઉગ એટલે એક વખત તમે સર્વે જમ્યા, બીજાને પણ આપ્યું, છતાં ઘણું વધ્યું છે, વળી વધેલું ભેજન તમે બીજી વખત લેગવ્યું અને બીજાને આપ્યું, એવું વધેલું ભેજના તેને ઉગર્યાનું ઉગ કહે છે, તે મને આપે. ૧૦ .
અર્થ ––ઉ૦ લવાદિકે કરીને સંસ્કાર્યું એવું જે ભેજન, મા એકલા બ્રાહ્મણના અ૦ આત્માને અર્થે જ નિપનું છે માટે મક અને એ પૂર્વોક્ત અન્ન એનાદિક પાટુ પાણી દ્રાક્ષાદિક ન જા તુજને દેશું નહિ કિં. શા માટે બહાં તું ઉભો રહ્યો છું: ૧૧
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૩
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર. मूल-उक्कखडं भोयण माहणाणं,
अत्तष्ट्रियं सिद्धमिहेगपक्खं । न उवयं एरिसमन्नपाणं दाहामि,
તુર્ક્સ વિમિદં દિકરિ ને ?? | ભાવાર્થ ––આ પ્રમાણે સાંભળી બ્રાહ્મણે મેલ્યા કે, હે સાધુ! અમે આ યજ્ઞ પાડાને વિષે હીંગાદિક મશાલાથી સંસ્કારેલું ઘણું જ સારું ભેજન નીપજાવેલું છે, તે ફક્ત અમારા માટે જ છે. બીજાને આપવા માટે નથી. આ ભજન ક્ષત્રિી અને વૈશ્યને અર્થ નથી, પણ યજ્ઞ કરનાર બ્રાહ્મણને માટે જ છે. તે પછી સુદ્રને માટે તે કયાંથીજ હાય ! શુદ્ર જાતિને માટે અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે, શુદ્રને વાચા આપી ભણવ નહિ, ધર્મ ઉપદેશ આપ નહિ, જમતાં થાળીમાં એવું ભેજન વધેલું હોય તે આપવું નહિ, અને વ્રત પણ અદરાવવા નહિ, કેમકે તે જાતિ અત્યંત નીચ છે. માટે અમે તેને કાંઈ પણ નહિ આપીએ. તું નકામી આશા રાખી શા માટે ઉભે રહ્યો છું? ૧૧
અર્થ:-–ખ૦ ઉંચી ભૂમિને વિષે, બીબીજને વ૦ વાવે છે, કરસણી લેક, તત્ર તેમજ નીચી ભૂમિને વિષે ઘણું નિપજવાની, આ૦ આશાએ કરી, એ. એ શ્રદ્ધાએ, દ. આપે મને, આ વળી આરાધે, પુપવિત્ર, ઈ. એ મુજફષિ ક્ષેત્રને ૧૨. मूल-थलेसु बीयाइ ववन्ति कासगा,
तहेव निनेसु य आससाए । एयाए सद्धाए दलाहिं मज्झं,
आराहए पुण्णमिणं खुखित्तं ॥ १२॥ ભાવાર્થ –સાધુએ કહ્યું કે, હે બ્રાહ્મણે! જેમ કૃષ્ણી લેકે. વયારે વરસાદ થશે તે ટેકરા ઉપર અને થડે વરસાદ થશે તે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી ઉપદેશ સાગર.
નીચી ખાડાવાળી જમીનમાં પણ પાકશે, એમ ધારી ઉંચી ટકરાવાળી અને ખાડાવાળી જમીનમાં ખી વાવે છે, તેમ તમે પણ ઉંચ, નીચ સરખા ગણી મને આપે. આપ્યાનું જ ફળ છે. જેવું પુન્યક્ષેત્ર ખીજી' મળવું દુર્લભ છે, માટે લાભ લ્યે, અને તેનું ફળ જરૂર મળશે. ૧૨
મારા
અર્થ:—ખે નિશ્ચક્ષેત્ર અ॰ અમારાં વિ॰ જાણ્યા પ્રવર્તે છે, લા॰ લેાકને વિષે જે॰ જે ક્ષેત્રને વિષે દ્વિધા થયાં અનાદિક ઊપજે, પુ॰ સમસ્ત પુન્ય, જે જે બ્રાહ્મણ જાતે કરી, જે વિદ્યાએ કરી સહિત હાય, તા॰ નિશ્ચે તે ક્ષેત્ર ચલનિક છે. ૧૩. मूल -खेत्ताणि अहं विदियाणि लोए, जहिं पण्णिा विरुहन्ति पुण्णा । जे माहणा जाइविज्जोववेया, ताई तु खेत्ताइ सुपेसलाई ॥ १३ ॥
ભાવાર્થ :-બ્રાહ્મણેાએ કહ્યુ કે, હું સાધુ ! તું પુન્ય ક્ષેત્ર કયુ તે સમજતાજ નથી. તે ક્ષેત્ર અમારા જાણવા મહાર નથી. દાન્ય દેવાથી પુન્ય થાય ખરૂં, પર ંતુ લેનાર અને દેનાર અને શુદ્ધ જોઈએ. અમે દ્વિજ એટલે શુદ્ધ છીએ, અને તુ ક્ષુદ્ર એટલે અશુદ્ધ છે. જેને બ્રાહ્મણની ક્રીયાના સસ્કાર કરે એટલે જનાઇ પહેરાવે તેના ખીજીવાર જન્મ થયા કહેવાય તે દ્વિજ, વળી જે ન્યાય, તર્ક, શાસ્ત્ર, વેદ, પુરાણુ ઇત્યાદિક ચાઢ વિદ્યાના જાણુ હોય તે બ્રાહ્મણુજ ખરૂ પુન્ય ક્ષેત્ર છે. અમાશ શાસ્ત્રમાં બ્રાહ્મણને જમાડવાથી ખમણુ· ફળ, આચાય ને જમાડવાથી હજારગણું ફળ અને વેદના પારગામીને જમાડવાથી અનન્તગણુ પુન્ય કહ્યું છે. જેથી ક્ષુદ્ર જાતિ નહિ પણ બ્રાહ્મણુજ પુન્યક્ષેત્ર છે. તું વિદ્યા રહિત અને પાત્ર હોવાથી અમે તને ાન આપીશું નહિ. ૧૩
અર્થ:—કા ક્રોધ, મા॰ માન, ૧૦
O
મા લેાલ અને
Page #53
--------------------------------------------------------------------------
________________
૫.
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર. જીવની હિંસા, જે જે તમારા વિષે છે. વળી, મેજુઠ, અ. અદત્ત, ચ૦ ચ શબ્દથી અભ્રમનું સેવવું, ૫૦ પરિગ્રહનું રાખવું તેમજ રાગ દ્વેષનું કરવું એટલાંવાનાં જે બ્રાહ્મણને વિષે છે, તે બ્રાહ્મણ જા જાતિએ કરી વિ. વિદ્યાએ કરી રહિત છે તો તે ક્ષેત્ર પાપરૂપ છે. ૧૪. मूल-कोहोय माणोय बहोय जेसिं,
मोसं अदत्तं च परिग्गहं च । ते माहणा जाइविजा विहूणा,
ताइं तु खेत्ताइ सुपावयाइं ॥ १४ ॥ ભાવાર્થ-બ્રાહ્મણનાં આવા વચન સાંભળી દેવ પ્રેરણાથી સાધુ બોલ્યા કે, હે બ્રાહ્મણે! તમે પુન્યક્ષેત્ર બ્રાહ્મણજ છે એમ કહ્યું તે ઠીક છે, પરંતુ પરમાર્થથી તમે અજાણ છે. બ્રાહ્મણે તે ક્રોધ, માન, માયા અને લોભ તેમજ વહીંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહના સેવનાર છે. તમે બ્રાહ્મણપણાને લાયક નથી. પ્રથમ એક વર્ણ ( જાતિ ) હતી, પછી કરણું પ્રમાણે ચાર જ્ઞાતિ થઈ, તે બ્રાહ્મણ, ક્ષત્ર, વૈશ્ય અને શુદ્ર. બ્રહ્મચર્યનું પાલણ કરે તે બ્રાહ્મણ, શરણે આવેલાને પાળે, અનીતિથી દૂર રહે અને તલવાર ગ્રહણ કરે તે ક્ષત્રી; લેવડ–દેવડ કરે તે વૈશ્ય, અને સેવા કરે તે ક્ષુદ્ર કહેવાય. તમારામાં બ્રહ્માચર્યને ગુણ જોવામાં આવતા નથી, તેથી તમે બ્રાહ્મણપણાને યેગ્ય નથી. વળી તમે બ્રાહ્મણ થઈને છવહીંસા કરે છે તેથી , તમે ધર્મશાસ્ત્રથી અજાણ એટલે વિદ્યા રહિત છે, અને વિદ્યા રહિત બ્રાહ્મણ પુન્યક્ષેત્ર કહેવાય નહિ, જેથી તમે પાપના ક્ષેત્રરૂપ છે. ૧૪ ' અર્થ–સુટ તમે, આ લેકને વિષે, ભેટ અ બ્રાહ્મણ ભાટ ભારના ધરણહાર છે, ગિ. વેદ વાણીના અ, અર્થ પરમાથને જાણતા નથી અ. ભણીને પણ વેદને ઉ. મેટા કુળને
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર, વિષે, નાના કુળને વિષે સાધુ ભિક્ષાને અર્થે પ્રવર્તે છે, તાઇ નિશ્ચે તે ક્ષેત્ર, સુલ અતિશે શોભનિક છે. ૧૫. मूल-तुब्भेत्थभो भारधरा गिराणं,
अन जाणाह अहिजवेए । उच्चावयाई मुणिणो चरन्ति, ताई तु खेत्ताइ सुपेसलाई ॥ १५ ॥
ભાવાર્થ –વળી સાધુએ કહ્યું કે, હે બ્રાહ્મણે ! મેં તમને વિદ્યા રહિત કહ્યા, જેથી તમને એમ લાગતું હશે કે, અમે વેદની વાણીને ઉચ્ચાર કરનારા અને વિદ્યા રહિત કેમ? પરંતુ જેમ ભાર ઉપાડી લઈ જનાર તેને માલીક નહિ પરંતુ ભારવહી કહેવાય તેમ તમે પણ શાસ્ત્રના પાઠ મોઢે કર્યા છે, પરંતુ તેમાંનું ખરૂં રહસ્ય સમજતા નથી જેથી તમે વેદવાણીના ભારવહીયાજ કહેવાવ. જ્ઞાન અને જાતિના અભિમાનથી બ્રાહ્મણપણું ન કહેવાય. ત્યારે બ્રાહ્મણે બોલ્યા કે, હે સાધુ! અમે બ્રાહ્મણ નહિ ત્યારે તમે બ્રાહ્મણ કોને કહે છે ? મુનિએ કહ્યું કે, જે ઉંચ નીચ ઘેર ભીક્ષાને માટે ભમે અને છવહીંસા રહિત આહાર–પાશું અયાચનાએ કરી લાવીને જીવે, પણ પિતાને માટેજ આરંભ સમારંભ કરાવેલું અન્ન લાવી જીવે નહિ, તેને વેદના જાણ કહે છે. મેટા બ્રહસ્પતિ જેવા હોય તે પણ મધુકરની માફક ભીક્ષા ગ્રહણ કરે, અને છઠ્ઠ, અઠમાદિક તપશ્ચર્યા કરે અને પંચ મહાવ્રત પાળે તે મુનિ કહેવાય. તમારી માફક તે અશીયળવંત અને અજીતેન્દ્રિય ન હોય, અને તેથી જ સાધુ એ જ સાચું પુન્યક્ષેત્ર છે, પણ બ્રાહ્મણ પુન્યક્ષેત્ર ન કહેવાય, આવા મુનિના વચને સાંભળી બ્રાહ્મણના આચાર્ય ઉપાધ્યાય અકળાયા અને જવાબ આપવાને અશક્ત થયા જાણુ હવે તેમના શિષ્ય કહે છે. ૧૫
અર્થ – અ, ઉપાધ્યાયના, ૫૦ આવરણવાદના બોલણહાર,
Page #55
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર.
O
૫૦ ખેલે છે, ક્રિ' કેમ અમારી સમિપે અ સભાવનાએ એ૦ એ પ્રત્યક્ષ વિ॰ વિષ્ણુસી જાય, અ॰ અન્નપાણી તે પણુ, ન॰ નહિ દા॰ આપિએ, તુ॰ તુજને, નિ॰ અહેનિગ્રંથ. ૧૬. मूल--अज्झायाणं पडिकूल भासि, प्रभास से किं तु सगासि अम्हं । अविएतं विणस्सओ अन्नपाणं, नणं दाहामु तुमं नियण्ठा ॥ १६ ॥
||
४७
ભાવાર્થ:—આ યજ્ઞપાડામાં આચાર્ય, ઉપાધ્યાય સાથે આ વેલા વિદ્યાથી ઓ, સાધુના ઉપરના તિરસ્કાર ભરેલા વચના સાંભળી ગુસ્સાના આવેશમાં સવ એકઠા થઈ, હાથ લાંખા કરી ખેલ્યા કે, અરે આ રિદ્રિ ! અમાશ ગુરુના અવણુ વાઢ ખેલનાર ! તું અમારા સાંભળતા અમારા ગુરુનુ' આવા વચનથી અપમાન કરે તે અમારાથી સહન થઇ શકે નહિ. ધિક્કાર છે, તારી ભાષાને અને તારા જીવતરને. આ યજ્ઞપાડામાં અન્નાદિક ધણું આપવા જેવું છે, પરંતુ હવે અમે તને નહિ આપીએ. અમારા ગુરુના અવર્ણવાદ ખેાલનારને જમાડવાથી અમે દુર્ગતિના અધિકારી થઈએ. જો તું આમ ન બાલ્યા હાત તા છેવટે અનુ કંપા (ક્રયા ) ને લઈ અમે તને થાડુ' ઘણુ આપત, પણ હવે તા ખીલકુલ આપીશું નહિ. ભલે તે આહાર સડી જાય, કૂતરાને નાખી દઈએ અગર ફ્રેંકી દેવા પડે, પરંતુ હે મુનિ ! તને તા નહિજ આપીએ, ૧૬
અČ:—સ૦ પાંચ સુમતીએ કરી અતિ હૈ સમાધિવત મુજને વળી, ગુ॰ ત્રગુપ્તીએ ગુપ્ત, જિ॰ તેંદ્રિ એવા, જો મુજને, ન॰ નહિઘા, અ॰ ઇહાં એષણિક આહાર તા કિં છુ આજ, જ૦ જનના, લ॰ લાભ પામશે ? ૧૭.
मूल — समितीहि मज्झं सुसमाहियस्स,
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
गुत्तीहि गुत्तस्स जितिन्दियस्स । जइ मे न दाहित्य अहेसणिज्जं, किमित्थ जन्नाण लहित्थ लाहं ॥ १७ ॥ ભાવાર્થ:——મુનિ બોલ્યા કે, હું વિદ્યાર્થીઓ ! હું પાંચ સુમતિ, ત્રણ ગુપ્તિ અને સમાધિએ કરી સહિત સાધુ છું, જો તમે આ નિર્દોષ આહાર મને નહિ આપે તે આ યજ્ઞનુ ફળ તમને કેવી રીતે મળી શકશે ? જેમ દહી, દુધ, અને ધૃતાદિક ખરાબ વાસણુમાં નાખવાથી વિષ્ણુસી ( મગડી ) જાય છે અને સારા વાસણમાં નાખવાથી બગડતું નથી, તેમ સુપાત્રને દાન દેવાથી લાભ થાય છે, અને અન્ય પાત્રને દાન દેવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી, માટે મને સુપાત્રને આપે. ૧૭.
ગમ —કે કોઈ ઇહાં, ખ॰ ક્ષત્રિ, ઉ॰ અગ્નિના સમીપના રહેનાર વિપ્ર અથવા અ॰ ભણાવનાર વિપ્ર સ૦ વિદ્યાર્થિ એ કરી સહિત તે ઈહીં આવા આવીને એ આ સાધુને દંડાંડે કરી, ૪૦ ખીલાદિક ફળે કરી હણીને ક’ગળાને વિષે ગ્રહીને ખ॰ કાઢા, જો જે કાઇ બળવંત હોય તે, ૧૮. मूल- के इत्थखत्ता उवजोइया वा, अज्झावया वा सह खण्डिएहिं । एयं तु दण्डेण फलेण हन्ता, कण्ठम्मि घेत्तूण खलेज्ज जो णं ॥ १८ ॥ ભાવા—મુનિનાં એવાં વચન સાંભળી આચાય એલ્યા કે, અરે! આ યજ્ઞપાડાને વિષે જે ક્ષત્રિય પુત્ર હાય તે, અગ્નિહોત્રિ બ્રાહ્મણુ હોય તે, અને રસાઇ કરનાર રસાઈયાએ તુરત અહિં આવા, અને આ નીશ્વક સાધુને વાંસની લાકડી, નેતરની સાટી, ખીલાનુ` મૂળ, લાત, કાણી, મુઠ્ઠી વગેરેથી મારા, 'અને તેનુ ગળુ પકડી બહાર કાઢા. ૧૮
४८
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી હરીદેલી મુનિનું ચરિત્ર. અર્થ:–અઅધ્યાપકનાં એવાં, વટ વચન, સુત્ર સાંભળીને ઉ૦ યાયા ત૭ તિહાં ઘણા કુંવર દં, ડાંડે કરી વિ. નેત્રે કરી ક, ચાબખ કરી નિચે સો એકઠા મળ્યા, તં. તે રૂષીને, તા. રહે છે. ૧૯ मूल-अज्झावयाणं वयणं सुणेत्ता,
उद्धाइया तत्थ बहु कुमारा । दण्डेहि वित्तेहिं कसेहि चेव,
समागया तं इसि तालयन्ति ॥ १९ ॥ ભાવાર્થ –આચાર્યના કહેવા મુજબ સેળ સોળ વર્ષના કુંવર વગેરે ક્રોધના આવેશમાં આવી જઈ, પૂર્વોક્ત વસ્તુઓ હઈ સાધુને મારવા દેડયા, અને નજીક આવી સાધુ પર હાથ ઉપાડયા, પરંતુ દૈવની પ્રેરણાથી સાધુ નિશંકપણે ઉભા રહ્યા છે. ૧૯
અર્થ–૨૦ રાજાની તક તે યજ્ઞના પાડાને વિષે કે કેસળીકની ધુ, બેટી ભ૦ ભદ્રાએ ના નામે અ૮ નથી નિકનીક અંગ જેનું તં તે ભદ્રા પાટ દેખીને સં° સંજતી હ૦ હતા થકા કુછ કેપવત કુરુ કુમારને ૫૦ નિવારે છે શાંત કરે છે. ૨૦ મૂઈનન્નો તહેં સક્રિય થા,
भद्द ति नामेण अणिन्दियङ्गी । तं पासिया संजय हम्ममाणं, શુદ્ધ રુમારે નિવે? | ૨૦ ||
ભાવાર્થ ––સાધુને મારતા જોઈ, તે વખતે ઉંચા મકાનના ગેખની અંદર બેઠેલી સ્ત્રી અને કોશલ દેશના રાજાની કુંવરી જે વૈવન અને રૂપગુણે કરી સહિત છે અને જે રાજાએ બ્રાહ્મણને આપેલી છે તે ભદ્રાએ કુંવરેની દયા જાણી કહ્યું કે, અરે! શાન્ત થાય અને આવું સાહસિક કાર્ય ન કરે. નહિ તે પાછ
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. ળથી પસ્તાવું પડશે. ભદ્રાનું કહેવું સાંભળી કુંવરે તરતજ અટકમાં અને ભદ્રા સામું જોયું એટલે ભદ્રા કહેવા લાગી કે, ૨૦
અ --દે દેવતાને બળાત્કાર કરી, નિ, પ્રેરણાએ કરી, દિ સીધી મુમુજને ર૦ રાજાએ પણ એણે મળ મને, કરીને ન ધ્યાઈ નહિ-વાંછી નહિ. વળી એ રૂષિ કેવા છે ન જાના દે. ઈંદ્રના પુજનીક એ રૂષિ છે. વળી છેજે સાધુએ મને વંe વમી, ઈ. તે રૂષીશ્વર, ચટ તે, એટ એજ. ર૧ मूल-देवाभिओगेणं निओइएण दिन्ना, मुन्ना मणसा न झाया। नरिन्ददेविन्दभिवन्दिएणं जेणामि, વન્તા સિગા સ લો . ૨૨
ભાવાર્થ – હે કુંવરો! તમે હજુ એ સાધુ કેણુ છે એ બીલકુલ જાણતા નથી, માટે હું કહું તે સાંભળે. એક વખત તીડુક નામના ઉદ્યાનમાં કંઈક નામના યક્ષની હું પુજા કરવા ગઈ હતી. ત્યાં આ તપશ્ચર્યા કરતા સાધુને કદરૂપા જોઈ હું તેના પર થુકી હતી. ત્યારે તે સાધુની ભકિત કરનાર યક્ષે મને શિક્ષા કરવા માટે મારા શરીરમાં પ્રવેશ કરી આ સાધુ સાથે પરણાવવા મારા પીતાને સૂચવ્યું. જેથી મારા પિતાએ તે સાધુ સાથે મને પરણાવવાનું નક્કી કરી ત્યાં લઈ ગયા. સાધુ યક્ષ પ્રેરણાને લઈ મને પરણ્યા. સવારમાં સાધુના શરીરમાંથી યક્ષ બહાર ચાલ્યા ગયો એટલે મને પાસે બેઠેલી જોઈ સાધુ આશ્ચર્ય પામ્યા, અને જેમ ચંપાનું ફૂલ જોઈ ભમરો એકદમ ખસી જાય તેમ તે સાધુ મારી પાસેથી દૂર જઈ ઉભા રહ્યા, અને છેલ્યા કે, હે કુંવારી! હું પંચ મહાવ્રતધારી સાધુ છું. મન, વચન અને કાયાએ કરી માર જાવજીવ સ્ત્રીસંગના પચ્ચખાણ છે. પક્ષના પ્રતાપે આમ બન્યું છે, પણ હવે તે યક્ષ આવ્યા પહેલાં તું તારા માતાપિતા પાસે ચાલી જા. આમ તે મુનિએ, જેમ કે ઉલ્ટી કરે
Page #59
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર.
૧૧
અને પછી તે સામુષ્ટિ પણ કરે નહિ તેમ મને વસેલી છે, અને તેજ હું અહિં બ્રાહ્મણને ત્યાં આવેલી છું. મા સાધુ, નરેન્દ્ર એટલે ચક્રવર્તી અને સુરેન્દ્ર એટલે દેવાના ઈંદ્ર એ સના વંદનીક અને પુજનીક છે. ૨૧
ૐ
અર્થ:-—એ તે ઉગ્ર તપનો કરણહાર મ૦ મહાત્મા જિ જિતેન્દ્ર સ* સ ંતિ ખ* બ્રહ્મચારી ને જે સાધુએ મે અને ત॰ અવસરે ને ન વાંછી દ્વિ દ્વેતાથકા પિ૦ પિતાએ પેાતે કા ક્રાસળ દેશના રાજાએ. ૨૨
मूल -- एसो उसो उग्गतवो महप्पा, जितिन्दिओ संजओ बम्भयारी । जो मे तया नेच्छइ दिज्जमाणिं, पिउणा सयं कोसलिएण रन्ना ॥ २२ ॥
ભાવાથઃ—હે કુવા ! તે હૅરીકેશી નામના મહાન તપસ્વી પુરૂષ છે. તેઓ અનન્ત કાળના સચીત કરેલા મહાત્ દારૂણ ક્રમના નાશ કરવા ઉગ્ર તપશ્ચર્યા કરે છે, મા કાર્ય તે ઘણાંજ ઉત્સાહપૂર્વક કરે છે, તેથી તેઓ મહાત્મા કહેવાય છે. આ બ્રહ્માચારી પુરૂષ સાથે મારા પિતાએ મને પરણાવી, પરંતુ તેમણે મને સ્વિકારી નહિ, છેવટે રાજ્ય આપવાની લાલચ બતાવી, પણુ કાઇ ખામતમાં મુર્છાભાવ રાખ્યા નહિં, એવા એ તપસ્વી છે. ૨૨
અર્થ:—મ૦ મહા જસવત એ એ ૫૦ અત્યંત શકિતવંત દ્યો દુક્કર વ્રતના ધરનાર ઘા॰ આકરા પ્રાક્રમના પણી છે, માટે મા॰ રખે એ સાધુને હી હીલતા, અ॰ એ હીલવા ચાળ નથી મા॰ રખે એ તમને સર્વને તે તપ તેજે કરીને નિ બાળીને ભસ્મ કરે. ૨૩
मूल-महाजसो एसो महाणुभावो, घोव्वओ घोरपरक्कमो य ।
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. मा एय हीलेह अहीलणिज,
મા સવે તે પ્રમે નિષ્ણા / ૨૩ / ભાવાર્થ ––વળી ભદ્રા કહે છે, હે કુંવરે! આ મહાન તપસ્વી પુરૂષ છે. તે પોતાના તપના પ્રભાવે શ્રાપ આપે તે ધાર્યું કરી શકે તેમ છે, માટે આવા મહાન ઋષીશ્વર કે જેણે કષાયારિક શત્રુઓને જીત્યા છે, તેમનું અપમાન કરશે નહિ, નિદા કરશે નહિ, અને મારશે નહિ, તેઓ તેમ કરવા લાયક નથી, અને જો તેમ કરશે તે તે તપના પ્રભાવે બાળીને ભષ્મ કરી દેશે. ૨૩.
અર્થ એટ એવાં તી. તે ભદ્રાનાં વટ વચન સોટ સાંભળીને ૫૦ તે બ્રાહ્મણની સ્ત્રી ભવ ભદ્રાનાં વચન કેવાં છે સુઇ
લાં ભાંખ્યાં છે, ઈરૂષીની વે, વૈયાવચને અટ અથે જ જણ ઘણાં પરીવાર સહિત રહે છે માટે બહુ વચન વાપર્યું છે. ૧૦ ઘણા કુમારને, વિ. હણતાં વારે છે. ૨૪ मूल-एयाइ तीसे वयणाइ सोच्चा,
पत्तीइ भद्दाइ सुहासियाई। इसिस्स वेयावडियट्याए,
जकखा कुमारे विणिवारयन्ति ॥ २४ ॥ ભાવાર્થ –-એ પ્રમાણે કહી ભદ્રાએ તેમને ઘણું સમજાવ્યા પરંતુ તેઓ શાન્ત થયા નહિ અને મુનિને મારવા લાગ્યા. આથી મુનિની સેવામાં રહેલા ગંડિત અને વયંવત બે યક્ષ કે પાયમાન થયા. વળી તે યક્ષના તાબાના દેવે પણ એકત્રિત થઈ બ્રાહ્મણને અદશ્ય રહી શિક્ષા કરવા લાગ્યા. ૨૪
અથ–તે તે યક્ષ કરે છે, જો બીહામણું છે રૂપ જેનું એ એ આકાશને વિષે રહ્યો થકે અવ અસર ત તે યજ્ઞાના પાડાને વિષે તંત્ર તે વિદ્યાથિઓ પ્રત્યે, તાવ હણે છે તે કુમાર
Page #61
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરી મુનિનું ચરિત્ર. કેવા છે ભિ૦ વિદ્યા છે કે જેના રૂ૦ રૂધિર વમતાને પાત્ર દેખીને ૧૦ ભદ્રા આગળ કહેશે તેવા વચને બોલવા લાગી. ૨૫. मूल-ते घोररुवा ठिय अन्तलिक्खे,
असुरा तहिं तं जण तालयन्ति । ते भिन्नदेहे रुहिरं वमन्ते, पासित्तु भद्दा इणमाहु भुजो ॥ २५ ॥
ભાવાર્થ ––તે બંને પક્ષે ભયંકર રૂદ્રપરિણામી અને અસુરી ભાવનાવાળા એટલે જેના હૃદયમાં દયા ભાવરૂપ સૂર્યને અસ્ત થયે છે, એવા ક્રોધરૂપી અંધકારથી અંજાયેલા દેએ અદશ્ય રહી યજ્ઞના પાડામાં ઉભેલા બ્રાહ્મણ અને વિદ્યાર્થીઓને જેમ તલવારને ઘા પડવાથી ધડથી માથું જુદુ થાય અને શરીર લેહીલહાણુ થઈ જાય તેમ માર્યો, અને સર્વ જમીનપર તૂટી પડ્યા. આ ભયંકર દેખાવ જોઈ ફરી ભદ્રાએ કહ્યું કે, ૨૫
અર્થ –ગિપર્વતને નખે કરીને હણે છે અ. લેહને દાંતે કરી ખાવ છે, જા. અગ્નિ પગે કરી હણે છે, જે જે, સાધુને તમે અપમાન કરે છે, ૨૬ मूल-गिरि नहेहिं खणह अयं दन्तेहिं खायह । जायतेय पाएहि हणहजे भिकखु अवमन्नह ॥२६॥
ભાવાર્થ –હાયલા અને જમીન પર તુટી પડેલા બ્રાહ્મણે તરફ હાથ લાંબો કરી ભદ્રાએ કહ્યું કે, અરે મૂર્ખ બ્રાહણ ! મેં તમને પ્રથમથી જ સમજાવ્યા હતા કે એ મુનિનું અપમાન કરશે નહિં. તેમ કરવું એ નખવડે પર્વતને ખોદ, દાંતવડે. ચણા ચાવવા અને પગ વડે અગ્નિ ભૂસવા જેવું છે. અને તેમને દુખી કરવાથી મહા અનર્થ થશે, છતાં તમે મારું કહેવું માન્યું નહિતે હવે આ પ્રમાણે દુઃખરૂપી ઝાડ ઉગવાને વખત આવ્યે.
અર્થ –આ. સર્પ સરીખે, શ૦ ઉગ્ર તપને પાણી, મી
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ઉપદેશ સાગર.
મેટા રૂષીશ્વર ઘા॰ આકરા વ્રતના ધણી છે ॰ આશ પણક્રમના ધરણહાર છે વળી અ॰ અગ્નિમાં જેમ પડે ૫૦ પતગીઆની શ્રેણી તે મરે તેમ તમે જે જે સાધુને ભ॰ ભાજનના કાળને વિષે હા છે તે તમનેજ દુઃખકારી થશે. ૨૭
मूल - आसावसो उग्गतवो महेसी, घोव्वओ घोरपरकमो य । अगणिं व पक्खन्द पयङ्गसेणा, जे भिक्खु भत्ताले वह || २७ ॥
ભાવાર્થ :--નળી ભદ્રા કલ્પાંત કરી કહે છે કે, હે બ્રાહ્મણેા ! તમે આપખુદીથી આ મુનિને મારવા તૈયાર થયા, પરંતુ જેની દાઢમાં ઝેર ડાય તે સીવીષ સર્પ કરતાં પણ આ મુનિ જેની દૃષ્ટિમાં ઝેર એવા દષ્ટિવિષ છે, કે જેને કાપાવ્યાથી સપ તે કરડે ત્યારે માણસ મરણ પામે પણ આ સાધુ તા સામુ જોવાની સાથે ખાળીને ભષ્મ કરે તેમ છે, અને તેમની સેવા કરવાથી રીએ-ખુશી થાય—તા અનન્તા જન્મ-મરણના દુઃખ ઓછા કરાવે તેવા છે. આવી રીતે આ મુનિ ભારે પરાક્રમી પુરૂષ છે. તમે સવે' પત’ગીયારૂપ બની મુનિની આસાતનારૂપ અગ્નિમાં પડયા તા હવે તેનુ ફળ ભાગવા. આ મુનિની સેવા કરવાની જરૂર હતી. આ મુનિને માસખમણુનુ પારણુ હોવાથી અહિ પધાર્યા હતા, તેમને અન્ન આપી લાભ લેવાને બદલે, અપમાન કરી મારવા તૈયાર થયા, એ નખવડે પવ તને ખાદી કાઢવા જેવું, અને ખળતી અગ્નિમાં પડવા જેવું તમે કર્યું છે. ૨૭
':—સી વો સ૦ એકઠા જીવવા વાંચતા હા કેમકે ઢા॰ સવ' લેાકને પણ એ સાધુ, કુ॰ કાપ્યા થકા ખાળે. ૨૮
મસ્તકે કરી, એ॰ એ મુનિના ચરણને પિડ મળ્યા થકા સર્વ જનસહિત તમે જ॰ જો
તા અથવા ધનની ઈચ્છા રાખતા હૈ તા
Page #63
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર. मूल-सीसेण एवं सरणं उवेह,
समागया सव्वजणेण तुम्हे । जइ इच्छह जीवियं वा धणं वा,
તેમ જિ પ્રો વિમો ઉજ્ઞા . ૨૮ || ભાવાર્થ –વળી ભદ્રા કહે છે, હે બ્રાહ! તમારે જે હજુ જીવવાની આશા હોય તે બે હાથ જોડ, મસ્તક નમાવી આ મુનિ પાસે આવી કહે કે, હે મહંત! આપ પ્રભુરૂપ છે, દયાળ છે, અમે સર્વે આપના શરણે આવ્યા છીએ તે શરણગતનું રક્ષણ કરે. અને આ પ્રમાણે જે વર્તશે તે જરૂર મારા ધારવા પ્રમાણે તમારા બચાવ થશે. આ પ્રમાણે ભદ્રાનું કહેવું સાંભળી સર્વે કવરે અને બ્રાહ્મણે ઉઠી ઉભા થઈ મુનિને શરણે જવા તૈયાર થયા, અને તેમને કેમ શાન્ત કરવા એ વિચાર કરી આચાર્ય, ઉપાધ્યાય ઘાયલ થઈ પડેલા કુંવર પાસે આવ્યા. ૨૮
અર્થ:–-અ. નમાડયાં છે પિત્ર વાંસા લગી ઉ. મસ્તક જેના, ૫૦ લાંબા કીધા છે હાથ જેના, અવ નથી અંગ ઉપાંગ હલાવવારૂપ ચેષ્ટા જેને નિફાટી રહી છે અને જેની, ૨૦ મોઢામાંથી રૂષિરને વમતા એવા વળી ઊંચા છે મૂખ જેના નિ. બહાર નીકળ્યાં છે જીભ અને નેત્ર જેનાં. ૨૯ मूल-अबहेडियं पिट्रिस उत्तमङ्गे,
पसारिया बाहु अकम्मचे । निज्झेरियच्छेरुहिरं वमन्ते, उद्धंमुहे निग्गयजीहनेते ॥ २९ ॥
ભાવાર્થ–સોમદેવ બ્રાહ્મણ અને આચાર્ય, ઉપાધ્યાય સર્વે ઘાયલ થઈ પડેલાં કુંવર પાસે આવ્યા અને જોયું તે કેટલાકને બરડ બેવડ વળી ગયા છે, માથું પુંઠ સુધી પહોંચી ગયું છે,
Page #64
--------------------------------------------------------------------------
________________
çk
શ્રી ઉપદેશ સાગર.
ને જખમાથી àાહી ચાલ્યુ જાય છે, કેટલાક હાથ લાંમા કરી હાલ્યા ચાલ્યા વગર પડયાં છે; કેટલાકની આંખા અને જીલ બહાર નીકળી પડી છે; આવી ભયંકર સ્થિતિમાં સને જોઇને
અથ—તે તેવા ખ૰ તે વિદ્યાર્થીઆને ક૰ કાષ્ઠ સરીખાં દેખીને નિ॰ આકુળવ્યાકુળ થયા અ॰ હવે બ્રાહ્મણ સા॰ તે ઈ સાધુને ૫૦ શાંત કરવા લાગ્યા કેવી રીતે સ૦ સ્ત્રી સહિત હી જે તમને હૅત્યાં નિદ્યા તે, ખ॰ ખમા હૈ પૂજ્ય, ૩૦ मूल-ते पासिया खाण्डय कटुभूए, विमणो विसण्णो अह माहणो सो । इसिं पसाएइ समारियाओ, हीलं च निन्दं च खमेह भन्ते ॥ ३० ॥
ભાષા :—માચાય, ઉપાધ્યાય બહુજ ગભરાયા અને વિચાર્યું કે ભરત આ શે। બનાવ બન્યા ! આવશે હવે જીવશે કે કેમ? એના મામાને શુ જવાખ દઈશું! આ નાની વયના બાળકોને ઉશ્કેરી માતના 'જામાં માલ્યા એવા લોકોના ભાપણા પરના અપવાદ કેવી રીતે દૂર થશે ? દુનિયામાં ચુ માંઢું રાખી ફરવાના વખત રહ્યો નહિ, અને હવે આ કુંવરો પાછળ માપણે જીવવું કે મરવું ? આપણને આવી બુદ્ધિ ક્યાંથી સુઝી! હવે આ મુનિને કેવી રીતે શાન્ત કરવા? એવું કોણ છે કે, ઋષિને શાન્ત કરી આપશે! બચાવ કરાવી આપે! આમ સામદેવ બ્રાહ્માજી, આચાય અને ઉપાધ્યાય અરસપરસ વિચાર કરવા લાગ્યા એવામાં એક જણને યાદ આવ્યુ કે, કોશલ દેશના શાની દીકરી અને સામદેવ બ્રાહ્મણની સ્ત્રી ભદ્રા બહુજ ડહાપણવાળી છે, તેને જો ખેલાવીએ તે મુનિને સમજાવે. એમ ધારી સામદેવે ભદ્રા વગેરેને બોલાવી, તેને આગળ કરી અને પાછળ ભાચાય, ઉપાધ્યાય વગેરેએ ઉભા રહી મુનિને કહ્યું કે, હે પ્રભુ! દયાળુ દેવ ! અનાથના નાથ! અમે મજ્ઞાનીઓએ આાપનુ ઘણુ જ
Page #65
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરિશીમુનિનું ચરિત્ર અપમાન કર્યું છે, પરંતુ આપ મેટા પુરુષ છે તે અમારા દેવ સામું નહિ જોતાં કયા લાવી અમારા અપરાધની ક્ષમા કરે. ૩૦
અથ:–આબાળકે, મૂળ મૂ, અ. અજાણે જં૦ જે હીલ્યાં નિઘા તતે અપરાધને અમે હે પૂજ્ય મ૦ મેટા ઉપકારી, ઈરૂખીશ્વર હોય, નવ નિચે સાધુ ક્રોધને વિષે તત્પર હેય નહિ. ૩૧ मूल-बालेहि मुढेहि अयाणएहिं,
जं हीलिया तस्स खमाह भन्ते । महप्पसाया इसिणो हवन्ति,
न हुं मुणी कोवपरा हवन्ति ॥ ३१ ॥ ભાવાર્થ –વળી કહ્યું કે હે પ્રભુ! અમે સમજણું વિનાના મૂહ, અજ્ઞાની, સારાસારને વિચાર વગરના બાળક જેવા છીએ, અને આપ મોટા પુરૂષ છે. આપની નિંદા કરી અપમાન કર્યું તે સર્વ અપરાધની આપ દયાળુ દયા લાવી ક્ષમા કરે. હે અનાથના નાથ! અમને મૃત્યુથી બચાવે. શાસ્ત્રમાં બાળ, મુઢ, આત્મદ્રોહી, મર્યાદા રહિત અને અજાણુ એ પાચેને નરકના અધિકારી કહ્યા છે, તે અમે પણ તેવા છીએ માટે અમને અમારા આવા કાર્યથી ઘણેજ પસ્તા થાય છે અને હવે આ પનું શરણ ઇચ્છીએ છીએ એમ કહી સર્વે બ્રાહ્મણે હરીકેશી મુનિના પગમાં પડ્યા. ૩૧
અર્થ:-હવે સાધુ બોલ્યા પુત્ર પૂર્વકાળે વર્તમાનકાળે અને અનાગતકાળે, મ. મુજને દ્વેષ નથી, કે કોઈ અલ૫માત્ર પણ જક્ષ જે ભણું, વે, વૈયાવચ કરે છે, ત. તે માટે એણેજ, નિટ હણ્યા કુમાર. ૩૨ मूल-पुत्विं च इहिं अणागयं च,
मणप्प दोसो न मे अत्थि कोइ ।
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી ઉપદેશ સાગર, जक्खा हु वेयावडियं करोन्ति, तम्हा हु एएहि हया कुमारा ॥३२ ॥
ભાવાર્થ-આ પ્રમાણે બ્રાહ્મણે પગમાં પડી રસ્તુતિ કરવાથી બને તે શાન્ત થઈ મુનિના શરીરમાંથી બહાર નીકળી ગયા. પછી મુનિ બેલ્યા કે, હે બ્રાહ્મણે ! હું સાધુ છું, જેથી ત્રિકાળ કેષથી નિવર્યો છું. કુંવરોને હણતા પહેલાં કુંવરે પ્રત્યે મારે જરાપણ દ્વેષભાવ નહેાતે અને હજુ પણ નથી. આ કાર્ય હું તનથી પણું ભલુ જાણતા નથી. આ કાર્ય મારી સેવામાં રહેલા બે એ મારી આસાતના થતી જોઈ કર્યું છે, પણ હું આ કામ સારું થયું એમ ઈચ્છતું નથી. ૩૨ ' અર્થા–હવે બ્રાહ્મણ બોલ્યા. અ. શાસ્ત્રના અર્થને જાણનાર તેવા તમે કપ નહિ, બૂ૦ વૃદ્ધવંતિ પ્રજ્ઞા છે જેની એવા તમારા પગનું શરણ ગ્રહણ કરીએ છીએ હમે, સ, એકઠા સર્વ જને કરી સહિત અમે. ૩૩ मूल-अत्थं च धम्मं च वियाणमाणा,
तुब्भे न वि कुप्पह भूइपन्ना। तुम्भं तु पाए सरणं उवेमो, समागया सव्वजणेण अम्हे ॥ ३३ ॥
ભાવાર્થ-હરીકેશી મુનિના આવા શાન્તિદાયક વચને સાંભળી અભયદાન મળ્યું હોય તેમ ખુશી થઈ બ્રાહ્મણે બેલ્યા ક, હે મહાત્મા ! આપ કહા છે તે સત્ય છે, આપ સાધુ ધર્મના, શાસ્ત્રના, પરમાર્થના, કમના વિપાક (ઉદય)ના, અને ક્રોધના માઠા પરિણામના જાણકાર હેવાથી આપ કદી ક્રોધ ન કરે એ ખરેખર સત્ય છે. આપે સર્વ છાના રક્ષણને માટેજ સંયમ ધારણ કર્યો છે, એવા આ૫ બુદ્ધિવાન મહાત્માના ચરણ કમળને સ્પર્શ કરીએ છીએ. આપના શરણથી અમે અમારા સર્વ પર
Page #67
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર. વારનું ક૯યાણ ઈચ્છીએ છીએ. આમ સ્તુતિ કરવાથી દેવોએ કુંવરો પ્રત્યે બતાવેલી માયા પાછી ખેંચી લીધી, એટલે સર્વ સ્વસ્થ થઈ બેઠા થયા અને ફરી તે મહાત્માની સ્તુતિ કરવા લાગ્યા ૩૩
અર્થ –અ) પુછએ છીએ અમે, તે તુજ સંબધી સર્વ અંગ, મ. હે માનુભાગ, નવ નહિ તારૂ, કિ0 કાંઈ કિંચીતમાત્ર અપૂજનિક નથી માટે, ભૂ ભગવે, સારા શાલના કરાદિક, ના અનેક પ્રકારના વ્યંજન સહિત. ૩૪ मूल-अच्चेमु ते महाभाग न ते किंचि न अचिमो।
भुआहि सालिम कूरं नाणावअणसंजुयं ॥ ३४ ॥
ભાવાર્થ –હે પ્રભુ! આપ દરેક રીતે પૂજવા લાયક છે. અમે દ્રવ્યથી આપનું શરીર અને ધર્મ ઉપગરણને પુજીએ છીએ, ક્ષેત્રથી આ૫ જે જમીન પર ઉભા છો તે જમીનને નમસ્કાર કરીએ છીએ, કાળથી જે દિવસે આપે દીક્ષા લીધી તે દિવસને નમસ્કાર કરીએ છીએ, અને ભાવથી આપે લીધેલ અભિગ્રહને તથા આપના જ્ઞાન, દર્શન, ચારિત્રને નમસ્કાર કરીએ છીએ. આપ કઈ રીત અપુજનીક નથી, માટે હે કૃપાળ ! આપ દયા લાવી અમારા યજ્ઞ પાડામાં પધારે, અને જે શુદ્ધ નિર્દોષ આહાર તૈયાર પડે છે, તે આપ અમારી દયાને માટે સ્વીકારે, અને ત્યારે જ આપ અમારા પર પ્રસન્ન થયા માનીશું,
અર્થ:–ઈ. એ પ્રત્યક્ષ અમારે છે, ૫૦ ઘણું અન્ન, તંત્ર તે અન ભેગ, અહમારા ઉપકારના અર્થે. હવે સાધુ બોલ્યા, બા, કરૂં તમારું કહે એમ કરીને લીએ છે, ભ૦ ભાત પાણી, મા૦ માસખમણના પારણાને વિષે મહાત્મા. ૩૫ मूल-इमं च मे अस्थि पभूयमनंतं,
भुञ्जसू अम्ह अणुग्गहदा । बाढं ति पडिच्छइ भत्तपाण, मासस्स ओ पारणए महप्पा ॥ ३५ ॥
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ –વળી બ્રાહ્મણે કહ્યું કે, હે મહારાજ! આપ લીક્ષા માટે પધારે અને અમારી પાસે ઘણું જ અન્ન છે, માટે ભીક્ષા લેવામાં જરા પણ સંકેચ ન રાખશે. બ્રાહ્મણેના અતિ આગ્રહથી મુનિ ભીક્ષાર્થે યજ્ઞપાડા તરફ ચાલ્યા, બ્રાહ્મણએ ઘણાજ આગ્રહથી ખાજદિક મીઠાઈ, અને દ્રાક્ષાદિક પાણી વહરાવ્યું, અને તેથી મુનિની સેવામાં રહેલા બે યક્ષે માસખમણને પારણે મુનિને સારૂ અન–પાણી મળવાથી ઘણજ ખુશી થયા, અને હર્ષના આવેશમાં આવી ગયા. ૩૫
અર્થ –તે યજ્ઞના પાડાના વિષે, ગં. સુગંધ પાણીને પુલને વરસાદ થયે, દિવ્ય પ્રધાન તિહાંજ દ્રવ્યની ધારા થઈ, ૫૦ વગાડી દેવ દુંદુભી દેવતાએ, આ આકાશને વિષે આશ્ચર્ય ન દીધુ એ નિરાશ કીધે દેવતાએ. ૩૬ મૂ– િષોય પુwવા,
दिव्वा तहिं वसुहारा य बुट्टा । पहयाओ दुन्दुहीओ सुरेहि,
બાગાણે મોટાળંગ ઘ ા ૨૬ / ભાવાર્થ –તે મહાત્માએ પારણું કરવાથી, અને દેવોને ઘણેજ આનંદ થવાથી, યજ્ઞપાડામાં પંચ દ્રવ્ય પ્રાપ્ત થયા - ૧. સુગધી પાણીને વરસાદ વરસ્ય, ૨. પચરંગી ફૂલને વરસાદ વર, ૩. સાડાબાર કોડ સેનૈયાને વરસાદ વરસ્યા;૪. આકાશમાં દેવ વાજિંત્ર વાગવા લાગ્યા અને પ. અહે! ભલું દાન દીધું, દાન દેનાર સદા છે, આ આકાશ દવની થયે. વળી દેવે કહ્યું કે ! હે સોમદેવ બ્રાહ્મણ! તે ભલે દાન દીધું, તને ધન્ય છે! આવા દેવના અંતરિક્ષ શબદો અને દેખાવ જેમાં બ્રાહ્મણે ઘણાજ ખુશી થયા અને હરીકેશી મુનિને પ્રભુ તુલ્ય માનવા લાગ્યા,
અથ–સ પ્રત્યક્ષ નિ દિસે છે તપને વિશેષ, નવ
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર.
}
ન દિસે જાતીને વિશેષ કાઇ, સા॰ ચઢાળના પુત્ર હેરિકેશી અળ સાધુ જ॰ જે સાધુની, ઇ॰ કૃષિ અતિશ્ય સહિત મહાત્મવત. मूल--सक्खं खुदीसइ तवोविसेसो, न दी सई जाइ विसेस कोई । सोवागपुत्तं हरिएससाहूं, દત્તસાદું, जस्सेरिसा इड्डि महाणुभागा ॥ ३७ ॥
ભાવાર્થ: આ પ્રત્યક્ષ દેખાવ જોઇ બ્રાહ્મણા પરસ્પર વિચારવા લાગ્યા કે, આ ! હરીકેશી મુનિ ચાંડાલ કૂળમાં ઉત્પન્ન થયા, પરંતુ સાધુપણું. અંગિકાર કરી ભારે તપશ્ચર્યા કરવાથી તેમની સેવામાં ધ્રુવ હાજર રહે છે, અને પાતે પ્રભુ તરીકે પૂજાય છે, માટે જાતિ અભિમાન રાખવું એ નકામુ છે, જો જાતિનુજ માન હોત તેા દેવ આપણી બ્રાહ્મણનીજ સેવા કરત, પરંતુ તેવું નથી. જાતિ ગમે તે હાયપરંતુ તપશ્ચ અનાજ પ્રભાવ માટા છે. આથી બ્રાહ્મણા મુનિ પ્રત્યે પ્રેમની નજરથી જોવા લાગ્યા અને હવે મુનિ કાંઈક ઉપદેશ રૂપ ક્રમાવે તે સારૂ એમ ઇચ્છવા લાગ્યા. ૩૭
T
અર્થ :—હવે સાધુ ઉપદેશ કહે છે, ક્રિ પ્રશ્ન, મા॰ બ્રાહ્મણ ને અગ્નિને આરભતા થકા, ઉ॰ પાણીએ કરી બાહ્ય નિર્માળપણાને વિવિમાન જેમ ગવેખા છે, ખાહિર વિ નિમ ળપણાને, ન નહિ તે ભલેા માહિર નિમ ળપણાને કુ તીર્થંકરે કહ્યો. ૩૮
मूल--किं माहणा जोइ समारभन्ता, उदएण सोहिं बहिया विमग्गह | जं मग्गहा वाहिरियं विसोहिं, ન તે ઇતિનું જીન્ના વન્તિ ॥ ૨૮ ॥
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાર્થ –હવે બ્રાહ્મણને સમકિત અંગિકાર કરાવવાને સમય જાણી હરીકેશી મુનિ બેલ્યા કે, હે બ્રાહ્મણે! તમે ઈ. દગી પર્યત અગ્નિને આરમ કરી યજ્ઞ કરે છે, અગ્નિને પુજે. છે, અને તેને પવિત્ર માને છે, વળી પાણીથી સ્નાન કરી હૃદય શુદ્ધ થયું માને છે, તેથી બ્રાહ્મણપણું ન કહેવાય. અગ્નિ અને પાણીના આરંભથી છકાય જીવની હીંસા થાય છે, અને તેથી કમને ક્ષય નહિ થાય. તત્વજ્ઞાની અને સમદ્રષ્ટિ છે પણ આ કાર્યને ભલુ કરી જાણતા નથી. કેમકે જળના સ્નાનથી શરીરને ઉપરને મળ (મેલ) દૂર થાય છે, પરંતુ હૃદયના કામ-ક્રોધને ત્યાગ થઈ શક્તા નથી. ૩૮
અર્થ –કુળ વળી દાભને યજ્ઞના થભને તૃણુ કાષ્ટ ને અગ્નિ તે એટલા વાના ધર્મને અર્થે ગ્રહતા થકા, સા. સાંજે પુનઃ, ઊ૦ ઊદકને ફરસતા થકા, પા. પ્રાણુ ભૂતને પિડતા થકા વળી નિ, મંત્ર મૂખે થકા કરે છે પાપને. ૩૯ मूल-कुसं च जूवं तणकटमाग्गिं,
सायं च पायं उदगं फुसन्ता । पाणाइ भूयाइ विहेडयन्ता,
નો વિ મા પદ પર્વ | ૨૨ ભાવાર્થ –વળી હરકેશી મુનિ યજ્ઞને વિશેષ આરંભનું કારણ સમજાવવા કહે છે કે, હે બ્રાહાણે! તમે હાલના તરણા એકઠા કરે છે, યજ્ઞ થંભ ઉભું કરે છે, ખીજડાદિક કાષ્ટ ધર્મનેઅર્થે અગ્નિ સાથે સળગાવે છે, સવાર સાંજ પાણીમાં ઉભા રહી પ્રાણાયામ, આચમન કરે છે, તેથી તમારા યજ્ઞમાં છએ કાયને આરંભ થાય છે, અને તેથી કર્મ વિશુદ્ધિ થતી નથી. જ્યારે તમે છ કાય જીવની હીંસાને ત્યાગ કરશે ત્યારે જ તમે અશુભ કમના બધનથી દૂર થશે, અને એવી અત્યન્તર દયા ૫ પવિત્ર
Page #71
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર.
૬a કરણીથી તમારે આત્મા પવિત્ર થશે. નહિ તે સંસારને પાર પામશે નહિ. ૩૯
અર્થ –ક. હે સાધુ અમે કેમ ચાલીએ, વ૦ અમે કેમ યજ્ઞ કરીએ, પાઠ અમે પાપકર્મને કેમ ટાળીએ, અત્ર તે અમને કહે, સં. હે સંજતિ, જ૦ યક્ષના પૂજનિક, કટ કેવી રીતે ભલે યજ્ઞ તીર્થંકરે કહો છે. ૪૦ मूल-कहंचरे भिक्खु वयं जयामो,
पावाइ कम्माइ पुणोल्लयामों। अक्खाहि नो संजय जक्खपूइया, कहं सुजटुं कुसला वयन्ति ॥ ४० ॥
ભાવાર્થ –બ્રાહ્મણે કહ્યું કે, હે પ્રભુ! અમે કેવી રીતે વતિએ, અને કેવી રીતે યજ્ઞ કરીએ કે જેથી પરભવે, અમે કીધેલા કર્મથી દૂર થઈએ તે સમજાવે, અને તે દેવના પુજનીક! આપના ઈષ્ટદેવ ખરેખર યજ્ઞ કેને કહે છે, તે યથાર્થ રીતે કહે, ૪૦
અથ:–૭૦ છકાય જીવની દયા પાળવાથી, મામૃષા અદત્તને અણસેવતા થકાં, ૫૦ પરિગ્રહ સ્ત્રી, મારુ માન માયાને એ. એ પૂર્વે કહ્યાં તેને, ૫૦ માઠાં જાણી પચ્ચખીને પ્રવર્તે, ચ૦ ઈદ્રિ દમતે થક. ૪૧ मूल-छजीवकाए असमारभन्ता,
मोसं अदत्तं च असेवमाणा । परिग्गहं इथिओ माण मायं, પૂર્વ પત્રિાય વનિત હતા ? |
ભાવાર્થ: હવે હરીકેશી મુનિ કર્મક્ષય સંબધી કહે છે કે, હે બ્રાહ્મણે! છકાય જીવનું રક્ષણ કરવું, અને જીવહિંસા, ભાઠ, ચોરી, પરિગ્રહ અણુકરતા થકા, કોધ, માન, માયા અને
Page #72
--------------------------------------------------------------------------
________________
૪
શ્રી ઉપદેશ સાગર.
લાભ સવમાં પાપ સમજીને તેના પચ્ચખાણ કરવા, અને ત્યારેજ જીતેન્દ્રિય અને સાચા યજ્ઞ કરવાવાળા કહેવાશે. ૪૧
અથ:-સુ॰ લલી પેરે સઘર્યો છે. આશ્રવ જેણે, ૫‘૦ પાંચ સવરે કરી ઈ આ મનુષ્ય લાકને વિષે, જી॰ અસજમ જીવીત બ્યને, અણુવાંછતાં થકા, વ॰ મમતાભાવને અણુકવે કરી વાસરાવી છે કાયા જેણે, સુ॰ મન જોગે કરી પવિત્ર શ્રુષા અણુકરવે કરી તન્મ્યા છે તેઢુ જેણે એવા સાધુ તે, મ૰ મેટા યજ્ઞના કરવાવાળા જાણવા, ૪૨
मूल - सुसंवुडो पञ्चहि संवेरहि, इह जीवियं अणवकङ्क्षमाणो । वोसटुकाओ सुइचत्तदेहो, મહાનય નયતિ નહિટ્ટ ॥ ૪૨ ॥
ભાવાથ:---હું બ્રાહ્મણા ! પાંચ આશ્રવને રૂધનાર એટલે સવરે કરી સહિત, કમને આવવાના દ્વાર બંધ કરે, તેજ કમના ક્ષય કરી શકે છે. આ લેાકમાં દસ પ્રકારના જીવતર કહ્યાં છેઃ૧. જ્ઞાન જીવતર, ૨. સયમ જીવતર, ૩. જશ જીવતર, ૪. કીતિ જીવતર, વગેરે જીવતરમાંથી અસ’જમ જીવતર એટલે દુષ્ટ પ્રણામ રૂપ જીવતરની અણુવાંચ્છના કરતા થકા, સવથા પ્રકારે શરીરની શાશા ત્યજે, અને મમત્વ ભાવ છેડી દે ત્યારે ક્રમ શત્રુના નાશ થાય છે, એમ તત્ત્વજ્ઞાનીઓનુ* કહેવુ' છે. ૪૨
ાથ :--૩૦ તમારે અગ્નિ કાણુ, કે તમારે અગ્નિનું સ્થાનક કર્યું, કે તમારે ચાટવા કાણુ, કિ॰ વળી તમારે ગાર સ ંધુકણુ કાણુ, એ ઈંધણ તે તમારું કાણુ, સં॰ તમારે શાંતી પાઠ કાણુ, ૩૦ તમારે હામમાં હામવાનું શું. ૪૩ मूल--के ते जोड़ केय ते जोइठाणे, काते सुया कं च ते कारिसङ्ग ।
Page #73
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર. पहाय ते कयरा सन्ति भिकखू , कयरेण होमेण हुणासि जोइं ॥ ४३ ॥
ભાવાર્થ –આ પ્રમાણે મુનિનું કહેવું સાંભળી બ્રાહ્મણે છેલ્યા કે, હે સ્વામી ! આપે યજ્ઞ આરંભનું સ્થાન અને કર્મ બંધનનું કારણ બતાવ્યું, પણ હવે આપના શાસ્ત્રમાં અગ્નિ કેને કહે છે, જેમાં અગ્નિ રહે છે તે અગ્નિકુંડ કો સમજે, અગ્નિ પ્રદિપ્ત કરવા માટે ચાટવાઓએ વૃત હેમાય છે, તે તે ચાટવા અને અગ્નિને સંયુકણવડે આઘીપાછી કરે છે, તે તે સંધુકણ કોને કહે છે, અગ્નિમાં કાષ્ટ નાખે છે તે કયા, યજ્ઞ વખતે શાન્તિપાઠ ભણે છે ને તેથી ઉપદ્રવ મટી જાય છે, તે તે શાતિપાઠ કયે, અગ્નિમાં યજ્ઞ હેમ વખતે આહતી શેની આપવી કે જેથી અગ્નિ તૃપ્ત થાય, એ વગેરે ભાવ યજ્ઞની રીત કૃપા કરી અમને સમજાવો. ૪૩
અથ:--હવે સાધુ બેલ્યા તા તરૂપ અગ્નિ છ છવ તે અગ્નિનું સ્થાનક, જેજગરૂપ ચાટવા, સત્ર શરીરરૂપ ગોર સંધુકણ. કટ કર્મ રૂપ ઈધણ. સં. સંજયને વિષે આત્માને જે તે શાંતિપાઠ. હુ એ હેમ કરું છું. ઈ. રૂખીશ્રવરને ભલું એ કર્તવ્ય છે. ૪૪ मूल--तवो जोइ जीवो जोइ ठाणं,
जोगा सुया सरीरं कारिसङ्ग । कम्मेहा संजम जोगसन्ती होम, हुणामि इसिणं पसत्थं ॥ ४४ ॥
ભાવાર્થ –એમ બ્રાહ્મણનું કહેવું સાંભળી હરીકેશી મુનિ બેલ્યા કે, હે બ્રાહ્મણે! બાર પ્રકારના તારૂપી અગ્નિને પ્રદિત કરી તેમાં કર્મ રૂપી કાષ્ટને બાળે, એ તપસપ અગ્નિ અને તપ૫ અગ્નિનું સ્થાનક તે જીવરૂપ સ્થાનક જાણવું, કેમકે તપ
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. આત્માથી થાય છે. મન વચન અને કાયાના ગરૂપ ચાટવા અને શરીર એ ત૫રૂપ અગ્નિનું સંયુકણુ એટલે આઘુંપાછુ કરનાર જાણવું. આઠ પ્રકારના કર્મરૂપી ઇંધણ ( લાકડા ) તપરૂપ અગ્નિએ કરી ભષ્મ થાય, અને સત્તરે ભેદે સંજમરૂપ વેપાર એ શાંતીપાઠ જાણ. સંજમ સર્વ જીવને શાન્તિને કરણહાર છે. આવી રીતના હેમથી હું કર્મને દૂર કરૂં છું. તત્વજ્ઞાનીઓ અને ભાવ યજ્ઞ કહે છે. કર્મ ક્ષય કરવા માટે કરેકે આ પ્રમાણે ભાવયજ્ઞ કરવું જરૂર છે. ૪૪
અર્થ હવે બ્રાહ્મણ બેલ્યા. કેકેણુ તમારે કહ, કે. પણ તમારે કર્યું છે તીર્થ, કર શેને વિષે નાહાથી પવિત્ર થાવ છે. આ૦ અમને હે સંજતિ હે યક્ષના પૂજનિક અમારે ઈચ્છા છે તે ના કહે. ભ૦ તમારી સમિપે. ૪૫ मूलः के ते हरए केय ते सन्तितित्थे,
कहिं सिणाओ वरयं जहासि । आइक्खनो संजय जक्वपूइया, इच्छामो नाउं भवओ सगासे ।। ४५ ॥
ભાવાર્થ:–વળી બ્રાહ્મણે પુછે છે કે, હે હરીશી મુનિ! આપના ધર્મમાં એવું કયું પુન્યક્ષેત્ર છે ? અને એક પવિત્ર નાહવાને દ્રહ (કુંડ) છે, કે જેમાં નાહવાથી કમરૂપ મળ દૂર થાય ? લોક પ્રસિદ્ધ કહ અને તીર્થને તમે નિષેધ કરે છે તે કયા દ્રહમાં નાહવાથી અને કહ્યું તીર્થ કરવાથી કર્મ રૂપી રજ દૂર થાય તે કહે. કૃપા કરી અમને સમજાવે. અમારે તે બાબત જાણવાની સંપૂર્ણ ઈચ્છા છે. ૫
અર્થ:–હવે સાધુ બેલ્યા. ધ. દયા ધમરૂપ દ્રહ છે. બં, બ્રહ્મચર્યરૂપ પવિત્ર તીર્થ નિર્મળ છે. આત્માઓ ભલી લેવામાં નહાવું જેથી કર્મ રહિત થાય, સુલ શિતળીભૂત થકે કમને રાખે છે. ૪૯
Page #75
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી હરીકેશી મુનિનુ` ચરિત્ર.
मूलः-- धम्मे हर बम्भे सन्तितित्थे, अणाविले अत्तपसन्नलेसे । जहिं सिणाओ विमल विसुद्धो, सुसी भूओ पजहामि दोसं ।। ४६ ।।
૬૭
ભાવાર્થ :—હરીકેશી મુનિએ કહ્યું કે, હે બ્રાહ્મણા ! દયારૂપ ધર્મ એ અમારે નહાવાના દ્રહ અને બ્રહ્મચર્ય રૂપ અમારે પવિત્ર તીથ છે. સવ કર્મનુ મૂળ રાગ અને દ્વેષ છે. ચા અને બ્રહ્મ ચયના પાલનહાર, સત્ય ખેલનાર, તપશ્ચર્યા કરનાર અને સંજમ પાળનાર એવા જે સાધુ મહાત્મા પુરુષ તેજ અમારે પવિત્ર તીરૂપ છે. તેમની પાસે જે જાય તે પાવન થાય. એટલે દયા, બ્રહ્મચર્ય, સત્ય, તપ વગેરે પાવન થવાનું અર્થાત્ સિદ્ધ થવાનુ ઠેકાણું જાણુછ્યુ: એવા પવિત્ર તીથૅના કરનારને મિથ્યાત્યરૂપી મેલ લાગતા નથી. અને અહિંસા, બ્રહ્મચર્યાદિક તીથમાં સ્નાન કરવાથી તેજી, ૫૬ અને શુકલ એવી ત્રણ લેશ્યાએ ( વિચારા ) ઉત્પન્ન થાય છે, અને તેથી આત્મા ભાવમા રહિત, ક્લંક રહિત, નિર્મળ અને શીતળીભૂત ખની રાગદ્વેષરૂપ અગ્નિને એલવી, ભાવ સમાધિ ગ્રહણ કરી કમને દૂર કરે છે. માટે હું બ્રાહ્મા ! તમે પણ તેવા ભાવ ચા કરી તમારા ક્રમને દૂર કરા, ૪૬
અર્થ :—એ એ, પૂર્વીકૃત સિ॰ સ્નાન, કુ તીર્થંકરે દિઠા. મળે એ માટુ સ્નાન, ઇ૦ રૂપિસરને ભલું, જ॰ જિહા માયાથકા વિ૦ કČમલ રહિત વિ૰ રાગાદિક કલક રહિત થ ૨૦ માટા રૂખિસર ઉ॰ પ્રધાન સ્થાનક પામે એમ હુ” કહુ છુ,
मूलः- एयं सिणाणं कुसलेहि दिन, महासिणाणं इसिणं पसत्थं ।
Page #76
--------------------------------------------------------------------------
________________
te
શ્રી ઉદ્શ સાગર.
जहिं सिणाया विमला विसुद्धा महारिसी उत्तमं ठाणं पत्त ||४७|| तिबेमिः
ભાવાર્થ :—વળી હરીશી મુનિએ કહ્યું કે, હું બ્રાહ્મણ ! મે' જે તમને કહ્યું તે મારી પેાતાની કલ્પનાથી નથી કહ્યું પરંતુ કેવળજ્ઞાન, કેવળ દનના ધરણુહાર એવા તીર્થંકર ભગવાન કે જેને તત્ત્વજ્ઞાની કહે છે તેવા પુરુષોએ કહેલાં ભાવ મે તમને કહ્યાં છે. આવી ભાવ સંધ્યા અને આવા સ્નાન કરવાવાળાનેજ રાગદ્વેષાદિક કલક રહિત માટા વખાણવા લાયક મુનિ ઋષિશ્વર કહી શકાય અને તેજ મેક્ષપદ પ્રાપ્ત કરી શકે. આ પ્રમાણે હરીકેશી મુનિના ઉપદેશ સાંભળી બ્રાહ્મણાએ આ પવિત્ર ધર્મ પ્રેમથી સ્વિકા.
अथ श्री उपदेश शतक.
ઝેરના કીડા ઝેરમાં જ જીવે.
विप्राऽस्मिन्नगरे महान्व सतिक स्तालडुमाणागणः । को दाता रजको ददाति वसनं प्रातर्गृहित्वां निशि ॥ कोदक्षः परदार वित्तहरणे सर्वेपि दक्षा जनाः । कस्माज्जीवसि हे सखे विषकृमिन्याये न जीवाभ्यहम् | १ |
ભાવાર્થ:——એક પંડિત પરદેશ ધન કમાવા અર્થે જતાં રસ્તામાં એક માટુ' શહેર જોઇ ગામના દરવાજા નજીક આવી સામેથી ચાલ્યા આવતા એક બ્રાહ્મણને પૂછ્યું કે, હે ભાઇ ! આ શહેરમાં માટુ કાણુ છે ?
બ્રાહ્મણે કહ્યું કે, આ શહેરમાં તાડના વૃક્ષ માઢાં છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ શતક, પતે પૂછયું–માટે ન હોય તે ઠીક, પરંતુ કેઈ દાતાર છે કે નહી?
બ્રાહ્મણે કહ્યું–આ શહેરમાં દાતાર તરીકે બૅબી ગણાય છે, કેમકે સવારના પહોરમાં કે તેને ઘેર લાંબા હાથ કરી કપડા લેવા માટે ઉભા રહે છે, ને તે તેમને આપે છે. બેબી સિવાય કઈ દાતાર નથી.
પંડીતે પૂછયું--દાતાર નથી તે ખેર, પરંતુ શેહેરમાં કોઈ ડાહ્યો માણસ છે?
બ્રાહ્મણે કહ્યું પારકું ધન હરી લેવામાં, અને પરસ્ત્રી સંગ કરવામાં આખું ગામ ડાહ્યું છે. સિવાય કોઈ ડાહ્યું જોવામાં આવતું નથી.
પંડીતે કહ્યું કે, ત્યારે હે ભાઈ ! આવા શેહેરમાં તું કેવી રીતે જીવી શકે છે, અર્થાત રહી શકે છે?
બ્રાહ્મણે જવાબ આપે છે, જેમ વિષને કી વિષ ખાઈને જ જીવે છે, તેમ હું આ શહેરમાં જીવું છું અર્થાત્ રહું છું.
વિનાશકાળે વિપરીત બુદ્ધિ. श्लोकः-नभूत पूर्वो नचकेन दृष्टो।
हेम्नः कुरंगो न कदापि वार्ता । तथापि तृष्णा रघुनंदनस्य । વિનાશ વિપરીત વૃદ્ધિા ૨ :
ભાવાર્થસોનાને મૃગ (હરણ) પૂર્વે કઈ વખત થશે નથી તેમ કેઈએ જે નથી, વળી સેનાના મૃગ સંબંધી કેઈના મોઢે વાત પણ સાંભળી નથી તેમ છતાં રામચંદ્રજીને તે મૃગ પકડવાની તૃણુ થઈ, અને તે પછી તુરતજ સીતાનું હરણ થયું, માટે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. પુન્યને ઉદય હેય તે વખતે જે કરે તે સારું થાય. श्लोकः-ओषधं शकुनो मंत्र, नक्षेत्र गृहदेवता ।
भाग्यकाळे प्रसीदंति, अभाग्ये याति विक्रिया।३। कर्मणोहि प्रधानत्वं, किंम कुर्वन्ति शुभ ग्रहा। वशिष्ट दत्त लगोपि, रामं प्रवर्जितो वने ॥४॥
ભાવાર્થ ઓષધ, શુકન, મંત્ર, નક્ષત્ર, ગૃહ અને દેવ એ સર્વે જ્યારે પુન્યને ઉદય હોય ત્યારે જ સારું કામ કરે છે. અને પાપને ઉદય હોય ત્યારે એ સવે દુઃખદાયક થઈ પડે છે. - નશીબ ચઢીઆ, હેય ત્યાં સુધી માત્ર, ગૃહ, નક્ષત્ર, આષધ, અને દેવ કાંઈ અસર કરી શકતાં નથી. વશિષ્ટબાણીએ રામચંદ્રજીને ગાદીએ બેસવાનું મહત્ત જોઇ આપ્યું, તે જ દિવસે રામચંદજીને વનવાસ જવું પડયું. માટે કર્મનુંજ પ્રધાનપણું છે.
ડેશી અને છોકરે. એક છેક રાતે ચાલ્યા જતે હતો એવામાં સામેથી એક કેડેથી વાંકી વળી ગયેલી ડોશીને આવતી જઈ પૂછયું કે, છે ડાશિમા! વાંકા વળી નીચે શું શોધે છે ?
ડોશીમાએ જવાબ આપે કે, श्लोकः-जरा दंड प्रहारेण, भमकटि मया कृतम् ॥
गतमे यौवनं रत्नं, पश्यामि च पदेपदे ॥५॥ ભાવાર્થ –પુત્ર! જરા રૂપી રાક્ષસણીએ મારી કેડમાં લાકને પ્રહાર કર્યો છે, તેથી કેડેથી વળી ગઈ છુ, તેમજ મારૂં યૌવન રૂપી રત્ન એવાઈ ગયું છે, તેને હું પગલે પગલે ખેલું છું, પરંતુ હાથ લાગતું નથી.
મનુષ્ય પશુ જે. श्लोकः येषान विद्या न तपो न दानं,
न चापि शिलो निगुणोपि धर्मः।
Page #79
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉપદેશ શતક. ते मृत्युलोके भूमि भार भूता,
मनुष्य स्वरुपेण मृगाश्चरंति ॥ ६ ॥ ભાવાર્થ-જે મનુષ્યમાં વિદ્યા, તપ, દાન, શીયળ અને ધર્મ વગેરે ગુણ ન હોય તે મનુષ્ય આ પૃથ્વી પર ભારભુત છે, એટલે તેનું શરીર મનુષ્યનું, બાકી પશુ સમાન જાણ.
દાન વિષે રાજા અને પ્રધાન વચ્ચે સંવાદ. श्लोकः-आपदार्थं धनं रक्षेत् भाग्यवानं कचापदः ।
कदापि कुपितो दैवः संचितो पि विनस्यते ।।
ભાવાર્થ એક રાજા દાન દેવામાં શૂરે હતે. દરેકને મેં માગ્યું દાન આપતે, આ પ્રમાણે હંમેશા ચાલશે તે રાજા રાજ્યગાદી પણ કદાચ ગુમાવી બેસશે એમ ધારી પ્રધાને રાજાના બેસવાના ઠેકાણે લખ્યું કે,
आपदार्थं धनं रक्षेत् । હે રાજન ! ધન જેને તેને મેં માગ્યું નહિ આપતાં સાચવી રાખવાની જરૂર છે, કારણકે અણધારી આફત વખતે ધન ઘણું જ ઉપયોગી થઈ પડે છે. આ પ્રમાણે વાંચી નીચે રાજાએ લખ્યું કે,
भाग्यवानं कचापदः॥ ભાગ્યવાન માણસને કેઈ પણ જાતની આફત આવેજ નહિ, એ ચોક્કસ માનવું.
ત્યારે નીચે પ્રધાને લખ્યું કે,
__कदापि कुपितो दैवः। કદાચ દેવ કે પાયમાન થાય ત્યારે શું થાય? ત્યારે રાજાએ જણાવ્યું કે,
संचितो पि विनस्यते ॥
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. દૈવ કે પાયમાન થશે ત્યારે સાચવી રાખેલું હશે તે પણ જતું રહેશે, માટે દાન દેવામાં જરાપણું ઢીલ કરવી નહિ. - ઝાડના પાંદડાના પતરાળામાં નહિ જમવા વિષે श्लोकः-धो द्वादश जन्मनि ।दश जन्मानि शुकरः ॥
कुरकट शत जन्मानि । श्रीमते भाजने भवेत्।।
ભાવાર્થ-પતશાળામાં જમનારને બાર અવતાર ગધેડાના, દશ અવતાર ભૂંડના અને સે અવતાર કુકડાના લેવા પડે છે, માટે પતરાળામાં જમવાનું બંધ કરવું.
કંદમૂળ નહિ ખાવા વિષે. श्लोकः-रक्तमूलानि भवेत् पापम् तुल्य गौमांस भक्षणं,
भक्षणात् नर्क यान्ति वर्जनात् स्वर्गमाप्नुयात्।९।
ભાવાર્થ-લાલ કંદમૂળની જાત ગાજર, સુરણ, રતાળુ, શકરીયા વગેરે ગાયના માંસ બરાબર છે. જે માણસ તેનું ભક્ષણ કરે છે તે નરકના અધિકારી બને છે, અને જે કંદમૂળને ત્યાગ કરે છે, તે સ્વર્ગ લેકમાં જાય છે, માટે કંદમૂળ ખાવાનું બંધ કરવું.
ભેજન એકાંતમાં કરવું, અન્ય માણસોના દેખતાં જમવું નહિ તે ઉપર,
- સિંહ અને બકરાની વાર્તા. જગલમાં એક રબારી બકરાનું ધણ ચરાવતા હતા. તેમાંથી એક બકરે જૂદે પડી ગયે, અને જંગલમાં રખડવા લાગ્યું. તે જંગલમાં સિંહની વસ્તી વધારે હોવાથી બી જ જાનવરે આવી શક્તા નહિ અને તેથી જંગલમાં દરેક જાતની વનસ્પતિ ચરી ખાવાનું ઘણું જ સારું હતું. બકરે હર હંમેશ આ સારે ચારે મળવાથી શરીરે ઘણેજ પુષ્ટ થયે. શરીરપર વાળ વધી ગયા, શીંગડા લાંબા અને વાંકા વળી ગયા, આંખો હળદરના રંગ જેવી પીળી થઈ ગઈ, અને એવું વિકાળ રૂપ બન્યું કે બકરે છે એમ જાણી શકાય નહિ. આવી સ્થિતિમાં તે ફરે
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ ત
છે એવામાં એ જંગલમાં એક સિંહ આત્મ્યા. દૂરથી બકરાને એઇ સિદ્ધ ગભરાયે પણ હિંમત રાખી સામા ચાલ્યા. મકરી સિંહને સામા ચાલ્યા આવતા જોઈ નરમ થઇ ગયા અને વિચાર્યું કે, માતના પજામાં આવ્યા છતાં હિંમત હારી નહિ જતાં પીરજ રાખી રહેવુ. કહ્યું છે કે, उद्यमः साहसं धैर्यं, बुद्धि शक्ति पराक्रमः || षडे ते यत्र वर्तते, तत्र देवो साह्य कृतः ||१०||
ભાવાથઃ——ઉદ્યમ, સાહસીકતા, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પાક્રમ એ છ વાનાં જેનામાં ડાય તેને દેવ મદદકર્તા થઇ પડે છે. આમ ધારી બકરો હિંમત શખી સામેા ઉભા રહ્યો. સિT નજીક આવી બકરાને નિડર ઉભેલા જોઈ પૂછ્યું કે,श्लोक -- किमर्थं बुदबुदाकारं, किमर्थं नेत्र पिंगलम् । । સ્મિથ દેશ થિં, મિર્થ વન શેવિતમ્ ॥થા
T
ભાવાર્થ :--ડે વિલક્ષણ ઢેઢુષારી! તમે કાણું છે ? તમાશ જેવું સ્વરૂપ મેં કદી જોયુ નથી, અને આવા તમાશ જેવા મડઅડાટ શબ્દ પણ મેં સાંભળ્યે નથી. તમારા જેવી પીળી આખા અને આવા લાંબા વાળ મે' કયાંય કોઈના શરીરપર જોયા નથી. તમે અહિં કોની શેાધમાં અને કેમ ફ્રી છે તે કૃપા કરી જ ણાવેા. જવામમાં બકરાએ કહ્યું કે,
श्लोक-शतं व्याघ्रं मया हत्वा हस्तिनां च शतत्रयं । एक सिंहो न पश्यति, तत्कारण वन सेवितम् ||१२|
ભાવાર્થ: ~હે વનવાસી પ્રાણી! તું સાંભળ. હું ખરેખરા વનચર પ્રાણી છું. આ જંગલમાં આવ્યા પછી મેં સૈા વાઘના જીવ લીધા, અને ત્રણસે હાથીઓને પરલા પહાંચાડયાં છે. પછી કાઈએ મને કહ્યું કે, આ જંગલમાં એક સિદ્ધ રહે છે, તેને તમે કેણે કરા તે સારૂં. આથી હું આ જંગલમાં આવ્યે
•
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગરે. છું, અને સિહની શોધખોળ કરું છું, પણ હજુ તે મારા જેવામાં આવતો નથી. કદાચ તમારા જેવામાં આવે તે મને ખબર આપજે, બકરાનાં આવાં વચન સાંભળી સિંહ ઘણેજ ગભરાયે અને વિચાર્યું કે, જેને તે એળે છે તે હુંજ છું. પણ સારૂ થયું કે હજુ તેણે મને ઓળખે નથી, માટે પલાયન કરી જાઉં. એમ ધારી બકરાને કહ્યું કે, ભલે, ભાઈ! સિંહ મળશે તે તમને ખબર આપીશ. હવે રજા લઉં છું. એમ કહી સિંહ ચાલતો થયે, અને મોતના પંજામાંથી બચ્યાનું જાણું ખુશી થયા, અને રખેને પાછળ આવે એમ ધારી પાછું વાળી જેતે જાય છે. - હવે પેલે બકરે પિતાની કુયુકિતથી બએ તે ખરે, પણુ રખેને સિંહ ઓળખી જાય એવી ધારિતથી તે પણ પાછું વાળી જેતે જાય છે. સિંહ પિતાની ગુફા આવતાં ઉભું રહે, અને બકરા સામું જોયા કરવા લાગ્યા. બકરો આગળ જઈ આકડાનું ઝાડ ફળ્યું ફાલ્યું જેમાં તેના પાંદડાં ખાવા લાગ્યું. આ જે સિંહને વિચાર થયો કે, બકરા સિવાય કઈ વનચર જીવ આકડાનાં પાન ખાય નહિ, માટે તે ખરેખર બકરેજ હે જોઈએ. આથી તે ત્યાંથી તુરતજ દેડ અને બકરાને મારી નાખે. માટે કહ્યું છે કે, श्लोक-भोजनं गुप्त कर्तव्यं, दुर्बलेन विशेषितः । .. अर्क पत्र प्रसादेन, अजा पुत्रो विनस्यते ॥१३॥ - ભાવાર્થ:–ભજન કરવું તે ભલે ગમે તેવું હોય પણ ગુપ્ત રીતે કરવું. જમવાપરથી માણસની કીંમત થાય છે. જેમ સિંહના દેખતાં બકરાએ આકડાનાં પાંદડાં ખાધાં તે બકરે છે એમ સિંહના જાણવામાં આવતાં તેને પ્રાણ ગયે. માટે જમતાં સંભાળ રાખવી. - જ્ઞાનના દાતાર ગુરૂને ગુણ નહિ ભૂલવા વિશે. श्लोक-एकाक्षरं प्रदातारं, यो गुरु नैव मन्यते ।
स्वानयोनी शतंगत्वा, चंडालेष्वपि जायते ॥१४॥
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ શતક.
૫ ભાવાર્થ કઈ જ્ઞાનિ પુરૂષે દયા લાવી એક અક્ષર કે એક પદ શીખવાડયું હોય, તે તેને જીંદગી સુધી ઉપકાર ભુલી જ ન જોઈએ. અને ભૂલી જવાય તે સે ભવ કુતરાના અને તે પછી ચાંડાલના ઘણું ભવ કરવા પડે છે, માટે ગુણીજને ઉપકારી પુરુષને ગુણ ભુલી જ નહિ.
દાન અને ધર્મની લાગણી વિનાને મનુષ્યભવ મૃત્યુ પછી પણ નકામે છે, તે પર:–
બ્રાહ્મણ અને શીયાળની વાર્તા જંગલમાં એક શિયાળને ત્રણ દિવસથી રાક નહિ મળવાથી આમતેમ દેડાદોડ કરતું એક નદીના કિનારા પર તે આવી પહોંચ્યું. તે વખતે નદીમાં એક મડદુ તણાતું જેમાં શિયાળ ખુશી થયું, અને થોડા પાણીમાં જઈ મડદાને કીનારે ખેંચી લાવી ખાવાની તૈયારી કરે છે, એવામાં તે નદીના કાંઠા પર ઉભેલા એક બ્રાહ્મણે મડદાને ઓળખી લીધું અને કહ્યું કે, હું શિયાળ! આ મડદાને કઈ પણ ભાગ તારે ખાવા લાયક નથી અને ખાઈશ તે દુઃખી થઈશ. આ માણસ કે હતા તે તું સાંભળઃવ–સ્ત વન વિગત,
શ્રતિપટી સારવંત ઢોળિT नेत्रे साधु विलोकनेन रहिते, पादौ न तिथं गतौ । अन्यायार्जित वित्त पूर्ण, मुदरं गर्वेण तुंगं शिरो । रे रे जंबुक मुंच मुचं सहसा,
નીચસ્થ નિંદ્ય વધુ છે ? .. ભાવાર્થ – હે શીયાળ ! આ મડદાને હાથ તારે ખાવા લાયક નથી. કેમકે તેણે જીવતાં કદીપણ હાથવડે કઈને દાન દીધું નથી. કાન વડે તેણે કઈ દિવસ શાસ્ત્રનું શ્રવણ કર્યું નથી, અને સાંભળ્યું હશે તે સાંભળ્યા પછી દ્રષ રાખે છે, માટે
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. કાન ખાવા લાયક નથી. આંખ વડે તેણે કઈ પણ મહાત્મા પુરુથના દર્શન કર્યા નથી, તેથી આ ખાવા લાયક નથી. પગ વડે તેણે કોઈ દિવસ તીર્થયાત્રા કરી નથી, તેથી પગ પણ ખાવા લાયક નથી. પિટ તેણે અન્યાય અને અનીતિથી પૈસા પેદા કરી ભર્યું છે, જેથી પેટ પણ ખાવા લાયક નથી. સસ્તકમાંથી તે છે ત્યાંસુધી અહંકાર દૂર થયે નથી, જેથી મસ્તક પણ ખાવા લાયક નથી. આમ તેનું આખું શરીર નિંદાને પાત્ર છે, જેથી તારે ખાવા લાયક નથી, માટે તું ખાવાનું મુકી દઈ ચાલ્યો જા, નહિ તે તારા આત્માનું પણ ખરાબ થશે. આ સાંભળી શીયાળ તરતજ ત્યાંથી જરા પણ ખાધા વગર ચાલ્યું ગયું.
સારાંશ એજ કે, દરેક માણસે પિતાના આત્માનું સુધારવા માટે દરોટ અવયવને સારા કામ કરવામાં જેી રાખવા. જાને દુશ્મન પણ સારે તે પર–
રાજા અને બ્રાહ્મણની વાર્તા. એક ગામમાં રાજાને પિતાના દેહનું રક્ષણ કરવા માટે ભરોંસાપાત્ર માણસ મળતું નહોતું. એક દિવસ મદારી માંકઠાને લઈ રાજાના ગોખ નીચે રમત કરાવતું હતું. તે વાંદરાની ચાલાકી જઈ રાજા ઘણાજ ખુશી થયે, અને વિચાર્યું કે, આ વાંદરાને કેળવીને પાસે રાખ્યા હોય તે બહુજ ઉપયેગી થઈ પડે. જેથી મદારીને મરજી મુજબ ખુશી કરી વાંદરે લીધે અને તેને કેળવાવી અહેત્રિ પલંગની આસપાસ ખુલ્લી તરવારે ચકી કરવાનું રાજાએ સોંપ્યું. એક દિવસ એક પંડિત બ્રાહ્મણ જુગારમાં ઘણું જ ધન ગુમાવી બેસવાથી રાજાના મહેલમાં ચેરી કરવા આવ્યું. રાજા પલંગ પર સુતેલા છે, અને વાંદરા તરફ કરે છે. એવામાં રાજાના શરીર પર ચંદ્રનું અજવાળું પહેલું છે, અને બ્રાહમણ ચેર લટકતી સાંકળ પકડી નીચે ઉતરી જવાને ઉપાય શેળે. પરંતુ સાંકળ પકડવા જતાં જરા હલી અને તેને પડછાયે રાજાના શરીર પર પડશે. આ જોઇ વાંદરાએ વિચાર્યું
Page #85
--------------------------------------------------------------------------
________________
95
શ્રી ઉપદેશ શતક. કે, રાજ્યના શરીર પર થઈ સ૨૫ જાય છે, માટે તલવારથી સરપના બે ટુકડા કરી નાખ્યું. આમ ધારી જે તે તલવાર ઉપાડવા જાય છે, એવામાં આ મૂખ વાંદરે સાંકળને સર૫ માની તલવારથી રાજાના બે ટુકડા કરી નાંખશે, આથી આખું ગામ રંડાશે, અને મારું તે જે થવાનું હશે તે થાશે એવું નથી તે બ્રાહમણ ચાર ઉપરથી નીચે કૂદી વાંદરાને બાઝી પડે. આ ધમાલમાં રાજા જાગી ઉઠશે, અને વાંદરાએ ચારને પકડો જાણી રાજા ખુશી થ, અને વાંદરાને શાબાશી આપી. સવાર થતાં સુધી બ્રાહાણને કેદમાં રાખે. સવારમાં ન્યાયાસન આગળ બ્રાહ્મણને બોલાબે અને સર્વ વાત જાણવામાં આવતાં રાજને જણાવ્યું કે, જે આ ચાર તે વખતે હાજર ન હેત તે જરૂર મારા પ્રાણ બત. માટે કહ્યું છે કે, श्लोक-पंडितोपि वरं शत्रु, न मूों हितकारकः ।
वानरेण हतो राजा, विप्र चोरेण रक्षते ॥१६॥
ભાવાર્થ-શત્રુ હોય પરંતુ પંડિત હેય તે સારૂ, હીતકારક પણ મૂખ હોય તે નહિ સારૂ. કેમકે શત્રુરૂપ પંડિત બ્રાહ્મણ
રે રાજાને બચા, અને હીતકારકરૂપ મૂખે વાંદરા રાજાને છવ લેત, અને રક્ષણને બદલે ભક્ષણ કરત. માટે દુશ્મન હોય, પરંતુ દાનતે હેય તે સારે.
પ્રભુ ભકિત કરવાને ચગ્ય કેણુ?
| ( છપે અથવા કવીત.) સહસ્ત્ર વણિક બુદ્ધિ મલે, તબ હેય એક સેના, સહસ્ત્ર નાશ મલે, તબ હેય એક ઠગારા, સહસ્ત્ર ઠગાણ મીલે, તમે હાય એક શિચી સહસ્ત્ર શિક્ષણ મીલે, તબ હેય એક બીરચન કવી); ણિક શિચીક્ષણ બીરગન, ઠગ એર નારકી, તિની એપ અહી મીલે, તબ ભકિત હય કરનારી! ૧ળા,
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાથ :એક હજાર વણિકની બુદ્ધિ એકઠી કરીએ ત્યારે એક સેાનારની બુદ્ધિ થાય, એવા હજાર સાનીની ભુદ્ધિ એકઠી કરીએ ત્યારે એક ઠગારાની બુદ્ધિ થાય. એવા હજાર ઠગારાની બુદ્ધિ એકઠી કરીએ ત્યારે એક વિચિક્ષણ પુરુષની બુદ્ધિ થાય. એવા હજાર વિચિક્ષણ ( ડાહ્યા ) પુરુષની ભુદ્ધિ એકઠી કરીએ ત્યારે એક ખીરગન (કવી ) થાય, એટલે શીઘ્રકવી કહેવાય. એમ વણિક, વિચિક્ષણ, કવિ, ઠંગ અને સેાની એ સવની બુદ્ધિ એકઠી કરી હોય અને તેટલી બુદ્ધિ જે પુરુષમાં હોય તે પ્રભુ ભક્તિ કરવાને ચાગ્ય ગણાય,
७८
વીર ભગવાનનુ' જન્મ સમયનું ખળ, ( ભુજંગી છંદ. )
સુણા વીય ખાતુ વિશાળા વિષ્ણુદ્ધો, નરે બાર ચન્દ્રે મળી એક ગાધી; દશે ગાધલે લેખવા એક ઘેાડા, તુરગેજી બારે મળી એક પાડા; દશે પાંચ મહિષે માન્મત્ત નાગો, ગજ પાંચશે' કેસરી વી ત્યાગા; હર વીસસે વીય અષ્ટાપદે કા, દશ લક્ષ અષ્ટાપદે રામ એકે; ભલા રામ યુગ્મ સમે વાસુદેવા, દ્વિતીય વાસુદેવે ગણી શિક લેવા; ભલા લક્ષ ચિક્ર સમા નાગ શ્રી, નવી કાડી નાગાધિપે ઈંદ્ર પૂર; અનતેષુ ઇંદ્રે મળી વી જેતુ, ટચી અંગુલી વીર પ્રભુ વીય તેતું. ઘ ૧૮ ૫ ભાવાર્થ-મહાવીર ભગવાન જનમ્યા તે વખતે તેમને મેરૂ પથ તે નહવાવવા માટે ઈંદ્ર મહારાજ લઈ ગયા હતા. તે પ્રભુને ખાળામાં લીધા પછી ઇંદ્રને શકા થઈ કે, સર્વે ઈંદ્રો જ્યારે પાણીની ધારા કરશે ત્યારે આ બાળક કાંઇ તણાઈ જશે. ઇંદ્રની
+
.
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ શતક,
Ge
શ...કાનું સમાધાન કરવા માટે પ્રભુએ તે વખતે ટચલી આંગળી વડે મેરૂ પર્વતને હલાવ્યેા. તે વખતે તેમનુ બળ કેટલ" હતુ તેા કે,
ખાર ચાદ્ધા પુરુષનુ ખળ એકઠું કરીએ ત્યારે એક ખળદનું ખળ થાય, દસ ખળકનુ ખળ એકઠું કરીએ ત્યારે એક ઘેાડાનું ખળ થાય, માર ઘડાતુ મળ એકઠું કરીએ ત્યારે એક પાડાનું ખળ થાય, પંદર પાડાનું મળ એકઠું કરીએ ત્યારે એક મદ્દોન્મત્ત હાથીનું ખળ થાય, પાંચસે હાથીનુ ખળ એકઠું કરીએ ત્યારે એક કેસરી સિંહતુ. ખળ થાય. એવા બે હજાર કેસરીસિહતુ બળ એકઠું કરીએ ત્યારે એક અષ્ટાપદનું ખળ થાય, એવા દસ લાખ અષ્ટાપદનું મળ એકઠું કરીએ ત્યારે એક મળદેવનું ખળ થાય. એ ખળદેવનું ખળ એકઠું કરીએ ત્યારે એક વાસુદેવનુ બળ થાય. એ વાસુદેવના મળે એક ચક્રવતિ નુ ખળ થાય, લાખ ચક્રવર્તિના મળે એક નાગ કુમારનું મળ થાય, એવા ક્રોડ નાગ કુમારના દેવનુ મળ એકઠું કરીએ ત્યારે એક ધરણેન્દ્રનું ખળ થાય. તેનાથી અનન્તુ મળ સુધર્મ ઈંદ્રનું અને સવે ના ખળ એકઠાં કરીએ તેટલુ મળ પ્રભુની ટચલી આંગળીના ટેરવામાં છે.
વાણીયાની ઉદારતા વિષે. ( કવીત. )
દેશપતિ જખ રીઝત હૈ, તમ દેતઙે ગામ કરતહે, નિહાલી, ગામતિ જખ રીઝત હૈ, તમ દ્વૈતઙે ખેત કાં દેતહે વાડી; ખેતપતિ જમ રીઝત હૈ, તમ દેતહે ધાન પાલી દે પાલી, વાણીયા ભાઈ રીઝત હૈ, તખ કાઢત દાંત, અજાવત તાલી. ૫૧૯ા
ભાવાથ:—કોઇ દેશપતિને જ્યારે કાઈ કવીજન કે અથિ. જન કવીતા પ્રમુખથી રાજી કરે તા તે રાજી કરનારને એકાદ ગામ આપી ન્યાલ કરે; ગામપતિને જ્યારે ખુશી કર્યો. હાય ત્યારે ખેતર કે વાડી આપી દે, ખેતરપતિ-ખેડુતને જ્યારે ખુશી કર્યાં હોય ત્યારે એક એ પાલી ધાન આપી દે; અને વાણીયા
Page #88
--------------------------------------------------------------------------
________________
..
શ્રી ઉપદેશ સાગર.
ભાઈને જ્યારે ખુશી કર્યાં હાય ત્યારે દાંત કાઢી-હસીને એક ત્રીજાના હાથમાં તાલી આપે. આવી વણીકની ઉદારતા !
વાણીયાના ગુણ વિષે. [ શાર્દૂલવિક્રિડીત. ] स्थाने सिंह समारणे मृग समा देशांतरे जंबुका । आहारे खलु भीमसेन सदशा वांनोपमा मैथूने || द्रष्टिर्मर्कटवत् पीशाच प्रकृति कृटाक्षरा लिखने । स्वकार्ये कुशला परकार्ये बधिरा एते गुणा वाणीयाः॥
ભાવાર્થ :વાણીયા પાતાને ઘેર, ચાર્ટ, કે દુકાને હોય અરે શાલસિંહ જેટલુ" ખળ અતાવે; ગામથી ચાર ગાઉ જગલમાં જઈ ચડયા હાય તા જેમ જુદુ પડેલ હરજી આમ તેમ ઢાડે તેમ તે બીકને લીધે દોડાદોડ કરે; પરદેશમાં જો ગયા હાય તા શિયાળની માક અહિંથી અહિ અને અહિથી અહિં સંતાતા ક; પારકે ઘેર જમવા બેઠા હોય ત્યારે પાંડવાના ભાઈ ભીમસેન જેવા, મૈથુન સેવવામાં કાતિક માસના (×××) જેવા; તેની ચપળતા વાંદશની દષ્ટિ જેવી; પ્રકૃતિ રીસાળ, દ્વેષી અને પીશાચ જેવા; ખાટા લેખ લખવામાં કુશળ; પાતાના કામમાં હુંશીયાર, પાકું પરાપકારનું કામ હોય ત્યારે કાને બહેરા વાણીયાભાઈના ગુણુ આવા !
કન્યાવિક્રય વગેરે મહા પાપનુ કાર્ય કરનાર પ:ચંડાળ અને તેની સ્ત્રીનું દ્રષ્ટાંત.
.
સ્મશાન ભૂમિમાં આવતાં દરેક મુડદા પરના કપડાં ત્યાં રહેનાર ભંગી અર્થાત્ ચ'ડાળને મળે છે, જેથી તે ભૂમિમાં રહેતા એક ચંડાળ મુડદાની રાહ જોતા હતા. એવામાં ત્યાં એક મુડદુ આવ્યુ. તે સાથે એક ભાનુ નામના પતિ આવ્યા હતા. મડદાના અગ્નિસ સ્કાર થયા પછી સર્વ ત્યાં બેઠા હતા એવામાં
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ શતક ચંડાળની આી ત્યાં આવી. અને તેના પતિને પિતે રજવાળા હવાથી રસેઈ કરી નથી માટે કેમ કરવું તે પૂછયું. ચડાવે જવાબ આપે કે, હાલ મારાથી ઘેર આવી શકાય તેમ નથી માટે તારે ખાવાનું મરજી મુજબ કરી લે. સ્ત્રીએ આસપાસ જોયું તે એક મરેલું કુતરૂં પડેલું જોયું. જેથી કૂતરાના શરીરમાંથી માંસ કાઢયું અને તે સ્મશાનભૂમિમાં બળતા મુડજાની ચિતામાં તે માંસને રાંધ્યું. તૈયાર થયું એટલે તે સ્ત્રી ૨૨તામાં જમીન પર પાણી છાંટતી છાંટતી ઘેર ગઈ. આમ પાછું છાંટતી છાંટતી ચંડાળની સ્ત્રીને જતી જોઈ ભાનુ પંડિતે પૂછયું કે,
श्वान मांसं चिता पक्वं, चंडाला च रजस्वला । भानु पृच्छति हे सखे, कस्मात् छिनति छिनमाह २१
ભાવાર્થ –બાઈ ! તું ચંડાલની સ્ત્રી, રજસ્વલા, અને હાથમાં મરેલા કૂતરાનું મડદાની ચિત્તામાં રાંધેલું માંસ લઈ જાય છે, જેથી દરેક રીતે તું અપવિત્ર તે છે જ છતાં રસ્તામાં પાણી છાંટતી છાંટતી જાય છે તેનું શું કારણ? - ચંડાળની સ્ત્રીએ જવાબ આપે કે, श्लोक-गौचरा भूमि हरताच, कन्या विक्रयकारकाः। दत्त दानं प्रदातव्यं, तस्मात् छिन्नंति छिनमहि ॥२२॥
ભાવાર્થ – ભાનુ પંડિત ! ગાયોને ચરવાની છુટી જમીન ઉખેડી નખાવનાર, દીકરીને પૈસે લેનાર, અને ધર્માદા આપેલા ધનને પાછું લેવા હાથ લાંબે કરનાર એ ત્રણ જતના પુરૂષે આ જમીન પર ચાલતા હોવાથી જમીન અપવિત્ર થઈ છે, અને તે ત્રણે આ મારા કાર્ય કરતાં પણ વધારે પાપી છે, અને તેથી જ હું આ અપવિત્ર જમીન પર પાણુ છાંટી પવિત્ર કરી ચાલું છું. મહાત્મા પુરુષના ગુણ જોવા પણ જાતિ નહિ જોવા વિષે. कैवर्ता गर्भ संभूतो, व्यासो नामा महामुनिः। तपस्या ब्राह्मणो जाया, तस्मात् जाति न कारणं २३
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર | ભાવાર્થ – મહાત્મા વ્યાસ મુનિ તપશ્ચર્યાવડે બ્રાહ્મણ ગણાયા, પણ જાતિ વડે નહિ. કેમકે જાતિ જોવા જઈએ તે માછણના પેટે અવતાર લીધેલ છે. માટે જાતિ સામું નહિ જોતાં ગુણ જોવાની જરૂર છે. વળી, श्लोक-चंडालि गर्भ संभूतो, विश्वामित्र महारिषि । तपस्या ब्राह्मणो जाया, तस्मात् जाति न कारणं ॥२४॥
ભાવાર્થ –વિશ્વામિત્ર ઋષિ પણ તપશ્ચર્યાથી જ બ્રાહ્મણ ગણાયા છે. જાતિ જોવા જઈએ તે તેઓ ચંડાળની કૂખે ઉત્પન્ન થયેલા છે. માટે તપને પ્રભાવજ માટે છે, જાતિને નહિ. વળી, श्लोक-उर्वशि गर्भ संभूतो, वशिष्टोपि महारिषि । तपस्या ब्राह्मणो जाया, तस्मात् जाति न कारणं ॥२५॥
ભાવાર્થ –વશિષ્ટ નામના મહાત્મા પણ તપશ્ચર્યા વડેજ બ્રાહ્મણ ગણાયા છે. અને જાતિ જોવા જઈએ તે ઉર્વશીને પેટે અવતાર લીધેલ છે, માટે જાતિનું કાંઈ જોવાનું નથી. જેન શાસ્ત્રમાં પણ હરીકેશી મુનિ ચાંડાળ કૂળમાં ઉત્પન્ન થયા હતા. પરંતુ તપશ્ચર્યાએ કરી કેવળજ્ઞાન મેળવ્યું અને સર્વજ્ઞ થયા. માટે કેઈએ જાતિને અહંકાર કરવા જેવું નથી. | સર્વ ધનમાં વિદ્યારૂપી ધન મોટું છે. श्लोक-न चोर हार्यं न च राज हार्य,
न भातृभाज्यं न च भारकारी। व्यये कृते वर्धते एव नित्यं, विद्या धनं सर्व धन प्रधानम् ॥२६॥ ભાવાર્થ –જેની પાસે વિદ્યારૂપી ધન છે, તેને ચાર ચેરી શકતા નથી, રાજા હરી લેતા નથી, અને ભાઈઓ ભાગ માગી
Page #91
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉપદેશ શતક. શકતા નથી, તેમજ તેને બેજે પણ જણાતું નથી. વળી આશ્ચર્યની વાત એ કે, તે વિદ્યારૂપી ધન વાપરવાથી ઘટતું નથી, પણ વધતું જ જાય છે, માટે દરેક વિદ્યારૂપી ધનને સંગ્રહ કરે. विद्या नाम नरस्य रुप मधिकं प्रद्युम्न गुप्तं धनं । विद्या भोग करी यशः सुख करी विद्या गुरुणां गुरुः॥ विद्या बंधुजनो विदेश गमने विद्या परं दैवतं । विद्या राजसु पुज्यते नहि धनं विद्या विहीनः पशुः २७ | ભાવાર્થ –માણસનું નૂર વિદ્યા છે. વિદ્યા એ કઈ જોઈ શકે નહિં તેવું ગુપ્ત ધન છે. વિદ્યા એ ભેગ, યશ અને સુખને આપનારી છે. વિદ્યા એ ગુરુને પણ ગુરુ છે. વિદ્યા એ પરદેશમાં હાય કરનાર છે. વિદ્યા બંધુ સમાન છે. વિદ્યા એ માણુસમાં મોટામાં મેટું દૈવત છે. વિદ્યાથી જ રાજ્ય સભામાં આદરસત્કાર મળે છે, પણ ધનથી મળતું નથી. માટે વિદ્યા વિનાને માણસ એ શીંગડાં અને પુંછડા વિનાને પશુ સમાન માણસ જાણ.
સંત સમાગમ મહાત્મય. गंगा पापं शशी तापं, दैन्यं कल्प तरुस्तथा । पापं तापं च दैन्यं च, हंति संतो महाशयाः॥२८॥
ભાવાર્થ --પુરાણમાં કહ્યું છે કે, ગંગામાં સ્નાન કરવાથી પાપને નાશ થાય છે, ચંદ્રમાની શીતળતાથી તાપને નાશ થાય છે, અને કલ્પવૃક્ષથી દારિદ્રતા દૂર થાય છે, એ ત્રણેમાં એકેકે ગુણ છે, પણ પાપ, તાપ અને દારિદ્રતા એ ત્રણેને એકી સાથે નાશ કરનાર સંત સમાગમ છે. માટે સદ્ગુરુની સેવા કરવામાં ઉત્તમ લાભ સમાજ,
મોટા પુરુષને મહિમા. श्लोक-वनपि सिंहा मृग मांस भक्षिणो,
बुभुक्षिता नैव तृणं चरंत ।
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
एवं कुलीना व्यसना भिभूता,
न नीच कर्माणि समाचरंति ॥ २९ ॥ ભાવાર્થ-જંગલમાં રહેવાર સિંહ ફક્ત મગજ માંસ ખાય છે. કદાપિ તે સે દિવસને ભૂખે હેય પણ તૃણ ખાવાની ઈચ્છા કરેજ નહિ, તેમ ઉત્તમ પુરુષને માથે ગમે તેટલું દુઃખ આવી પડયું હોય તે પણ તેનાથી લેક શિરૂદ્ધ નીચું કામ થઈ શકે નહિં, વળી કહ્યું છે કે, ગોવા-પીવંતિ નઃ સ્વયમેવ નમઃ |
स्वयं न खादंति फलानि वृक्षाः ॥ नादंति सस्यं खल्लु वारि वाहाः ।
ઘરોઘર મરાય સતા વિમતઃ | ૨૦ ભાવાર્થ –નદી પિતાનું પાણી કાંઈ પોતે પતી નથી, છે પિતાના ફળ પિતે ખાતાં નથી, વરસાદ ધાન્ય નીપજાવે છે, પણ તે પિતે ધાન ખાતે નથી, મતલબ કે એ ત્રણેનું કાર્ય પરેપકાર અથે જ છે, વળી કહ્યું છે કે, श्लोक-क्षारं जलं वारि मुचः पिबति,
तदेव कृत्वा मधुरं वमंति। संतस्तथा दुर्जन दुर्वचांसि,
पीत्वाच सूक्तानि समुगिरंति ॥ ३१ ॥ ભાવાર્થ –જેમ સમુદ્રનું ખારૂં જળ પીને આકાશમાં ઉંચે ગયેલી વાદળીઓ વરસાદ રૂપે જગતને મીઠું પાણી આપે છે, તેમ સંત પુરુષો જગતમાં ફરે છે તે દુર્જન માણસનાં દુર્વચને કાન દ્વારા પીને પછી પિતાના મુખાવિંદમાંથી નીકળતી અમૃત રૂપ વાણી પ્રગટ કરે છે. માટે સજજન પુરુષની બલીહારી છે, વળી કહ્યું છે કે,
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ શ્વેતક.
श्लोक - कर्णे जपानां वचन प्रपंचान् । महात्मनः क्वापिन दुषयंति ॥ भुजंगमानां गरल प्रसंगान् । નાપેયતાં યાંતિ મહામાંમિઃ || ૨૨ ||
ભાવાર્થ :—દુષ્ટ માણસાનુ' ધ્રુવચન રૂપી પ્રપથી જાળનુ ઝેર મહાત્મા પુરૂષને કાંઇ પણ અસર કરી શકતું નથી. જેમકે, મોટા સરાવરમાં ઘણાં સોં પેાતાનુ મેઢાનુ ગરલ (ઝેર) નાંખે છે, પણ સરોવરને ઝેર ચડતું નથી. દુનના ત્યાગ કરવા વિષે. दुर्जनः परिहर्तव्यो, विद्यवालंकृतो पिसन | मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः ||३३||
૫
ભાવાર્થ:--દુન માણસ ભલે વિદ્વાન હોય પણ તેના ત્યાગ કરવા. જેમ મણીધર નાગને માથે મણી હાય છે છતાં પણ તેને કોઇ ઘરમાં પેસવા દેતું નથી, તેમ દુર્જન માણુસ વિદ્વાન ડાય છે, પણ પરોપકારનુ કાર્ય તે કરી શકતા નથી. खलानां कंटका नांच द्विविधैव प्रतिक्रिया | ऊपानन मुख भंगोवा दूरतो नापि बर्जनम् ||३४||
ભાવા:--જગતમાં ખળ પુરુષ અને કાંટા એ ઇન્સે સરબાજ છે, તેની એ પ્રકારની ક્રિયા સ'ભાળી લેવી. રસ્તામાં જો કાંટા પડયા હોય તેા પગના પગરખા વડે તેનુ માઢુ ભાંગી ચાલવું, અને ખળ પુરુષને વેગળેથી આવતા જોઈ તેનાથી દૂર ચાલ્યા જવું,
उपकारोपि नीचाना, मपकारोहि जायते । पयः पानं भुजंगानां, केबलं विष वर्धनम् ॥३५॥
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ-નીચ માણસને ગમે તેટલે ઉપકાર કરવામાં આવે, પરંતુ તે ઉલટે દ્વેષરૂપ બને છે. જેમ સપને ગમે તેટલું દૂધ પાવામાં આવે, પરંતુ તે ઝેર રૂપ બને છે, તેમ દુર્જનને ગુણ કર્યો હોય પણ અવગુણ રૂપ બને છે. सर्प दुर्जनयोर्मध्ये, वरं सो न दुर्जनः । सर्पो दशति कालेन, दुर्जनस्तु पदे पदे ॥३६॥ | ભાવાર્થ-દુર્જન અને સર્ષ એ બેમાં કેણ ભલું એમ કઈ પુછે તે સપ ભલે એમ કહેવું. કેમકે સર્પ ફક્ત ચંપા
જ કરડે, પણ દુર્જન માણસ તે વગર ચંપા પગલે પગલે કરડે (દુઃખ દે છે) માટે દુર્જન માણસ કરતાં સર્ષ સારે. વળી કહ્યું છે કે, सर्पः क्रुरः खलः क्रुरः सात क्रुरतः खलः मंत्रण शाम्यते सपो, न खलः शाम्यते कदा ॥३७॥
ભાવાર્થ--ખળ પુરુષ અને સપ એ બન્ને પણ સરખા છે. સર્પ કરડે તે મંત્ર પ્રગથી પણ ઉતરે, અને ખળ પુરુષ જે હૃદયમાં ઠેષ બુદ્ધિ રાખે તે મંત્રથી પણ મટે નહિ, માટે ખળ કરતાં સર્ષ સારે. વળી કહ્યું છે કે, तक्ष कस्य विषं दंते, मक्षिकाया विषं शिरः। वृश्चिकस्य विषं पुछछं, सर्वांगे दुर्जनो विषं ॥३८॥
ભાવાર્થી--સપંને દાઢમાં ઝેર હોય છે, મધમાંખને માથામાં એર હોય છે, વીંછીને આંકડામાં ઝેર હોય છે, અને દુર્જન માણસને રૂંવાટે રૂવાટે ઝેર હોય છે, માટે તેનાથી દૂર રહેવું.
છ જણને વિશ્વાસ ન કરવા વિષે. नदीनाच नखिनाच, शृंगिणा शस्त्रपाणिनाम् । विश्वासौ नैव कर्तव्यः स्त्रीषु राज कुलेषु च ॥३९॥
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ ાતક,
૨૭
ભાવાર્થ :-વહેતી નદી; નહારવાળા જીવ જેવા કે,વાઘ, કુતરા, ખીલાડા વગેરે; શીંગડાવાળા જીવ જેવા કે,—સાંઢ, ભેંસ વગેરે; હંમેશા હાથમાં શસ્ત્ર રાખનાર, સ્ત્રી, અને રાજા એ છના વિશ્વાસ રાખવા નહિ. કેમકે કોઈક વખત પણ નુકશાન થાય. છ જણના ત્યાગ કરવા વિષે, खरं श्वानं गजं मत्तं, रंडा च बहु भाषिणिम् । રાનપુત્ર મિત્ર જ, તૂરતઃ પરિવર્નયેત્ ॥ ૪૦ ||
ભાવાર્થ:—ગધેડા, કૂતરી, મસ્તીએ ચઢેલા હાથી; મહુ માલનારી રાંડ–સ્રી; રાજકુવર અને દુષ્ટ મિત્ર એ છએને દૂરથીજ નમસ્કાર કરી વેગળા રહેવુ.
ત્રણે મેળવેલુ ધન પોતાને હાથે બીજાને આપી શક્તા નથી તે વિષે. पिपीलीकार्जितं धान्यं, मक्षिका सांचितं मधुः । लुब्धेन संचितं द्रव्यं, समुलं च विनश्यति ॥ ४१ ॥
ભાવાથ :—કીડીઓએ એકઠું કરેલુ. કણ–અનાજ, તેમજ માંખીઓએ મેળવેલું મધ અને લેાલી માણસે ઉપાર્જન કરેલું ધન એ ત્રણે પાતાને હાથે ખીજાને આપી શકતા નથી, પણુ કાઈ જોર જુલમથી લઇ લે છે ત્યારેજ હાથ ઘસી રહે છે. પાંચનુ પુરૂ થઈ શકતું નથી તે વિષે, जामाता जठरं जाया, जातवेदा जलाशयः । પૂરિશ્તા નૈવ થતે, નારાઃ પંચવુમીં ॥૨॥
ભાવાર્થ:——જમાઈ, જઠરાગ્નિ, સ્ત્રી, અગ્નિ અને સમુદ્ર એ પાંચનુ કાઇથી પુરૂં થયુ* નથી, થવાનું નથી અને થશે પણ નહિ. એ પાંચે ખાડા અપૂર્ણ છે. કોઇથી પુરા થવાના નથી, માટે મહેનત કરવી નહિ.
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાંગર. ચાર વાનાં સર્વ ઠેકાણે લેતા નથી તે વિષે, शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चंदनं न वने वने ॥ ४३ ॥
ભાવાર્થદરેક પર્વતમાં કાંઈ માણેકની ખાણ હોતી નથી, દરેક હાથીના કુંભસ્થળમાં મેતી હોતાં નથી; ઠેકાણે ઠેકાણે સાધુઓ હતા નથી તેમજ દરેક જંગલમાં બાવન ચંદનનાં ઝાડ હતાં નથી. એ તે કેક ઠેકાણેજ હોય છે.
દસ વસ્તુ ચંચળ-ચપળ છે તે વિષે. मनो मधुकरो मेघो, मानीनी मदनो मरुत । मा मदो मर्कटो मत्स्यो, मकारा दश चंचलाः ॥४४॥
ભાવાર્થ –મન, ભમરે, મેઘની વાદળી, સ્ત્રી, વિકારી પુરુષ, મેઢામાં નકારવાળે પુરૂષ, અહંકારી અને વાંદરે એ સર્વે સ્વાભાવિકજ ચંચળ અને અસ્થિર સ્વભાવવાળા છે.
નવ બાબત ક્યાંય પ્રગટ નહિ કરવા વિષે. आयुर्विसं गृहछिद्रं, मंत्र भेषज मैथुनं । दान मानं च अपमानं, नव गोप्यानि कारयेत् ॥४५॥
ભાવાશ-પિતાનું આયુષ્ય, ઘરમાં ધન કેટલું છે તે, ઘરની ગુહ્ય બાબત, કેઈએ મંત્ર શીખવ્યું હોય તે, ઔષધની જાત, મિથુનની બાબત, અને કેઈને દાન દીધું હોય તે, કેઈએ માન આપ્યું હોય તે તે, અને કેઈએ અપમાન કર્યું હોય તે તે, એ નવ બાબત કયાંય પ્રગટ કરવી નહિ.
ના કહેવાના છે ભેદ. मौन्यं काल विलंबश्व, प्रयाणं भूमिदर्शनम् । सकोधान्य मुखे वार्ता, नकारः षडविधः स्मृतः ४६
ભાવાર્થ૧ કઈ કઈ વસ્તુ માગવા માટે આવેલ હોય અને તેને ના કહેવી હોય ત્યારે કાંઈ પણ જવાબ આપ્યા વિના માન–બાલ્યા ચાલ્યા વિના–બેસી રહે. ૨. હાલ નાણાંભીડ ઘણી
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ ાતક.
te
છે, હું વિચાર કરીને તમને કહીશ. ૩ નીચું ઘાલીને બેસી રહે. ૪ આવનારના સામું જુએ નહિ, ૫ આંખ લાલચાળ કરી નાખે; અને હું બીજાની સાથે વાત કરવા મંડી પડે, પણ જવાબ આપે નહિ. એ છ ભેદ કામ નહિ કરવાના જાણુવા.
ધસ અને કીર્તિ સિવાય જગતમાં સર્વ અસ્થિર છે. अस्थिरं जीवितं लोके, अस्थिरे धन योवनेः अस्थिरः पुत्र दाराश्र, धर्मः कीर्ति द्वयं स्थिरम् ॥४७॥ ભાવા:—મા લેાકમાં જીવતર, ધન, ચાવન, પુત્ર અને સ્ત્રી સ અસ્થિર છે. જોતજોતામાં બદલાઈ જાય છે પણ ધર્મ અને કીતિ એ એજ આત્માની સાથે રહે છે.
ભાગ્યવાન પુરુષનાં લક્ષણ.
पदे पदे च रत्नानि, योजने रस कुपिका; માન્યજ્જીના ન પશ્યતિ, વદુ રત્ના વસુંધરા II ૪૮ ||
ભાવાર્થ:—પગલે પગલે નીધાન હાય, અને જજને લેજને શ્ય કૂપિકા ઢાય, એ ભાગ્યવાન પુરૂષના લક્ષણું છે, અને તે પ્રકૃત્ય અને દાન, પુણ્યનું ફળ છે, ભાગ્યહીન પુરુષને તેવું જોવામાં આવતું નથી. પૃથ્વીપર ભાગ્યવાન અને ભાગ્યહીન અન્ને છે અને તેથી બહુરત્ના વસુંધરા કહેવાય છે.
આઠ જણ પારકું દુઃખ જાણનારા નથી. राजा रामा यमो वन्हिः, प्राहूणो बाळ याचकौ पर दुःखं न जानाति, अष्टमो ग्राम कंटकः ॥ ४९॥ ભાવાર્થ:—રાજા, સ્ત્રી, જળ, અગ્નિ, પ્રાણા, બાળક, યાચક અને ગામના કાટવાળ એ આઠને પારકાના દુ:ખની પાતાના સ્વાર્થ આગળ ખબર પડતી નથી. નવવસ્તુ પાતે દુઃખ સહન કરી બીજાને સુખ આપે છે. इक्षु दंडा स्तिलाः शुद्राः कांता कांचन मेदिनी: चंदनं दधि तांबूलं, मर्दनात् गुण वर्धनम् ॥ ५० ॥
ર
Page #98
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રી ઉપદેશ સાગર,
| ભાવાર્થ –શેરીને સાંઠે પિતે પલાઈ બીજાને મીઠે રસ આપે છે, તલ પિતે પીલાઈ બીજાને તેલ આપે છે, શુદ્ધ માણસને માર પડે છે એટલે તુરત સામાનું કામ કરે છે; સ્ત્રી પણ માર પડે છે એટલે તુરત કામ કરે છે; સેનાને અગ્નિમાં બાળી ટીપે છે ત્યારે વધારે કીમતી થાય છે, પૃથ્વી એદી ખાતર નાખે છે ત્યારે વધારે પાક થાય છે; ચંદનનું લાકડું જેમ જેમ ઘસે છે, તેમ તેમ વધારે સુગંધ આપે છે, દહીં જ્યારે વાવે છે ત્યારે માખણ આપે છે અને પાન જેમ ચાવે છે તેમ રંગ આપે છે. આટલા વાના મદન કરવાથીજ ફાય કરે છે,
ચાર જણને લજ્યા, ક્ષમા, વગેરે હેતું નથી. तस्करस्य कुतो धर्मो, दुर्जनस्य कुतः क्षमाः; वैश्याना च कुतः स्नेहः, कुतः सत्यं च कामिनाम् ।। | ભાવાર્થ ચેરના હૃદયમાં ધર્મ બુદ્ધિ, દુર્જન માણસના હૃદયમાં ક્ષમા, વેશ્યાના હૃદયમાં સ્નેહભાવ અને કામી પુરુષના હૃદયમાં સત્ય હોતું નથી. ૫૧
જ્યાં જેને ખપ નથી ત્યાં તે નકામે. किं करिष्यांत वक्तारः श्रोता यत्र न विद्यते; नग्न क्षपण के देशे, रजकः किं करिष्यति ॥५२॥
ભાવાર્થ –ગમે તે પંડિત કે વિદ્વાન હોય પણ જ્યાં કઈ સાંભળનાર નથી ત્યાં તે શું કામને? જેમ લગેટીઆના ગામમાં ઘેબી ગયેલ હોય તે તે નકામે. કેમકે ત્યાં લગેટી સિવાય બીજું શું હોય તે ધુવે. અન્યાયથી મેળવેલ પૈસે લાંબે વખત ટકતો નથી. अन्यायोपार्जितं द्रव्यं, दश वर्षाणि तिष्टति; प्राप्ते चैका दशे वर्षे, समूलं च विनश्यति ॥ ५३ ॥
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ શતક.
૯૧
ભાવાર્થ –અન્યાયથી મેળવેલું ધન વધારેમાં વધારે દશ વર્ષ સુધી રહી શકે છે, અને જ્યાં અગીઆરમું વર્ષ બેસે છે એટલે સર્વથા નાશ પામે છે.
દયા ઉપરાંત બીજે કઈ ધર્મ નથી. क्षमा तुल्यं तपो नास्ति, न संतोषात्परं सुखम् । न च तृष्णा परो व्याधि न च धर्मोदया परः।५४।
ભાવાર્થ –ક્ષમા જે બીજે કઈ તપ નથી, સંતેષ જેવું બીજું કંઈ સુખ નથી, તૃપણા જે બીજો કોઈ રોગ નથી, અને દયા જે બીજો કોઈ ધર્મ નથી.
ઉચને ઉચ અને નીચને નીચ ઇચ્છા. मक्षिका व्रण मिच्छंति, धन मिल्छंति पार्थिवाः, नीचाः कलह मिल्छंति, शांति मिच्छंति साधवः।५५। | ભાવાર્થ –માંખ અશુચિ કે ચાંદુ બળતી ફરે, રાજા ધન અને રાજ્ય ખેળ ફરે, નીચ માણસ કલેશ કછ ખેળતે ફરે, અને મહાત્મા પુરૂષે શાન્તિને ખેળતા ફરે છે.
સુપાત્ર દાન વિષે. श्लोक-सुपात्र दानाश्च भवेद्धनाढयो,
धन प्रभावेण करोति पुण्यम्; पुण्य प्रभावात् सुरलोक वासी,
પુનર્ધનાઢયઃ પુનરેવ મોળા / પદ / ભાવાર્થ–સુપાત્ર દાન દેવાથી ધનની પ્રાપ્તિ થાય છે, અને તેજ સુપાત્ર ધનના પ્રભાવથી પુન્ય કરવાનું મન થાય છે, અને તે પુન્યના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે, અને ત્યાંથી મરણ પામી ફરીને મનુષ્યલકમાં ધનાઢયને ઘેર અવતાર થાય છે, અને ત્યાં પૂર્ણ સુખ મળે છે, માટે સુપાત્ર દાન દેવું.
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર,
કુપાત્ર દાન વિષે, श्लोक-कुपात्र दानाश्च भवे दरिद्रो,
दारिद्रय दोषेण करोति पापम् ; पाप प्रभावानरकं प्रयाति;
पुनरिदिः पुनरेव पापी ॥ ५७ ॥ ભાવાર્થ –કુપાત્રને દાન દેવાથી દારિદ્રયની પ્રાપ્તિ થાય છે, અને તેજ દારિદ્રયના પ્રભાવથી પાપ કરે છે, અને પાપના પ્રભાવે નરક ગતિ મળે છે, અને ત્યાંથી નીકળીને પાછા ફરી દારિદ્વી થઈ મહાપાપી બને છે. માટે કુપાત્ર દાન દેવું નહિ. જીવતાં સુધી પોતાની ચીજ પારકે હાથ ન જવા વિષે. श्लोक-सर्पस्य रत्ने कृपणस्य वित्ते,
सत्याः कुचे केसरिणश्च केशे; मनोन्नतानां शरणा गते च,
मृतौ भवे दन्य करः प्रचारः ॥ ५८ ॥ ભાવાર્થ-જીવતા મધરની મણે બીજાના હાથ આવે નહિ, કૃપણ માણસનું ધન તેના જીવતા સુધી બીજાના હાથમાં આવે નહિ. સતી સ્ત્રીના સ્તનપર જીવતા સુધી પણ સિવાય બીજાને હાથ અડકે નહિ, માની પુરુષે શરણે રાખેલે માણસ જીવતા સુધી બીજાને હાથ લય નહિ, આ સર્વે મૃત્યુ પછી ભલે બીજાના હાથ જાય પણ જીવતાં સુધી પારકે હાથ જાય નહિ.
ચતુરાઈ વધવાના પાંચ કારણ. श्लोक-देशाटनं पंडित मित्रता च,
वायंगना राज सभा प्रवेशः
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ શતક.
अनेक शास्त्रार्थ विलोकनं च, चातुर्थ मूलानि भवंति पंच ।। ५९ ।।
ભાવાથ:-દેશાટન કરવાથી, પડીતેાની મીત્રતાઇ કરવાથી, ણિકાઓના નાચ મુજા જોવાથી, રાજ્યસભામાં પ્રવેશ કરવાથી, અને ઘણા શાસ્ત્રોના અભ્યાસ કરવાથી ડહાપણ, ચતુરાઇ અને હોંશીયારી વધે છે.
ગયેલું ચાવન પાછું આવવા વિષે. श्लोक- अर्थो नराणां पति रंग नानां, वर्षा नदीना मृतुराट् तरुणाम् ; स्वधर्मचारी नृपतिः प्रजानां, गतं गतं यौवन मानयति ॥ ६० ॥
૯૩
ભાવાર્થ :—જેમ ગમે તેવા બુઢ્ઢો માણસ થઈ ગયા હોય પરંતુ અચાનક પૈસાની પ્રાપ્તિ થવાથી જીવાન જેવા બની જાય છે; સ્ત્રી પાતાના પતિના પરદેશ જવાના વિયેાગથી વૃદ્ધ જેવી અની ગઈ હાય પણ પતિ સમાગમ થતાંજ ચાવનાવસ્થા પ્રાપ્ત થાય છે; નદીમાં પાણી સુકાઈ જવાથી ધૂળ ઉડતી હોય છે, અને જોવી ગમતી નથી, પરંતુ વરસાદ વરસવાથી ચામાસામાં જોવા લાયક બની જાય છે, પાનખર ઋતુમાં વૃક્ષા પરથી પાંદડા ખરી પડવાથી ઝાડ કુંડા જેવું દેખાય છે, પણ વસતઋતુ આવતાં નવપર્ટીવ બની જોવા લાયક થાય છે. તેમ ધર્મિષ્ટ રાજા પરદેશથી પાતાના દેશમાં આવતાં રૈયત નવીવનરૂપ દેખાય છે એ ચાર ગયેલું રૂપ પાછું લાવનાર છે.
ભરેલા છલકાતા નથી તે વિષે.
श्लोक - संपूर्ण कुंभं न करोति शब्दमर्धो घटो घोष मुपैति नूनम् ;
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. विद्वान कुलीनो न करोति गर्व,
गुणैविहीना बहु जल्पयंति ॥ ६१ ॥
ભાવાર્થ –જેમ રેલે ઘડે છલકાતું નથી તેમ અવાજ પણ કરતે નથી, પરંતુ અધુરે ઘડેજ છલકાય છે, ને અવાજ કરે છે, તેમ કુલીન માણસ વિદ્વાન થયો હોય પણ ગર્વ કરતે નથી, પરંતુ ગુણ રહિત અકુલીન માણસજ ગર્વ–અહંકાર કરે છે, કેમકે તે અધુરા છે, માટે.
જે જેને નાશ કરે છે તે વિષે. श्लोक--रुपं जरा सर्व सुखानि तृष्णा,
खलेषु सेवा पुरुषाभि मानम् । यांचा गुरुत्वं गुणमात्म पुजा,
चिंता बलं हंत्य दयाच लक्ष्मीम् ॥ ६२ ॥ ભાવાર્થ–જરાવસ્થા (ઘડપણ) રૂપને નાશ કરે છે, તૃષ્ણા સુખ માત્રને નાશ કરે છે, પલ (દુષ્ટ) માણસની સેવા કરવાથી માણસનું અભિમાન નાશ પામે છે, યાચના કરવાથી મોટાઈને નાશ થાય છે, પિતાના ગુણની પ્રશંસા કરવાથી ગુણને નાશ થાય છે, ચિંતાથી બળને થાય છે, અને લક્ષ્મીથી દયાને નાશ થાય છે.
પાછળથી પસ્તા નહિ કરવા વિષે. श्लोकः-निर्वाण दीपे किमु तैल दानं,
चोरे गते वा किमु सावधानम् ; वयोगते किं वनिता विलास, पयोग ते किं खलु सेतु बंधः ॥ ६३ ॥ ભાવાર્થ –દીને બુઝાઈ ગયા પછી દીવેલ પુરવાની ચિન્તા
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૫
શ્રી ઉપદેશ શતક કરવી તે નકામી, ચાર ખાતર પાડી ગયા પછી સાવધાન થઈ જાઝિકા કરવી તે નકામી, વૃદ્ધાવસ્થા આવી ગયા પછી સ્ત્રી સાથે વિલાસ કરવાની ઈચ્છા રાખવી તે નકામી, અને વરસાદ વરસી રહ્યા પછી પુલ બાંધ કે છાપરું સંચરાવવું તે નકામું છે, એ સર્વે બાબતની પ્રથમથી જ તૈયારી કરવી જોઈએ.
વગર અગ્નિએ શરીર બાળનાર વિષે. श्लोकः-कुग्राम वासः कुजनस्य सेवा,
कु भोजनं क्रोध मुखी च भार्या; मुर्खश्च पुत्रो विधवा च कन्या, विनाग्निना संदहते शरीरम् ॥ ६४ ॥
ભાવાર્થ ખરાબ ગામમાં વાસ કરવાથી, નીચ માણસની સેવા કરવાથી, ખરાબ ભેજન જમવાથી, ક્રોધવાળી સ્ત્રી મળવાથી, મુખ પુત્ર હોવાથી અને રાંડેલી પુત્રી હોવાથી પુરુષ વગર • અગ્નિએ બળી મરે છે.
ભર્તુહરી રાજા જે વખતે ભેખ લઈ પોતાના રાજ્યમાંથી નીકળી જવા તૈયાર થયા તે વખતે પ્રધાને કહ્યું કે, હે મહારાજા ! તમે એકાએક જાવ છે તે ઠીક કરતા નથી. આપ આપના કુટુંબને ઉપદેશ આપી સાથે લઈ જશે તે આપને એકલા મુંઝવણ નહિ પડે, અને બોલવા ચાલવાનું ઠીક પડશે.
ભર્તુહરી રાજાએ કહ્યું કે, હે પ્રધાન! મારું જે કુટુંબ છે તે મારી સાથે જ આવે છે.
પ્રધાને કહ્યું કે, મહારાજા! આપ કુટુંબ સાથે આવવાનું કહે છે તે કર્યું કુટુંબ સાથે આવે છે, તે કૃપા કરી જણાવે.
રાજાએ કહ્યું કે, હે પ્રધાન ! સાંભળ. धैर्य यस्य पिता क्षमा च जननी, शांतिश्चिरं गेहिनी। सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनः संयमः॥
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. शय्या भूमितलं दिशोप वसनं ज्ञानामृतं भोजनं । मे ते यस्य कुटुंबीनो वद सखे कस्माद् भयं योगिनः | ભાવાર્થ –હે પ્રધાન! ધીરજ રૂપી મારે પીતા છે, ક્ષમા રૂપી માતા છે, શાંન્તિ રૂપી ભાઈ છે, મારે સુવા માટે પૃથ્વીના તળ રૂપી પથારી છે, દશ દીશાએ રૂપી મારે વસ્ત્ર છે, જ્ઞાનરૂપી અમૃત ભેજન છે, આવું જેગી લેકેનું જે કુટુંબ પોતાની પાસે છે, તેને બીજા કુટુંબનું શું પ્રજન? હે મિત્ર! આવા ગીએને કેને ભય છે ?!
જેના વિના જે શોભતું નથી તે વિષે. राज्यं निःसचिवं गतः प्रहरणं सैन्यं विनेत्रं मुखं, वर्षा निर्जलदा धनीच कृपणो भोज्यं तथाज्यं विना; दुशीला गृहिणा सुहन्न कृतिमान राजा प्रतापोजित, शिष्यो भक्तिविवर्जितो बत तथा देहीच धर्मविना॥६६॥ | ભાવાર્થ –પ્રધાન વિનાને રાજા, હથીઆર વિનાની સેના, આંખે વિનાનું મુખ, વરસાદ વિનાની વર્ષાઋતુ, કૃપણુતાને લઈ ધનવાન, ઘી વિનાનું ભજન, સદાચાર વિનાની સ્ત્રી, ગુણ ઓળવનાર મિત્ર, પ્રતાપ વિનાને રાજા ભક્તિ (નમ્રતા) વિનાને શિષ્ય અને ધર્મ વિનાને દેહ એ સર્વ શોભા પામતા નથી. વળી કહ્યું છે કે, निर्पत करटी हयोगत जवश्चंद्रं विनाशर्वरी, निगंध कुसुमं सरोगत जलं छाया विहिनस्तरु
भॊज्यं निर्लवणं सुतोगत गुणश्चारित्रहिनोयति, निर्देवं भवनंनराजित युतं धर्म विना मानवा॥६॥
ભાવાર્થ –દાંત વિનાને હાથી, ચાલ વિનાને ઘડે, ચંદ્રવિનાની રાત્રિ, સુગધ વિનાનું ફૂલ, પાણી વિનાનું સરોવર, છાયા
Page #105
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉપદેશ ાતક.
વિનાનુ ઝાડ, મીઠાવિનાનુ લેાજન, ગુણવિનાના પુત્ર, ચારિત્રવિનાના સાધુ, દેવવિનાનુ મદિર, અને ધર્મ વિનાના માણસ એ સર્વ શેાલા પામતા નથી. વળી કહ્યું છે કે,
v
प्रितिद्रष्टिविना सुखं धनविना गेहं भार्याविना, विप्रा वेद विना यति गुण विना राजाच सैन्यंविना; शूरः शस्त्रविना स्त्रीयः पतिविना पूजाविना देवता, एतत् सर्व न शोभते किमपरं देहंच जीवं विना || ६८||
ભાવાર્થ :—આંખ મેળાપ વિનાની પ્રીતિ, ધન વિનાનું સુખ, સ્ત્રીવિનાનું ઘર, વેદ વિનાના બ્રાહ્મણ, ગુણુ વિનાના સાધુ, સૈન્ય વિનાના રાજા, હથીયાર વિનાના શૂરા, ધણી વિનાની સ્રી, પુજા વિનાના દેવ અને જીવ વિનાનું શરીર એ સર્વે શેશભાને પાત્ર નથી.
ઘડપણ વિષે.
मात्रं संकुचितं गति र्विगलिता दंताश्च नाशं गता, दष्टिर्भश्यति रूपमेव हसते वक्रं चलालायते; वाक्यं नैव करोति बाधव जनः पत्नी न शुश्रूषते, धिक् कष्टं जरयाभिभूत पुरुषं पुत्रोऽप्यवज्ञायते ॥ ६९ ॥
ભાવાથઃ—જ્યારે ઘડપણ આવે છે, ત્યારે શરીર સદાચાય છે, ગતિ વિકળ થાય છે એટલે ધારેલી જગ્યાએ પગ મુકી શકાતા નથી, દાંત પડી જાય છે, આંખે દેખી શકાતું નથી; આંખ અને શરીરનું સ્વરૂપ નાશ પામે છે, માંઢામાંથી લાળ પડે છે, ભાઈએ કહેલા વચનને સાંભળતા નથી, સ્ત્રી સેવા કરતી નથી, અને અનેક મુશ્કેલીએ ઉછેરી મોટા કરેલા પુત્રે પણ અવજ્ઞા કરે છે, માટે ઘડપણને ધિક્કાર છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. દેવ કેપે ત્યારે જે કામ કરવાં સુઝે તે વિષે. श्लोक-धातुर्वादे तथा छुते, यक्षिणे मंत्र साधने ।
परवारे तथा चौरे, देवरुष्टे मतिर्भवेत् ॥७०॥ | ભાવાર્થ –જે માણસ પર જ્યારે દેવ પાયમાન થાય ત્યારે તેને કીમીએ શોધવાનું મન થાય, જુગાર રમવાનું મન થાય, ભૂત કે મંત્રનું આરાધન કરવાનું મન થાય, પરસ્ત્રી સાથે ગમન કરવાનું મન થાય, ચેરી કરવાનું મન થાય, એટલાં વાનાં દેવ કેપે અગર તગદીર પુટે ત્યારે કરવાનું મન થાય,
ક્યારે પાણું પીવું ઉપગી છે તે વિષે. श्लोकः--अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बलप्रदम् । भोजने चामृतं वारि, भोजना ते विषप्रदम् ॥७॥
ભાવાર્થ:–અજીર્ણપર ઉનું કરેલું પાણી ઔષધ સમાન છે, નયણે કોઠે પાણી પીવું તે બળને વધારનારું છે, ભેજન જમતાં જમતાં અધવચ પાણું પીએ તે તે અમૃત સમાન ગુણકારી છે, અને જમી રહ્યા પછી પીએ તે તે ઝેર સમાન અવગુણ-કર્તા છે. આ પાણી ઉનું કરી ઠારેલું સમજવું.
વધારે સારૂ શું? वरं मौन्यं कार्यं न च वयन मुक्तं यदी नृतं, वरं क्लिबं पुंसा न च पर कलत्राभि गमनम्; वरं प्राणः त्यागो न च पिशुन वाक्येष्वभिरुचि, वरं भिक्षाशित्वं न च परधना स्वादन सुखम् ॥७२॥ | ભાવાર્થ—અસત્ય બેલવા કરતાં મન રહેવું એ વધારે સારું છે, પરસ્ત્રીગમન કરવા કરતાં નપુંસકપણું ભેગવવું વધારે સારું છે, ચાલ ચુગલી કરી પેટ ભરવા કરતાં મોત વધારે સારું છે અને પારકા ધનની આશા રાખવા કરતાં ભીખ માગવી એ વધારે સારું છે. '
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપર શતક. ધર્મના કાર્યમાં વિલંબ ન કરવા વિષે. यावत् स्वस्थमिद कलेवर गृहं यावजरा दूरतो, यावचेंद्रिय शक्तिर प्रतिहता यावत् क्षयोनायुषः; आत्मश्रेय सितावदेव विदुषा कार्यः प्रयत्नो महान् , संदीसे भवनेहि कूप खननं प्रत्युद्यमः कीदशः॥७३॥
ભાવાર્થ-જ્યાં સુધી શરીરરૂપી ઘર સાજું હોય; ઘડપણ આવ્યું ન હોય, ઇન્દ્રિઓની શક્તિ નાશ પામી ન હોય, અને આયુષ્ય પૂર્ણ થયું ન હોય ત્યાં સુધી દરેક સુજ્ઞ પુરુષે ધર્મના કાર્યમાં વિલંબ ન કર, કેમકે કેટલાએક એમ માને છે કે, આગળ ઉપર ધર્મ કરીશું, પરંતુ જેમ ઘર સળગી ઉઠયા પછી કુ ખોદવે નકામે છે, તેમ પાછળથી ધર્મ કરવાની ઈચ્છા રાખવી તે પણ નકામી છે.
દેશને દૂરથી નમસ્કાર કરવા વિષે. छेदश्चंदन चूत चंपक वने रक्षापिशा खोटके, रिंसा हंस मयुर कोकिल कुले काकेषु नित्यादरः; मातंगेन खर क्रयः समतुला कर्पूर कापासयो, रेषा मत्र विचारणा गुणिगणे देशाय तस्मैनमः ७४
ભાવાર્થ-જે દેશમાં ચંદન, આંબા અને ચંપા જેવાં ઉત્તમ ઝાડને નાશ થતું હોય, અને બાવળ, કંથાર જેવા નીચ ઝાડનું પોષણ (રક્ષણ) થતું હોય, જ્યાં હંસ, મોર, કાયલ એવા ઉત્તમ જનાવરને નાશ થતું હોય અને કાગડા વગેરેનું રહાણ થતું હોય, જ્યાં ગધેડા અને હાથી સરખા ગણાતા હોય, અથવા સરખે ભાવે વેચાતા હય, જ્યાં કપુર અને કપાસીઓના સરખા ભાવ હાય, એ પ્રમાણે થતું હોય તે દેશને પતિ પુરુ.
એ દૂરથી જ નમસ્કાર કરી ત્યાગ કર, ૫૭ ગામમાં પ્રવેશ કરવો નહિ.
અથવા સરકાય, જ્યાં હોય અને
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
જેના વડે જે શેભે તે વિષે. श्लोक-मणिना वलयं वलयेन,
मणिमणिना वलयेन विभातिकरः, कविना च विभुर्विभुना च कविः, कविना विभुनाच विभाति सभा; शशिना च निशा निशया च शशी, शशीना निशया च विभातिनभः; पयसा कमलं कमलेन पयः,
पयसा कमलेन विभातिसरः ॥ ७५ ॥ ભાવાર્થ–મણુવડે કરીને કંકણ શોભે છે, અને કકણવડ કરીને મણી શેલે છે. મણ અને કંકણ એ બને વડે કરી હાથ શોભે છે, કવી વડે રાજા શોભે છે, અને રાજા વડે કવી શેલે છે, કવી અને રાજા એ બને વડે સભા શેભે છે ચંદ્રમા વડે
ત્રી શોભે છે, અને રાત્રીવડે કરીને ચંદ્રમા શેભે છે, અને રાત્રિ અને ચંદ્ર એ બને વડે કરીને આકાશ શોભે છે. પાણીવડે કમળ શોલે છે, અને કમળવડે પાણી લે છે, અને પાણી અને કમળ એ બન્ને વડે કરીને સરવર શેલે છે.
सार विषे. श्लोक-बुद्धेः फलं तत्त्व विचारणंच,
देहस्य सारो व्रत धारणंच, अर्थस्य सारः किल पात्र दानं,
वाचः फलं प्रीतिकरो नराणाम् ॥ ७६ ॥ ભાવાર્થ–બુદ્ધિને સાર તત્વ વિચારણા કરવી તે, નીરોગી
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૧
શ્રી ઉપદેશ શતક. શરીરને સાર વ્રત ધારણ કરવાં તે, ધનને સાર સુપાત્ર દાન દેવું તે, અને વાણીને સાર સૌને પ્રેમભાવથી બોલાવવા તે.
જ્ઞાનીના દસ લક્ષણ વિષે. श्लोक--अक्रोध वैराग्य जितेंद्रियत्वं,
क्षमा दया सर्व जनः प्रियत्वम् ; निर्लोभ दाता भय शोक हर्ता,
ज्ञानं प्रतिलाभंच दश लक्षणानी ।। ७७॥ ભાવાર્થ –કોષરહિત હય, વૈરાગ્યવાન હોય, જિતેંદ્રિય હેય, ક્ષમાવાન હય, દયાળુ હોય, સર્વને પ્રીયકારી હેય, નિલભી હોય, દાતાર હાય, ભય અને શંકરહિત હોય એ દસ લક્ષણ જ્ઞાન પ્રાપ્ત કરવાના સમજવા.
જ્ઞાનદાન વિષે. श्लोक-गज स्थ तुरंगं, गौ शतं भूमि दान;
कनक रुचिर्पात्रं, मेदनी सागरांतम् ; उभय कुल विशुद्धं, कोटि कन्या प्रदानं; न भवात भव तुल्यं, ज्ञान दानं समानम् ।७८)
ભાવાર્થ સેંકડે હાથી, ઘોડા, રથ, ગાયે, તેમજ પૃથ્વીનું દાન આપે, સેનાના પાત્રનું દાન આપે. સમુદ્ર પર્યત પૃથ્વીનું દાન આપે, બને કૂળ જેના નિર્મળ છે એવી કરોડો કન્યાનું દાન આપે, આ પ્રમાણે જીદગી સુધી દાન આપે, તે કરતાં એક માણસને જ્ઞાન દાન આપે છે તે બધા દાન કરતાં શ્રેષ્ઠ છે. માટે જ્ઞાન દાન આપવામાં કસર રાખવી નહિ.
દારિદ્રય વિષે. दसिति जोग सिद्धा, अंजन सिद्धाय केइ दीसंति; दारिद्र जोग सिद्धा, पासे विठिया न दीसति ॥७९॥
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૨
| શ્રી ઉપદેશ સાગર. भो दारिद्रय नमस्तुभ्यं, सिद्धोहंतच दर्शनात् ; अहंसर्व प्रपश्यामि, नमां पश्यति कश्चन ॥ ८॥ | ભાવાર્થ-હારિદ્ધિ માણસ કહે છે કે, જે યોગ સાધીને સિદ્ધ થયા તે પણ નજરે દેખાય છે, જે આંખોમાં અંજન કરી અદ્રશ્ય થયા એવા સિદ્ધ તે પણ કઈ પ્રાગથી પ્રગટ નજરે દેખાય છે, પરંતુ જેને રૂંવાડે રૂંવાડે દારિદ્રય પ્રગટ થયું છે, એવા દરિદ્ર પુરૂષને કઈ દાતાર પાસે બેઠો હેય પણ દેખી શકતે નથી. તે માટે દારિદ્રિ કહે છે કે, હે દારિદ્રય! તને નમસ્કાર છે. કેમકે હું તારા દર્શનથી સિદ્ધ પુરુષ થયે છું તેથી હું તે સર્વને દેખું છું પણ મને દારિદ્ધિને કોઈ પણ દેખતું નથી. વળી કહ્યું છે કે, श्लोक-पुत्ताय सीसाय समं विभत्ता,
रीसाय देवाय समं विभत्ता; मुखा तिरिक्खाय समं विभत्ता,
मुया दरिद्राय समं विभत्ता ॥ ८१ ॥ ભાવાર્થ –પુત્ર અને શિષ્ય એ બન્ને બરાબર જાણવા, કવિ અને દેવ એ બને બરાબર જાણવા, મૂર્ખ અને તિર્યંચ એ બને બરાબર જાણવા. તેમજ મુએલ અને દારિદ્ધિ એ બન્ને પણ બરાબર જાણવા, કેમકે તેમની પાસે કઈ બેસી શકતું નથી.
લઘુતા વિષે. गाथा-तणलहुयं तूसलहुयं,
तिण तुसलहुयं च पथ्थणालहुयं; तत्तोपि सो लहुओ, पथ्थण भंगो कओजेण ॥ ८२॥
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ શ્વેતક.
૧૦૩
ભાવાથઃ સર્વ થી તરણાં (ઘાસ) હલકાં તેથી તુથ એટલે અનાજનાં ફોતરાં હલકાં છે અને એ બન્ને કરતાં પણ આજીજી કરી ભીખ માગનાર હલકા છે, અને તે માગનાર કરતાં પણ પ્રાથનાના ભંગ કરનાર એટલે ના કહેનારા હલકા જાણવા, વળી કહ્યું છે કે, ગાથા:
पर पथ्थणा पवत्ति, मा जणणी जणओ एरि संपुत्तं; ચો વિમા ધનિકો, પથ્થળ મનો સ્રોનેળ યાત્શા ભાવાથૅ :—હે માતા ! પારકા પાસે માગવાવાળા પુત્રના જન્મ આપીશ નહિ. છતાં કદી જન્મ આપે તે તારી મરજી, પરંતુ પ્રાર્થનાના ભંગ કરનાર એટલે માગનારને નકાશ કર નાર એટલે ના કહેનાર એવા પુત્રને તે પેટ વિષે પણ ધારણ કરીશ નહિ.
વિધાતાને ઠપકા વિષે,
श्लोक- शशीनी खलु कलंक कंटकं पद्मनाले, जलधी जलमपेयं पंडिते निर्धनत्वम् ; दयित जन वियोगो दुर्भगत्वं स्वरुपे,
ધનપતિ મૂળવં રત્નોાવિ વિધાત્રા ।। ૮ ।। ભાવાર્થ:ચંદ્રમામાં જે હરણનુ લંછન છે તે કલ'કરૂપ છે, વળી કમળની નીચે કાંટા છે તે પણ કલરૂપ છે, વિદ્વાન પડીત પુરૂષ નિધન હાય છે તે પશુ કલકરૂપ છે, દુર્ભાગ્ય માણુસ રૂપ અને કાન્તિવાળા છતાં પણ કલંકરૂપ છે, પૈસાવાળા કૃપણુતાને લઇ કલકરૂપ છે, માટે હે વિધાતા ! તે સુષ્ટિ ઉત્પન્ન કરી પણ કલકરૂપ કરી છે, તને શું કહેવું ?
સાત । વ્યસન વિષે.
श्लोक - तं च मासं च सुरा च वेश्या, पापार्द्ध चोरी परदार सेवा;
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૧૦૪
શ્રી ઉપદેશ સાગર, एतानि सप्तानि व्यसनानि लोके,
घोराति घोरं नरके पतंति ॥ ८५ ॥ ભાવાર્થજુગાર રમનાર, માંસ ખાનાર, દારૂ પીનાર, વેશ્યા સાથે ગમન કરનાર, શીકાર રમનાર, ચોરી કરનાર અને પરસ્ત્રી સેવનાર, તે સાત વ્યસનને સેવનાર માણસ આ દુનીયા માંથી કાળધર્મને પામીને ઘેરાન ઘર નરકને વિષે ઉત્પન થાય છે માટે આ સાત કુવ્યસન સમજીને તેને ત્યાગ કર.
રાત્રિ ભોજનના દેષ વિષે. श्लोक-मेधापिपीलीका हति, युकाकुर्याजलोदरम्;
मक्षिका कुरुते वाति, कुष्ट रोगं च कोलिकः॥८६।। - ભાવાર્થ –રાત્રિએ ભોજન કરવાથી ખોરાકમાં જે કીડી આવી જાય તે બુદ્ધિને નાશ થાય, જે પેટમાં શું થાય તે જળદરને રોગ થાય, જે માંખ પેટમાં જાય તે ઉલટી થાય, અને જે કરોળીએ પિટમાં જાય તે કેડને રેગ થાય. માટે દિવસે જઈને જમવું, પણ રાત્રિએ સર્વથા ભજનને ત્યાગ કર.
કામ વિષે. वृथा वृष्टि समुद्रेषु, वृथा तृप्तेषु भोजनम् , वृथा दानं धनाढयेषु, वृथा दिपो दिवापिच ।।८७॥
ભાવાર્થ–સમુદ્રમાં વરસાદ વરસે તે વૃથા એટલે નકામું છે, ધરાએલાને ભોજન આપવું તે વૃથા છે, પૈસાવાળાને દાન આપવું તે વૃથા છે, અને દિવસે કરે તે પણ વૃથા છે, માટે બેટી મહેનત કરવી નહિ.
બ્રાહ્મણના લક્ષણ વિષે. सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेंद्रि नीग्रहं; सर्व भूते दया ब्रह्म, एतद ब्राह्मण लक्षणं ॥८॥
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ મૃતક
ભાવાર્થ : સત્ય મલે, તપશ્ચર્યા કરે, ઇંદ્વિચનિયમમાં રાખે, સર્વ પ્રાણીમાત્રને વિષે દયાભાવ રાખે એ સર્વ બ્રાહ્મણુના લક્ષણ જાણવા.
૧૦૫
સત્તાવીશ વવા વિષે.
वापी व विहार वर्ण वनिता, वाग्मी वनं वाटिका, वैद्या ब्राह्मण वारी वादी विबुद्धा, वेश्या वणिक वाहिनी: विद्या वीर विवेक वित्त विनयो, वाच्यंयमा वल्लिका; वस्त्र वारण वाजि वेशर वरं राज्यं ववैः शोभते ८९
ભાવાર્થ:—૧ વાવ, ૨ ગઢ, ૩ મગીયા, ૪ અઢાર વર્ણ, ૫ સ્રી, ૬ વાચાળ, ૭ વન, ૮ વાડી, ૯ વૈદ્ય, ૧૦ બ્રાહ્મણ, ૧૧ પાણી, ૧૨ ચર્ચાવાદી, ૧૩ પતિ, ૧૪ વેશ્યા, ૧૫ વાણિયા, ૧૬ પાલખી, ૧૭ વિદ્યા, ૧૮ વીરપુરૂષ, ૧૯ વિવેકી, ૨૦ પૈસાદાર, ૨૧ વિનયવાન, ૨૨ સાધુ, ૨૩ વેલડીએ, ૨૪ વજ્ર, ૨૫ હાથી, ૨૬ ઘેાડા, ૨૭ ખચ્ચર; એ સત્તાવીસ રવા વડે નગર શેલે. હદમાં રહી કામ કરવા વિષે,
नक्र स्वस्थान मासाद्य, गजेन्द्रमपि कर्षति स एव प्रच्युतः स्थाना, छुनापि परि भूयते ॥ ९० ॥
ભાવાર્થ :-મગર પેાતાના સ્થાનમાં એટલે પાણીમાં રહીને મોટા હાથી જેવા જનાવરનો પણુ નાશ કરી શકે છે, પરંતુ તેજ મગર પેાતાના સ્થાનથી મહાર નીકળે તે કુતરા જેવું જનાવર પણ તે મગરને મારી નાંખે છે; માટે દરેક પેાતાની હદમાં રહી કામ કરે તેા ફાવી શકે અને બહાર નીકળી કામ કરે તેા વિનાશ પામે. વળી કહ્યું છે કે;
पदस्थितस्य पद्मस्य, मित्रे वरुण भास्करौ; पदच्युतस्य तस्यैव, क्लेशदाह करावुभौ ।। ९९ ।।
૧૪
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાર્થ: કમળ પેાતાના સ્થાનમાં એટલે સરાવરમાં હાય તે વખતે તેના મિત્ર વરુણ અને સૂર્ય તેને સુખ આપે છે, અને તેજ કમળ પેાતાનું સ્થાન મુકી પૃથ્વી પર જઈ પડે છે, ત્યારે તેજ વરુણ અને સૂર્યનામના પાતાના મિત્ર તેને તાપથી સુકવી નાખે છે. માટે પેાતાનું સ્થાન ન છેડવું. વળી કહ્યું છે કે, राजा कुळवधूर्विप्रा, मंत्रिणश्च पयोधरा ::
स्थान भ्रष्टा न शोभते, दंताः केशा नरा नखाः ९२
ભાવાર્થ:—રાજા, કુલીન સ્ત્રી, બ્રાહ્મણ, પ્રધાન, વરસાદ, દાંત, ક્રેશ, માણસ, અને નખ એટલા વાનાં પેાતાના સ્થાનમાં રહેવાથી શાલે છે, પણ જો સ્થાનભ્રષ્ટ થયાં તે શાલા પામતાં નથી, સાર ગ્રહણ કરી, ઘેાડામાં ઘણું કરવા વિષે. श्लोकः - अनेक शास्त्र बहु वेदितव्यHer area asar विघ्नाः । यत्सार भूतं तदुपासितव्यं, हंसो यथा क्षीरमिवांबुमध्यात् ॥ ९३ ॥
૧૦૬
ભાવાર્થ:—શાસ્ર ઘણાં છે, ભણવાનુ ઘણુ છે, પણુ વખત થાડા છે, તેમાં પણ વિઘ્ન ઘણાં છે. માટે જે સાર પદાર્થ હોય તેને ગ્રહણ કરી લેા કે જેથી આત્માનું કલ્યાણ થાય. જેમ હુંસ પાણી અને દુધ ભેગુ હોય તેમાંથી દુધ ગ્રહણ કરી લે છે, તેમ સાર ગ્રહણ કરશે.
ક્રોધ કાયાનું દહન કરે છે તે વિષે. श्लोक - क्रोधोहि शत्रुः प्रथमो नराणा, देहस्थितो दह विनाशनाय । यथा स्थिते काष्टगतोहि वार्डः, स एव वह्निर्दहते शरीरं ॥ ९४ ॥
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ ક્ષતક.
૧૭
ભાવાથ:-જેમ વાંસને વિષે રહેલા અગ્નિ વાંસના જ નાશ કરે છે, તેમ ક્રોધરૂપી શત્રુ માણસના શરીર વિષે રહ્યો કે માણસ નાજ નાશ કરે છે. માટે ક્રોધ એ માણસને પ્રથમ શત્રુ છે. સુસંગત વિષે. श्लोक --यती व्रतीचापि पतिव्रताश्च, वीराश्च शूराश्च दया पराश्च । त्यागी च भोगी च बहुश्रुताच, सुसंग मात्रेण दहति पापम् ।। ९५ ।।
ભાવાર્થઃ- -જીતેન્દ્રિ, વ્રતધારી, પતિવ્રતા સ્ત્રી, વીર પુરૂષ, શૂરવીર, ત્યાગી પુરૂષ, અને બહુ શાસ્ત્રના પારગામી એટલાના જે પ્રેમથી સંગ કરે છે, તે તેના જેવાજ થાય છે.
એક વડે બીજી શાલે તે વિષે. श्लोक - श्रुतेन बुद्धिर्व्यसनेन मुर्खता, मदेन नारी सलिलेन निम्नगा | निशा शशाकेन धृतिः समाधिना, नयेन चालक्रियते नरेन्द्रता ॥ ९६ ॥
ભાવાર્થ:—શાસ્ત્ર વડે બુદ્ધિ, વ્યસન વડે સુર્ખતા, મદ વડે સ્ત્રી, પાણી વડે નદી, ચંદ્રમા વડે રાત્રિ, સમાધિ વડે ધૈયતા અને ન્યાય વડે રાજા શાલે છે.
એક બીજાની અયીકાઈ–અંતર વિષે. वाजिवारण लोहानां, काष्ट पाषाण वाससाम् | नारी पुरुष तोयांना, मंतरं महदंतरम् ॥ ९७ ॥
ભાવાર્થ:—ઘોડા ઘોડામાં, હાથી હાથીમાં, લેાઢા લેાામાં, લાકડા લાકડામાં, પથ્થર પથ્થરમાં, વસ્ત્ર વચમાં, આ સ્ત્રીમાં,
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી ૫દેશ સાગર. પુરુષ પુરુષમાં અને પાણી પાણીમાં જેમ માટે અતર છે, તેમ ધર્મ ધર્મમાં અને ગુરૂ ગુરૂમાં પણ ઘણેજ અંતર છે.
કેઈના ઉડા મમ ન જેવા વિષે. नदीनां च कुलानां च, मुनीनां च महात्मनाम् । परीक्षा न प्रकर्तव्या, स्त्रीणा दुश्वरितस्य च ॥ ९८ ॥
ભાવાર્થ –-નદીના મૂળની, સાધુના કૂળની, મહાત્માની જાતિની અને સ્ત્રીના દુશ્ચરિત્રની પરીક્ષા કરવી નહિ.
પાંચ મેટા અધમિ વિષે धर्मनिदि पंक्तीभेदी, निद्रा छेदी निरर्थकः । कथा भंगी गुण द्वेषी, पंचे ते परमाधमाः ॥ ९९ ॥
ભાવાર્થ –ધમની નિંદા કરનાર, પંક્તિ ભેદ કરનાર, નાહક ઉધને નાશ કરનાર, ચાલતી કથામાં ભંગાણ પાડનાર, અને ગુણિજને પર દ્વેષ કરનાર એ પાંચ પરમ અધર્મિ જાણવા.
અંતે હાથ ઘસતા ચાલ્યા જવા વિષે. देयं भोज घनं धनं सुकृतिभिर्न संचितव्यं कदा, श्रीकर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि किर्तिस्थिता;
अस्माकं मधु दान भोग रहीतं नष्टं चिरात्संचीतं, निर्वाणादपि पाणि पाद युगलं घर्षत्य हो मक्षीका ॥
ભાવાર્થ એક વખતે ભેજરાજા સભા ભરી બેઠા છે, તેવામાં રાજાના હાથ પર એક માંખ આવી બેઠી, અને હાથ ઘસવા લાગી. આથી રાજાએ પંતને પૂછયું કે, આ માંખને આમ કરવાનું શું કારણ? પવિતે કહ્યું કે, હે ભેજરાજા! એ માંખ એમ સૂચવે છે કે, આપની પાસે પુન્યના ઉદયે દ્રવ્ય ઘણું છે, માટે તેને સદ્વ્યય કરે, પણ સાચવી રાખશો નહિં; દાન દેવાથી આજપર્યંત કરણ, બળ અને વિક્રમ વગેરે રાજાની કોતિ તાજી
Page #117
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી સંજતી ચરિત્ર.
૧૦૮ છે. માટે જે આપ પણ દાન નહિ આપે તે અમારા જેવી થીતિ થશે. માંખો ઘણું ઝાડપરથી થોડે થે રસ ચૂસી લાવી મધપુડે બનાવે છે, પરંતુ નથી તેમાંથી મધ ખવાતું કે નથી દાન દેવાતું. છેવટે અનાર્ય માણસ આવી તે મધપુડે ઉપાડ જાય છે. ત્યાંથી માંખ ઉઠી અહિં આવી હાથ ઘસી કહે છે કે, હે રાજ! અમારી પાસે સંચય કરેલું કાંઈ ન રહ્યું, અને હાથ ઘસતી રહી, માટે મારે દાખલો લઈ દરેક માણસે સમજવું જોઈએ કે, જે દાન આપવામાં નહિં આવે તે મારી માફક હાથ ઘસતાં ચાલ્યા જવું પડશે, અને પરભવે દુઃખી થવું પડશે.
अथ श्री संजती चरित्र.'
પંચાળ દેશમાં કંપીલપુર નગરને વિષે જીતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેસઠ કળાની જાણ, રૂપ, ગુણે કરી સહિત
ધારણ નામે રાણી હતી. એક દિવસ મધ્યશશી રાત્રિએ સારાં સ્વમ સહિત પાંચમા દેવલે
થી પુન્યવંત છવ તેની કુખે આવી ઉત્પન્ન થયો. આ ખબર રાજાના જાણવામાં આવતાં બન્નેને ઘણું જ આનદ પ્રાપ્ત થશે. સવા નવ માસ પૂર્ણ થતાં પુત્રને જન્મ થયે. બાર દિવસે અશુચિ દૂર થયે કુટુંબ વગેરેને જમાડી જણાવ્યું કે, પુત્ર જીવતા રહેતા નહિ હોવાથી ઘણ જણ પુત્રના ઉલામણું નામ–jજીઓ, ધુળીઓ વગેરે પાડે છે, તેવી રીતે અમે પણ આ પુત્રનું નામ સંજતી રાખીએ છીએ, માટે સૈ તેને સજતી કહી બેલાવજે. આ પ્રમાણે નામ પાડ્યા પછી તે પુત્ર
+ આ ચરીત્ર ૧૮ મા અધ્યયનને આધારે ઉપદેશ તરીકે લખ્યું છે, પણ સૂત્રના શબ્દાથે નથી લખ્યું, માટે વાંચનારે ધીરજથી વાંચવું. ટીકા તથા બીજા ગ્રંથને આધાર પણ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી ઉપદેશ સાગર. પાંચ ધાવે કરી વૃદ્ધિ પામવા લાગે, સાતમે વર્ષે તેને કળા આચાર્યને સેંપવામાં આવ્યું. થોડા વખતમાં ગુરુની કૃપા અને પિતાના ઉદ્યમને લઈ તે કુંવર બહોતેર કળામાં પ્રવિણ થશે. ધનુષ્ય વિદ્યા એ ક્ષત્રિયને ધર્મ છે, તેમાં તે ખાસ નિપુણ થયે. આવા કળાકુશળ કુંવરને માતાપિતાએ કુળવાન કુળની પાંચસો કન્યા પરણાવી. ચાવન વય પ્રાપ્ત થતાં જીતશત્રુ રાજા કાળધર્મને પામ્યા, એટલે સંજતિ ગાદીએ બેઠો. તેના મિત્રે તે રાજાને દરેક રીતે ખુશી શખતા અને જરા પણ દૂર ખસતા નહિ. એક વખત ત્રાએ કહ્યું કે, મહારાજા ! આપ ધનુષ્ય વિદ્યામાં બહુજ કુશળ છે, તે તે વિદ્યા અને પરાક્રમની ખુબી નગરજને, અંતે: ઉર અને આપની સેના વગેરે કયારે જેવા ભાગ્યશાળી થશે? આથી રાજાનું મન પણ સર્વને પોતાનું પરાક્રમ બતાવવા આતુર થઈ ગયું.
એક દિવસ સંધ્યા સમયે એક હરણનું ટેળું પિતાના ઉદ્યાનમાં વચ્ચોવચ આવી બેઠેલું જોઈ વનપાલક તુરતજ રાજા પાસે આવી કહેવા લાગ્યું કે, હે મહારાજા ! આજે આપણું ઉદ્યાનમાં સે હરણનું કેળું આવી બેઠું છે, અને આપ જે શીકાર કરવાની હોંશ ધરાવે છે, તે આજે પૂર્ણ થાય તેમ છે, પછી જેવી આપની મરજી ! રાજા આ શબ્દો સાંભળી ઘણે જ ખુશી થયે, પિતે કુબતને લઈ હરહંમેશ માંસ ભક્ષણ કરી, તેમાંજ મુચ્છિત થઇ પડયે રહેતે અને તેમાં વળી આ ખબર આવવાથી પોતાનું પરાક્રમ બતાવવાનો વખત આવ્યે જાણ વધારે ખુશી થયે, અને તેથી વનપાલકને કહ્યું કે, જે, તું હમણાં જ ત્યાં જઈ હરણ આઘાપાછા ન થાય તેને બંબસ્ત કરી રાખ, હું દિવસ ઉતા ત્યાં આવી પહોંચીશ.
રાત્રિએ મારે કેને કેને મારું પરાક્રમ બતાવવું એવી વિચારરૂપી માળા તૈયાર કરી પ્રભાત થતાં જ સેનાધિપતિને બેલાવી હુકમ કર્યો કે, ચાર પ્રકારની સેના તૈયાર કરાવે, અને અંતઃપુરમાં પણ ખબર આપે કે, રાજા પહેલ વહેલા આજે
Page #119
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી સંજતી ચરિત્ર. શીકારે જાય છે, માટે તેમનું પરાક્રમ જેવા તૈયાર થાવ, હુકમ થતાંજ સવે રાણુઓ પોતપોતાના રથમાં બેસી રાજા સાથે ઉદ્યા નમાં આવી. સેનાને હરણના ટેળાની ચારે બાજુ ઉભી રાખી એટલે ચોતરફ હાથી, ઘોડા, રથ અને પાયદળે ફરી વળી મૃગના ટેળાને ઘેરી લીધું, એવામાં સંજતિ રાજા પિતાના હથીયાર સહિત ઘોડા પર બેસી તે હરણના ટેળા પાસે આવ્યા, અને બંદુકને ભડાકે કર્યો. આમ અચાનક અવાજ સાંભળતાજ હરણ
તરફ નાસવા લાગ્યાં, કહ્યું છે કે, गाथाः--सव्वे जीवा वि इच्छन्ति, जीबीउं न मरीजीउं;
तमहा पाण वहं घोरं, नीगंथा वजीयं तीणं
ભાવાર્થ–સર્વ પ્રાણીમાત્રને આ દુનિયામાં વહાલામાં વડાલું જે કાંઈ હોય તે તે માત્ર એક જીવતર છે. એટલે ગમે તેમ કરી જીવવાની ઈચ્છા કરે છે, પણ કઈ મરવાનું, ઇચ્છતું નથી, અને તેથી જ જ્ઞાનિ પુરુષ કેઈ પણ જીવને નુકસાન થાય એવું કરતા નથી, અને સર્વને પિતાના આત્મા તુલ્ય ગણે છે. જે અજ્ઞાની હોય છે તેજ ઇન્દ્રિઓને વશ થઈ અન્ય જીવને હણે છે.
આમ તે મૃગનું ટેળું આનંદથી બેઠું હતું, તેમાં અચાનક તેમના પર દુઃખ આવી પડયું, અને આમતેમ દોડાદોડ કરવા લાગ્યું. રાજા પણ જેમ હરણ નાસે તેમ તેની પાછળ, પિતાની સ્ત્રી વગેરેને પોતાનું પરાક્રમ બતાવવા પિતાને ઘડે દેડાવે છે, હરણ ભયથી બાર બાર હાથ ઉંચા કૂદે છે, તેમ રાજાને ઘોડે પણ તેવીજ રીતે તે હરણની પાછળ કૂદે છે, અને વચ્ચે નાના મોટા મૃગ જે આડા આવે છે, તેને તલવારથી દૂર કરે છે, એટલે હણે છે. રાણીએ વગેરે રાજાનું આવું પરાક્રમ જોઈ ખુશી થાય છે. એવામાં હરણના જૂથ (ટેળા)ને અધિપતિ માટે મૃગ જે કાલીયાર કહેવાય છે, તેને બહાર નીકળવાને રસ્તે મળી જવાથી એકદમ સેના બહાર કૂદી પડશે. આ જોઈ રાણીએ
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૨ | શ્રી ઉપદેશ સાગર, કહેવા લાગી કે, હે રાજા ! ખરે શિકાર હાથમાંથી ગયે! માટે બીજ નાના હરણને મુકી દઈ ખરે શીકાર હાથ કરે ! આથી રાજાએ ક્રોધ અને અભીમાનને લઈ પ્રતિજ્ઞાપૂર્વક પિતાને ઘેડે તે મોટા મૃગની પાછળ મારી મુળે. સેના પાછળ રહી. આગળ કાલીઆર અને પાછળ ફક્ત રાજા. આમ દોડયા જતાં પિતાના ઉદ્યાનની હદ છે ઘણાં જોજન દૂર જ્યાં માણસને પગરવ નહિ પરંતુ સીંહ, વાઘની વસ્તીવાળા ભયંકર જંગલમાં આવી પહોંચ્યા. છેવટે મૃગને વેગ જરા નરમ પડવાની સાથે રાજાએ ઘોડાપરથી બાણ માર્યું જેથી મૃગ વિધાઈ ગયું, અને બાણ શરીરમાંથી બહાર નીકળી પાસેના એક ઝાડ નીચે એક મહાત્મા પુરુષ પદ્માસનવાળી ધ્યાનસ્થ બેઠા હતા તેમના જમણા પગના ઢીંચણમાં વાગ્યું, જેથી લેહી ચાલ્યું જવા લાગ્યું, પરંતુ તે મહાત્મા તે ધ્યાનમાંજ તલ્લીન છે. - મૃગને જમીન પર તૂટી પડયું જોઈ રાજાએ ખુશી થઈ ઘેડે ઉભા રાખે, પરંતુ આસપાસ નજર કરતાં ભયંકર જગલ જોયું, અને દીલગીર થયે, પણ મૃગને લઈ જઈ મારી રાણીઓ અને સેના આગળ રજુ કરીશ તે જરૂર તેઓ આ મારૂં પરાક્રમ જોઈ ખુશી થશે એમ વિચારી ઘેડા પરથી નીચે ઉતરી બાણથી વિંધાઈ ગયેલા મૃગ પાસે આવ્યું, કે તરત જ તે મૃગે છેવટની મરણની વેદના ભગવતાં પગ ઉંચા નીચા કરી પ્રાણુ છેડયા. એવામાં પાસેજ પદ્માસનવાળી ધ્યાનમાં મગ્ન થયેલા મુનિ તરફ રાજાની દ્રષ્ટિ ગઈ અને જોયું તે મુનિના પગમાંથી લોહી ચાલ્યું જાય છે, અને પાસે બાણ પડયું છે. આ દેખાવ જોઈ રાજા આકુળવ્યાકુળ બની ભયબ્રાંત થઈ વિચા૨વા લા કે, “આ મૃગ જરૂર આ મુનિનો જ હશે. મારા બાણથી આ મહાત્માના પગને ઈજા થઈ જેથી જરૂર તેઓ કે પાયમાન થઈ એક ફૂક સાથે મને બાળીને ભષ્મ કરી નાખશે. મેં મેટામાં મોટો અપરાધ કર્યો, અને આ મુનિ હવે મને જીવતે જવા નહિ દે! હવે મારી યુ દશા પરવારી! હવે તે આ મુ.
Page #121
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી સતી ચરિત્ર.
13
નિના પગમાં પડો, નમન કરી, માફી માગુ' અને તે કુપા કરી ક્ષમા આપે તે જ હું જીવતા રહે અને કપીલપુરની રાજ્યગાદી ભ્રામવી શકે ! નહિ તેા હુવે બચવાના બીજો ઉપાય નથી. ” આમ ધારી મુનિ પાસે આવી ત્રણુવાર ઉગેસ સાથે વવપ્રણામ કરી, રાજા મુનિને કહેવા લાગ્યા કે, “ હે દયાળુ દેવ અનાથના નાથ! હું આપને અપરાધી, આપને શરણે આવ્યો છું, તે શરણાંગતનું રક્ષણ કરી ! મેં આપના મોટા અપરાધ કર્યો છે, ધારા તે એક સાથે કરાટા માણસને ખાળી ભષ્મ કરી નાંખા તેમ છે, પર ંતુ હે પ્રભુ ! તેવે કાપ મારા પર ન કરશે. હું ફરીથી આવા અપરાધ કદી પણ નહિ કરૂં. ” સુનિ હજી ધ્યાનમાં તદ્ઘિન હતા, જેથી રાજાને કાંઇ પણ જવાબ આપી શક્યા નહિ, અને મુનિ તરફથી કાંઈ જવાબ ન મળ્યો, જેથી હજી ગુસ્સામાં હશે, એમ ધારી રાજા વધારે ભયભ્રાંત થયે અને ફરી નમ્રતાપૂર્વક બોલ્યા કે, હું પ્રભુ ! હું કપીલપુર નગરનેા રાજા સજતિ શ્રુ, હું હજારાના પાલણહાર છું, માટે મારા પર ન કાપશે, અને મને ન મારશે, ન મારશેા, ન મારશે ! મારી પાછળ હુનરો માણસ મરશે, માટે હે દયાળુ ! તેમની દયા ખાતર મને જીવતા શખશે. ફરી હું આવા અપરાધ કદી નહિ કરૂં. માટે માશ તરફ અમીદ્રષ્ટિથી એ ! આવા રાજાના વચન સાંભળી સાધુ મહાત્માએ વિચાર્યું કે, જો આ રાજાને હવે હું જવાબ નહિ. આપુ તે તે ભયથી આપેાઆપ મરણુ પામશે. એમ મારી મુનિએ કાયાત્સગ પાળી રાજા તરફ અમીદ્રષ્ટિથી જોયુ અને ઓલ્યા કે, હે રાજા ! મારા તરફથી તને અભય છે! આટલા શબ્દ સાંભળતાંજ જાણે નવા અવતાર આવ્યે એમ હ પૂર્વક રાજા આલ્યું કે, હે પ્રભુ ! આપે મારાપર માટી દયા કરી જીવીત દાન દીધુ. તેના બદલે હુ કેવી રીતે અને ક્યારે વાળી શકીશ ? તે કૃપા કરી સમજાવા ! કહ્યું છે કે,
૧૫
હલદી જલદી નહિ તજે, ખટરસ તજે ન ગામ; ગુણીજન ગુણુ નહિ તજે, ગુણક તજે ગુલામ.
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર,
આ પ્રમાણે રાજાએ નમ્રતાપૂર્વક બોધવચનેની ઇચ્છા જણાવી એટલે મુનિ બોલ્યા કે, હે રાજ ! જીવતર હાલું અને મત અળખામણું છે, તેને તને જાતિ અનુભવ થયે, તે હવે વિચાર કર કે, આ નિરપરાધી મૃગને તે જીવ લીધે તે તેને મરતાં કેમ થયું હશે ! અલ્પ જીદગીમાં આવા નીરપરાધીન જીવ લેવાથી દુર્ગતિમાં જવું પડશે માટે સર્વ જીવને અભયવનને દાતાર હવે થા. કહ્યું છે કે, श्लोकः-सुवर्ण दानं गौदानं, भूमिदानमनेकसः
કામ બાપાનાનાં, * * * * ભાવાર્થ સેવાનું, ગાયનું; અને ભૂમિનું વગેરે અનેક પ્રાથનાં દાન કહ્યાં છે, પણ તે ઉત્તમ ગણાતાં નથી, પરંતુ વને બચાવ એવું જે અભયદાન એ સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. - આ ઉપર એક દ્રષ્ટાંત હું કહું છું તે તું ચિત્ત દઈને સાંભળ.
વસલપુર નામના નગરમાં જીતશત્રુ નામને રાજા રાજ્ય કરે છે. તે રાજાને પાંચસો રાણુઓ છે. આ નગરમાં એક દિવસે એક ધનના લેભી માણસે એક જણનું ખૂન કર્યું અને તે પકડાવાથી ન્યાયાસત આગળ રજુ કરવામાં આવ્યે, અને ગુહે સાબીત થવાથી સજાએ તે ચેરને ફાંસીને હુકમ કર્યો. મહેતા નજીક આવ્યું જાણી ચેર આક્રંદ કરવા લાગ્યા અને આજીજી કરી અને કહેવા લાગ્યું કે, મને કેઈ બચાવે ! ફરી હું આવું શ્રય નહિ કરું, અને બચાવનારને ઉપકાર નહિ ભૂલું. આટલું કહ્યા છતાં તે સારને બચાવવા કોઈ સમર્થ ન થયું અને સીપાઇએ પગમાં બેડી નાખી ફાંસીના લાકડા તરફ તેને લઈ ચાલ્યા. રતની પાંચ રાણીઓમાંથી એક રાણીને ચેરને ફાંસીએ ચડાવવા લઈ જતે જોઈ દયા આવી અને વિચાર્યું કે હવે આ ચારને મનુષ્યભવ મળે ત્યારે ખરે! રાજની આજ્ઞા મેળવી એક દિવસ તેને ફાંસીએ ચડાવવાનું બંધ રખાવી મારે ત્યાં રાઈ કરી જમાડવાને લાભ લઉં તે સારું, એમ ધારી રાજી પાસે જઈ,
Page #123
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી સંજતી ચરિત્ર.
૧૧૫ એ પ્રમાણે કહી એક દિવસની રજા મેળવી, ચારને પિતાને બંગલે બેલા, અને સનાન કરાવી જમવા બૈસાડ. જમતી વખતે ચોરને શણીએ કહ્યું કે, હે ભાઈ! તને ફાંસીએ લટકાવવા લઈ જતે જોઈ મને દયા આવવાથી એક દિવસને માટે તેને અહિં સુખેથી રહેવાની રાજા પાસેથી મેં આશા લીધી છે, માટે તું નિરાંતે જમ! રાણીનાં આવાં વચન સાંભળી ચેર ઘણુંજ ખુશી થશે. પરંતુ હજુ મરણને ભય માથે લેવાથી ગળે કાળી ઉતરતા નથી. આમ એક દિવસ તે ગયે. બીજે દિવસે બીજી રાણીને, ચારને અભયદાન આપી જમાડવાને લાભ લેવાની ઈચ્છા થઈ, અને તે પ્રમાણે રાજાની આજ્ઞા મેળવી જમવા બોલાવ્યો, પરંતુ હજુ માથેથી મરણને ભય દૂર થયે નથી, જેથી આનંદથી જમી શકશે નહિ. આમ અનુક્રમ બાકીની ચારગ્સ અઠાણું રાણીઓએ ચેરને એક એક દિવસ જમાડવાની આજ્ઞા માગી લીધી, પરંતુ હજુ તેટલા દિવસ બાદ મરવાનું છે, જેથી નવેનવાં ભોજન જમવાનું છતાં તે ચેરનું શરીર સુકાવા લાગ્યું, કેમકે સર્વથા મોતને ભય માથેથી દૂર થયે નથી. છેવટે પાંચસો દિવસ પુરા થતાં મરવાને દિવસ આવી પહોંચ્યા, ત્યારે મોટી રાણીને સર્વથી વધારે લાભ લેવાની ઇરછા થઈ, જેથી મટી શણી ચારને સાથે લઈ રાજા પાસે ગઈ અને કહ્યું કે, હું સવથી માટી તે હારૂં મહટાઈપણું શું ? એ કહ્યું કે, તમારી મરજી મુજબ માગી લે. ત્યારે રાણીએ કહ્યું કે, હે રાજાજી! આ પારને અભયદાન આપ કૃપા કરે. રાજાએ મોટી રાણીના માનની ખાતર તેમ કબૂલ કરી ચારને અભયદાન આપવા હુકમ , આ ખબર સાંભળતાંજ ચેરની નસેનસમાં લેહી ભરાઈ આવ્યું, શરીર પ્રફુલલીત થયું, અને નવું જ જીવન મળ્યું જાણી, રાણીને પગે પી ચાર કહેવા લાગ્યા છે, જે માતા તમે મને મોતથી બચાવ્ય, એ ઉપકારે હું કહી નહી ભૂલું. તમારું કલ્યાણ થજે ! આમ આશિષ આપી તે ચાર ચાલકે થયે.
મહાત્મા ગઈ ભાલી કહે છે કે, હે સંજતી રાજા! તું પણ
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧}
શ્રી ઉપદેશ સાગર.
આ પ્રમાણે અભયદાનના દાતાર થા, સાના ભાત્મા પાતાના આત્મા સમાન જાણી, કાઇ જીવની ઘાત કરીશ નહિ.
.
રાજાએ કહ્યું કે, હું મહારાજ ! આપે કહ્યું તે સત્ય છે, પરંતુ હું કેવી રીતે સર્વને અભયદાનના દાતાર થઈ શકું? મ્હારૂં રાજ, મ્હારૂ કુટુંબ, મ્હારા ભંડાર એ સર્વેનું હું રક્ષણ કરનાર છું, અને એ સવ મ્હારાવડેજ નભે છે. આ સ જાળમાંથી હું કેવી રીતે અભયદાનના દાતાર થઈ શકું તે કુપા કરી મને સમજાવે.
મહાત્મા ગઈ ભાલીએ કહ્યું કે, હે રાજા ! સાંભળ:गाथा: - जयासव्वं परिवज्ज, गंतव्व मव्वसस्सते; अणिच्ये जीव लोयाम, किंरंज्जमि पसज्जसि || ભાવાર્થ:—કે રાજન ! તું સવ મ્હારૂં મ્હારૂં કરે છે, પણ તે સર્વ મિથ્યા છે, એ રાજપરીવાર સવને મૂકી એક દિવસ મરવાનું ચાક્કસ છે, વળી તે આપણી પેાતાની સત્તાથી નહિ, પરંતુ પૂર્વના સ‘ચીત કર્મની આધીનતાને લઈ પરાધીન થવું પડશે. આ અનિત્ય સÖસાર સધ્યાના રંગ અને આકાશમાં થતાં ઈંદ્ર ધનુષ્ય જેવા છે. એ રંગ ક્ષણમાત્રમાં બદલાઈ જતાં વાર લાગવાની નથી, એમાં તું શું મુર્છાભાવ રાખે છે ! રાજા મ્હારૂ મ્હારૂં કરી માંહેામાંરું યુદ્ધ કરે છે, ત્યારે તંત્તિ પૃથ્વી રૃપત્તિ નાળાં ” પૃથ્વી હસીને કહે છે કે, હે રાજા ! શામાટે અમારા કારણે માંહેામાંહે યુદ્ધ કરે છે! અમારા પર અગણિત રાજા થઈ ગયા, પણ પૃથ્વી કાઈની થઈ નથી, અને થવાની પણ નથી. પરંતુ પૃથ્વીપર રહી જે કમ બાંધ્યા તેજ સાથે ગયાં, માટે તે રાજા! તું આ રાજમાં મુર્છાત્રાવ પામી રહ્યો છું, પણ અંતે રાજ્ય તારૂ નથી !
'
રાજાએ કહ્યું કે, હૈ મહારાજ ! આપ કહો છે તે સત્ય છે, પણ રાજ્યમાં હુજી મહારે ઘણાં સુધારા કરવાના છે, વળી હજી વખત ઘણું છે, માટે પુછાથી આપ જેમ કહેશે. તેમ કરીશ.
Page #125
--------------------------------------------------------------------------
________________
અય શ્રી સતી ચરિત્ર.
૧૧૭
સાધુએ કહ્યુ,
गाथा:- जीवीयं चेव रूवंच, विद्युसंमाय चंचलं; जथतं मुझसी रायं, पिचथ्थं नाव बुससि ॥
ભાવા:–હે રાજન ! લાંબી આશા અને વિચાર કરવાથી અંતે નીરાશ થવું પડે છે. પક્ષ્ચાપમ અને સાગરાપમની અપેક્ષાએ અત્યારે સેા વર્ષનું આયુષ્ય તે વીજળીના ઝમકારા જેવું છે, તેા જીંદગી ઘેાડી અને વિચાર કરોડો વર્ષના તે શું પુરા થવાના છે? મૃત્યુ આવે કામ અને વિચાર છેાડી દઈ જવું પડશે, અને કા અધુરાં રહેશે. માટે ટુંકા આયુષ્યમાં પરભવમાં કલ્યાણ થાય એવુ કાર્ય કરી લેવુ એજ ડાહ્યા પુરુષનુ ત્તવ્ય છે.
રાજાએ કહ્યુ... હું મુનિ ! આપ કહો છે તે સત્ય છે, પરંતુ અત્યારથી હું આપના કહેવા પ્રમાણે વર્તે, અને આત્મસિદ્ધિ કરવા બેસું તે। મ્હારી સ્ત્રીઓ, મ્હારા પુત્ર, મ્હારા બંધુઓ, મ્હારા મીત્રા તેમજ મ્હારા સ પરીવાર, મ્હારા ક્ષણમાત્રના વિચાગ સહન કરી શકે તેમ નથી. અત્યારે હું... તેમાંથી વિરક્ત થઇ કેવી રીતે ધર્મ કરી શકું ?
મુનિએ કહ્યું, હે રાજા ! સાંભળ,
गाथाः - दाराणिय सुयाचेव, मित्ताय तह बंधवा,
जीवंत मणुजीवंति, मयनाणु वयंतिय. ।।
ભાવાર્થ:–હું રાજા ! સ્રીપર જે તું માહ ધરાવે છે, તે તા ફક્ત માહજાળ છે, અને તેમાં તું સાચા છે. સ્ત્રીએ કાણુ છે અને તું કાણુ છે તેના તે હજી જ્ઞાન બુદ્ધિએ વિચાર કર્યોજ જણાતા નથી. માહની કથી મુંઝાયલા માણસાને માટે હું એક વણીકની ધનવંતી નામની પુત્રિની વાર્તા કહું છું તે તું એક ચિત્તે તે સાંભળ. તે ખરેખર હૃદયમાં ધારણ કરવા લાયક છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
ધનવતીની વાર્તા.
કંચનપુર નગરમાં હરીશ્ચમન અને રાજ્ય કફ્તા હતા. તેને ચેાસઠ કળામાં પ્રવીણ, રૂપ અને ગુણે કરી સહિત એવી ધારણી નામની રાણી હતી. તેએ અરસપરસ પ્રેમમાં એવા મુખ્ય ખની ગયા હતા, કે બહાર શું વાતા થાય છે તેની તેમને ખબર પડતી નહિ. એક દિવસ તે શ્તા પછ્તા ઝરૂખામાં બેસી ચાપાટ ખેલે છે, અને હાંસી મશ્કરી કરે છે. તે જનાશ લેાકા આ પ્રમાણે નોઈ નીચું ઘાલી ચાલ્યા જાય છે, પણ રાજાની અને સ ુની ક્રીઢા જોઇ જ્યાં ત્યાં તેા કરી ડાહ્યા થવામાં પરિણામે મજા નહિ, જેથી કાઇ કાંઈ બેસી શક્યું નથી.
આ નગરમાં ધનદેવ નામના નગરશેઠ હતા. તેને ધનવતી નામની રૂપ અને ગુણે કરી સહિત એક પુત્રી હતી. તેને સેાળ વર્ષ થયા પછી તેજ ગામના સુબુદ્ધિ નામના પ્રધાનના દીકરા સાથે પરણાવી હતી, અને તેને એક પુત્ર હતા. પુત્રીને પીયરથી સાસરે વળાવવા માટે શેઠે મુર્હુત વાવવા જવાની તૈયારી કરી ત્યારે પુત્રીએ આત્માનુભવ કરતા જાતિસ્મરણ જ્ઞાન થવાથી કહ્યું કે, હું પીતાજી! મુત્ત જેવરાવવાની જરૂર નથી, આજેજ હું મારે સાસરે પગે ચાલીને જઇશ. વાહનપર બેસી નહિ જવાના મારે નીયમ છે. આથી શેઠે રથ-પાલખી–મ્યાના સહિત માણસા પાછળ શાભાને માટે માકલ્યાં, અને ખાર વચ્ચે થઈ તે પુત્રી જવા લાગી. રાજાના મહેલ પાસે આવતા રાજા–સણીને અત્યંત માહવશ એક શ્રીજીના ગળામાં હાથ નાખી ક્રીડા કરતા ધનવતીએ જોયા, એટલે તે જશ ત્યાં ઉભી રહી, અને બન્નેને મહુનીકમના પ્રેમ જોઇ ઘણીજ હસવા લાગી. પોતાના સામું જોઈ હસતી બાળાને જોઈ શાએ વિચાર્યું કે, આ માળા શું કારણથી હસી હશે, મારે જરૂર તેને બોલાવી તેના મનની વાત જાણુવી જોઇએ, જેથી રાજાએ માથુસ માકલી તે ખાળાને ઉપર આવવા કહેવરાવ્યુ. બાળાએ ભયના કારણથી ઉપર જવા ના પાડી ત્યારે રાજાએ કહેવરાવ્યું કે, તું મારી બેન તુલ્ય છે, મા
૧૧૮
Page #127
--------------------------------------------------------------------------
________________
શ્રી સંજતી ચરિત્ર.
૧૧૯ ખુશીથી ઉપર આવી તારા મનની વાત જણાવ. સાથી નગરશેઠની પુત્રી બાળક સાથે રાજ્યમહેલમાં ગઇ, અને વિનય સહિત રાજા પાસે જઈ ઉભી રહી. રાજાએ પૂછયું કે, હે બેન! આમને ક્રીડા કરતા જે તને કેમ હસવું આવ્યું એ બાબત જાણવાની મારી તીવ્ર ઈરછા છે. માટે એ બીના જણાવ્યા બાદ તાર જ્યાં જવું પડ્યું ત્યાં જ - ધનવંતીએ કહ્યું કે, હે રાજ! સાંભળે. હાલ કહેવા જેટલી બીના છે, તે કહું છું અને બાકીની વખત આવે કહીશ. હું સાર ઘેસ્થી આ ત્રણ માસના બાળકને લઈ મારા સાસરે જઉં છું. સાથે માણસે વોઈ અધવ છતાં સતામાં હું પ્રાણત્યાગ કરીશ. મારે પુત્ર જીવતા રહેશે. હું મળીને આ આપના નગરમાંજ દરવાજા બહાર ભુંડણીના પટે અવતાર લઈશ. મને આળખવાની નીશાની તરીકે મારા કાળમાં ઘણું તીલક હશે. ત્યાં તમે આવશે એટલે બાકીની બીના જણાવીશ. એમ કહી તે પુત્રી ચાલતી થઈ જાએ તેની સાથે ઘણાં માણસે સંભાળથી ઘેર પહોંચાડવા મેકલ્યા પરંતુ દેવગે રસ્તામાં બે સાં. લડતા હતા તેમાં તે પુત્રી કચરાઈને મરણ પામી છોકરે બચી ગયે. પ્રખનને તથા શેઠને ખબર પડતાં તે ત્યાં આવી પહોંચ્યા અને તે બાઈના શબને અગ્નિ સંસ્કાર કર્યો. રાજાને આ વાતની ખબર પડતાં તે બાઈની વાત તે સત્ય માની અને ભુંડણને પેટે અવતાર લીધા પછી બાકીની વાત સાંભળવા તત્પર થઈ રહ્યો. ત્રણ ચાર માસ વિત્યા બાદ હવે ભુંડણને પેટે અવતાર લીધે હશે જાણું રાજા હાથમાં ધનુષ્ય લઈ દરવાજા બહાર બતાવેલ ઠેકાણે ગયા, અને જોયું તે ભંડાણને પાંચ-સાત બચ્ચા આવ્યા હતા. રાજાને જેઇ સર્વ બરચા નાસવા લાગ્યા, પરંતુ સફેદ તીલકવાળું બચું ઉભું , અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થવાથી નખકે લખીને રાજાને જણાવ્યું કે, હે રાજન ! અહીં મારું તેર દિવસનું આયુષ્ય છે, પછે હું આ જંગલમાં હરણીના પેટે અવતાર લઈશ. ત્યાં તું આજે, એટલે બધી વાત કરીશ.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી ઉપર સાગર,
એમ કહી બડુ ચાલતું થયું. વાત જાણવાની જીજ્ઞાસાવાળા રાજાને આથી ચેન ન પડયું, અને ફરી તે પ્રસંગની રાહ જોઈ રહ્યો. | તેર દિવસ પછી તે બચ્ચું મરણ પામી હરણના પેટે ઉત્પન્ન થયું. વખત થયે રાજા બાણ લઈ જંગલમાં ગયે અને બચ્ચાને જોઈ ઉભું રહ્યું. એટલે જાતિસ્મરણ જ્ઞાન થવાથી બચ્ચું બોલ્યું કે, હે રાજન ! અહિં મારૂં અઢાર દિવસનું આયુષ્ય છે. જેથી કાંઈ વાત કરવાનું બની શકે તેમ નથી. અહિં અઢાર દિવસ પૂર્ણ થયે તારા નગરમાં વાણીયાને ત્યાં દીકરીપણે અવતાર લઈશ. ત્યાં વખત આવે આવી પહોંચજે, એટલે બધી વાત કરીશ, એમ કહી બચું પલાયન કરી ગયું.
વાત જાણવાની જીજ્ઞાસા અને વખત વધતે ગયે જાણી રાજા ઘણેજ અકળાયે, પણ નિરૂપાયે નવ મહીના પસાર કર્યો. પછી તપાસ કરાવતા જણાયું કે, એક વણકને ત્યાં દિકરી અવતરી છે, એટલે ખુશી થઈ ત્યાં જવા તૈયાર થયો. આવી રીતે રાજાને વણીકને ત્યાં દીકરીને જેવા જવાનું જાણું રાઈ અજાયબ થયા, એટલે કાંઈક કારણ સવને જણાવવું જોઈએ એમ ધારી રાજાએ કહ્યું કે, જે બાઈને દીકરી અવતરી છે તે બાઈએ, એક દિવસ જંગલમાંથી હું તો આવતું હતું અને કુવા કાંઠે ઉભું રહ્યું હતું ત્યારે મને પાણી પાયું હતું, જેથી ત્યારથી મેં તેને બેન કરી માની છે, અને તેને ત્યાં દીકરીને જન્મ થયે જેથી મારે ભાણીને રમાડવા જવું જોઈએ, આમ વાત કરી સર્વના મનનું સમાધાન કરી રાજા ઘોડા પર સવાર થઇ વણકને ત્યાં ગયે. શેઠે માન પાન આપી રાજાને બેસાડયા, બાદ અવતરેલ દીકરીને પાસે મગાવરાવી એકાંતમાં પૂછયું કે, હે બાળા ! ઠરાવ પ્રમાણે હું આવ્યું છું, માટે બાકીની વાત પૂર્ણ કર, હવે હું તે વાત જાણવાને બહુજ અધીરો બની ગયે છું. તે બાળાએ જાતિ સમરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી કહ્યું કે, હે રાજા ! ધીરજ રાખે. કહ્યું છે કે,
Page #129
--------------------------------------------------------------------------
________________
શ્રી સંત ચરિત્ર
૧૧ દેહરે-ધીરે ધીર છિએ, ધીરે સબ કુછ હાય,
માલી સીંચે સોગણા, પણ રત વિના ફળ ના હોય.
માટે હે રાજા ! ઉતાવળથી જેટલું કામ થાય તેટલું બગડે. ધીરજ રાખવાથી સારું થાય છે. મારી સોળ વર્ષની ઉંમર થશે ત્યારે મારા મા-બાપ મને પરણાવશે. તે વખતે ચારીની અંદર ચોથું મંગળ વર્તાય ત્યારે હાજર રહેજે. હું સર્વ વાતને ખુલાસે કરીશ. બાળાનું આ પ્રમાણે કહેવું સાંભળી રાજા ઘણેજ હેલગીર થયે, અને સેળ વર્ષ કેવી રીતે પસાર કરવા તેના વિચારમાં પડી ગયે. પરંતુ જેમ પથ્થર તળે હાથ આવવાથી બળે નહી પણ કળે કાઢી લેવાય છે તે સારું થાય છે, તેમ આ કામ પણ હવે ધીરજ રાખી રહેવાય તેજ સારૂં થાય, એમ ધારી તુરત ત્યાંથી રવાના થઈ પિતાને બગલે આવ્યા, પણ ક્યાંય ચિત્ત ચોટતું નથી, વાત સાંભળવાના વિચારમાં ભેગવિલાસ જોગવવાનું પણ ભૂલી જવામાં આવ્યું. એમ કરતાં સોળ વર્ષ પુશ થયાં. તે દીકરીની રૂપ કાતિ સારી હતી જેથી તે નગરના પ્રધાનના દીકરાને દીકરે કે જેણે ધનવંતીને પેટ અવતાર લીધે હતું, તેને અત્યારે અઢાર વર્ષ થયાં છે, તેની સાથે તેને વિવાહ કર્યો. અને લગ્નને દિવસ નક્કી થયે તે દિવસે પ્રધાનના દીકરાના વરઘોડા સાથે રાજા પણ તે કન્યાને ઘેર આવ્યા. ચેરીમાં મંગળ વરતાવા શરૂ થયા તે વખતે રાજાએ ઉભા થઈ તે કન્યાને પૂછયું કે, હે બેન ! હવે અધુરી મૂકેલી વાત ઠરાવ પ્રમાણે આજે પૂર્ણ કરે. કન્યાએ જવાબ આપે કે, હે રાજા! વિચાર કરે કે, અત્યારે હું કેની સાથે પરાણું છું ! આ પરણનાર કેણ છે તેને બરાબર વિચાર કરે. બહુ વિચાર કરતાં રાજાને જણાયું કે આ પરણે છે તે આને પોતાને જ પાછલા ભવને દીકરા થાય. મારે અને આ દીકરાને એકજ ભવ છે, અને આ બાળાને થોભાવ થયે. લગ્ન પ્રસંગ વખતે સર્વ સમક્ષ આ વાત જાહેર થવાથી સાની અજાયબીને પાર રહ્યો નહિં, અને કર્મની વિચિત્ર ગતિને સિને ખ્યાલ થશે ! રાજાએ કહ્યું કે, હે બાળા! આ તે તે સર્વ
Page #130
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી ઉપદેશ સાગર.
તારી વાત કરી, પરંતુ મારી શી વાત છે, તે જણાવ. માળાએ હ્યું કે, જે વખતે હું" બજાર વચ્ચે થઈ ચાલી જતી હતી અને તું જે રાણી સાથે આનંદકીડા કરતા હતા તે રાણી ચાથા ભવની તારી પાતાની જનેતા એટલે માતા છે. અને તેની સાથે તુ ભાગ ભાગવતા હતા જેથી મેહની કમની વિચિત્ર ગતિ જોઇ તે વખતે હુ· હસી હતી. માહની કર્માંને વશ થઇ માણસ પેાતાનુ જ્ઞાન ભૂલી જાય છે. આ આશ્ચર્યકારક ખીના જાણી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા, જેથી રાજા-રાણી, અને વર-કન્યા એ ચારે જણાં દીક્ષા લઇ સદ્ગતિ પામ્યાં.
મુનિએ કહ્યું હે રાજા ! સ્રીસબધ આવા પ્રકારના છે, વળી પુત્ર સંબધ પણ તેવાજ જાણવા. અને મીત્ર, સજજન, ભાઇ એ સઘળાં જ્યાંસુધી તું જીવતા હઈશ ત્યાંસુધી તારી આગતાસ્વાગતા કરો, અને જ્યારે આયુષ્ય પૂર્ણ થયું તે વખતે કાય સાથે આવનાર નથી. સવે અહિઁ જ રહેવાના અને એકીલા ચાલ્યુ જવું પડશે, પાછળ શમને દુનીના વહેવાર પ્રમાણે આંખમાં માંસ લાવી પીતા પુત્રને ઉપાડી લઇ જાય છે, અને પુત્ર પીતાને ઉપાડી લઈ જાય છે. તારા જીવ રહિત શરીરને પણ તારૂ જ કુટુંબ ઉપાડી જઇ અગ્નિ સસ્કાર કરશે, અને વખત જતાં ઐ તને ભૂલી જશે. માટે હે રાજા ! ચીજ માત્ર પરથી મેાહ ઉતારી તારા આત્માનું કલ્યાણ થાય તેમ કર. નહિ તે રાજ્યના ઋહકાર અને લક્ષ્મીનુ ઘેલાપણું જરૂર તને છેતરીને દુર્ગતિએ લઈ જશે.
રાજાએ કહ્યું કે, હે મુનિ! લક્ષ્મીનુ ઘેલાપણું શું? તેકુપા કરી જણાવે.
મુનિએ કહ્યું કે, લોકીક શાસ્રમાં સમુદ્રમાંથી મથન વખતે ચૌદ રત્ન નીકળ્યાં હતાં તે નીચે પ્રમાણે;— श्लोकः - लक्ष्मीः कौस्तुभ पारिजातक सुरा धन्वन्तरिश्चंद्रमाः गावः कामदुधाः सुरेश्वरगजो रंभादि देवागनाः
Page #131
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી સંતી ચરિત્ર.
૧૨૩ મયઃ સતગુણો વિષે ધિનુ સંસ્કૃતિ વાળુ रत्नानि चतुर्दश (प्रतिदिनं कुर्वन्तुनो मंगलम्)।
ભાવાર્થ –૧. લક્ષમી, ૨ કસ્તુભ મણિ, પારિજાતકનું ઝાડ, ૪ મદીરા, ૫ ધવંતરી, ૬ ચંદ્રમા, ૭ કામધેનુ ગાય, ૮ અરાવણ હાથી, ૯ અપસરા, ૧૦ સાત મુખવાળે છેડે, ૧૧ ઝેર, ૧૨ ધનુષ્ય, ૧૩ શંખ. ૧૪ અમૃત. એ ચાદ.
એ ચૌદ રત્નમાંથી લક્ષમી જ્યારે ક્ષીરસાગરમાંથી બહાર આવી ત્યારે પારિજાત પલ્લવ પાસેથી રાગ (રક્તતા, પ્રેમ) લીધે ચંદ્રકળા પાસેથી અતિશય વક્રતા (આડાઈ) લીધી, ઉચ્ચઃ શ્રવસ (ઈંદ્રના અ%) પાસેથી ચંચળતા ( ચપળતા, અસ્થિરતા) લીધી; વિષ પાસેથી મેહન–શકિત (મૂછ પમાડવાની શક્તિ, મેહ પમાડવાની શક્તિ) લીધી, મદિરા પાસેથી મદ (કેફ, ગર્વ) લીધે, અને કસ્તુભમણિ પાસેથી અતિ કનિતા (શરીરની અને મનની) લીધી.
એટલાં વાનાં સહવાસ–પરિચયથી, વિયાગ સમયે વિનોદ કરનાર ચિન્ડ તરીકે લઈનેજ ક્ષીરસાગરમાંથી એ બહાર આવી છે.
એ અનાર્યા જેવું બીજું કોઈ અપરિચીત નથી. પ્રાપ્ત થયા પછી પણ મહા કષ્ટ કરીને એ રહી શકે છે. ગુણરૂપી પાસના દઢ બંધનથી એને નિશ્ચલ કરી રાખી હોય, તે પણ તે નાસી જાય છે, અતિ ગર્વ ધરાવતા હજારે હૈદ્ધાઓના ખુલ્લી તરવા૨ના પહેરામાંથી પણ તે જતી રહે છે, મદઝરતા હાથીઓથી તેને ઘેરી લીધી હોય તે પણ તે પલાયન કરી જાય છે, નથી તે કોઈની સાથે પરીચય રાખતી, નથી ઉંચ કૂળને જેતી, નથી રૂપને દેખતી, નથી કૂળ કમને અનુસરતી, નથી શીલપર દ્રષ્ટિ કરતી, નથી ચતુરાઈને ગણતી, નથી શાસ્ત્ર વાકય સાંભળતી, નથી ધર્મને માનતી, નથી ઉદારતાને આદર કરતી, નથી વિશેષ જ્ઞાનને વિચાર કરતી, નથી આચારને પાળતી નથી સત્યને
Page #132
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી ઉપદેશ સાગર.
સભારતી, અને નથી લક્ષણનુ પ્રમાણુ ગણતી, પણ આકાશમાં ઉત્પન્ન થતા ઈંદ્ર ધનુષ્યની માફક જોતજોતામાં અઢશ્ય થઈ જાય છે, હજી સુધી એને મેરૂના ભ્રમણના સ ંસ્કાર રહ્યો હાય એમ તે ભમ્યા કરે છે. પદ્મ સમૂહમાં ચાલવાથી જાણે કમળ ડડના કાંટા વાગ્યા હાય એમ કોઇ સ્થળે પગ સ્થીર રાખીને રહેતી નથી. મોટા મોટા મહીપાળાના મીરમાં એને મહા પ્રયત્ને રાખી મુકે છે, તાપણુ વિવિધ ગંધ, ગજના ગંડસ્થળનું મધુ પીવાથી જાણે મત્ત થઈ હોય એમ તે સ્ખલન કરે છે, જાણે કઠીનતા શીખવા સાજ ખગ ધરામાં વાસ કરે છે, જાણે વિશ્વ રૂપત્વ ગ્રહણ કરવાનેજ એણે શ્રી નારાયણના આશ્રય લીધે છે, કેવળ અવિશ્વાસ રાખીને એ સધ્યા કાળના કમળની પેઠે અતિ વૃદ્ધ મૂળ દંડ તથા કાષ મડળવાળા પણ ભૂપતિના ત્યાગ કરે છે. લત્તાની માફક વિટપ (લ‘પટ પુરૂષ) સાથે જોડાઇ જાય છે, ગંગા જેવી વશુ જનની છતાં પણ એ તરંગ ભુખુદૃ જેવી ચપળ છે. એટલે લક્ષ્મી પાણીના પરપેાટા જેવી ચંચળ છે, સૂર્યંની ગતિની માફ્ક વિવિધ સક્રાન્તિ પ્રગટ કરે છે, એટલે એકને સુકી બીજાને પકડે છે. પાતાળની ગુફા જેવી અંધકારથી ભરેલી છે, હેડ ંબાની માફક એનુ હૃદય માત્ર ભીમથીજ હરી શકાય છે, વર્ષાઋતુ જેવી એ ક્ષણભ'ગુર જેતીને ઉત્પન્ન કરનારી છે, એટલે વીજળીના ચમકારા જેવી છે. દુષ્ટ પીશાચણીના સમાન અનેક પુરુષાની ઉંચાઇ દેખાડે છે. અલ્પ પ્રાણીને એ ઉન્મત્ત કરી દે છે! સરસ્વતીના માનીતાને જાણે ઇર્ષાથી લીંગતી નથી. ગુણવાનને જાણે અપવિત્ર ગણીને સ્પર્શ કરતી નથી. ઉદારતાને જાણે અમગળ ગણીને માન્ય કરતી નથી. સુજનને કુલક્ષણ હોય એમ જોતી પણ નથી. કુલીનનું સર્પની માફ્ક ઉલ્લુ ધન કરે છે, શૂરાને કટકની પેઠે તજી દે છે, દાતારને દુઃસ્વપ્નની માફક સભાળતી નથી. વીનીતને ખાટકી સમાન ગણી તેની સમીપ આવતી નથી. મનસ્વીને ઉન્મત્ત ગણી હસી કાઢે છે, ઇંદ્રજાળની માફક પરસ્પર વિરાધ ( જાદુકપટ ) દર્શાવીને જગતમાં એ
Page #133
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી સંજતી ચરિત્ર.
૧૨૫ પિતાનું ચારિત્ર પ્રકટ કરે છે. તેમજ સર્વદા ઉષ્ણતા ઉત્પન્ન કરવા છતાં પણ અજાથ (મૂર્ખતા) આણે છે. ઉન્નતિ આપતાં પણ નીચ સ્વભાવ દર્શાવે છે. સમુદ્રમાંથી ઉત્પન્ન થએલી છતાં પણ તૃણું વધારે છે, ઈશ્વરતા આપવા છતાં પણ પ્રકૃત્તિને અઈશ્વરતા કરી દે છે, બળ વધારતાં પણ લઘુતા પમાડી દે છે. અમૃતની બેન છતાં પણ પરીણામે કડવી થઈ પડે છે. મોટા પુરૂષને વર્યા છતાં પણ બળ પુરુષ સાથે પ્રીતિ બાંધે છે. પવિત્ર અંતઃકરણને પણ મલીન કરી મૂકે છે, જેમ જેમ મનુષ્ય પાસે તે વધતી જાય છે તેમ તેમ દીવાની ચેત માફક એમાંથી કાજળ નીકળે છે. એટલે પુરુષ પૈસે વધે છે, તેમ કાળાં કમ કરે છે. એ તૃષ્ણારૂપી વીસ લત્તાઓનું પિષણ કરનારી જળધારા છે. ઇદ્રિએપી મૃગોને આકર્ષણ કરનારી વ્યાધ ગીતિ (પારધિનું ગાયન) છે. સચરિત્રરૂપ ચિત્રોને ભુંસી નાખનારી ધુમ લેખા છે, મેહરૂપી દીર્ઘનિદ્રાની વિલાસ શય્યા છે. ધન મદરૂપી પશાચીકાઓને વસવાની જીણું વલભી છે. શાસ્ત્રદ્રષ્ટિની કીમીરેત્પતિ (શાસ્ત્ર જેવાને અંધકારની ઉત્પત્તિ) છે. સર્વ અવિનચેની આગળ ઉડતી પતાકા છે. કોધના આવેગરૂપી મગરને ઉત્પન્ન કરનાર નદી સમાન છે. વિષયરૂપી મધુપાન કરવાની ભૂમિ છે. ભ્રવિકારરૂપી નાટકની સંગીતશાળા છે. દોષરૂપી સને વસવાની ગુફા છે. સત્ય પુરૂષને વહેવાર અટકાવનારી વેત્રવત્તા છે ગુણરૂપી કલહંસાની અકાળ વર્ષાઋતુ છે. લોકાપવાદરૂપી વિષ્ફટકને વિસ્તાર પામવાની ભૂમિકા છે. ૫ટરૂપી નાટકની પ્રસ્તાવના છે. કામરૂપી ગજની ધજા છે. સાધુભાવની વધ્યશાળા છે, અને ધર્મરૂપી ચંદ્રમંડળની રાહુ છવહા છે. એ કઈ પુરુષ લેવામાં આવતું નથી કે જેને આ અપરિચિત લક્ષમીએ દ્રઢ આલિંગન દેઈને છેતર્યો નહિ હોય, ખરેખર ઓળખી હોય ત્યાંથી પણ જતી રહે એવી છે, પુસ્તકમાં હોય ત્યાંથી પણ દશે કરી જાય, કતરેલી હોય તેને ડગી જાય, સંભાળતાં પણ છેતરી થાય, અને ચિંતન કર્યાથી પણ વચન કરે એવી છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
કર
શ્રી ઉપદેશ સાગર.
આવી દુરાચારણી છતાં પણ રાજાઓ કાણુજાણે કેમ ધૈયયેાગે એના પરિગ્રહથી વિકળ બની જઈને સર્વે અવિનયાનું સ્થાન થઇ પડે છે, કેમકે અભિષેક સમયે જાણે મગળ કળશના જળથી તેઓનુ દાક્ષીણ્ય ધોવાઈ જાય છે. જાણે અગ્નિકા ના ઘૂમથી તેઓના હૃદય મલીન બની જાય છે. પુરોહીતની દરભાગ્રરૂપી સાવરણીથકી તેઓની ક્ષમા દુર જતી રહે છે, મસ્તક ઉપરના જાણે મુગટજ આવનાર વૃદ્ધાવસ્થાના સ્મરણુને ઢાંકી નાંખે છે. છત્રમ'ડળથીજ જાણે તેમને પરલેાકનાં દર્શન બંધ થાય છે, જાણે ચમરના પવનથી તેમની સત્યવાદીતા ઉડી જાય છે. જાણે વેત્રલત્તાએ તેમના સર્વ ગુણા હાંકી કાઢે છે, જયશબ્દના કલકલમાંજ જાણે સાધવાદ ડુબી જાય છે અને ધ્વજ પટના પવનથીજ જાણે તેમના યશ ભૂસાઇ જાય છે. તેમજ કેટલાક શ્રમને લીધે સ્થિર ખની ગયેલી પક્ષીની ડાક જેવી ચપળ, ખદ્યોતના પ્રકાશ જેવી ક્ષણુ મનેહર અને મનસ્વીજનથી નિંદીત સંપત્તિવર્ડ લેાભાઇ જઇને જરાક ધન મળવાથી ગર્વિષ્ટ થઈ, સ્વજન્મ ભુટ્ટી જઈને અનેક દોષથી વૃદ્ધિ પામેલા દુષ્ટ ઋષિર જેવા રાગાવેશથી પીડાઈને વિવિધ વિષયરસ ચાખવાને ઇચ્છતી, પાંચ છતાં પશુ અનેક શસ્ત્રજેવી લાગતી, ઈંદ્ધિઓને દુઃખ પામતા પામતા ચંચળ પ્રકૃત્તિને લીધે પસાર પામીને એક છતાં પણ સત્ સહસ્ર જેવા થઈ પડેલા મનવર્ડ આકુળવ્યાકુળ થઇ, વિવલ બની જાય છે. જાણે ગ્રહ તેમને ઘેરી લે છે, ભૂત જાણે પજવે છે, મત્રાના જાણે તેમનામાં આવેશ થાય છે, વિજ્ઞાળ પ્રાણીઓ જાણે તેમને ગભરાવે છે, વાયુ જાણે તેમની વિટંબણા કરે છે, પીશાચા જાણે તેમનું નિરક્ષણ કરી લે છે, કામમાણુથી જાણે મમ સ્થાન ભેદાયાં હાય તેમ તેઓ હજારો મુખ વિકાર કરે છે. ધનની ઉષ્ણતા જાણે ઉકળતા હાય એમ ચેષ્ટાઓ કરે છે, જાણે ઘાઢ પ્રહાર લાગ્યા હોય તેમ ગધારી શકતા નથી, કરચલાની માફક વાંકા વાંકા ચાલે છે. અધમને લીધે સત્ય કર્મ કરવાની વૃત્તિ લગ્ન થવાથી પગની પ્રમાણે તે પરપુરુષથી કરાય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
અય શ્રી સતી ચરિત્ર.
૧૭
અસત્યવાદ કરવાથો પરિણામમાં જાણે મુખાગ થયા હાય તેમ તેઓ મહાકશે ખેલે છે. મૃત્યુ જાણે પાસે આવ્યું હોય તેમ અન્ધુજનાને પણ આળખતા નથી. નેત્ર જાણે અંજાઈ ગયા હોય તેમ તેજસ્વી પુરુષને તા દેખતાંજ નથી, કાળા નાગના જાણે તેમને ડંખ થયા હેય તેમ મહામંત્ર પણ તેમને જગાડી શકતા નથી, એટલે જેમ લાખ પેાતાની પાસે ગરમ વસ્તુ સહન કરી શકતી નથી, તેમ તેઓ બીજા કાઈ તેજસ્વી અથવા ધનવાનને ઈર્ષાથી જોઈ શકતા નથી. દુષ્ટ હાથીની માફક મોટા સ્થંભ સાથે ખાંધ્યા છતાં પણ પાતે અભિમાનના કાણુથી ઉપદેશ ગ્રહણ કરતા નથી. વિષયની મૂર્છામાં પડવાથી સર્વ તેને કનકમયજ જીવે છે. તરવારની માફક તીક્ષણુતા વધારીને પપ્રેરણાથી તે બીજાના નાશ કરે છે, દડથી દૂર રહેલા પણ મેટા માઢા કૂળને ફૂલની માફ્ક ચૂંટી કાઢે છે. અકાળ કુસુમ પ્રશલના જેવા તે આકૃત્તિવાન છતાં પણ લેાકના વિનાશના હેતુરૂપ થઇ પડે છે, સ્મશાનમાં જાણે અગ્નિ હોય તેમ તેમની વિભૂતિ અતિરૂદ્ર હોય છે. ચક્ષુરાગ ગૃહસ્થ જેવા તેઓ અદ્ભુરદી હાય છે. કામી પુરુમાના જેવા તેઓના ભયન શુદ્ધજનથી અષ્ટિત હાય છે. શ્રવણુ કર્યાથી પણ તે પ્રેતપટહની (સ્મશાનમાં વગાડાતું રણશીંગુ ) માક ભય ઉત્પન્ન કરે છે. ચિંતન કરવાથી પણ મહાપાતકના કાચની સમાન કઈ કઈ ઉપદ્રવ કરે છે. દિવસે દિવસે ભરાતા પાપથી તેઓ જાણે ફૂલી જાય છે, અને એવી અવસ્થામાં સેકડા વ્યસનમાં લપટાઈ જવાથી વાલ્મીક (રાડા ) ઉપરના તરણાની ટાચે રહેલા જળના ખીંદુ સમાન તેઓને પેાતાના પડવાનું પણ ભાન રહેતું નથી. વળી કેવળ સ્વાર્થ સાધનારા ધૃત ઢાકા ધનરૂપી માંસના ગ્રાસ (કાળી ) કરી જનાર, ગૃધ પક્ષીઓ સલા મંડપરૂપી કમલીના બગલાએ ઠગ વિદ્યામાં પાતે કુશળ ડાવાથી બીજા કેટલાક રાજાઓને એમ સમજાવે છે કે, શ્રુત રમવું એ વિનાદ છે. પરસ્ત્રીને સમાગમ' કરવા એ ચતુરાઈ છે, મૃગ્યા ( શીકાર ) એ કેવળ શ્રમ છે. મદ્યપાન કરવું એજ વિલાસ છે,
Page #136
--------------------------------------------------------------------------
________________
Re
શ્રી ઉપદેશ સાગર.
પ્રમતતાનુ નામજ શાય છે. પાતાની સ્ત્રીને ત્યાગ કરવા એનુ નામ અવસનીતા છે. જીવચનના અનાદર કરવા એજ સ્વતંત્રતા છે. સેવક જનાને યથેચ્છ વતવા દેવું એનુ નામજ સુખની સેવા છે. નૃત્ય ગાયન વાજિંત્ર અને વેશ્યાએમાં આસક્ત રહેવુ એજ રસીક પુરૂષાનુ લક્ષણ છે. મોટા મોટા અપરાધ ઉપર પશુ લક્ષ ન આપવુ. એનુ નામજ મહાનુભાવતા (માટું મન ) છે. પરા જય સહન કરવા એજ ક્ષમા, સ્વછંદ વર્તવું એજ પ્રભુતા, દેવની અવગણના કરવી એનુ' નામજ મહાવીરતા, બંધીજનાના કરેલા વખાણુ તેજ જરા મનની અસ્થિરતા, તેજ ઉત્સાહ; અને ખશ ખાટામાં ભેદ ન જાણવા એજ નીષ્પક્ષપાત કહેવાય. આ પ્રકારે સર્વ દોષને પણ એ ધૃતરા ગુણુનુ આરેપણુ કરી દેખાડે છે. સ્તુતિ કરી કરીને રાજાઓને ઠગે છે. દ્રવ્યના મદથી તેમના ચિત્ત ઉન્મત્ત હોય છે, માટે તેઓ વિચારહીન એ બધું યથાથ માનોને મિથ્યા અભિમાન ધરાવે છે, મૃત્યુ છતાં પણ જાણે દેવાંશી હાય તેમ પેાતાને સદૈવ તથા અલૈકિક માને છે, અને દિવ્ય પુરુષોને ઉચિત ચેષ્ટા તથા અનુભવ કરવા માંડે છે. જેથી તે સર્વ જનાની હાંસીને પાત્ર થાય છે. સેવકજના પાતાની વીંટબણા કરે તેને પણ તે અભિનંદન કરે છે, મનમાં પેાતાને દેવતાઓને આરોપણ કરીને ઠગાયાથી અસત્ય સ'ભાવના વડે બુદ્ધિહીન થએલા તે જાણે પેાતાના બે હાથની અદર ખીજા બે હાથ પેઠેલા હોય એમ માને છે, લલાટની અંદર ચામડીથી ઢાંકેલુ જાણે પેાતાને ત્રીજી' નેત્ર હોય એમ 'શકા કરે છે. કાઈને દર્શન આપવા એ પણુ માટે અનુગ્રહ છે, એવું સમજે છે; કોઇને દષ્ટિથી જોવું એ ઉપકાર ગણે છે.. માઢેથી માલવું તેને દાન સમજે છે. કાઈને આજ્ઞા કરવી એ વરદાન આપવુ એમ ધારે છે. અને પોતાના સ્પર્શને પણ પાવન કરે છે. વળી મિથ્યા મહાત્મ્યનાં ગવમાં તણાઇને તે દેવને પણ પગે લાગતા નથી. બ્રાહ્મણા ( બ્રહ્મચારી )ને પુજતા નથી. નમવા ચેાગ્યને નમતા નથી તથા ગુરુને ઉઠીને સત્કાર કરતા નથી, વિદ્વાનજના
Page #137
--------------------------------------------------------------------------
________________
અય શ્રી સજતી ચરિત્ર.
૧૨૯
નિક શ્રમ લઈ પાતાના વિષયેાપભાગ સુખમાં વીલન લાવે છે, એમ ગણીને તેમની હાંસી કરે છે. વૃદ્ધજનના ઉપદેશને વૃદ્ધાવસ્થાના વૈકલ્યના પ્રલાપ છે એમ ધારે છે. પ્રધાનના ઉપદેશને અનુવર્તવું એ પેાતાની બુદ્ધિના પરાજ્ય કહેવાય એમ જાણી તેને વિષ્કાર છે. હીતવાદી પર કાપાયમાન થાય છે. સથા જે અહરનીશ હાથ જોડીને સર્વ અન્ય કાર્ય ત્યજી દઈ ઘડી ઘડી દેવતાઓની માફક તેમની સ્તુતિ કરે છે, અથવા તેમનુ મહાત્મ્ય ઉત્પન્ન કરે છે. તેનુ જ તેઓ અભિનદન કરે છે. તેની સાથેજ ભાષણ કરે છે, તેનેજ પાસે રાખે છે, તેવુજ સમવષઁન કરે છે, તેની સાથેજ સુખે રહે છે, તેનેજ દાન કરે છે, તેનેજ મીત્ર કરીને સ્થાપે છે. તેનુંજ વચન સાંભળે છે, તેના ઉપરજ બધા પ્રસાદ વરસાવે છે, તેનેજ બહુ માન આપે છે, અને તેનેજ પાતાના અનાવે છે.
ભાલી મુનિ કહે છે હું રાજા સજતી ! લક્ષ્મી આવી રીતે કામ, ક્રોધને વધારનારી, માહ ઇર્ષ્યાને પાષણ કરનારી, અન્ધુ વગમાં વૈર વધારનારી, અનેક રાજાઓએ ભાગવેલી, ત્ય!ગીઓએ તેની દુર્ગચ્છા કરેલી, એવી દગાબાજ લક્ષ્મીએ કાને ઘેલા બનાવ્યા નથી ? એના મેહપાસમાં સપડાયલા કણુ દુર્ગતિએ નથી ગયા ? હે રાજન ! એ ચપળાના ભરાંસે રાખી બેઠેલા જરૂર ઠગાયા છે. માટે એવી અસ્થિર લક્ષ્મીના અને તેના આરભના ત્યારે ત્યાગ કરવા જોઈએ. આ ત્હારૂ ચૌવન અને રૂપ એવી રીતે સાચવવું જોઈએ કે, કાઇ તારી હાંસી કરી શકે નહિ, સાધુ પુરુષો નિંદા કરે નહિ, ગુરુએ ધિક્કારે નહિ, મિત્રા ઢમકા દે નહિ, વિદ્વાન લેાક તારે માટે શાકાતુર થાય નહિ, વ્રપટા તને ઠગે નહિ, કુશળ પુરુષા હસે નહિ, કાસીને તારા સ્વાદ લાગે નહિ, સેવક રૂપી વરૂ તને વળગે નહિ, ધૂત લાકા છેતરે નહિ, લલનાઓ લલચાવે નહિ, લક્ષ્મી તારી વીંટખના કરે નહિ, મદ નચાવે નહિ, મદન ઉન્મત્ત કરી ૐ નહિ, વિષય ક્દમાં નાખી દે નહિ, રાગ કાંઈ પણ વીકાર કરે નહિ, અને
૧૭
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી ઉપદેશ સાગર.
સુખમાં તણાઈ જવાય નહિ. હે રાજન ! મનુષ્યભવ મળવા મહુ દુર્લભ છે, માટે તેનુ સાથૅક કર, એટલે દીક્ષા લઈ તપશ્ચર્યા કર, નહિ તે મનુષ્ય જન્મ એળે ગુમાવીશ.
સુનિ ગઈ ભાલીના આવા અપૂર્વ વચન સાંભળી રાજા સંજતી ખેત્યા કે, હે પ્રભુ ! તમારાં વચન સત્ય છે, પણ મને લક્ષ્મી અને સ્ત્રીએ પરથી માહભાવ આ થતા નથી.
મુનિએ કહ્યું કે, હે રાજા ! તે મેહ સ્વવશે નહિ ઉતરે તા પરવશે એટલે મૃત્યુ પછી જરૂર ઉતારવા પડશે. ત્હારા મૃત્યુ પછી હારી મેળવેલી લક્ષ્મીના બીજા માલિક થઈ મેાજ કરશે. તેમજ ત્યારી સ્ત્રીઓનું તું રક્ષણ કરે છે, તેને સારાં સારાં વસ્ત્રાલ કારો ધારણ કરાવે છે, તેપણુ દ્ઘારા મૃત્યુ પછી હારી સ્ત્રીઓ તેજ કરાવેલા ઘરેણાં-વસ્ર પ્રેમ સહિત હૅરી બીજા પુરુષ સાથે ભાગ લાગવશે. અને હું કીધેલા શુભાશુભ કમ પરભવે ત્યારે પાતાનેજ લેાગવવાં પડશે. માટે સમજીને પહેલેથી જ
ત્યાગ કર.
આવાં ગઈ ભાલી મહાત્માના વચન સાંભળી સજતી રાજાએ વૈરાગ્ય પામી સંસારનો ત્યાગ કરી, રાજ્ય ઋદ્ધિપરથી મમત્વ ભાવ દૂર કરી તેજ ગુરૂ પાસે દીક્ષા લીધી,ગુરૂ પાસે વિનય સહિત અગ્યાર અંગ ભણ્યા, અને તપશ્ચર્યા કરતાં છેવટે અધિ જ્ઞાન ઉત્પન્ન થયુ. એટલે પાછલે ભવ જોયા, અને વૈરાગ્યમાં વધારે થયા. પછી ગુરૂને વંદા નમસ્કાર કરી પૂછ્યું કે, હે પ્રભુ ! આપની ઈચ્છા અને આજ્ઞા હોય તે હું એકાકીપણે વિચરૂ. • ચેાગ્યતા જાણી ગુરૂએ કહ્યું કે, હું દેવાણુંપ્રિય ! જેમ તમને સુખ થાય તેમ કરી. તપ-સંયમના વધારા કરજો. આવાં ગુરુનાં વચન માથે ચડાવી લેઈ ગુરૂને નમસ્કાર કરી એકાએકપણે વિચરવા લાગ્યા. રસ્તામાં મહાત્મા ક્ષત્રી રાજ ઋષીશ્વર મળ્યા. તે મહાત્માએ સજતી મુનિના વૈરાગ્ય જોઈ પૂછ્યું કે, હે મુનિ ! તમારી મુખમુદ્રા પરથી તમે વિકાર રહિત જણાવ છે, હમારૂ નામ
Page #139
--------------------------------------------------------------------------
________________
- અથ શ્રી સંક્તી ચરિત્ર.
૧૩૧ શું? ગેત્ર કયું? અતઃકરણપૂર્વક તમે કયે ધર્મ સ્વિકાર્યો છે? અને તમારા ગુરૂનું નામ શું? એમ પૂછ્યું. જવાબમાં સંજતી મુનિએ કહ્યું કે, હે મહાત્મા ! મારું નામ સંજતી છે ! મારૂં ગોત્ર ગૌતમ નામે છે. તેમજ ગર્દભાલી નામના આચાર્ય મહારા પૂજ્ય, ધર્મગુરુ ભગવાનરૂપ છે. તેઓ જ્ઞાન અને ચારિત્રના પારગામી છે, તે પ્રભુએ મને તાર્યો છે. મેં કયે ધર્મ સ્વિકાર્યો છે તે આપ સાંભળે–
આ દુનીયાપર ચાર વાદી ધર્મ છે, તે નકામા જાણી મેં તેને ત્યાગ કર્યો છે.
૧. ક્રિીયાવાદી, તે એવું માને છે કે, આત્માને, પદાર્થને અને જગતને કઈ પણ કર્તા છે. તે પણ નિષ્કલંકને માથે કલંક મુકે છે. કેમકે ક7ી દયાળુ દેવા જોઈએ. તે દયાજીએ ગાય, હરણ, બકરાં બનાવ્યાં છે તે ઠીક, પરંતુ તેની પાછળ વાઘ, સિંહ, અને કસાઈ લેક બનાવ્યાં તેનું શું કારણ? આમ કત્તની નિર્દયતા કરે છે. પૂછતાં તેને બરાબર ખુલાસે મળી શકતા નથી, જેથી મેં તેને ત્યાગ કર્યો છે. તે કત્તા સાથે નવ પદાર્થ જોડીએ તે એકસને એંસી ભેદ ક્રિયાવાદીના થાય.
૨. અકીયાવાદી, તે એવું માને છે કે, વિગલેક નથી, નરક નથી, પુન્ય-પાપનાં ફળ નથી, જગત નથી, હું નથી, તમે નથી, માત્ર પૃથ્વી, પાણી, અગ્નિ આકાશ અને વાયુ એ પાંચ પદાર્થ મળી શરીર બન્યું, તેના પાવરથી શરીર હરે ફરે છે, પણ આત્મા એ કે પદાર્થ નથી. આ અક્રિયા સાથે નવ પદાર્થ જેવએ તે ચોરાશી ભેદ થાય. - ૩. વિનયવાદી, તે એવું માને છે કે, ગુરૂ, માતા, પિતા સેને વિનય કર, તેથીજ મેક્ષ મળે છે. તેણે ગુણ-અવગુણી સર્વને સરખા ગણ્યા છે, તેના બત્રીસ ભેદ થાય છે.
૪. અજ્ઞાનવાદી, તે એવું માને છે કે, સા જીવોએ અજ્ઞાનતામાંજ રહેવું. તેથી જ મોક્ષ મળે છે, જ્ઞાન ભણવાથી અહંકાર
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી ઉપદેશ સાગર. થાય છે, અને અહંકારથી નરકે જવું પડે છે, તેથી અજ્ઞાન શ્રેષ્ઠ છે. તેના સડસઠ ભેદ થાય છે.
એમ ચારેના મળી ત્રણસેં ને ત્રેસઠ ભેદ પાખંડી ધર્મના કહાં છે, તેને મેં સમજીને ત્યાગ કર્યો છે. અને જ્ઞાનપૂર્વક ક્રિયા એટલે સમદ્રષ્ટિપણે સૌ આત્મા પિતાના આત્મા તુલ્ય સમજી કેઈ જીવને ન હણ એ ધર્મ મેં મારા ગુરૂના ઉપદેશથી સિવકાર્યો છે, અને તેના પ્રતાપે કરી હું મારે પરભવ જાણું છું. પરભવે પાંચમાં દેવકથી ચવીને હું અહિં આવ્યું છું. મારું આયુષ્ય તથા પરનું આયુષ્ય સાથે પ્રકારે હું જાણું છું, અને મિથ્યાષ્ટિ લકે પરલોક છે છતાં પણ તેને માનતા નથી જેથી હું તેમને સંગ કરું નહિ.
આ પ્રમાણે સજતી મુનિનું કહેવું સાંભળી ક્ષત્રીરાજ 2ષીશ્વર બેલ્યા કે, હે સંજતી મુનિ ! તમે રાજયદ્ધિ છેડી ભલે દીક્ષા લીધી, અને ભલે તીર્થંકરને પરૂપે માર્ગ અંગિકાર કર્યો. તેજ માર્ગે ચાલજે. પ્રથમના ભરતેશ્વર ચક્રવર્તિ, સગર રાજા, સનન્ત કુમાર, શાંતીનાથ, કુંથુનાથ, અરનાથ, નમીરાજા, કરકડુ, નીગઈ, દુમઇ, દશાર્ણભદ્ર વગેરે ઘણા પુરુષોએ સંસારને ત્યાગ કરી દીક્ષા લીધેલી છે, અને મેક્ષપદ પ્રાપ્ત કર્યું છે. તમે પણ તે જ પ્રમાણે વતિ આત્માનું સાર્થક કરજે. એમ કહી મહાત્મા ચાલી નીકળ્યા, અને સંજતી મુનિ છેવટે ત૫, સંયમ પાળી, કર્મક્ષય કરી મોક્ષ પધાર્યા.
Page #141
--------------------------------------------------------------------------
________________
अथ श्री जैन पाठमाला.
(પુછિન્નુણું પ્રસ્તાવીક ગાથાઓ સહીત )
પુછિન્નુણું (કાવ્ય). ચ્છિરસુણું સમણું માહણુ ય, આગારિણેયા પરતિથિયા ય; સે કેઈëગત-હિયધમ્મમાહુ, અણેલિસ સાહસખિયાએ ૧ કહું ચ નાણું કહં દંસણું સે, સીલ કહે નાયસુયસ આસી; જાણા સિર્ણ ભિખુ જહાતહેણું, અહાસુયં બૂહિ જહાણસંત ૨ ખેયને સે કુસલે મહેસી, અર્ણતના ય અણુતદસી, જસસિણ ચમ્મુપહડિયલ્સ, જાણહિ ધમ્મ ચ ધિઈ ચ પિતા ૩ ઉડઢ અહેય તિરિય દિસા સુ, તણા ય જે થાવર જેય પાણા; સે ણિચ્ચણિઍહિં સમિખ પને, દિવેવ ધમ્મ સમિય ઉદાહ ૪ સેસલ્વદંસી અભિભૂયનાણી, ણિરામગધે ધિઈમ ઠિયપ્પા; અણુત્તરે સવ જગસિ વિજજ, ગંથા અતીતે અભયે અણુઉ ૫ સે ભૂઈપર્વે અણિએ અચારી, ઉહંતરે ધીરે અણુતચખુ આશુત્તરે તપૂઈ સૂરિએવા, વઈયણિદેવ તમપાસે ૬ અણુત્તર ધમ્મમિણું જિણાણું, ણેયા મુણિ કાસવ આસુપને ઈદેવ દેવાણુ મહાણુભાવે, સહસ્રણેતા દિવિણું વિસિડે ૭ સે પન્નયા અખય સાગરેવા, મહોદહિવાવિ અણુતપારે, અણાઈલેયા અકસાઈ ભિખુ, સદ્ધવ દેવહિવઈ જજુઈમ ૮ સે વિરિએણું પડિપુન્ન વિરિએ, સુસણે વા ણગસવ સેઠ, અરાલવાસિમુદાગરે સે, વિરાયએ અગગુણેવવેએ ૯ સયંસહસાણુઉ યણણું, તિકડસે પડગ વેજયતે, સે જેણે ણવણવઈ સહસે, ઉદ્વેરિસતે હેઠ સહસમગ ૧૦ પુઠે શુભ ચિઠઈ ભૂમિવડિએ, જે સૂરિયા પરિવયંતિ, સેહેમવનને બહુ નજણે ય, જેસી રઈ વેદયંતિ મહિંદા ૧૧ સે પશ્વએ સદ્દ મહ૫ગાસે, વિરાયઈ કંચણ મઠવને, અણુત્તરે ગિરિસુ પવહુશે, ગિરિવર સે જલિએવ ભેમે ૧૨ મહીએ મર્ઝામિ ડિએ એણગિ, પન્નાયતે સૂરિય સુદ્ધસે, એવં સિરિએફ સ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી ઉપદેશ સાગર.
ભૂવિને, મણેામે જોયઇ અશ્ચિમાલી ૧૩ સુ ́સણુ સેવ જસા ગિરિમ્સ, પવુચ્ચઇ મહેતા પન્વયમ્સ, એતાવમે સમણે નાયપુત્તે, જાઈ જસે હઁસણુ નાણુ સીલે ૧૪ ગિરિવરેવા નિસહાય ચાણુ, રુસએવ સેઠે વલયાયતાણું; તવમે સેજગભૂઈપને, સુણીણુ મઝે તમુદ્દાહુ પન્ને ૧૫ અણુત્તર ધમ્મ-મુરઇતા, અણુત્તરં ઝાણુંવર' ઝિયા”, સુયુત્સુ અપગ મુક્કે, સ*ખ ુવેગ તવદ્યાતસુર્ખ ૧૬ અણુત્તરગ્ગ પરમ' મહેસી, અસેસકમ્” સ વિસેાહુઇત્તા સિદ્ધિ ગઈ સાઇમણુંત પત્તે, નાણેણ સીલેણુ ય “સણેશ ૧૭ રુપ્તેષુ ણાએ જહુ સામલીવા, જસ્ટિ` રઈં વેયંતિ સુવન્ના વણેસુવા નંદણુ–માહુ સેઠ, નાણેણુ સીલેણુ ચ ભૂકંપને ૧૮ ણિયવ સદ્ાણુ અણુત્તરે, ચાવ તારાણુ મહાણુભાવે, ગધેસુવા દણ-માહુ શેઠ', એવ' સુણીણું અપન્નિ-માહુ ૧૯ જહા સય’ભૂ ઉદહીણુ સેઠે, નાગેસુવા ધરણ –માહુ સેઠે; ખઉદએવા રસવેલયતે, તવાવહાણે મુથુિ વેજયત ૨૦ હથ્રિસુ એરાવણ-માહુ ણાએ, સીહા મિયાણું સલિલાણ ગંગા; પબ્મિસુવાગુરુલે વેદવે, નિવ્વાણુવાદીદ્ધિ ાયપુત્તે ૨૧ જોહેયુ ણુાએ જહ વીસસેણે, પુ¥સુવા જતુ અરવિ–માડું; ખત્તીણ સેઠે જહુ s'ત વકકે, ઈસીણુ સેઠે તહુ વહમાણે ૨૨ દાણાણુ સેઠ. અભયપયાણું, સચ્ચુન્નુવા અણુવત્ર' વયતિ; તવે સુત્રા ઉત્તમ ખંભર્ચર', લાગુત્તમે સમણે નાયપુત્તે ૨૩ દ્વિષણુ સેઠા લવસત્તમાવા, સભા સુહુમ્માવ સભાણુ સેઠા, ણિવ્વાણુ સેઠા જહે સવધમ્મા, ગુ ણુાયપુત્તા પરમ અશ્રિ નાણી ૨૪ પુઢાવમે શુઇ વિગયગેહિ, ન સિિહ. વઈ આસુપને, તરિતુ સમુદ્" ચ મહાભવાઘ, અભયંકરે વીર અણુતચપ્પુ ૨૫ કહ ચ માણુ. ચ હે માય, લાભ ચઉથ અન્નથઢ્ઢાસા, એગ્માણિ વતા અરણ્ડામહેસી, ણુ કુવઈ પાવ ણુ કારવે૭ ૨૬ કિરિયાકિરિય વેણુઇયાણવાય, અન્નાણિયાણુ પઢિચચ્ચે ઠાણું; સે સવવાય. ઇતિવેત્તા, ઉડિએ ધમ્મ સદીહુશય ૨૭ સે વારિયા થિ સાઇભત્ત', ઉવહાણુવ દુઃખખચડયાએ લાગ નિશ્વિત્તા આર પાર ચ, સવ્વ પશૂ વારિય સન્નવાર ૨૮
Page #143
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી જૈન પાઠમાલા.
૧૩૫
સાચ્ચા ય ધમ્મ અરિહંતભાસિયં, સમાહિયં અથપવિસુદ્ધ, ત સહતા ય જણા અણુાઉ, ઈં દેવ દેવાહિઆગમિક્સ`ત્તિ ત્તિખેમિ ૨૯
પ્રસ્તાવિક ગાથાઓ ( કાવ્ય.)
૧
પંચ મહેન્વય સુબ્નય મૂલ, સમણુ મણાઈલ સાહુ સુચિણુ વેર વિરામણુ પજવસાણું, સવ્વ સમુદ્દે મહાદહિતિ તિથ* કરેહિ, સુદેસિય મર્ગી, નરગ તિરિય વિવજિજય મગ્ન; સન્ પવિત્ત સુનિશ્મિય સાર, સિદ્ધિ વિમાણુ અવશુય દ્વાર ૨ દેવ નદિ નમ'સિય પૂછ્યું, સવ્વ જગુત્તમ મંગલમર્ગા, દુદ્ધસિં ગુણુ નાયક–એક, મેાખપહસ્સ-વર્ડસગ ભુય. ૩
( અનુષ્ટુપવૃત્તમ્ . )
ધમ્મા રામચરેભિખ્ખુ, ધિઇમ ધમ્મ સારહી; ધમ્મા રામે રએ દંતે, અભચેર સમાહિએ. ૪
દેવ દાણુવ ગધવા, જખ રખસ કન્નુરા, અભયારિ નમ સતિ, દુર' જે કરિતિ તે ૫. એસ શ્વમ્મ' વે ણિયએ, સાસએ જિષ્ણુદેસિએ, સિઝા સિઝતિ ચાણુ, સિઝિસતિતહાવરે ત્તિખેસિ ૬
( આર્યવ્રુત્તમ્. )
અરિહંત સિદ્ધ પવયણુ, ગુરૂ ચેર મહુસ્સુએ તવસ્સીસુ વાયા ય તેસિં, અલિખ નાણાવઉગે ય છ દસણુ વિષ્ણુય આવ–સએ ય, સીલનચે નિરઇયારે, ખણુલવ તવ શ્ર્ચિયાએ, વેચાવચ્ચે સમાહીએ ૮ પુન નાણુગૃહણે, સુયભત્તી પવયણે પલાવણ્યા, એઅહિ કારણેહિ, તિથયરત્ત' લહુઇ જીવા ૯ જિષ્ણુનયણે અણુરત્તા, જિજીવયણ' જે કરતિ ભાવેણુ, અમલા અસ કિલિા, તે હુતિ પત્તિસ‘સારી ૧૦ એવ. મુ નાણ્ણિા સાર, જે ન હિંસઈ કિંચણું, અહિંસા સમય* ચેવ, એતાવત્ત' વિયાણિયા ૧૧ જાઇ ચ ટ્ઠિ' ચ ઈઝ પાસ, ભૂતેહિ જાણે પડિલેહ સાય, તમ્હાતિવિ પરમતિણુચ્ચા, સમ્મત્ત ઈ.સી. ણુ કરેઈ પાવ ૧૨ સાર દસણું નાણું, સાર તવ નિયમ સમ સીલ
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. સા જિણવર ધર્મ, સાર સંલેહણ મરણું ૧૩ મારું વિસય કસાયા, નિદા વિકહા ય પંચમી ભણિયા, એ એ પંચ પમાયા, છવા પતિ સંસારે. ૧૪
(અનુષ્ટ્રપવૃિત્તમ) લભંતિ વિમલા એ, લભંતિ સુરસંપયા; લભંતિ પુત્ત મિત્ત ચ, એગે ધો ન લભઈ ૧૫ એગે-હંનથિ મે કેઈ, નાહ-મરસ કરસઈ, એવું અદીર્ણ મણુસે, અપણિ-મણુ સાસઈ ૧૬
- अथ श्री दशवैकालिक सूत्र मूल पाठ.
૧ થી ૧૦ અધ્યયન
| (અનુષ્ટ્રવૃત્તમ) ધો મંગલ મુક્કિટ્ટ, અહિંસા સંમે તવે, દેવા વિ તં નમસંતિ, જરસ ધમે સયામણે ૧ જહા દુમમ્સ પુષેિ, ભમ આવિયઈ રસ, ન ય પુરૂં કિલામે, સ ય પીઈ અચ્ચર્ય ૨ એમે એ સમણું મુત્તા, જે લેએ સંતિ સાહણે, વિહંગમાવ પુશ્કેસુ, દાણભૉસણે રયા ૩ વયં ચ વિત્તિ લભામે, ન ય કઈ ઉવહમ્મઈ, અહાગડેસુ રીયંતે, પુણે ભમરા જહા ૪ મહુકાર સમા બુદ્ધા, જે ભવતિ અણિસિયા; નાણાપિંડ થયા દંતા, તેણ વચ્ચતિ સાહણે તિબેમિ ૫ ઇતિ દુશ્મપુફિય નામ પઢમં અઝયણું સમ્મત્ત ૧
કહેનનું કુઝા સામન્ન, જે કામે ન નિવારએ, પએપએ વિસીયો, સં૫સ વસંગઉ ૧ વO ગંધ-મેલંકાર, ઈથિG સયણાણિ ય, અછદા જે ન ભુંજતિ, ન સે ચાઈ તિ વચ્ચઈ ૨ જેય કરે પિએ ભેએ લધે વિપિઠિ કુવઈ, સાહી ચય લેઓ, સે હુ ચાઈ તિ વચ્ચઇ ૩
Page #145
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાડે.
( કાવ્યમ્ ) સમાઇ પેઢાઇ પરિશ્ર્વયતા, સિયામણા નિસ્સરઇ વહિદ્ધા, ન સા મહ' નાવિ અહંપિ તીસે, ઇસ્ચેન તાઉ વિર્ણિએઝ રાગ ૪ આયા વયા હી ચય સાગમă, કામે કમાઠી કમિય” ખુદુખ, છિ'દાદ્ધિ ઢાસ* વિશિએજ રાગ', એવ' સુહી હાદ્ધિસિ સ ંપરાએ ( અનુષ્ટુપવૃત્તમ્ )
પખરું જલિય જોઈ", ધુમકે" દુશસયં, નેચ્છતિ વંતય જીત્ત, કુલે જાયા આંગણે ૬ ધિથ્થુ તે જસેકામી, જો ત જીનિય કારણા વત ઈચ્છસિ આવે, સેય” તે મરણું ભવે છ અહં ચ ભાગરાયસ, ત ચ િસ અલગવદ્ઘિશેા, મા કુલે ગંધણા હામા, સ’જમ નિહુઉ ચર ૮ જઇ ત" કાહિસ ભાવ, જા જા ક્રિસિ નારીઉ વાયા વિહોવ હુડા, અઅિપ્પા વિસસિ ૯ તીસે સે! વયણુ સાચ્ચા, સયાએ સુભાસિય' અ’કુ સેણુ જહા નાગા, ધમ્મે સ' ડિવાઇઉ ૧૦ એવ' કરેતિ સબુદ્ધા, પડિયા પનિયખણા ૧૧ વિણિયકૃતિ લાગેસુ, જહા સે પુરસાત્તમે ત્તિએમિ. ૧૧ રા
C
૧૩૭
અધ્યયન ત્રીજું.
સજમે સુઠિઅપ્પાણ, વિષે મુક્કાણુ તામણું તેસિ–મેયમાઈન, નિષ્ણ થાણુ. મહેસિણું ૧ ઉત્તેસિયં ક્રીયગઢ, નિયાગ અભિહુડાણિ ય રાઈભત્તે સાથે ય, ગધ મલ્લે ચ વીયણે ૨ નિહી મિહિમત્તે ય, રાયપિ3 કિમિછએ સવાણુ દંત પહેાચણા ય, સંપુણ દેહ પલાયા ય ૩ અ ઠાવએ ય નાલિએ, છત્તસ્ય ચ ધારણુડાએ તેગિચ્છ પાહુણા પાએ, સમારંભ ચ એષણા ૪ સિજજાયર પિડ ચ, આસી પલિય એ ગિતુ તર નિસિાિ એ, ગાયસુવટ્ટાણિય ૫ ગિહિષ્ણેા વેયાવડિય’, જાઈઆજીવવત્તિયા તત્તા–નિવુડ ભાઈત્ત, આઉરસરણાણિય ૬ મૂલએ સિગમેરે ય, ઉષ્ણુ, ખરું અનિવુરે કઈં મૂલે ય સચ્ચિત્તે, તે ખીએ ય આમએ ૭ સેવચ્ચલે સિખવેલેાણે, રામાલણે ચ આમએ સામુદ્દે ૫ સુખારે ય, કાલાલે ણે ય આામએ ૮ વણિત્તિ
ei
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી ઉપદેશ સાગર.
જમણે ય, વથિકમ્મ વિરમણે અંજણે દ‘તવણે ય, ગાયાભ’ગ વિભૂસણે ૯ સવ-મેય-મણુાઇન, નિગંથાણું મડ઼ેસિણું સજમમિ ચ જીતાણુ, લઠ્ઠભૂય વિહારિણ ૧૦ પ‘ચાસવ પન્નાયા, તિગુત્તાસૢ સજયા પચ નિગ્ગહણા ધીરા, નિન્ગ"થા ઉત્તુદ સિા ૧૧ આયાવયતિ ગિમ્પ્રેસ, હૅમતેષુ વાડા વાસામ્ર પડિસલીણા, સજયા મુસમાહિયા ૧ર પરીસદ્ધ ૨ દતા, યમહા જિઇધિા, સવ્વ દુઃખ પહીશુઠા પક્કમતિ મહેસિણા ૧૩ દુરાઇ કરિત્તાણું, દુસ્સહાઇ સહિતુ ચ, કે ઇચ્ચે દેવલેાએસુ, કે ઈ સિઝતિનિયા ૧૪ વિત્તા પુળ્વ કમ્મા, સજમેણુ તવેણુ ય સિદ્ધિમગ્ન—મણુપત્તા, તાઈા પરિનિન્નુડે ત્તિકેમિ ૧૬ અધ્યયન ચેાથુ (218174)
સુય`મે આઉસ. તેણુ ભગવયા એવ–મખાય' ઇહુખતુ છજીવિયા નામઝયણું, સમણેણુ ભગવયા મહાવીરે, કાસવેણુ, ૫વેઇચા, સુઅખાયા, સુ પુન્નત્તા, સેય મે અહિંઝિÎ અઝયણુ ધમ્મ પન્નત્તિ ૧ કયા ખલુ સા છ જીવિયા નામમઝયણ, સમÌણુ ભગવયા મહાવીરજી, કાસવેણુ, વેઠયા, સુ અખાયા, સુ પુન્નતા, સેય' મે મર્હુિઝિક અઝયણ ધમ્મ પન્નત્તિ ૨ ઈમા ખલુ સા છ વણિયા નામઅઝયણું', સમણેણુ. ભગવયા મહાવીરેણુકાસવેણુ પવેઈયા, સુ અખાયા સુ પન્નતા, સેય મે અહિઝિ અઝયણ ધમ્મ પન્નતિ તજહા પુરુવિકાઇયા ૧ આઉકાઇયા ૨ તેઉકાઇયા ૩ વાઉકાઈયા ૪ વશુસઈકાઈયા ૫ તસ્સકાઈયા ૬ પુઢવિ ચિત્તમતમખાયા, અણુગ જીવા, પુઢા સત્તા, અન્નથ સત્ય પરિણએણ ૧ આઉ ચિત્તમ ત મખાયા, અણુગ જીવા, પુઢા સત્તા, અન્નથ સત્વ પરિણુઅણું ૨ તે ચિત્તમ ત–મખાયા, અણુગ જીવા, પુ સત્તા અન્નત્યં સત્ય પષ્ણુિએણું ૩ વાઉ ચિત્તમ ત—મખાયા, અણુગ જીવા, પુઢા સત્તા, મનત્ય સત્ય પરિણએણું ૪ વણુસ્સઇ ચિત્તમાંત મખાયા, અણુગ જીવા, પુઢા સત્તા, અનત્ય સત્ય પરિષુએણું; ત’જહા—અગ્ત્રીયા,
Page #147
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાડે.
મૂલખીયા, પારખીયા, ખધખીયા, ખીયરુહા, સમુચ્છિમા, તલુ, થયા વણુસ્સઇકાઈયા, સ ખીયા, ચિત્તમત્ત–મખાયા, અણુગ જીવા, પુઢા સત્તા સત્તા અન્નત્યં સત્ય પશ્યુિઅણું ૫ સે જે પુછુ ઇમે અÌગે હુવે તસા પાણા ત"જહા–અડા, યયા, જરાઉયા, રસયા; સસેઇમા, સમુચ્છિમા, ઉલ્શિયા, ઉપવાઈયા, જે સિ' કૅસિ' ચપાણાણુ, અભિકત, પડિકંત, સ’ચિય પસારિય, રૂપ, ભત, તસ્સિયં, પલાઈ ય, આગઈ ગઈ; વિન્નાયા, જે ચ કીડ પયંગા, જા યથુપિપીલિયા, સબ્વે ચ એઇંદિયા, સબ્વે તેઇન્દ્રીયા, સબ્વે ચઉરિ’દિયા, સબ્વેપ ચિ'દિયા સબ્વે તિરિખ જોણિયા, સબ્વે નેરઇયા, સબ્વે મયા, સબ્વે દેવા સબ્વે પાણા, પર માહસ્મિયા એસા ખલુ છઠ્ઠો જીવનિકાઉ, તસકાઉ ત્તિ પન્નુÁઈ હું ઇચ્ચેસિ' છન્તુ જીવનિકાયાણુ, નેવ સય ઘઉં સમાર બ્રિજ્જા નેવઅનેહિ દંડ સમા રભાવિજ્જા, દડ સમારભતેવિ, અને ન સમણુજાણેજા, જાવિજીવાએ, તિવિદ્ધતિવિહેણ, મણેણુ', વાયાએ, કાએણુ, ન કરેમિ, ન કારવેમિ, કરે'ત'પિ અનેન સમણુજાણામિ, તસ્સ ભંતે, પડિક્કમામિ; નિશ્ચમિ, ગરિહામિ, અપાણ વાસિરામિ, પઢમે ભતે મહત્વએ પાણાઠવાયા વેરમણું, સવ્વ ભતે પાણાઇવાયં પચ્ચખ્ખામિ સે સુહુમવા, ખાયર વા, સ્સ' વા, થાવર વા‚ નેવ સયં, પાણે અધવાએજજા ને વનૅહિ', પાણે અઠવાયાવિજજ્જા પાણે અઇવાય તેવિ અને ન સમણુ જાઘેજા જાવજીવાએ; તિવિહં તિવિહેણ, મણેણું, વાયાએ, કાએણુ, ન કરેમિ, ન કારવેમિ, કરે'ત'પિ અને ન સમણુજાણામિ, તરસ શતે, પડિમામિ, નિંદામિ, ગહિામિ, અપ્પાણ. વાસિમિ. પઢમે ભતે મહત્ત્રએ, ઉવડિઓમિ, સવ્વા એ પાણાઇવાયા વેરમણુ ! અહાવરે દુચ્ચું ભત્તે મહુવચ્ચે, મુસાવાયા વેમણ, સવ્વ ભતે મુસાવાય. પચ્ચખ્ખામિ, સે કાહુાવા, લેાહાવા, ભયા વા, હાસા વા, નેવ સયં મુસ' વાએજજા નેવન્તેહિ મુસ વાયાવિજ્જા મુસ વાય તેવિ અને ન સમણુજાણુંજજા; જાવજીવાએ, તિવિહં તિવિહેણ, મદ્ગુણ, વાયાએ, કાએણું, ન કરેમિ, ન
૧૩૯
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી ઉપદેશ સાગર.
કારમિ, કરેતપિ અને ન સમણ જાણામિ તરૂલતે પડિકમામિ, નિદામિ; ગરિહામિ અપાયું સિરામિ. દુષ્ય ભંતે મહવએ, ઉવઠિઓમિ, સલ્વાએ મુસાવાયાઓ રમણું ૨ અહાવરે તચ્ચે તે મહબૂએ, અદિન્નાદાણાઓ વેરમણું, સવ અંતે અદિન્નાદાણું પચખામિ, સે ગામે વા; નગરે વા; રને વા, અપ વા, બહુ વા, આણું વા, બુલં વા, ચિત્તમંતં વા, અચિત્તમંત વા, નેવ સય અદિનં ગિન્ડિજાનેવનેહિં અદિન ગિન્હાવેજજા, અદિનું ગિન્ડ તેવિ અને ન સમણુજાણિજજા, જાવછવાએ, તિવિહં તિવિહેણું, મણે વાયાએ, કાએણું; ન કરેમિ, ન કારમિ, કૉપિ અને ન સમગજાણમિ, તરસ સંતે, પડિક્રમામિ, નિમિ, ગરિહામિ અખ્ખાણું સિરમ. તએ ભલે મહેશ્વએ, ઉદ્ધિઓમિ, સલ્વાએ અદિના દાણાએ વેરમણે ૩ અહાવરે ચ૭થે તે મહબ્ધએ, મેહુણાઓ વેરમણું, સવ્વ ભૂતે મેહુણ પચ્ચખામિ, સે દિવં વા, માણુટ્સ વા, તિરિખજેણિયં વા, નેવ સય મેહુણ સેવિજા નેવનેહિંમેહુણું સેવાજજા મેહુર્ણ સેવતેવિ અને ન સમણુ જાણિજજા, જાવજીવાએ, તિવિહં તિવિહેણું, ભણે, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારમિ, કર્તપિ, અને ન સમણું જાણમિ, તસ્મ ભંતે, પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ અખાણું સિરામિ. ચઉલ્ય ભંતે મહવએ ઉઠિઓમિ, સવાઓ, મેહુણાએ વેરમણું. ૪ અહાવરે પંચમે ભંતે મહવએ પરિગ્રહાએ વેરમણું, સવં ભંતે પરિગ્રહં પચ્ચખામિ, સે અધું વા, બહું વા, અણું વા થુલ વા, ચિત્તમંત વા અચિ
મંત્ત વા નેવસય પરિગ્રહ, પરિગિન્ડિજા, ને વત્તેહિં પરિગ્રહ, પરિચિન્હાવિજા, પરિગ્રહે પરિચિન્હતેવિ, અને ન સમણ જાણિજજા, જાવજીવાએ તિવિહં તિવિહેણું, મણેલું, વાયાએ, કાણું, ન કરેમિ, નકારમિ, કર્તપિ અનેન સમણું જાણુમિ, તસ્મ ભંતે, પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણું સિરામિ. પંચમે ભતે મહબૂએ, ઉવઠિઓમિ, સવ્વાએ પરિગ્રહાએ વેરમણું. ૫ અહાવરે છેઠે ભતેશ્વએ, રાઈભે
Page #149
--------------------------------------------------------------------------
________________
અથ શ્રીદશવૈકાલિક સૂત્ર મૂલ પાડે.
૧૪૧
ચણાઉ વેરમણ, સવ્વ ભતે રાઈભાયણ ચચ્ચખાલિ, સે અસણં વા, પાણુ વા, ખાઇમં વા, સાઇમ' વા, નેવસય. રાઇભુજિજજા, નેવન્તેહિ‘શઇ ભુ’જાવિા, રાઈ ભ્રુજતેવિ, અનૈન, સમણુ જાણિજ્જા, જાવવાએ, તિવિહં તિવિહેણ, મણ્ણું, વાયાએ, કાએણું, ન કરેમિ, ન કારવેમિ, કરેતપિ, અને ન સમણુજાશુમિ, તસ્સ ભંતે, પડિક્કમામિ, નિામિ, ગહિામિ, પાણુ વેસિરામિ, છઠે તે વ્યએ, ઉઠિઆમિ, સવા રાઈભેાયણા વેમણુ’. ૬ ઇÄઇયાÖ, પંચ મહવ્યયાઈ, રાસાયણ વેરમણ' છડાઈ, અત્તહિયઢયાએ, ઉવસ પત્તિાણુ' વિહરમિ. ૬
સે ભિખ્ખુ વા, ભિખ્ખણી વા, સજય, વિરય, પહિય પર્ચોખાય પાવક્રમ્સે ક્રિયા વા રાઉ વા, એગઉ વા, રિસાગઉ વા, સુત્તે વા, જાગરમાણે વા, સે પુઢવિ વા, ભિત્તિ' વા, સિલ' વા, લેતુ વા, સસરખ. વા કાય, સસરખ' વા વથ, હત્થેણ વા, પાએણુ વા, કઠણ વા, કિલિચેણ વા, અનુલિયાએ વા, સિતાગ્ગએ વા, સિલાગહત્થેણ વા નાંલિહિજજા, ન વિલિહિજા ન ઘજિના નભિદિજજા, અન્ન નાલિહાવેજા, ન વિલિઠ્ઠા વિજ્જા, ન ઘટ્ટાવિજ્જા, ન લિંદાવિજજા, અન્ન' આલિહત વા, વિલિš'ત વા, ઘટ્ટત વા, ભદ્ભુત... વા, ન સમણુ જાણિજ્જા, જાણજીવાએ, તિવિત, તિવિહેણ, મણેણુ, વાયાએ, કાએણું, ન કરેમિ, ન કારવેમિ, કરે'તપિ અને ન સમણુજાણુામિ, તમ્સ ભંતે, પઢિ મામિ, નિદ્યાભિ, ગરિહામિ, અપાણ* વાસિરામિ ૧ સે ભિખ્ખુ વા, ભિખ્ખણી વા, સંજય, વિરય, પહિય, પચ્ચખાય, પાવકચ્છે, ઢિયા વા, રાઉ વા, એગઉ વા, પરિસાગઉ વા, સુત્તે વા, જાગરમાણે વા, સે ઉદ્દગ· વા, સંવા; હિમ' વા, મહિય’ વા, કરગવા, હરતગ' વા. યુદ્ધો ઈંગ વા, ઉત્તä' વા કાયં ઉદä. વા વત્થ સશુિદ્ધ વા કાય' સણિદ્ધ' વા વત્થ, નામુ સેજા, ન સકુસેજા, નાવિલિજ્જા, ન પવીલિજ્જા, ન અખાડિજ્જા, ન પાઢિજ્જા, ન ાયાવિજ્જા, ન પયા વિજ્રા, અન્ન નાઝુસાવિજજા, ન સકુસા વિજજા ન આવીલાવિજ્જા. ન વીલાવિજ્જા, ન અખાડાવિા,
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રા ઉપદેશ સાગર.
ન પખાઢાવિજજા, ન માયાવિરા, ન પાવિજ્ઞા, અન્ન આમુસ'ત' વા, સસ'ત' વા, આવીલ'ત' વા, પવીલ'ત' વા, અખાડ’. ત વા, પખાડત વા, આયાવત... વા, પયાવંત વા, ન સમણુજાણિજજા, જાવજીવાએ, તિવિહુ, તિવિહેણ, મડ઼ેણુ, વાયાએ, કાએણું, ન કરેમિ, ન કારવેમિ, કરે'તપિ અને ન સમણુજાણામિ, તસ્સભ'ત, પડિક્કમામિ, નિંદામિ. ગશ્તિામિ, પાણ વાસિરા મિ ારા સે ભિખ્ખુ વા, ભિખ્ખણી વા, સંજય, વિરય, પહિય, પચ્ચખાય, પાવકમ્મે, દિયા વા, રાઉ વા, એગ વા, રિસાગઉ વા, મુત્તે વા, જાગરમાણે વા, સે અણુિ વા, ઇંગાલ' વા, મુમ્બુર' વા, અચ્ચિ' વા, જાલ' વા, અલાય' વા, સુદ્ધાગણું વા, ઉકક' વા, ન જજ્જા, ન ઘટિા, ન ભિ'દિશા, ન ઉજ્જાલિજ્જા, ન પાલિજ્જા, ન નિવ્વાવિજ્જા, અન્ન ન ઉન્નવિજ્જા, ન ઘટ્ટાવિજજ્જા, નભિદ્યાવિજા, નઉજાલાવિજા, નપજ્જાલાવિજ્જા, ન નિવાવિજજા, અન્ન ઉજ્જત વા, ઘટ્ટત. વા, લિજ્જત વા, ઉજ્જલત વા, પાલ તં વા, નિવ્વાવંત... વા, ન સમણુજાણિજ્જા જાવજીવાએ, તિવિહુ' તિવિ હૅણું, મણ્ણુ, વાયાએ, કાએણુ, ન કરેમિ, ન કારવેમિ, કરે‘પિ અને ન સમજીજાણુામિ, તસ્સ શત, પડિમામિ, નિદામિ, ગરિહામિ, અપાણ વાસિરામિ ડાકલા સે ભિખ્ખુ વા, ભિખ્ખણી વા, સંજય, વિરચ, પડિહય, પચ્ચખાય, પાવકમ્મે, દિયા વા, રાઉ વા, એગઉ વા, પરિસાગઉ વા, સુત્ત વા, જાગરમાણે વા, સે સિઐણુ વા, વિહુયણેણ વા, તાલિચટેણ વા, પત્તેણ વા, પત્તભંગેણ વા, સાહાએ વા, સાહાલ ગેણુ ના, પિડુગુ વા, પિદ્ગુણ હત્થેણ વા, ચેલેણ વા, ચેલ કન્નેણ વા, હત્થેણ વા, સુહેણ વા, અપણા વા કાય, બાહિર' વા વિ પુગ્ગલ ન કુમિજજા, ન વીએા, અન્ ન પુમાવિજ્જા, ન વીચાવિજજા, અન્ન પુમંત વા, વીયત' વા. ન સમણુજાણિજ્જા, જાવજીવાએ; તિવિ હું તિવિહેશું, મણેણુ, વાયાએ, કાએણુ, ન કરેમિ, ન કારવેમિ, કર તપ, અને ન સમણુજાણામિ, તસ ભત્ત, પફિકમામિ, નિજ્ઞામિ, ગહ્વિામિ, અપ્પાણું વાસિરામિક ૪
Page #151
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ.
૧૪૩
સે ભિખ્ખુ વા, ભિખ્ખી વા, સજય, નિશ્ય, પહિય, પચ્ચખાય, પાવકમ્મુ, ક્રિયા વા, રાએ વા, એગાએ વા, પિસાગએ વા, સુતે વા, જાગરમાણે વા, સે ખીએસુ વા, ખીય પ ઠેસ વા, રુહેસુ વા, રૂઢ પઠેસુ વા, જાએસુ વા, જાય પયઠેસ વા; હરિએ સુ વા, હરિય પઈકેસુ વા, છિન્નેસુ વા, છિન્ન પડેંસુ વા, સચિતેષુ વા, ચિત્ત કાલ પિડિનસીએસ વા. ન ગચ્છિજા; ન ચિઠ્ઠિાં; ન નિસીએજ્જા, ન તુયટ્રિજજા, અન્ન ન ગચ્છાવિજ્રજા, ન ચિઠ્ઠીવિજ્રા, ન નિસીયાવિજ્જા, ન તુયટ્ટાવિન્ના, અન્ન ગચ્છત વા, ચિšંત વા, નિસીયત' વા, તુયટ્ટવા, ન સમણુજાણુિજા, જાવજીવાએ, તિવિહં તિવિહેણ, મણેણુ, વાયાએ, કાએણું, ન કમિ, ન કારવેમિ; કર'ષિ, અને ન સમણુજાણામિ, તથ્સ ભંતે, પડિકમામિ, નિશ્ચમિ; ગરિહામિ, અપ્પાણ વાસિમિ ાપા સે ભિખ્ખુ વા, ભિખૂણી વા, સંજય વિરય, પહિય, પચ્ચખાય, પાવકમ્મે, દિયા વા, રાએ વા, એગ વા; પરિસાગએ વા, સુતે વા, જાગરમાણે વા, સે કીડવા, પયગં વા, કુથુ વા, પિપિલિય વા હત્થસિ વા, પાયસિના, માહુસિવા, ઉરૂ'સિવા, ઉત્તરસિના, સીસિ વા, વત્થસિ વા, પડિગ્ગહસિ વા, કં ખલિસ વા, પાયપુચ્છણું સિ ના, રમહરણ" સિવા, ગુચ્છગ સિવા, ઉ`ડગ'સિ વા, ઈસ વા, પીઢગસિ વા, ક્લસ વા, સે♥સિ વા, સંથારગ સિવા, અન્નયરસિ વા, તડુપગારે, ઉવગરણુ જાએ, તમેસજયામૈવ, પડિલેહિય, પડિલેહિય, પમઝિય, પત્રિય, એંગત મણુિજાનાણુ સાય-માલજજા, ૬.
( અનુષ્ટુપનૃત્તમ)
અજય' ચરમાણેા ય, પાણુ ભૂયાઇ હિંસઇ, અધઇ પાવય' કમ્મ, ત સે હાઇ કડ્ડય· ફૂલ”. અજય ચિઠમાણેા ય, પાણુ ભૂયાઈ હિસ, અંચઈ પાવય: કમ્મ, ત સે હાઇ કડ્ડય ફૂલ અજય' આસમાણુા ય, પાછુ ભૂયાઇ હિંસઇ, અ“ધઈ પાવય કમ્મ, ત' સે હોઈ કડ્ડય લ
૩
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ઉપદેશ સાગર અન્ય સયમાણે ય, પાણુ ભૂયાઈ હિંસાઈ, બંધઈ પાવયં કમ્મ, તે સે હોઈ કહુય ફલક અજયં ભુજમાણે ય, પણ ભૂયાઈ હિંસઈ, બધઈ પવયં કમ્મ, તસે હાઈ કયું , અજયે ભાસમાણે ય, પણ ભૂયાઈ હિંસઈ, બધઈ પાવયં કમ્મ, તસે હાઈ કડુય ફલ. કહં ચરે કહં ચિકે, કહું-આસે કહ્યું સએ, કહે ભુંજ તે ભાસંતે, પાવકસ્સે ન બધઈ. જયં ચર જયં ચિઠે, યં–આસે જયં સએ, જય ભુજ તે ભાસંતે, પાવકસ્મ ન બંધઈ સવ ભૂયપભૂયરસ, સમ્મ ભૂયા પાસઉ, પિહિયાસવસ દતસ, પાવકસ્સે ન બંધ. ૫૦મું નાણું તઓ દયા, એવું ચિઠઈ સવ્ય સંજએ, અન્નાણી કિં કાહી, કિં વા નાહીય સેય પાવર્ગ. ૧૦ સોચ્ચા જાણુઈ કલાણું, સાચ્ચા જાણુઈ પાવાં, ઉભયંપિ જાણુઈ સચ્ચા, જે સેય તે સમાયર, જે છવિ ન ચાણઈ અછવિ ન યાઈ, જીવાજીવે અયાણુ, કહે સો નાહી ય સંજમ. ૧૨ જે છવિ વિયાણાઈ, અજી વિ વિયાણુઈ, જીવાજી વિયાણ, સે હુ નાહી ય સંજમં,
જ્યા જીવ-મ9 ય, હેવિ એએ વિયાણુઈ તયા ગઈ બહુવિહં, સેવ છવાણ જાણઈ. જયા ગઈ બહુવિહં, સવ જીવાણુ જાણુઈ, તયા પુત્રં ચ પાવં ચ, બંધ મખેચ જાણઈ. ૧૫ જયા પુનું ચ પાવં ચ, બધ મા ચ જાણુઈ, તયા નિવિંદએ ભએ, જે દિવે જે ય માણસે. જય નિવિંદએ એ, જે દિવે જે ય માણસ, તયા ચય સંજોગ, સહિંતરે બાહિર
Page #153
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ.
જયા ચયઈ સ‘જોગ', સભિતર માહિર, તયા મુડે ભવિત્તાણુ, પવઈએ અણુગારિય જયા સુડે ભવિત્તાણુ, પવઈએ અણુગારિય, તયા સવર–મુકšં, ધમ્મ' કાસે અણુત્તર જયા સ`વર–મુક્કડ, ધમ્મ રૂાસે અણુત્તર, તયા ધુણાઈ કમ્મ રય, અખેાહિ કલુસ કડ”, જયા શુઇ કમ્મ રશ્ય, અમેહિ કલ્લુસ... કડ', તયા સવત્તગ નાણું, ઈંસણુંચા ભિગચ્છ૪. જયા સુવ્વત્તગ નાણું, દસણુ ચા ભિગચ્છઈ, તયા લાગ–મલોગ' ચ, જિણા જાણઈ કેવલી જ્યા લાગ–મલેગ' ચ, જિા જાણુઇ કેવલી, તયા જોગે નિરૂ ભિત્તા, સેલેસ ડિવજઇ જયા જોગે નિરૂ*ભિત્તા, સેલેસિ' પડિવાઈ, તયા કમ્મ' ખવિત્તાણુ, સિદ્ધિ ગચ્છઈ ની. જયા કમ્મ* ખવિત્તાણું, સિદ્ધિ ગચ્છઈ નીર, તયા લાગ મન્થયચ્છા, સિધ્ધા હવઇ સાસએ,
( આય્યગીત નૃતમ. )
સુહુ સાચગસ સમણુ, સાયા ઉલગન્સ નિગામસાયસ ઉચ્છેાલણા પહેાયમ્સ, દુવ્રુષા સુગઇતાસિગ્ગસ ૨૬ તવા ગુણપહાણુસ્સ, ઉઝ્ડમાં ખતિ સંજમયસ; પરીસહે જીણુ તરસ, સુધૈહા સુગઈ તારિસન્ગસ. ૨૭ પૃચ્છાત્રિ તે પચાયા, ખપ’ ગચ્છતિ અમર ભવાઇ, જોસિ પિયે તવાસ'–જમાય, ખંતી ય અલચેર ચ, ૨૮
૧૯
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૧૪૫
૨૩
૨૪
૨૫
( અનુષ્ટુપ વૃત્તમ. )
મુચ્ચય છજીવર્ણિય, સમ્મિિ સયા જએ, ફુલ્લતું ભિતુ સામન, કમ્મુણા ન વિરાહિજ્જા સિ ત્તિએમિ, ૨૯
અધ્યયન પાંચમું, ઉદેસા ૧ લે.
સંપન્ને ભિખ કાલમિ, અસશતા અમુચ્છિએ, ઇમેણુ કમ્મ
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી પરેશ સાગર. ગણું, ભત્ત પાણે ગવેસએ ૧ ગામે વા નગરેવા, ગોયરગ ગગુણી, ચરે મંદમવિ, અવખિતેણુ ચેયસા. ૨ પુ રએ જુગ માયાએ હિમાણે મહિંચરે; વઝ બીય હરિયાઈ, પાણે ય દગ મટ્ટિય. ૩ ઓવાયં વિસમં ખાણુ, વિઝલ પરિવઝએ; સંકમેણ નગછેજ વિજજમાણે પરમે. ૪ પવડે તે વસે વસ્થ, પખલતે વ સંજ, હિંસજજ પણ ભૂયાઈ, તસે અદુવ થાવરે. ૫ તન્હા તેણ નગચ્છજા, સંજએ સુ માહિએ, સઈએ. નેણ મગેણુ જયમેવ પરમે. ૬ ઈગાલ છારિયં રાસિં, તુસરાસિં ચ ગોમયં; સસરખેહિં પાહિં, સજઓ તં નઈક્કમે. ૭ નગરેજજ વાસે વાસંતે, મહિયાએ પતંતિએ; મહાવાએ વ વાયતે, તિરિષ્ઠ સંપાઈ મેસુ વા. ૮ નચરેજ વેસ સાંમતે, બંભર વસાણુઓ; ખંભયારિસ્ટ દૂતમ્સ, હેજા તત્ય બિસાત્તિયા. ૯ અણુઅણે ચરતસ, સંગીએ અભિખણું હેજ વયાણું પીલા સામન્નમિ ય સંસઉ. ૧૦ તલ્હા એય વિયાણત્તા, દોસદુગઈ વહૂર્ણ વજએ વેસ સામતે, મુણી એગંત મસિસ. ૧૧ સારું સૂઈયં ગાવિ, દિત ગોણું હયં ગય; ડિસંકલહં જુદ્ધ, દુરઉ પરિવજએ. ૧૨ આણનએ નાવણુએ, અપહિંઠે અણઉલે, ઈદિયાઈ જહા ભાર્ગ, દમઈત્તા મુણીચરે. ૧૩ દવદવસ નગછે જજા, ભાસમાણે ય ગોયરે, હસતે નાભિરાજા, કુલં ઉંચ્ચા વયં સયા. ૧૪ આયે થિગાલ દાર, સંદ્ધિ દગભણાણિય; ચરતે નવિજિજાએ, સંકઠાણું વિ વજએ. ૧૫ રને ગિહવઈર્ણ ચ, રહસ્સારખિયાણિય, સંકિલેસકર ઠાણું, દુરઉ પરિવજએ. ૧૬ પડિકઠે કુલ નવિસે, મામગ્ગ પરિવજીએ; અચિયતં કુલ નાવિસે, ચિયર્સ પવિસે કુલ. ૧૭ સાણું પાવાર પિહિય, અપણ નાવ અંગુરકવાર્ડ નેપોલિજજા, ઉગવું સે અજાઈયા. ૧૮ ગેયરચ્ચ પવિઠેય, વચ્ચે મુતન ધારએ ઉગાસં ફાસુયં નચા, અશુનવિય સિરે. ૧૯ નીયં દુવારે તમસ, કેઠગ પરિવજજએ અચખુ વિસઉ જથ, પાણુ દુષ્પડિલેહગા. ૨૦ જWપુષ્કાઈ, બીયાઈ વિપઈનાઈ કેઇએ; અણવલિૉ ઉલ્લે
Page #155
--------------------------------------------------------------------------
________________
અથ શ્રીદશવૈકાલિક સૂત્ર મૂત્ર પાર્ટ
૧૪૭
દણું પિરવજએ, ૨૧ એલગ દાગ સાણ, વચ્છગ' વાવિકઠેએ; ઉલ્લઘિયા નપવિસે, વિRsિત્તાણુ વ સજએ, ૨૨ સંસત્ત' પલેએજ્જા, નાઇદુરાવલેાયએ; ઉલ્કુલ ન વિનિઝાએ, નિયંટ્રિજઅયપિ. ૨૩ અદ્યભૂમિ નગચ્છેજા, ગાયરગ્ગ ગઉ સુણી; કુલસ્ય ભૂમિ જાણિતા, નિયત ભૂમિ પરમે. ૨૪ તત્રેવ ડિ લેહેજા, ભૂમિભાગ વિયખણેા, સિણાણુસ્તય, વચ્ચસ, સલેગ પરિવજજએ, ૨૫ ઢગ મટ્ટિય આયાણુ, વીયાણિ હૅરિયાણિય; પરિવ~તા ચિઠેજા, સનિષ્ક્રિય સમાહિએ, ૨૬ તત્વ સે ચિઠમાણુસ્સે આહારે પાણુ ભાયણું, અકલ્પિય નઈચ્છિજ્જા, પઢિગાહિજ કિ ૨૭ આહારતી સિયા તત્વ, પરિસાડિજ ભાચણું, દ્વિતિય પડિયાખે, ન મેકપઈ તાશ્મિ', ૨૮ સમમાાણી પાણિ, બીયાણિહરિયાણિય; અસંજમ કરિ નચ્ચા, તારિસ' પરિવજએ ૨૯ શાહહુ નિખિવિત્તાણું, સચિત્ત ઘટ્ટિયાણિય; તહેવ સમણુડાએ, ઉદગ સ’પાટ્વિયા. ૩૦ આગાહઈત્તા ચલઈત્તા, આહારે પાછુ લેાય'; દ્વિત્તિય' પડિયાŚખે, નમે કલ્પઇ તારિસ’. ૩૧ પુરેકમ્મેણ હત્થેણુ, દષ્વિએ ભાયણેણુ વા; દિતિય પડિયાઇબ્બે, ન મે કલ્પઈ તારિસ. ૩૨ એવ ઊંદઊલ સસણિધે, સસરખે ટ્ટિયાઉસે; હરિયાલે હિ‘શુલુએ, માસિલા જણે લેશે. ૩૩ ગેરુ ય વન્તિ ય સેઢિય, સારઢિય પિઠ કુસકએ ય, ઉડેમસ સઠે, સસડે ચેવ એધવે. ૩૪ અસસòણુ હત્થેણુ, દગ્વિએ ભાયણેણુ વા; દ્વિમાણું નઇછેજા, પચ્છા કમ્મ' જહિં ભવે. ૩૫ સસòણુ હ્યેષુ, વિએ ભાષણુ વા, દ્વિમાણુ પડિòજજા, જતત્યે ય ભવે. ૩૬ દાન્હ તુ ભુજ માણાણ, એગેાતત્ય નિમતએ, દ્વિજમાણુ નઇચ્છિન્ના છ સે ૫ડિલેહુએ. ૩૭ દેન્તુ તુ ભુજમાણાણુ, દેવિતત્ય નિમંતએ; ટ્ઠિજમાણુ પડિચ્છેજા, જ તથે સય ભવે. ૩૮ ૩વણીએ ઉન્ન , વિવિદ્ધું પાણુ ભાયણ, ભુઝમાણુ વિવજ્જા, ભૃત્તસેસ પડિચ્છએ, ૩૬ સીયાય સમણુઠાએ, ગુવ્વિણી કાલમાસીથી; ઉઠિયા વા નિસીએજા, નિસના વા પુષ્ણેાઠએ. ૪૦ ત ભવેભત્ત પાણું
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી ઉપદેશ સાગર.
તું સયાણ અકલ્પિય દ્વિતિય પડિયાઈખે, ન મે કલ્પ૪ તાસિ’. ૪૧ થણુગપિઝેમાણી, દાર'ગ વા કુમારિય; તનિિિવત રાયત, આહારપાળુ ભાયણ. જર ત ભવે શત્ત પાણુ તુ, સ’જયાણુ અકલ્પિય સ્ક્રિતિય પયિાખે, નમે કલ્પઇ તારિસ ૪૩ જ ભરે ભત્ત પાણુ તુ, કપ્પા કષ્પમિ સક્રિય”; દ્વિતિય પઢિયાખે, નમે કલ્પઇ તારિસ'. ૪૪ દગવારણ પિહિય નિસાએ પીઢએણે ણુ વા; લાઢણુવા વિલેવેણુ, સિલેસેણુ વ કેણુઈ ૪૫ તંચ ઉન્નિત્તિ ટ્ઠિજજા, સમણુઠાએ વ દાવએ; દિત્તિય પડિયાઈખે, નમે કલ્પઇ તારિસ'. ૪ર અસણુ પાણુગ વાવ, ખાઇમ સાઇમ તહા; જ જાણેજ સુણેજાવા, દાણુઠા પગઢ' ઇમ, ૪૭ ત ભવે ભત પાણું તુ સયાણું અકલ્પિય; દ્વિતિય પડિયાઈખે, ન મે કલ્પષ્ટતારિસ, ૪૮ અસણુ પાણુગ વાતિ, ખાઇમ સાઇમ' તત્ક્રા; જ જાણેજ્જ સુણેજાવા, પુનડા પગડ' ઈમ, ૪૯ ત' ભવે ભત્ત ષાણું તુ, સ ́યાણું અકલ્પિય; દ્વિતિય પડિયા/ખે, ન મે કમ્પઈ તારિસ ૫૦ અસણુ' પાણુગ' વાવિ, ખાઈ. સાઇમ તહા; જ જાણેજ સુણેજાવા, વિષ્ણુમઠા પગઢ' ઇમ'. ૫૧ ત ભવે ભત્ત પાણ‘તુ, સંજયાજી અકલ્પિય; ખ્રિતિયં પડિયાઈખે, ન મે કમ્પઇ તારિસ, પર અસણું પાગવાવિ, ખાઇમ" સાઇમ તહા; જ જાણેજ સુજાવા, સમણુઠ્ઠા પગડ` ઇમ'. ૫૩ ત' ભવે મત્ત પાણુ તુ સંજયાણું અકલ્પિય, દિંતિય પડિયાઇખે, ન મે કમ્પઈ તારિસ, ૫૪ ઉદ્દેસિય. કયગઢ પૂર્ણકમ્મ ચ આહુડ; અયર પામિચ, મીસજાયવિ વર્ઝએ. ૫૫ ઉગ્નમ`સેય પૂછેજા કસઠા કેણુવા કર્ડ; સાચ્ચા નિસ્સ’કિય' સુદ્ધ, પRsિગાહિજ્જ સજએ. ૫૬ અસણુ પાણુગ વાવ ખાઇમ સાઇમં તહા; પુષ્કૃસુ હાઝ ઉમ્મીસ, બીએસ રિએસ વા. ૫૭ ત ભવે ભત્ત પાણતુ, સજયાણ" અકલ્પિય દ્વિતિય પડિયા/ખે ન મે કઇ તારિસ'. ૫૮ અસણું પાણુંગ વાવિ, ખાઇમ' સાઇમ' તહા; ઉૠગમિ હાજ નિખિત્ત', ઉત્તિ'ગ પણગે સુવા, પ૯ ત ભવેલત પાણું તુ, સ’જયાણ અકલ્પિય; `િત્તિય' પડિયા′ખે, ન મે કલ્પઇ તારિસ ૬૦ અ
Page #157
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાર્ટ
૧૪૯
ન
સણુ પાણુગ વાવિ, ખાઈમ' સાઇમ' તા, અગણિમિ ડાનિ ખિત્ત, ત' ચ સ`ઘટ્ટિયા દએ. ૬૧ ત' ભવે ભન્ન પાણુ તુ, સ ́જચાણુ અકલ્પિય; દિતિય' પડિયાઇખે, ન મે કલ્પઈ તારિસ, ૬૨ એવ‘ઉસ્સકિયા ઉસ કિયા, ઉઝા લિયાપરાલિયા; નિખ્વા વિયાઉસિંચિયા નિસ્ટિ`ચયા, ટ્ટિયા ઉવારિયાદએ. ૬૩ ત' ભવે ભત્તુ' પાણુંતુ, સંયાણ અકલ્પિય દિતિય* પઢિયાઇખે, ન મે ક્રુષ્પઇ તારિસ. ૬૪ હુંજ કઠે સિલ' વાવિ, ઇટ્ટાલ. વાવિ એ ગયા; અનિયં સકમ ઠાએ, ત· ચ હાજ ચલાચલ. ૬૫ નતેણુ ભિખ્ખુ ગચ્છેજા, દીઠા તથ અસજમે; ગભીર' ન્રુસિર' ચેવ, સગ્વિદિય સમાહિએ, ૬૬ નિસ્સેણિ લગ પીઢ, ઉસવત્તાણુ મારુઙે; માઁચ કીલ'ચ પાસાય, સમણુઠ્ઠાએવ દાવએ. ૬૭ દુરુહમાગ્રી પવર્ડસા, હત્ય પાય' ચ લુસએ; પુઢવી અવેવિ હિ સેજા, જે ય ત' નિસિયા જગા, ૬૮ એયારિસે મહાદાસે, જાણુäણુ મહેસિણા; તન્હામા લેહડ" ભિખ, ન પડિ ગિન્હેતિ સ ંયા. ૬૯ કદમૂલં લ ખવા, આમ છિન વ સનિર; તુબાગ સિંગ એર્ચ, આમગ' પરિવ૪એ, ૭૦ તહેવ સતુ ચુન્નાઇ, કાલચુન્નાઇ આવશે; સકુલિ. ાયિ ય, અન્ન વાવિ તહા વિહુ. ૭૧ વિક્કાયમાણું પસઢ', રએણુ પરિફાસિયં, દ્વિતિય ૫ડિયાઈખે, ન મે કલ્પઇ તારિસ, ૭ર બહુ અઠિય પુગ્ગલ, અમિસવા બહુ કટ્ટય; અસ્થિય* તિય બિલ્લું, ક્ચ્છ ખંડ’વ સખિલ. ૭૩ અલ્પે સિયા ભાષણુજાએ, બહુઉજીય ધમ્મિએ; દ્વિતિય પડિયાઇખે, ન મે કપ્પઇ તારિસ, ૭૪ તહેવુચ્ચાવય પાળું; અદુવા વાર ધાચણું, સસેઇમ' ચાલેાઇંગ, અહુણા ધાય વિવજએ. ૭પ જ જાણેજ ચિા ધાય, મઇએ ઢસડ્રેણુ વા; પડિપુચ્છઊણુ સુચ્ચાવા, જં ચ નિસ્સક્રિય ભવે, ૭૬ અજીવ પરિણય નથ્થા, પરિગાહિજ્જ સજએ; અહુ સકિએ ભવેજા આસાઇત્તાણુ રાવએ. છછ થાવમા સાયાએ, હથંગમિ દલાહિ મે; મા મે અચ’ખીલ' પૂછૅ, નાલ તિન્હ વિણિત્તએ; ૭૮. ત અચ્ચ ખીલ પું નાલ તિન્હેં વિત્તિણુએ દ્વિતિય
ચ
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી ઉપદેશ સાગર, પડિયાઈએ, ન મે કપૂઈ તારિસં. ૭૯ તે ચ હુજ અકાણું, વિમeણ પડિછીયે. તે પણ નપિવે, નેવિ અનેસ્સ દાવએ. ૮૦ એગતવક્કમિત્તા, અચિત્ત પડિલેહિયા; જયં પરિઠવિજજા, પરિઠ૫ પડિકમે. ૮૧ સિવાય ગોયરગઉ, ઈછેજા પરિભત્યં; કઠગે ભિત્તિમૂલવા, પડિલેડિઝાણ ફાસુય. ૮૨ અણન વિત મેહાવી, પડિચ્છિન્નમિ સંવડે, હગ સંપ મજરા, તથા ભૂક્સિજ્જ સંજએ. ૮૩ તથસે મુંઝમાણસ, અઠિય કંટઉ સિયા, તણ કઠસક્કર વાવ, અને વાવિ તહાવિહં. ૮૪ તે ઊંખવિનુનનિખેડે, આસણ નછટુએ, હથેણ તે ગહેકણું, એગતગવકકમે. ૮૫ એગતમવર્કમિત્તા, અચિત્ત, પડિલેહિયા; જયં પરિકૃવિઝા, પરિઠપ પડકમે. ૮૯ સિયા ય ભિખુ ઈચ્છજાજા સિઝમાગમ તુય સપિંડ પાયમાગમ્મ, ઉડ્ડય પડિલે હયા. ૮૭ વિણએણું પવિસિરા, સગાસે ગુરુણે ખુણ, ઈરિયાવહી યમા યાય, આગઉ ય પડિકકમે. ૮૮ આભેઈતાણ નીસેસ, અઈયારે ચ જહકકમ, ગમણગમણે ચેવ, ભત્ત પાણેવ સંજએ. ૮૯ ઉજજુપને મણુવિ, અવખિતેણુ ચેયસા, આલોએ ગુરુ સગાસે, જજહા ગહિયં ભ૯૦ નસમ્પમાલાઈચંહુજ જા,પવિંપચ્છા વજ કડું પુણે પડિકમેતરસ,વેસઠે ચિત્તએઈમં. ૯૧ અહેજિહિં અસાવજજા, વતિ સાહુણ હેસિયા; મને સાહણ ઉમ્સ, સાહુ દેહસ ધારણા. ૯ર નમુક્કારેણ પારિત્તા, કરિના છણ સંથવું; સઝાયં પઠ વિત્તાણું, વીસમેઝ ખ મુણ. ૯૩ વીસમતે ઈમ ચિત્ત, હિયમડંલા ભમઠિ૬, જઈ મેં અણુગતું કુજા, સાહુ હેઝામિ તારિઉ. ૯૪ સાહિતે ચિયતેણું, નિમંતિઝ જક્કમ, જઈ તત્વ કેઈ ઇચ્છિઝા, તેહિં સદ્ધિ તુ ભુંજએ. ૫ અહ કઈ નઈચ્છિજજા, તઉભુંજે જજ એગઉ, આલેએ ભાયણે સાહુ, યે અપરિસાડિય. ૬
(કાવ્યમ ) તીતગં ચ કડુ ચ કસાયં, અંબિલં ચ મહુર લવણ વા; એય લદ્ધ મનઠપતિ, મહુ ઘય વ ભુંજેજ સંજએ. ૯૭
Page #159
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ.
૧૫૧
( અનુણ્ય વૃત્તમ. ) અરસં વિરસં વાવિ, સુઈયં વા અસુઈય, ઉલ્લ વા જઈ વા સુકર્ક, મથુ કુમાસ ભોયણું. ૯૮ ઉપન્ન નાઈહીલિઝા, અપ વા બહુ ફાસુર્ય, મુહાલદ્ધ મુહાવી, ભુજજા દેસ વઝિય. ૯ દુલહા ઉ મુહાદાઈ, મુહાઇવીવિદુલહા, મુહા દાઈ મુહાછવી, દેવિગચ્છતિ સુગઈ તિબેમિ. ૧૦૦ ઈતિ પિડે સણાએ ૫૮મે ઉદેસે સમતં ૫, ૧
ઉદેશે બીજે. પડિગ્નહે સંલિહિતાણું, લેવામાયાએ સંજએ; દુગંધ વા, સુગંધ વે, સવંભુજજે નછએ. ૧ સિજજાનિસિહિયાએ, સમાવનેય ગેયરે, આયાવઈઠા ભેંચાણું, જઈ તેણુ ન સંથરે. ૨. તઉ કારણ સમુખને, ભત્ત, પાણું ગવેસએ, વિહિણુ પુવઉ તિર્ણ, ઈમેણું ઉતરેણય. ૩ કાલેણ નિખમે ભિખુ, કાલણ એ પડિકકમે, અકાલચ વિવજ છત્તા, કાલે કાલં સમાયરે, ૪ અમલે ચરિસિભિખુ, કાલ ન પડિલેહિસિ, અપાયુંચ કિલામેસિં, સં. નિવસંચ ગરહસિ. ૫ સઈકાલે ચરેભિખુ, કુજા પુરિસકારિય અલાતિ નસોએજ જા, તતિ અહિયાસએ. ૬ તહેવુચ્ચાવાયા પાણાં, ભતઠાએ સમા ગયા; તે ઉજુયં નગચ્છજજા, જયદેવ પરકકમે. ૭ ગાયરષ્ણ પવિઠેય, ન નિસીએજ કથઇ, કહું ચ નાબંધેજા, ચિઠિતાણવ સજએ. ૮ અગલં ફ@િહં દાર, કવાડ વાવિ સંજએ, અવલંબિયા નચિઠેજા, ગેયરગ ગાઉ મુણા. ૯ સમણું માહણ વાવિ, કિવિણું વાવિ, વણમમ્મ, ઉવસે કમંત ભાઠા, પાણઠાએ સંજએ. ૧૦ તે અઈકમિતુ નાવિસે; નચિઠે ચરકુગેયરે, એગંતમવકામિતા, તલ્થ ચિઠિઝ સજએ ૧૧ વર્ણમગ્ગસ વા તસ્સ દાયગસુભયસ વા; અપતિય સિયા હજજા, લહુયત પવયણરસ વા ૧૨ પતિ સેહિએવ દિનેવા, તઉ તમિ નિયતિએ, ઉવસંકમિજ ભતઠા, પાણઠ્ઠી એવા સંજએ. ૧૩ ઉ૫લ પઉમ વાવિ, કુમકંવા - કદંતિયં; અનં વા પુષ્ક ચચિાં, તું ચ સલુચિયા દએ. ૧૪ તે ભવે ભત પાણુંg, સંજયાણ અકશ્વિયં, દિતિય પમિયાઈ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી ઉપદેશ સાગર.
ખે, ન મે કલ્પઇ તારિસ, ૧૫ ઉપલ` મ` વાવિ, કુમુય વા મગધ્રુતિય, અન્નવા પુખ્ત ચિત, તંચ સમક્રિયા દએ. ૧૬ ત ભવેભત્ત પાછુંતુ, સજયાણુ અકષ્ક્રિય, દ્વિતિય' પડિયા/ખે; ન મે કમ્પઇ તારિસ, ૧૭ સાલુય' વા પિરાલિય, મુય ઉપ લૅન્નાલિય, ગુણાલિય સાલવ નાલિય, ઉચ્છુખડ અનિવુડ, ૧૮ તરૂણૢગવા પવાલ, રૂખસ્સુ તણુગસ્સ ના; અનસ્સાવિ હરિયસ, આમગ' પરિવજએ. ૧૯ તરૂણિય'વા ચ્છિવાડિ, આમિય ભઝિય સય, દિતિય પડિયાઇખે, નમે કમ્પઈ તારિસ, ૨૦ તહા કાલ મણિસન્ન, વેલુય કાસવ નાલિય; તિલપપ્પડગ નિમ, આમળ પરિવઝએ ૨૧ તહેવ ચાલ પિઠ, વિયડવા તત્તનિવુડ’; તિલ પિઠ પુર્ણપિન્નાગ; આમગ પરિવજયએ ૨૨ વર્ડ માઉલિંગચ, મૂલગ મૂલ ગત્તિય, આમ અસદ્ઘ પરિણય, મણુસાવિ નપત્થએ, ૨૩ તહેવ ફ્લૂ મણિ, ખીય મધુણિ જાણિયા, નિહૅલગ પિયાલચ, આમગ પરિવજએ. ૨૪ સમુયાણું ચરે લખુ, કુલ ઉચ્ચાય. સયા; નીચ કુલ મઈકકમ, ઉસદ્ધ... નાભિધારએ, ૨૫ અઢીણા વિત્તિમે સેઝા, ન વિસિએઝ પડિએ, મુચ્છિક ભેાયણમિ, માઇને એસણુારએ. ૨૬ અહુ પરઘરે અસ્થિ, વિનિહ. ખાઈમ સાઈમ; ન તત્વ પડિક કુપ્પુ, ઇચ્છા દિજજ પા નવા. ૨૭ સયા સયણ વત્થ વા, ભત્તપાણં ચ સજએ; અર્દિતસ્સ નપેજ, પચખે વિય દીસઉ. ૨૮ ઇન્થિય પુરિસ વાવિ, ડહેર' વા મહુલગ, વદમાણું ન જાએજ્જા, નાયણું ફ્રુસ વએ. ૨૯ જે નવદૈ ન સે કુખે, વઢિઉનસમુકસે; એવમન્ને સમાણુસ, સામન્તમણુ ચિઈ. ૩૦ સિયા એગઈઉ લË, લેભેણુ, વિણિગ્રહઇ; મામેય દાય સત, હુણુંસયમાયએ. ૩૧ મતઠા ગરુ લુધા, બહુ પાવ' પવઇ; દુતાસથ સે ડાર્ક, નિવાણુ ચ ન ગચ્છઈ. ૩૨ સિયા એગઇઉ લધુ, વિવિહ પાણ ભાયણું; ભદ્ગ ભગ' ભાચ્ચા, વિવન્ત વિર સમાહરે, ૩૩ જાણું'તુ તામિ સમણા, આયયટી અય' સુણી, સંતુ સેવઇ પંત, વિત્તિ સુતાસ ૩૪ પૂયણુઠ્ઠા જસે કામી, માણુ સમાણુ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ. કામએ બહુ પસવઇ પાર્વ, માયા સલ્લંચ કુવ્વઈ. ૩ષા સુરવા મેરગં વાવિ, અન્નવા મજ્જર્ગ રસં, સસખન પિવે ભિખુ, જસ સારખ મપણે. ૩૬ પીયા એગઈએ તેણે નમે કેઈ વિયાણુઈ, તસ પસહ દેસાઈ, નિયર્ડિચ સુણે હમે. ૩૭ વઢઇ સેંઢિયા તસ્સ, માયા મસંચ ભિખુણે, અયાય અનિવ્વાણું, સયયં ચ અસાડ્યા. ૩૮ નિષ્ણુવિચ્ચે જહા તેણે, અત્તકમૅહિં દુશ્મ ઈ; તારિ સેમરણું તેવિ, ના રાહે સંવર. ૩લા આયરિએ નારાઈ, સમણે આવિ તારિસો, ગિહત્યાવિશું ગરયંતિ, જેણ જાણુતિ તારિસ ૪૦ એવંતુ અગુણ પેહી, ગુણાણું ચ વિવજ્જઉ, તારિસે મરણતેવી, નારાહે સંવર ૪૧ તવંકુવ્વઈ મે. હાવી, પણીયં વજૂએ રસં; મજજમ્પમાય વિરઓ તવસ્સી અઈલ કાસે ૪૨ તસ્સ પસહ કલાણું, અણેગ સાહુ પુછયં, વિલિ અન્ય સંજુd, કિન્નઈમં સુહમે ૪૩ એવં તુ ગુણ પેહી, અગુણણું ચ વિવજજએ, તારિસો મરણું તેવિ, આરાહેઈ સંવર ૪૪ આયરિએ આરાઈ, સમણે આવિ તારિસ, ગિહત્યાવિશું પૂયંતિ, જેણ જાણુતિ તારિસ, ૪૫ તવ તેણે વય તેણે, રૂવ તેણેય જેનેરે, આયાર ભાવ તેણેય, કુવઈ દેવ કિવિસં. ૪૬ લધુણયવિ દેવત્ત, ઉવવને દેવ કિવિસે; તત્કાવિ સે નયાણુઈ, કિમે કિગ્રા ઈમં ફલ. ૪૭ તત્તેવિ સે ચઈત્તાણું, લઈ એલ મૂયગં નરગ તિરિખ જેÍિવા, બેહી જFસુ દુલહા. ૪૮ એયંચ દેસદડુણું, નાયપુરેણુ ભાસિયં; અણુ માર્યાપિ મેહાવી, માયા મોસં વિવજણ ૪૯
સિખિણ ભિખેસણ હિં, સંજયાણું બુદ્ધાણ સગાસે, તત્થ લિખુ સુપ્પણિ હિંદિઓ, તિવ્ર લક્ઝગુણવં વિહરે જાસિ ત્તિબેમિ. ૫૦
અધ્યયન છઠું. નાણ દંસણ સંપન્ન, સંજમે તવે રયં ગણિમા ગમ્મ સંપન્ન, ઉજજાણુમિ સમસઢ. ૧ રાયાણે રાય મરચાય, મા
૨૦
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી ઉપદેશ સાગર.
હેણા અઠ્ઠલ ખત્તિયા; પુચ્છતિ નિહુય અપાણા, કહુંભે આયાર ગાયો ? ૨ તેસિ* સેાનિહુએ દતા, સવ્વ ભુય સુહાવો; સિખાએનુ સમાઉત, આઈખઇ વિચખા, ૩ હદિ ધમ્મસ્થ કા માણુ, નિગ્ગત્થાણું સુણેહ મે; આયાર ગાયર ભીમ, સયલ દુરર્હિડ્ડિય. ૪ નન્નત્થ એસિવુત્ત, જલેએ પરમ દુચ્ચર; વિલ ઠ્ઠાણુ ભાઈમ્સ, નભૂય નવિસઈ. ૫સ ખુડગ વિયત્તાણુ, વાહિયાણુ ચ જે ગુણા; અખંડ કુઢિયા કાચવા, ત. સુ. ણેહ જહા તહા. ૬ દસ અઠ્ઠય ઠાણાઈ, જાઈ ખાલે વરજ્જઈ; તત્વ અન્નયરે હાથે, નિગંથતાઉ લસ્સઈ. ૭ વયછ કાયકક, અકપા ગિઢિભાયણું, પલિયક નિસિજ્જા ય, સિણાણુ' સાભ વજ્જણું, ૮ તસ્થિમં પઢમઠા, મહાવીરેણુ દેસિય; અહિંસ નિભ્રા ક્રિડા, સવ્વ ભૂએસુ સંજમા, હું જાવતિ લાએ પાણા, તસ્સા અટ્ઠવ થાવરા, તે જાણુમજાણુ વા, નહશે ને વિદ્યાયએ ૧૦ સવેજીવાનિ ઇચ્છ'તિ, જીવીનમન્નિ૪; તમ્હા પાણુવહુ‘ ધાર, નિંગ્બથા વજ્જયતિ ણું ૧૧ અપણુડા પરઠા વા, કાહાવા જઈવા ભયા; હિંસગ નમુ સયા, નેવિ અન્ન વયાવએ. ૧૨ મુસાવાએ ય લામિ, સવ્વસાહુ`િગર હુએ; આાવિસ્સા સાયજીયાણું, તન્હા માસવિ વજ્જએ. ૧૩ ચિત્તમ’તમ ચિત્ત વા, આપવા જઈ વા બહું; દત સાહુણ મિત્તપિ, ઉગ્ગહંસે અજાઇયા ૧૪ તં અપણા નગિન્તુતિ, નેવિગિન્હાવએપર; અન્નવા ચિન્હ માથુંપિ, નાણુ જાણુતિ સંજયા. ૧૫ અબ’ભચિરયં ઘેર, પમાય દુરહી ય, નાયરતિ મુણી લાએ; ભેયાયણ વિવિએ ૧૬ મૂલમે યમહમસ, મહાક્રોસ સમુસ્સય; તમ્હા મેહુણ સ ́સગ્ગ, નિગ્નત્થા વજ્રજયતિ ણુ. ૧૭ મિડડ્યુલ્સે ઇમ લેાણુ, તેલ્લ' પિ' ચ ફ્રાયિ, નતે સન્નિ િમિચ્છતિ, નાય પુત્ત વરયા. ૧૮ લાભસ્સે સકાસે, મને અન્નયરામવિ; જે સિયા સનિહી કામે, ગિહી પવ” એ નસે. ૧૯ જંપિ ત્થ વ પાય વા, કવલ` પાયપુર્ણુ, પિસમ લજ્જા, ધારેતિ પરિહરતિય. ૨૦ ન સેા પરિગ્ગડા વુર્તા, નાયપુત્તણુ તાઈણા;
Page #163
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ. ૧૫૫ મુચ્છા પરિગ્રહે વતે, ઈઈ વત્ત મહેસિણા. ૨૧ સવભુવિહિણા બુદ્ધા, સરખણ પરિગ્રહ, અવિઅપણેવિ દહમિ, નાયરતિ મમાઈયં ૨૨ અનિચ્ચે તકર્મો, સવ બુદ્ધહિં વનિયં, ના ય લજજા સમાવિત્તી, એગભૉં ચ લેયણું. ૨૩ સંતીમે સહુમા પાણુ, તસ્સા અદુવ થાવરા, જાઈ રાઓ અપાસંતે, કહંમેસણિયં ચરે? ૨૪ ઉદઓલ્લે બીય સંસત્ત; પાણું નિવ્રુડિયા મહિં, દિયાતાઈ વિવજિજજા રાઓ તત્વ કહે ચરે. ૨૫ એયં ચ દેસ દડુણે, નાયપુત્તે ભાસિયં; સવાહાર નભુઝતિ, નિગ્રથા રાઈ ભાયણે ૨૬ પુઢવિકાય નહિં સંતિ, મણસા વયસા કાયસા, તિવિહેણ કરણ જેએણ, સંજયા સુસમાહિયા. ર૭ પુઢવિકાર્યાવિ હીંસતે, હિંસઈ ઉ તયસિએ, તરસેય વિવિહે પાણે, ચખુસે ય અચમ્બેસે. ૨૮ તખ્તા એય વિયાણિત્તા, દેસં દુગઈ વઢણું પુઢવિકાય સમારંભ, જાવજીવાએ વજજએ ૨૭ આઉકાય નહિં સંતિ, મણુસા વયસા કાયસા, તિવિહેણ કરણ જેએણ, સંજયા સુસમાલિયા, ૩૦ આઉકાયં વિહિંસતે, હિંસઈ ઉતયક્સિએ; તસેય વિવિહે પાણે, ચખુસેય અચખુસે ૩૧ તુમહા એય વિયાણિત્તા, દેસં દુગ્ગઈ વઢણું, આઉકાય સમારંભં, જાવજીવાએ વાજએ. ૩૨ જાયતેય નઈચ્છુંતિ, પાવગ જલઈત્તએ તિખમન્નયરસચૅ સન્વએવિ દુરાસય. ૩૩ પાઈનું પડિયું વાવિ, ઉઢ અણુ દિસામવિક અહે દાહિણ વાવિ, દહે ઉત્તર વિય. ૩૪ ભૂયાણું મેસમાઘાઓ, હવવાહે નસંસઓ; તપઈવ પયાવઠ્ઠા, સંજયા કિચિના રંભે ૩૬ તન્હાય વિયાણિત્તા, દેસં દુગઈ વઢણું અગણિકાય સમારંભ, જાવ જીવાએ વઓએ. ૩૬ અનિલક્સ સમારંભ, બુદ્ધા મન્નતિ તારિસં; સાવજબહુલચેયં, નેય તાહહિં સેવિય. ૩૭ તીલિય ટેણ પણ, સાહા વિહુયણ ; નતે વીઇઉમીસ્કૃતિ, વીયા ઊંણ વાપર. ૩૮ જંપિ વત્થવ પાયે વા, કંબલ પાયપુછણું; નતે વાઉમુઈતિ, જય પરિહરતિ ય. ૩૯ તખ્તા એય વિયાણિત્તા, દાસ દુગઈ વઢણું- વાઉકાય સમારંભ, જાવ છવાએ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી ઉ૫દેશ સાગર, વજજશે. ૪૦ વણસઈકાય નહિંસંતિ, મણસા વયસા કાયસા તિવિહેણ કરણ જેએણું, સંજ્યા સુસમાહિયા. ૪૧ વણસ્ય ઢકાયં વિહિંસતે, હીંસઈક તયસ્સીએ, તસેય વીવીપે પાણે, ચખુસે ય અચખુસે કર તન્હાએય વીયાણત્તા, દેસં દુગ્ગઈ વઢણું; વણસ ઈકાય સમારંભ, જાવ છવાએ વજજએ. ૪૩ તસ્ય કાર્ય નહીં સંતી, મણસા વયસા કાયસા; તીવીહેણ કરણ
એણસંજયા સૂસમાહીયા. ૪૪ તસ્સકાર્ય વહીં તે, હીંસઈઉ તયસ્સીએ; તસેય વીવીપે પાણે, ચ—સે ય અચખુસે. ૪૫ તખ્તા એયં વીયાણત્તા, દેસં ઉગઈ વઢણું, તરૂકાય સમારંભે જાવ છવાએ વજજએ. ૪૬ જાઈ ચત્તારી ભુજજાઈ, ઇસીણહારમાઈશું; તાઈતુ વીવજત, સંજમ અણુપાલએ. ૪૭ પીડ સેજ ચ વર્થં ચ ચઉથ પાયમેવય; અકલ્પીય નઈ છે જે પડી ગાહીજ કપાય. ૪૮ જે નીયાણં મમાયં તી, કીયમુદેસી આહવું, વહતે સમણુ જાણતી, ઈઈ વાં મહેસાણા ૪૯ તન્હા અસણ પાણાઈ, કીયમુદે સીયાહડ વજજયંતી ઢીય મપૂણે, નીÄથા ધમ્મ જીવણે. ૫૦ કસેલ્સ કંસ પાસુ, કુંડ મએસ વા પુણે; મુંજતે અસણ પાણઈ, આયાર પરીભસ્મ ઈ. ૫૧ સીઉદગં સમારેલે, મતવણ છે ડુણે જઈઓનંતી ભૂયાઈ, દીઠે તથા અસંજમે. પર પચ્છા કર્મો પુરે કમ્મ, સીયા તત્ય ન કપઈ એયમઠ નભુજજતી, નિર્ગાથા ગીહી ભાયણે. ૫૩ આનંદી પલીયે કેસ, મંચ માસાલએસુ વા; અણુયારીય મજાણુણુ, આસઈતુ સઈતુ વા. ૫૪ નાલંદી પલીયકે , ન નીસીજજાએ ન પીએ, નીÄથાપલેહાએ, બુધવુત્તમ હઠગા. ૫૫ ગંભીર વીજયા એએ, પાણું દુપડી લેહગા, આસંદી પલીય કાય, એયમઠ વીવઝીયા. પ૬ ગોયરગ્ન પવિઠરસ, નિસેજજા જસ્સ કમ્પઈ, ઈમેરિસ મણીયાર, આવા જઈ અહિય. પ૭ વિવત્તી બંભચેરસ્ટ, પાણાણું ચ વહેવહે. વણીમગ્ન પડિવાઓ, પડિલેહે આગારિણું ૫૮ અગુત્તી બંભચેરરસ, ઈથિયાવિ સંકણું, કુસીલ વ તૃણું ઠ્ઠાણું, દુરઉ પરિવ
Page #165
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ.
૧૫૭ જએ. ૫૯ તિહામન્તયરાગટ્સ, નિસેજજ જસ્સ ક૫ઈ જરાએ અભિભુયસ, વાહિયમ્સ તવસિ. ૬૦ વાહિઓ વા આરેગી વા, સિણાણું જે ઉ પથ્થએ, યુક્રેતે હાઈ આયારે, જો હવઈ સંજમે. ૬૧ સંતિએ સુહુમા પાણા, ઘસાસુ ભિલગાસૂય; જે ય ભિખું સિણયંતિ, વિયડેણુ૫િ લાવએ. દર તમહા તે ન સિણાયંતિ. સીએણ ઉસીએણવા જાવજીવ વ ઘેર, અસિણણ મહિઠગા. ૬૩ સિણાણું અદુવા કર્ક, લેä પઉમગ્ગણિય, ગાય સુવઠ્ઠણઠાએ, નાયરંતિ કયાઈવિ. ૬૪ નગિણરસ વાવિમુડમ્સ, દીહ રેમ નહંસિણે; મે હુણા ઉવસંતઋ, કિંવિભૂસાએ કારિયં. ૬૫ વિભૂસા વિત્તિયં ભિખુ, કર્મ બંધઈ ચિકણું; સંસાર સાયરે ઘરે, જેણે પડઈદુરુત્તરે. ૬૬ વિભૂસા વતિય ચેય, બુઢા મનંતિ તારિસં; સાવજે બહુલં ચેય, નેય તાઈહિં સેવીયે. દ૬
( કાવ્યમ ) ખતિ અપાણ મહ દંસણું, તેવરયા સંજમ અજજવે ગુણે, ધુતિ પાવાઈ, પૂરે કડાઇ, નવાઈ પાવાઈ નતે કરેંતિ. ૬૮ સ વસંત અમમા અકિંચણ, સવિજજ વિજાણુગયા જસંક્ષિણે ઉઉ પસને વિમલેવ ચંદિમા, સિદ્ધિ વિમાઈ ઉર્વેતિ તાઈ ત્તિબેમિ. ૨૯
સાતમું અધ્યયન. ચઉન્હેં ખલુ ભાસાણું, પરિસંખાય પન્નવં; દેન્દુ તુ વિણર્ય શિખે, દો નભાસે જ સવસે. ૧ જાય સચ્ચા અવરવા, સસ્સામેસાય જાસુસી જાય બુદ્ધહિનાઈના, ન તં ભાસે જ પાવ. ૨ અસચ્ચ સં સચ, અણુવજજમક્કસં; સમુપેહ મસંદિદ્ધ, ગિરંભાસેજ પન્નવં. ૩ એયંચ અઠમવા, જ તુ નામે સાસય સભા સચ્ચાસંપિ, તંપિધીરે વિવજજએ. કવિતéપિ મહા સુર્તિ, જગિર ભાસએ ન તન્હા
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી ઉપદેશ સાગર.
હન
સા પુડા પાવેણું; પુણજો મુસવએ. ૫ તન્હા ગચ્છામે વખામે, મુગ' વાણુ ભવિસ્તર્યું; અહુ' વાણ'કરિ ામિ, એસા વા ણું કર સ, હું એવમાઈઉ જાલાસા, એસ કાલામ ક્રિયા; સ'પયાઇયમઠેવા, તપિ ધીરા વિવ~એ. છ અર્ધયમ ચેર કામ, પચ્ચુ પનમણુગએ; જ મઠ' તુ નજાણેજા, એમવેય તિ” નેવએ ૮ અઇય'મિય કાલમ, પશુપનમણાગએ જત્થસ' લવે તંતુ, એવ મેડમ નાવએ, હું અઇયમિય કામિ, પચ્ચુ મણાગએ, નિસ્સક્રિય ભવે જ ંતુ, એવમેય'તિ નીદેસે, ૧૦ તસ *સા ભાસા, ગુરુ ભુએ વાઇણી; સચ્ચાવિસા નવત્તવા, જપ પાવસ આગ. ૧૧ તહેવ કાણુ કાણુત્તિ, પ`ડંગ પડશે ત્તિવા; વાહિય વાવિરેગેત્તિ તેણુ ચારેત્તિ નાવએ. ૧૨ એએણુને અઠેણુ, પરાજેશુવહુમ્મઇ, આયાર ભાવ દાસનું, ન ત' ભાસેજ પન્નવ' ૧૩ તહેવ હાલે ગેલેત્તિ, સાણે વા વસુલેનિય; ક્રમએ દુહુએ વાનિ, નેવ ભાસેજ પન્નવ ૧૪ અએિ પજિએ વાવ, અમ્મા માઉસિઉત્તિય; પિસિઐ ભાયેજીન્નત્તિ, એ નતુણિયત્તિય ૧૫ હલેલેત્તિ અન્નત્તિ, ભટ્ટ સામણિ - મિણિ; હાલે ગાલે વસુલેતિ, ઇન્થિય નેવમાલવે ૧૬ નામધેજેણ ણુંયા, ઇત્થિગુતેણુ વા પુણા; જહારિહ મગિઝ આલવેજ લવેજવા૧૭ અજજએ પએજ વાવ, ખપ્પા સુપિતિ ય; માઉલા ભાઇગ્રેજતિ, પુતેનતુ યિત્તિય ૧૮ ડૅાહલેતિ અનૈતિ, ભટ્ટા સામિય ગેમિય; હાલે ગાલે વસુલેતિ, પુરિસને માલવે ૧૯ નામધે૨ેણુ ણુ*જીયા, પુસિ ચુતેણુ વા પુણા; જહારિહ મભિગિજી, આલવેજ લવેજવા ૨૦ પચિક્રિયાણુ પાણાણું, ઇસ ઇન્થિ અય પુમડું જાવણું નવિજાણીજા, તાવ જાઇતિ આલવે ૨૧ તહેવ માસ પસુ, પખિ'વાવિ સરીસિવ', થુલે પમેઇલે વઝે, પાઈમતિય નાવએ ૨૨ પારવુઢઢતિ ણુ યા; જીયા ઉવ ચિએતિય; સજાએ પીણીએવાવિ, મહાકાઐતિ આલવે ૨૩ તહેવ ગાઓ દુઝા દમ્મા ગોરહગતિય; વાહિમા રહેજગતિ, નેવ ભાસેજ પનવ ૨૪ જીવંગવેતિણું મુયા ધેણુ રસદયતિય; રહુસ્સે મહુલએ વાવિ, વેએ સવોતિય ારપા તહેવ
Page #167
--------------------------------------------------------------------------
________________
અથ શ્રીદશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ.
- ૫૯
ગંતુ મુઝાણું, પવ્યયાણિ વણાણુ ય; રૂખા મહલ્લ પેહાએ, નેવ ભાલેજ પન્ન ૨૬ અલંપાસાય ખંભાણું, તેરણણિ ગિહાણિ ય; ફલિહંગુણ નાવાણું. અલં ઉદગણિર્ણ ર૭ પીઢએ ચંગ બેરોય, નંગલે મઈયં સિયા; જેતલઠી વ નાભિવા ગયા વા અલસિયા ૨૮ આસણું સયણું જ જાણું, હોજ જાવા કિંતુવસએ, ભુ ઉવ ઘાયણી ભાસે, નેવું ભાસેજ પન્નવં ૨૯ તહેવ ગંતુ ભુજ જાણું, પāયાણિ વણાણિય; રુખામહદ્ય પેહાએ, એવં ભાસેજ પનવ ૩૦ જાઈમંતા ઈમે ખા, દહ:વટ્ટા મહાલયા; પયાય સાલાવડિયા, વએ દરિસણિતિ ય ૩૧ તા ફલાઈ પક્કાઈ, પાઈ ખઝાઈ નેવએ વેલેઈયાઈટાલાઈ, હિમાયંતિ નેવએ ૩૨ આસંથડા. ઈમે અંબા, બહુનિવૃદ્ધિ મા ફલા એઝ બહુ સંભૂયા, ભૂયરૂત્તિવા પુણે ૩૩ તહેવોસહિએ પક્કાઓ, નીલિયાએ છવીઇય, લાઈમા ભ નિજમાઓઉત્તિ, પિહુખmતિ નેવએ. ૩૪ રહા વહુસંભૂયા, થિરા ઉસઢાવિય; ગલિયાએ પસુયાઓ, સંસારાએત્તિ આવે. ૩૫ તહેવ સંખડિનચ્ચા, કિચંકજતિ નેવએ, તેણુ– વાવિ વજિજતિ, સુતિથ્વતિય આવો. ૩૬ સંખડિ સંખડિબુયા, પણિયઠિતિ તેણગં; બહુસામાણિ તિસ્થાણિ, આવગાણું વિયાગરે. ૩૭ તા નઈએ પુનાઓ, કાય તિજજતિ નેવએ નાવાહિં તારિભાત્તિ, પાણી પિવેજજંતિ નેવએ. ૩૮ બહુ વાહડા અગાહા, બહુ સલિલ પિલોદગા; બહુ વિથડે દગાયાવિ, એ વંભાસેજ પન્નવં. ૩૯ તહેવ સાવજ જેગં, પરરસ ઠાએ નિદિય, કીરમાણુતિવા નચ્ચા સાવજે નલવે મુણી. ૪૦ સુકડત્તિ સુપકકેત્તિ, સુચ્છને સુહડે મડે સુનિકિએ સુલટેનિ, સાવજ વજજએ મુણી. ૪૧
| ( કાવ્યમ ) પત્તિ પકકેતિ વ પકકમાલવે, પતિ ૭નેત્તિ વચ્છિન્ન માલવે, પયત્તિ લઠેત્તિવ કમ્મહઊયં, પાહારગાઢ ત્તિવ ગાઢમાલવે. ૪૨
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
( અનુષ્ટુપ‰ત્તમ. )
સવ્વુક્કસરૂં પરગ્ધ’વા, અઉલ નસ્થિએરિસ, અચકીય મવત્તવ, અચિયત્ત' ચેવ નાવએ. ૪૩ સવ્વમેય વઇસ્સામિ, સત્મેયંતિ નાવએ; અણુવીય સવ્વ સવ્વત્થ, એવ’ ભાસેજ પન્નવ. ૪૪ સુયિં ના સુવિકકીય, અકિઝ કિઝમેવ વા; ઈમગિન્તુ મિંચ, પણિયાવિયાગરે. ૪૫ અપગo વા મહગ્યેવા, કએવા વિકએવિવા; પણિયઃ સમુપ્પન્ને, અણુવજ વિયાગરે. ૪૬ તહેવાસજય' ધીરા, આસઐહિં કરે&િ. વા; સયચિઠ વયાહિત્તિ, નેવં ભાસેજ્જ પન્નવ. ૪૭ મહુવે ઇમ અસાડું, àાએ વુચ્ચું'તિ સાહણા, નલવે અસાહુ સાહુતિ, સાહુ સાહુત્તિ લવે. ૪૮ નાણુ દસણુ સંપન્ન, સંજમે ય તવેરય; એવ ગુણુસમાએત્ત, સ’જય' સાહુ માલવે, ૪૯ દેવાણુ. મયાણું ચ, તિરિયાણુચ વુન્ગહે; અનુયાણું જઆ ાએ, મા વા હાઉત્તિ નવેએ, ૫૦ વાઉ વુડંવ સી ઉન્હેં, ખેમ ધાય' સિવંતિ વા; કાણિ હુજ એયાણિ, મા વા હાએત્તિ નાવએ. ૫૧
૧૬૦
[ કાવ્યમ ્ ]
તહેવ મહ વ નહુંવ, માણવ, નદેવદેવેત્તિ ગિરવએજજા સમુચ્છિએ ઉન્નએ વા પઉએ, વએજ વા વુઝ... અલાહએત્તિ પર ( અનુષ્ટુપ્ તૃત્તમ્. ) અતલિખેત્તિણુ જીયા, ગુજણુ ચ યિત્તિય; રિદ્ધિમંત નર' ક્રિસ્સ, રિદ્ધિમંતત આલવે ૫૩
( કાવ્યમ્. ) .
સે
તહેવ સાવજ્રાણુ માયણી ગિરા, ઉહારિણી જાય પરાવધાયણી; સે કાહ લાહ ભય હાસ માણવા, નહાસમાાવિ ગિર વએજજા ૫૪ સુબ્વકક સૃદ્ધિ સપેઢિયા મુણી. ગીર, ગિર ચ દું પરિવએ સયા; મિય* અદુઠ અણુવીય ભાસએ, સયાણુ મજ લૉઇ પસ ́સણુ` ૫૫ ભાસાઇ દસેય ગુણેય જાણિયા, તીસેય દુઠે પવિઞએ સયા; છત્રુ સંજએ સામિણિએ સયા જએ, વએઝ યુદ્ધે હિયમાણુ લેામિય` ૫૬ પરિખ ભાસી સુસમાહિ ઇદ્ધિએ
Page #169
--------------------------------------------------------------------------
________________
અથ શ્રીદશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ.
૧૬૧ ચઉકસાયા વગએ અણિસિએ; સ નિપુણે ધુત્ત મલં પુરેકર્ડ, આરાએ લેગ મિણું તા પર ત્તિએમિ. પ૭
આઠમું અધ્યયન.
[ અનુટુપ વૃત્તમ. ] આયાર પણિહિં લઉં, જહા કાયવ્ય ભિખુણે; તંભે ઉદા હરિસ્સામિ, આણુપુવિ સુણેહ મે. ૧ રૂઢવિ દગ અગણિ માય, તણ રુખસ્સ બીયગા; તસ્મા ય પાણુ જીવત્તિ, ઇઈ વૃત્ત મહેસિણા. ૨ તેસિં અછણ જેએણું, નિર્ચ હાયવયં સિયા મણુસા કાય વકેણું, એવં ભવઈ સંજએ. ૩ ઢવિ ભિત્તિ સિલલેલું, નેવલિંદે નસંલિહે; તિવિહેણું કરણ જેએણું, સંજયા સુસમાહિયા. ૪ સુદ્ધ પુઢવીએ ને નિસ્સએ, સસરખમિ ય આસણે પમજિજતુ નિસી એજજા, જાઇત્તા જસ્સ ઉગ્ગહે. ૫ સીઉદગં નસેવેજજા, સિલાવુઠ હિમણિય; ઉસિદગતતા ફાસુયં, પડિગ હિજ સંજએ. ૬ ઉન્ન અપણે કાયં, નેવ પુઓ નસંલિહે; સમુપે તહાભૂયં, ને શું સંઘએ મુણી. ૭ ઈંગાલ અગણુિં અચિં, અલાય વા સજોઈય; ન ઉજેજા નઘટેજજા, નેણુનિવ્વા વએ મુ. ૮ તાલિ કંટેનું પણ, સાહા વિય. ણેણ વા, નવીએજ અપણે કાય, બાહિર વાવિ પુગ્ગલ. ૯ તણરુખ નચ્છિજજા, ફલસૂલ વ કસઈ; આમાં વિવિહં બીય, મણ સાવિ નપત્યએ. ૧૦ ગણેસુ નચિઠે જજા, બીએસુ હું રિએક્સ વા; ઉદગંમિ કહા નિર્ચ, ઉનિંગ પણગેસુ વા. ૧૧ તસે પાણે નહિંસેજા, વાયા અદુલ કમુણા ઉવરીં સવ્ય ભૂએસ, પાસે જજ વિવિહં જાં. ૧૨ અઠ સુહમાઈપેહાએ, જાઈ જાણિતુ સંજએ દયાહિગારી ભૂસુ, આસ ચિડ સહિં વા. ૧૩ કયરાઈ અઠ સુહમાઈ, જાઈ પુચ્છજજ સંજએઈમાઈ તાઈ મહાવી, આઈખેજ વિયખણે. ૧૪ સિત્તેહિં પુષ્ફ સુહુમ ચ, પાતિંગ તહે વય; _પણુગ બીય હરિયંચ. અંડસુહમં ચ અઠમાં. ૧૫ એવમેયાણિ જાણિત્તા, સવ ભાવેણ સંજએ અ૫મો જએ નિર્ચ, સબિંદિય સમાહિએ ૧૬ ધુવચ પડિલેહજજા, જગસા પાય કંબલ, સેજજ મુચ્ચાર ભૂમિંચ, સંથાર અદુ૨૧
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી ઉપદેશ સાગર. વાસણું ૧૭ ઉચ્ચારે પાસવર્ણ, ખેલ સિંઘાણ જલિય; ફાસુય પહિલેહિજજા, પરિડાવેજજ સંજએ ૧૮ પવિસિતુ પરાગાર, પાણ ઠા ભેયણસ વાક જયં ચિઠે મિયં ભાસે, ન ય રુવે સુ મણું કરે ૧૯ બહુ સુણહિં કનેહિં, બહુ અસ્થિહિં પિચ્છઈ; ન ય દિઠ સુયં સર્વ, ભિખુ અખાએમરિહઈ ૨૦ સુઈ વા જઈ વાદિઠં; નલજજા વઘાઈ યં; નય કેણઈ ઉવાણું, મિહિર્ગ સમાયરે ૨૧ નિઠ્ઠાણું રસ નિજુટું, ભર્ગ પાવગતિવા; પુઠે વાવિ અપેઠે વા, લાભાલાભ ન નિદિસે ૨૨ નય જોયણું મિ ગિદ્ધ, ચરે ઉચ્છ આયંપિરે; અફાસુય નભુંજે જજા, કિય મુદે સિયા હર્ડ ૨૩ સંનિહ ચ નકુવેજા, અણુમાર્યાપિ સંજએ; મુહાવી અસંબુદ્ધ, હવેજ જગ નિરિસએ ૨૪ લુહ વિત્તીસ સં ઠે, અuિછે સુહરે સિયા આસુરુત્ત નગચ્છજજા, સુચાણું જિણ સાસણું ૨૫ કન્ન ખેહિ દેહિં, પેમંનાભિનિવેસએ; દારુણું કક્કસ ફાર્સ, કણ અહિયાસએ ૨૬ મું હું પિવાસ દુસેન્જ, સી ઉન્હ અરઈ ભયં; અહિયાસે અવહિએ, દેહદુખ મહા કુલ ૨૭ અFગયંમિ આઈએ, પુરFાય અણગએ, આહાર માઈયં સવૅ, મણ સાવિ નપત્યએ ૨૮ અતિ તેણે અચવલે, અપભાસી મિયાસણ, હવેજ ઉયરે દંતે, શેવં બધું નખિંસએ ૨૯ નબાહિર પરિભવે, અત્તાણું નસમુક્કસે, સુય લાભે નમજેજા, જગ્યા તવસ્સી બુદ્ધિએ ૩૦ સે જાણુમ જાણું વા, કટુ આહસ્મિય પયં; સંવરે ખિખ્યમપાણું, બીઇયંત નસમાયરે ૩૧ અણયારું પરકમ, ને વગુહે નનિન્હવે, સુઇસયા વિયડભાવે, અસંસતે જિઇદએ ૩૨ અમેહ વયણે કુજજા, આયરિયસ મહપણે, તે પરિગિઝ વાયાએ, કમ્મુણા ઉવવાયએ ૩૩ અધુવંછ વિય નચ્ચા, સિદ્ધિમÍ વિયાણિયા, વિણિયટિજ
ગેસ, આઉ પરિમિયમપણે ૩૪ બલ થામં ચ પહાએ, સધામારગ મપણે, ખેત્ત કાલં ચ વિનાય, તહાણું નવું. જએ ૩૫ જરા જાવ નપીલેઈ, વાહી જાવ નવઠ્ઠઈ જાવિંદિયા નહાયંતિ, તાવધર્મ સમાયરે ૩૬ કેહં માણચ માયંચ, લે
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૩
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ. ભંચ પાવ વહૂર્ણ વમે ચારિ દેસા ઈચ્છતા હિમપણે ૩૭ કેહો પીઈ પણુએઈ, માણે વિણય નાણે; માયા મિત્તાણિ નાસેઈ, લાંભે સવ વિણાસણે ૩૮ ઉવસમેણુ હણે કહે, માણુંમવયા જિણે માયંચ જવ ભાણું, લોભ તે સઉ જિણે ૩૯
( કાચમ ) કેહાય માણેય અણિગ્રહિયા, માયાય લેજો ય પવઠ્ઠમાણુ, ચત્તારિ એ કસિણ કસાયા, સિંચિ તિ મુલાઈ પુણ ભવન્સ ૪૦ રાઈણિએ સુ વિણય પઉંજે, ધુવ સીલયં સયય નહાવએજજા, કુમુર અલ્લી ણ પક્ષીણ ગુતે, પરકમેજજા તવ સંજમંમિ ૪૧
( અનુષ્યવૃત્તમ. ) નિચ નબહુ મને જજા, સખ્ય હાસં વિવજએક મિહા ક હાહિં નરમે, સઝાયમિ ર૩ સયા ૪૨ ગં ચ સમણ ધમૅમિ, જુઓ અનિલ ધુર્વ જુતાય સમણ ધમૅમિ, અઠે લહઈ અણુત્તર ૪૩ ઈહ લેગ પારસ હિય, જેણું ગચ્છઈ સુગઈ; બહુસુય પજુવા સેજા, પુછેજજન્ય વિણિછિયં ૪૪ પાયં ચ કાયંચ, પણિહાય જિઈ દિએ અલ્લીણ ગુતે નિસિએ. સગાસે ગુરુ મુણું ૪૫ નાખ નપુરઉ, નવકિ ચાણ પિઠઉ નઉરે સમાસેજા, ચિઠજજ ગુરુકુંત્તિએ ૪૬ અપુચ્છિક નભાસેજા, ભાસમાણસ અંતરા; પિઠ્ઠિ મંસ નખાએજજા, માયા મોસ વિવજજએ ૪૭ અપત્તિય જેણુ સિયા, આસુ પેજ વા પરે; સવ્વસે તે નભાસેજા, ભાસં અહિય ગામિણુિં ૪૮ દિઠ મિયં અસંદિદ્ધ, પઢિપુને વિયં ;િ અય પિર મણ વિ, ભાસં નિસિર અત્તવ ૪૯ આયાર પન્નતિ ધરં, દિઠિ વાયમહિજજાં; વય વિખલિય નચ્છા, નત ઉ વહસે મુર્ણ ૫૦ નખત્ત સુમિણું જેગ, નિમિત્ત મંત્ત ભેસ; ગિહિણે તે નઆઈએ, ભૂમાહિગરણું પયં પ૧ અન્નઠું પગડું લયણું, ભએજજ સયણાસણું ઉચ્ચારભૂમિ સંપન્ન, ઈથિ પસુ વિવજિજય પર
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી ઉપદેશ સાગર. વિવિત્તાય ભવે સેજા, નારીનું નલવે કહે; ગિહિ સંથવું નકુ જા, કુજા સાહહિં સંથવું ૫૩ જહા કુકુડ પિયમ્સ, નિર્ચ કુલલએ ભય, એવં ખુ બંભયારિસ, ઈથી વિગૃહએ ભયં ૫૪ ચિત્તભિત્તિ નનિઝાએ, નારિ વા સુ અલંકિય; ભખરે પિવ દડુણે, દિઠિ પડિ સમાહરે ૫૫ હથ્થ પાય પડિચ્છિન્ન, કન નાસ વિ કમ્પિયં; અવિ વાસસઈ નારિ, અંભયારી વિવજજએ પદ વિભૂસા ઈથ્યિ સંસગ્ગી, પણિયરસ ભોયણું નરમ્સસગવે સિસ, વિસં તાલઉડ જહા ૫૮ અંગ પશ્ચંગ સંઠાણું, ચાર લવિય પહિયં ઈચ્છીણું તનનિ જજાએ, કામરાગ વિવકૃણ પટ વિસએસુ મણને સુપિમ નાભિનિવેસએ, અણિચ્ચે તેસિં વિનાય, પરિણામે પિગ્ગલેણય ૫૯ પિગ્મલાણું પરિણામ, તેસિં ન ચા જહા તહ; વિણીય તન્હા વિહરે, સીઈ ભૂએણ અપણે ૬૦ જાએ સદ્ધાએ નિખતે, પરિયાય ઠાણ મુત્તમ, તમેવ અણુપાલેજા, ગુણે આયરિય સભ્યએ ૬૧
( કાવ્યમ ) તવંચિમં સંજમ ગયે ચ, સઝાયાં ચ સયા અહિઠિઓ, સુરેવ સેણાએ સમતમાઉહે, અલમપણે હાઈ અલપરેસિં દર સઝાય સુઝાણ રયસ્સ લાઈણ, અપાવ ભાવસ તવે રયમ્સ, વિસનજઈ જસિમલ પુરે કડું, સમરિયે રુપ મલ વ જોઈણ ૬૩ સે તારિસે દુખ સહે જઈ દિએ, સુએણજાત્તે અમને અકિંચશે વિરાયઈ કમ્મ ઘણુમિ અવગએ, કસિ શુભ પડાવગમેવ ચંદિમે તિબેમિ ૬૪ નવમું અધ્યયન. ઉદેસે ૧ લે.
( કાવ્યમ્ ) થંભાવ કેહા ન મય ૫માયા, ગુસગાસે વિણયં નસિખે, સે ચેવ ઉ તસ્સ અભૂઈ ભાવ, ફલંવ કીયસ વહાય હોઈ ૧ જેયાવિ મંત્તિ ગુરું વિઇત્તા, ડહરે ઈમ અપ સુએત્તિ ના હીલનિ મિસ્ડ પડિવાજમાણું, કરતિ બસાયાણ તે ગુરુનું ૨
Page #173
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાક. ૧૬૫ પગઈએ મંદાવિ ભવતિએગે, ડહરાવિ ય જે સુયબુદ્ધો વયા; આયાર મંતા ગુણ સુઠિ અપ્પા, જેહીલિચા સિપિરિવ ભાસકુજા ૩ જેયાવિ નાગ ડહરંતિ નડ્યા, આસાયએ સે અહિયાય હાઈ; એવાયરિયપિ હ હી લયં તે, નિયછઈ જાઈ પહં ખુ મંદો ૪ આસી વિસે વાવિ પર સુઠ, કિં જીવી નાસા પરંતુ કુજજા; આયરિય પાયા પણ અપસન્ના, અહિયાંસાયણ નથિ ૬ જે પાવગંજલિય મક્કમેજ , આસીવિસં વાવિ હુ કેવએજજા, જે વાવિસ ખાયઈ જીવી યઠી, એસેવમાસાયણયા ગુરુનું ૬ સિયાહુ એપાવએ ડહજજા, આસીવી સેવા કુવિઓ નખે, સિયા વિસં હાલહતં નમારે, નયાવિ મોખે ગુરુ હીલ
એ ૭ પવયં સિરસા ભિતુ મિછે, સુરંવસીહ પડિબેહજજા, જે વા દએ સત્તિ અગેપહાર, એસવમાસાયણયા ગુરુનું ૮ સિયા હુ સીસે ગિરપિ ભિ, સિયા હું સીહ કુવિ૬ નભ ખે; સિયા નભિદેજ જવ સત્તિઅગ્ન, નયાવિ મોખે ગુરુહીલાએ ૯ આયરિય પયિા પણ અપસન્ના અબાહિયાસથણ નથ્યિ મેvખે તમહા અણબાહ સુહાસિકંખી, ગુરુપૂસાયાભિ મુહે રમજા ૧૦ જહાહિયગ્રી જલણે નમસે, નાણાહુઈ મંતપયાભિસિત્ત, એવાયરિય કવચિઠએઈ જા અણુનાણે વિગઉવસંત્ત ૧૧ જસ્મૃતિએ ધમ્મપયાઈ સિખે, તસ્મયંતિએ વિણુઈયં પઉજે; સક્કાએ સિરસા પંજલીઉ, કાય ગિરા મણસાય નિ ૧૨ લજજા દયા સંજમ બંભર, કલ્લાણ ભાગીસ વિસહી દ્વાણું; જે મે ગુરુ સમય અણુસાસયંતિ, તેહિં ગુરુ સમય પૂયયામિ ૧૩ જહા નિસંતે તવનિર્ચ માલી, પભાઈ કેવલ ભારહંતુ; એવારિઉ સુય સીલ બુદ્ધિએ, વિરાયઈ સુરમજજેવ ઈદે ૨૪ જહા સસી કામુઈ જેગ જુત્તા, નખત્ત તારાગણ પરિવુડપા; બે સેહઈ વિમલે અમુકકે, એવું ગણું સેહઈ ભિખુમઝે ૨૫ મહાગરા આયરિયા મહેસી, સમાહિં જેગે સુયસીલ બુદ્ધિએ, સંપાવિઉ કામ અશુત્તરાઈ, આરાહએ તે સઈ ધમ્મકામી ૧૬ સોચ્ચાણ મેહાવી સુભાસિયાઈ સુસુસએ આયરિયમપમન્નો,
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર,
આરાહઈત્તાણુ ગુણે અગે, સે પાવાઈ સિદ્ધિ મયુત્તર તિબેમિ ૧૭ ઈતિ વિણ્યસમાહીઝયણું પઢબેઉદ્દે સમજો ૧
બીજો ઉદેસે.
( કાવ્યમ.). મૂલાએ ખંધપભ દુમન્સ, ખંધાઉ પછા સમુતિ સાહા, સાહ પસાહા વિરુદ્ધતિ પત્તા, તાસે પૂપકું ચ ફલે રસેય ૧
( અનુષ્યપવૃત્તમ) એવં ધમ્મસ વિણુ મૂલ પર સે મેખે, જે કિત્તિ સુયં સર્ષ, નિરસેસં ચા મિ ગચ્છઈ ૨ જે ય ચંડે મિએ થઢે, ટુવ્હાઈ નિયડી સ; બુઝઈ સે અવિણાયખા, કઠસેય ગયું જહા ૩ વિણયંપિ જે ઉવાણું. ચેઈએ કુપઈન રે, દિવ્ય સે સિરિ મિતિ, દંડેણે પડિસેએ ૪ તહેવ અવિણથપ્પા, ઉવવઝા હયા ગયા, દીસંતિ દુહમેહતા, આલિએગમુવઠીયા ૫ તહેવ સુવિણયપ્પા, નુવવઝા હયા ગયા; દીસંતિ સુહમેહંતા, ઈદ્વિપત્તા મહાયસા ૬ તહેવ અવિયપ્પા, લોગસિ નર નારિએ; દીસંતિ દુહમેતા, છાયાતે વિગલિં, દિયા ૭ દંડસત્ય પરિજીના અસલ વયણે હિ ય કલુણા વિવન્ન છા, પુષ્યિવાસા પરિગયા ૮ તહેવ સુવિણયપ્પા, લેગેસિ નર નરિએ; દીસંતિ સુહમેહતા, ઇઠુિં પત્તા મહાયસાહ તહેવા અવિણીયપા; દેવા જખાય ગુઝગા; દીસંતિ દુહમેહંતાઆભિગ મુઠિયા ૧૦ તહેવ સુવિણુયપ્પા, દેવા જખાય ગુજગા; દીસંતિ સુહમેહંતા, પિત્તા મહાયસા ૧૧ જે આયસ્થિ ઉવજઝાયાણું, સૂસૂસા વયણું કરા; તેસિં સિખા પવતિ, જલ સિતા ઈવ પામવા ૧૨ અપણુઠા પઠાવા, સિપ્પા ઉણિયાણિય, ગિહિણે ઉવ ભેગઠા, ઈ લેગસ્સકારણ ૧૩ જેણ બંધ વહે ઘેર, પરિયાવં ચ દારૂણું; સિખેમાણુ નિયચ્છતિ, જુરા તે લલિ ઇંદિયા ૧૪ તેવિ તે ગુરુ પૂયંતિ, તસ સિમ્પ
Page #175
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ. ૧૬૭ સ કારણ સકાતિ નમસંતિ, તુઠા નિસવતિ ૧૫ કિરૂPજે સુયગાહી; અણુત હિય કામએ, આયરિયાજે વએ ભિખુ, તન્હા તે નાઈવએ ૧૬ નિયંસેજજ ગઈઠાણું, નિયંચ આસણાણિય; નીયંચ પાએ વંદેજજા, નિયં કુજજાય અંજલિં ૧૭ સંઘટ્ટઈના કાણું, તહા ઉવહિણામવિ, પ્રમેહ અવરાઉં મે, વએજજ ન પુત્તિય ૧૮ દુગ્ગઉ વા પઉએણું, ચેઈઓ વહઈ રહે; એવં દુબુદ્ધિ કિચ્છાણું, વૃત્તોડુતો પકુવઈ ૧૯ આલવંતે લવ તેવા, નનિસે જજાએ પડિ સુણે મૃતણ આસણું ધીર, સુસ્સસાએ પડિસુણે ૨૦ કાલ છે વારંચ, પડિલેહિરાણ હેહિં; તેણે તેણું ઉવાએહિં, તર્તાસં પડિવાયએ ૨૧ વિવરી અવિણી. યસ્ય, સંપત્તી વિણીયર્સ ય, જસસેય દુએ નાય, શિખંશે અભિ૭ઈ ૨૨
| ( કાવ્યમ ) જેયાવિ ચડે મઈ ઇઢિ ગાર, પિસુણે નરે સાહસ હીણ પિસ; અદિઠ ધમ્મ વિણુએ અકેવિએ, અસં વિભાગી ન હ તસ્ય મેખો ૨૩ નિદેસવિરી પુણ જે ગુરુણું, સુયત્સ્ય ધમા વિણમિ કેવિયા, તરિતુ તે એહમિણે દુરૂત્તર ખવિત કર્મો ગઈ મુત્તમ ગયં ત્તિ બેમિ ૨૪ ઈતિ વિણુયસમાહીનામ જજયણું બીએ ઉદેસે સમ્મત્ત ૨
ત્રીજો ઉદેસે.
( કાવ્યમ). આયરિયગિમિવાહિ યગ્ની, સુસૂ સમાણે પડિજાગરેજા, આઈય ઇગિય મેવ નચ્ચા, જે છંદ મારાહયઈ સ પુજે ૧ આયારમઠા વિણચંપજે, સૂરસૂસમાણે પરિગિજરા વકક, જહે વઈઠ અભિકંખ માણે, ગુરૂ તુ નાસાયઈ સ પુજજો ૨ રાઈણિએ સુ વિણચં પઉજે, ડહરાવિ ય જે પરિયાય જેઠા, નિયત છે વઠ્ઠઈ સચ્ચવાઈ, વાયવ વકકરે સ પુજ ૩ અનાય ઉઈ ચરઈ વિરુદ્ધ જવણઠયા સમુયાણું ચ નિર્ચ અલધુર્ય પરિદેવએજાઝા, લધું નવિકથય ઈ સ પુજે ૪ સંથાર સેજસણ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી ઉપદેશ સાગર.
ભત્તપાણે, અ‚િચ્છયા અઇ લાલેવિ સતે; જો એવ માણ લિતાસએજ્જા, સ ંતેાસ પાહન રએ સ પુો ૫ સક્કા સહેઉં આસાએ કંટ યા, અએમયા ઉચ્છહુયાનરેણું; અણુાસએ જો ઉં સહેજ કટએ, વઈમએ કન્ન સરે સ પુજો - મુહુર્ત્ત દુખા ઉ હ ંત કઢયા, અમયા તેવિ તૐ શુઉદ્ધરા; વાયા દુરુ ત્તાણિ દુદ્ધાણુ, વેરાણુ ખધાણી મહાયાળુ છ સમાવયતા વણાભિધાયાં; કન્ન’ગયા દુક્ષ્મણિય જણુતિ; ધમ્માન્તિ કિચ્ચા પરમગ સૂરે, જિઈ દિએ જો સહહુ સ પુજો - અવનવાય ચ પર મુહસ્સ, પચ્ચખઉ પડિણીયંચ ભાસ, ઉદ્ઘારિણી અષ્ક્રિય કારિ ણુિંચ, ભાસ નભાસેજ સયા સ પુજો ૯ અલેલુએ અકુહુએ અમાઇ, અપિસુણે યાત્રિ અઢિવિત્તી; નાભાવએ નાવિએ ભાવિ ચપ્પા, અકેાઉહલ્લે ય સયા સ પુજો ૧૦ ગુણે હિ સાહૂ અગુણેહિ સાહૂ, ગન્હા હિ સાહૂ ગુણુ મુચસા; વિાણિયા અમ્પંગમાએણ', જો રાગસેહિ સમા સ પુત્રો ૧૧ તહેવ ડ હર' વ મહેસ્લમ વા, ઇત્થી પુમ પવઈય' ગિહું વા; નેહી લએ નાવિય ખિસએન્ઝા, થભંચ કહુંચ ચએ સ પુજો ૧૨ જે માણિયા સયય માણ્યતિ, જીતેણુ કન્ન ન નિવે સતિ; તે માણુએ માણુદ્ધિ તવસ્સી, જિઇ દિએ સચ્ચ રએ સ પુજો ૧૩ તેસિ* ગુરુણું ગુણુસાગરાળુ, સુચાણુ મેહાવી સુબાસિયાઇ; ચરે સુણી પંચ રએ ત્તિગુત, ચક્કાયાવગએ સ પુજો ૧૪ ગુરુ મિઠ્ઠ સચય... પડિયયિ મુણી, જિવય નિઉણે અભિગમ સલે; યિ શ્યમલ' પુરેકર્ડ, ભાપુર મલ ગય ગય તિપ્રેમિ ૧૫ ચાથી ઉદેસા.
[ ગદ્યમ્. ]
સુય મે આઉસ' તેણુ ભગવયા એક મખાય કંહુ ખટુ થૈરહિં ભગવંતેહિ ચત્તારિત્રિય સમાહીઠાણા પન્નતા; કરે ખલુ તે થેરહિ’ભગવતેહિ ચતારિ વિષ્ણુય સમાહિ ઠાણા પન્નત્તા, ઇમે અવુ તેથેરેહિ ભગવતેહ ચત્તાર વિષ્ણુય સમાહી ઠાણા પુન્નત્તા તજહા વિષ્ણુય સમાહ ૧ સુય સમાહી ર તવ
Page #177
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ. ૧૬૯ સમાહી ૩, આયાર રામાહી ૪, વિષ્ણુએ ૧. સુએ ૨, તવેય ૩, આયારે ૪. નિર્ચ પડિયા અભિરામયતિ અપાયું જે ભવતિ જિઈદિયા ચઉવિહા ખલુ વિણય સમાહી ભવાઈ તંજહા આસાન સિજજતે સુસૂસઈ ૧ સમ સંપડિવજઈ ૨ વેયમારાહઈ ૩ ન ય ભવઈ અત્તસંપગ્રહિ એ ૪ ચઉલ્થ પયં ભવઈ, ભવઈય એન્થ સિલેશે.
( કાવ્યમ. ) પહેઈ હિયારું સાસણું, સુસૂસઈ સંચપૂણે અ હિએ, ન ય માણુ અણુ મજઈ, વિણુય સમાહી આય અઠિએ ૧ ચઉવિહા ખલુ સુય સમાહી ભવઈ તજહા સુર્યમે ભવિસ્યા ઇત્તિ આઝાઈયવ ભવઈ એગગાચિત્તો ભવિસ્યા મિત્તિ અઝાઈ થવું ભવઈ, અખાણું ઠાવઈસ્યા મિત્તિ અઝાઈયä ભવાઈ 8િ8 પર ઠાઈસ્સા મિત્તિ અઝાઇયવં ભવઇ, ચઉલ્થ પયં ભવાઈ ભવ ય એલ્યુસિલેગે, નાણમેગગ્ન ચિત્તોય, ડિક કાવયઈ પર, સુયાણિય અહિજિત્તા, રએ સુયસમાહિએ. ૨ ચઉવિહાખલ તવસમાહી ભવઈ તજહા નેઈહલેગ ઠયાએ તવમહિઠેઝા નેપરગઠયાએ તવમહિઠજજા નેકિત્તિ વન્ન સદ્ સિલોગઠાયાએ તવમહિÀજજા નન્નત્ય નિજ જરઠયાએ તવમહિડેઝ ચઉલ્થ પયં ભવાઈ ભવઈ ય એન્થ સિલોગ.
[ કાવ્યમ.] વિવિહ ગુણ તરએ નિર્ચા, ભવઈ નિરાસએ નિજજરઠિએ, તવસ્સા ધુણઈ પુરાણુ પાવર્ગ, જુતા સયા તવ સમાહીએ ૧ ચઉવિહા ખલુ આયારસમાહી ભવઈ તેજહા નેઈહલેગઠયાએ આયારમહિડેજા ને પર લેગયાએ આયારમહિÀજજા નોકિત્તિ વન સદ્ સિગઠયાએ આયારમહિડેજા નન્નત્ય અરિહંતેહિં હેલ'હિં આયારમહિઠજજા ચઉત્થપયં ભવાઈ, ભવઈયા ઈન્થ સિલોગ.
(કાવ્યમ) જિ, વયણ એ અતિંતણે, પઢિપુન્નાય માય ડિએ, આયાર સમાહી સંવુ, ભવઈય દંતે ભાવ સધએ ૪
Page #178
--------------------------------------------------------------------------
________________
१७०
૧૭.
શ્રી ઉપદેશ સાગર.
(કાવ્યમ ) | અભિગમ ચરિ સમાહીઓ, સુવિશુદ્ધ સુસમા હિયપએ, વિલિહિય સુહાવતું પુણે, કુબૂઈ સે પય એમ મપણે ૫ જાઈ મરણએ મુઈ, ઈન્થથંચ ચયઈ સવસે સિદ્ધ વા ભવાઈ સાસએ, દેવે વા અમ્પ એ મહિઢિએ ત્તિબેમિ ૬
દશમું અધ્યયન.
[ કાવ્યમ ] નિખમમાણાય બુદ્ધ વયણે, નિર્ચ ચિત સમાહિ? હવે જજ; ઈચ્છીણ વસે નયાવિ છે, વંત નેપડિયાયઈ જે સ ભિમ્મુ ૧ પુદ્ધવિ નખણે નખણવ એ, સીઉગે નપિવે નપીયા વએ, અગણિ સત્યં જહા સુનિસિય, તે નજલે નજલાવએ જે સ ભિખુ ૨ અનિલેણ નવીએ નવીયાવએ; હરિયાણિ નથી નછી દાવએ, બીયાણિ સયા વિવજત, સચિત નાહારએ જે સ ભિખુ ૩ વહણે તસ્સ થાવરાણુય હાઈ, પુ ઢવિ તણું કઠ નિસિયાનું તખ્તા ઉદેસિય નક્ષુજજે, નેવિય પએ નપયાવએ જે સ ભિખુ ૪ રેઈય નાય પુખ્ત વયણે, અપસમે મને જજ છશ્વિકાએ પંચય ફાસે મહુવયા, પંચાસવ સંવરેય જે સ ભિ
ખુ ૫ ચત્તારિ વમે સયા કસાએ, ધુવ જોગીય હજજ બુદ્ધ - થણે, અહણે નિજજાય રુવ સ્થાએ, ગિહિ જોગં પરિવજ એ જે સ ભિખુ ૬ સમ્મદિઠી સયા અમુડે, અસ્થિહુ નાણે તવે સંજમે ય; તવરા ધુણઈ પુરાણ પાવ ગં; મણ વય કાય સુસંવુડે જે સ ભિખુ ૭ તહેવ અસણું પાણગં વા, વિવિહં ખાઈમ સાઈમ
લમિત્તા, હેહી અઠસુએ પરેવા, તે નહિ નનિહાવએ જે સ ભિખુ ૮ તહેવ અસણું પાણાગ વા, વિવિહં ખાઈ મં સાઈમ લમિત્તા, છંદિય સાહમિયાણ મુજે, ભેચ્ચા સઝાય એ ય જે સ ભિખુ ૯ નય વહિયં કહું કહેઝા, નય કુપેનિટુ ઇંદિએ પતે, સંજમ ધુવ જગ જીતે, ઉવસતે અવિહેડએ જે સ ભિ
ખુ ૧૦ જે સહઈ હુ ગામ કંટએ, અકેસ પહાર તઝણાઉચ
Page #179
--------------------------------------------------------------------------
________________
અથ શ્રીદશવૈકાલિક સૂત્ર મૂલ પાઠ.
૧૭૧
ભયભેરવસદ સપહાસે, સમ સુહુ દુખ સહેય જેસ ભિખ્ખુ ૧૧ ડિમ` ડિજ્જિયા મસાણે, નાભીયએ ભેરવાઈઁ ક્રિસ્સ; વિવિહ ગુણુ તવેા રએ નિચ્ચ', નસરીર' ચાણિકખએ જે સ ભિખ્ખુ ૧૨ અસઇ વાસ ચત્ત દેહે, અકુટેવ હુએ વ સિએવા; પુઢવીસમે સુણી હવેજા, અનિયાણે અહલેય જે સ ભિખ્ખુ ૧૩ અભિ ભૂચ કાણુ પરિસહાÛ, સમુદ્ધરે જાઇ પહેાઉ અપ્પય; વિદ્યુતુ જાઈ મરણ મહલય, તવે રએ સામણિ એ જે સ ભિખ્ખુ ૧૪ હેલ્થ સજએ પાય સજએ, વા ય સંજએ સંજએ ઇંક્રિય અજમ્પ ૨એ સુ સમાહીયપ્પા,સુત્તત્ય ચ વિયાણુઇ જે સ ભિખ્ખુ ૧૫ વહૂમિ મુષ્ઠિએ અગિઢે, અન્નાય છે. પુલણિપુલાએ; કય વિય સનિહિ ઉંવરએ, સવ્વસગા વગએય જે સ ભિખ્ખુ ૧૬ અલેલુ ભિખ્ખુ નરસેસુ ગિદ્ધે, ઉછ ચરે જીવિય નાશિક'ખી, ઇઢિ ચ સકારણ પુયણુંચ, ચએ યિપ્પા અણુિઅે જે સ ભિખ્ખુ ૧૭ નપર વએ,જાસિ અયં કુશીલે, જેણુન્નાકુ પેજ નત' વએજજા, જાણિય પત્તેય પુખ્ત પાવ, અતાણુ નસ મક્કસે જે સ ભિખ્ખુ ૧૮ ન જાઈ મતેન ય રૂવ મતે, નલાલમત્ત ન સુએણુ મતે; મયાણિ સવાણિ વિવજયતા, ધમ્મજજાણ રએય જે સ ભિખ્ખુ ૧૯ વેયએ અજય મહામુલી, ધમ્મેડિક ડ્ડાવયઈ પરપિ, નિખમ્મ વજ્જે કુસીલિંગ, નયાવિ હ્રાસ કુહુએ જે સ ભિખ્ખુ ૨૦ તં દેહુ વાસં અસુઈ અસાસય, સયા ચએ નિચ્ચ હિય યિપ્પા, છિંદિરંતુ જાઈ મરણુસ્સ ખ‘ધણુ, વેઇ ભિખ્ખુ પુણા ગમ' ગઈ તિબેમિ ૨૧
Page #180
--------------------------------------------------------------------------
________________
अथ श्री उत्तराध्ययन सूत्र
मूळपीठ.
૧ થી ૯ અધ્યયન.
પહેલું અધ્યયન.
[ અનુષ્ટુપ્ તૃત્તમ્, ]
સ’જોગા વિષ્પ મુમ્સ, અણુગારમ્સ ભિખુણેા; વિષ્ણુય પારી કરિસ્સામિ, આણુપુથ્વિ સુદ્યેહ મે. આણા નિર્દેસ કરે, ગુરુજી-મુવવાય કારએ; ઇગિયાગાર સંપન્ને, સે વિીએત્તિ વુચ્ચઈ. આણા નિર્દેસ કરે, ગુરુણુ-મહુવવાય કારએ; પડિણીએ અસ બુદ્ધ, અવિણીએત્તિ વુચ્ચઇ. જહા સુણી પૂર્ણ કન્ની, નિષ્કસિજઈ સવસા; એવ' દુસ્સીલ પડિણીએ મુહુરી નિકકસિ ઈ. કણુ કુંડંગ ચઇત્તાણુ, વિઠ... ભુજઇ સૂર્યરે; એવ સીલ' ચકત્તાણું, દુસ્સીલે રમઈ મિએ, સુણિયા ભાવ સાળુસ્સ સૂયસ્સ નરસ ય; વિષ્ણુએ ડૅવેજ અપ્પાણુ, મિચ્છતા હિય-મણેા. તન્હા વિષ્ણુય–મેસિજ્જા, સીલ' પડિલલેૐ; બુદ્ધપુત્ત નિયાગઠી, ન નિસિ~ઈ કન્હઇ. નિસ્સતે સિયા મુહરી, બુદ્ધાણુ અ'તિએ સયા; અઢ નુત્તાણિક સિખિજજા, નિરઠાણુ ઉવજએ, અણુસાસિઉ ન કુષ્પિા, ખંતિ સેવિજ્જ પડિએ; ખુદ્ધિ' સહ સ'સગ્નિ', હાસ કીલ' ચ વજ્જ એ માય ચંડાલિય` કાસી, મહુયં મા ય આલવે; કાલેણ ચ અહિજિતા, તઉ સાઈજ એગા. હુચ્ચ ચ'ડાલિય' કટ્ટુ, ન નિન્તુવિજ્ર કયાવિ
૩
૪
७
૧૦
Page #181
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્ર મૂળપાઠ,
કડ' કહેત્તિ ભાસેા, અકડ' ના કત્તિ ય. મા ગલિયર્સોવ કસ, વયણુ–મિચ્છે પુણા પુણા; કસવ દઢું–માણે, પાવગ પરિવજએ.
૧૭૩
( અનુષ્ટુપવૃત્તમ )
ના પુઠા વાગરે કિચિ, પુઠા વા નાલિય* વચ્ચે, કાહ' અસચ્ચ કુન્ગ્વેજા, ધારેજા પિય–મષ્ક્રિય અપ્પા ચેવ દમેયત્વે, અપ્પા હુ ખલુ હુમા; અપ્પા દતા સુહી હાઇ, અસિ લેાએ પરત્થ ય વર મે અપ્પા હતા, સજમેણુ તવેણુ ચ; માહ પહિં દમ્મતે, ખધણેહિં વહેહિ ય પડિણીય ચ યુદ્ધાણુ, વાયા અધ્રુવ કમ્મુણા; આવી વા જઈ વા રહેસે, નેવ કુબ્જા કયાઇવિ ન પખએ ન પુરએ, નેવ કિચ્ચાણુ પિઠ; ન જીજ્જ ઊરણા ઉરું, સયણે ના પઢિસુણે નેવ પદ્ઘત્થિય કુજા, પપિંડ ચ સજએ, પાએ પસારિએ વાવિ, ન ચિઠે ગુરુણુતિએ આયરિઐહિ' વાહિત્તો, તુસિણીએ ન કયાવિ; પસાયપેઢી નિયાગઢી, ઉચિઠે ગુરુ. સયા - આલવતે લવતે વા, ન નિસિએજ ચાઈવિ; ચણુ માસણ ધીરા, જ ત્ત' પઢિસુણે આાસણગ ન પુછેજા, નેવ સેજજાગઉ કયાઈવિ; આગમ્મુકકુડુએ સતા, પુચ્છેજ્જા પજલીઉડા એવ' વિષ્ણુય શ્રુતસ્ત્ર, સુત્ત' અત્ય' ચ તદુભય'; પુચ્છમાણુસ્સ સીગ્રસ્ત, વાગરજ જહા સુય સુસ પરિહર ભિખ્ખુ, ન ય આહારિણુ વચ્ચે;
૧૧
૧૨
( કાવ્યમ. )
અણુાસવા થુલવયા કુસીલા, મિજ્ઞપિ ચંડ. પકરિતિ સીસા, ચિત્તાણુ લહુ દખાવવેયા; પસા યહ તે હું દુરા
સપિ ૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૧
૨૩
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી ઉપદેશ સાગર. ભાસા દેસં પરિહરે, માય ચ વજજએ સયા ન લજજ પુઠ સાવજ્જ, ન નિરઠ ન મમ્મય અપણા પરઠા વા, ઉભયસ્તૃતરેણુ વા સમરેસ આગારેસુ, સંધીસુ ય મહાપહે, એગે એગથિએ સદ્ધિ નેવ ચડે ન સલવે જ મે બુદ્ધાણસાસંતિ, સીએણ ફરુણ વા; મમલહોત્તિ પહાએ, થયઓત્ત પડિસ્ટ્રણે અણુસાસણ-માવાયં, દુક્કડસ ય ચોયણું હિય તે મણુઈ પણે, વેસ હેઈ અસાહુણે હિયં વિગય ભયા બુદ્ધા, ફરસંપિ અણુસાસણું; વેસં તે હાઈ મૂઠાણું, ખંતિ સહિક પયં આસ વિચિડેજા, અણુએ અકુએ થિરે, અપૂઠાઇ નિરૂઠાઈ, નિસીએજજhકુષ્ણુએ કાલેણ નિખમે ભિખુ, કાલેણ ય પડિક્કમે; અકાલં ચ વિવજેતા, કાલે કાલ સમાયરે પરિવાડિએ ન ચિઠજજા, ભિખુ દતેસણું ચરે, પડિરુણ એસિત્તા, મિયં કાલેણુ ભખએ નાઈહૂર–મણાસને, નમ્નેસિં ચખુ ફાસએ; એગે ચિઠજજ ભરઠા, લઘિતા તે નઈકમે નાઈ ઉચ્ચેવ ની વા, નાસને નાઈ દૂરઓ; ફાસુયં પરકર્ડ પિંડ, પડિગાહે જ સંજએ અખ્ય પાછુખ્ય નીયમિ, પડિ નંમિ સંવડે સમય સંજએ ભુંજે, જયં અરિસાડિય. સુક્કડિત્તિ સુપક્કિત્તિ, સુસ્કિને સુહડે મડે સુણિઠિએ સુલòત્તિ, સાવજ વજજએ મુણી. રમએ પંડિએ સાસં, હય ભવ વાહએ; બાલ સમઈ સાસંતે, ગલિયસંવવાહએ. ખયા મે ચઠા મે, અક્કસાય વહાય મે ફલાણુ-મણુસાસંતે, પાવદિઠિતિ મનઈ,
Page #183
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉતરાધ્યયન સૂત્ર મૂળપાઠ.
૧૭૫
પુત્તો મે ભાય નાઈનિ, સાહુ કäણ મનઈ; પાવદિઠિઉ અપાણે, સાસં દક્ષિત્તિ મન્નઈ. ન કેવએ આયરિયું, અપર્ણપિ ન કેવએ બુદ્ધોવવાઈ ન સિયા, ન સિયા તેરગવેસીએ. આયરિય કુવિર્ય નચ્ચા, પતિએણ પસાયએ; વિજજવેજ પંજલિઉડે, એજ ન પુણેત્તિ ય. ધુમ્મજિયં ચ વવહારં, બુધે હાયરિય સયા; તમારતે વવહાર, ગરë નાભિગ૭ઈ. મોગય વક્કીય, જાણિત્તાયરિયરસ, તે પરિગિજજ વાયાએ, કમ્મણ ઉવવાયએ. વિતે અચાઈએ નિર્ચ, ખિખે હવઈ સુઈએ; અહાવઈઠ સુર્ય, કિચ્ચાઈ કુબૂઈ સયા. નચ્ચા નમઈ મેહાવી, એ કિતી સે જાય; હવાઈ કિલ્ચાણું સરણું, ભૂયાણું જગઈ જહા. પુજા જસ પસીયંતી, સંબુદ્ધા પુવસંથયા; પસન્ના લાભઈસ્મૃતિ, વિઉલં અઠિય સુર્યા.
( કાવ્યમ. ) સ પુજજસત્યે સુવિણય સંસએ, મારુઈ ચિઠઈ કર્મો સંપયા; તે સમાયારિ સમાપ્તિ સંવુડે, મહજજુઈ પંચવયાઈ પાલિયા. ૪૭ સદેવ ગંધવ મણુસ્સ પૂઈએ, આઈસુ દેહંમલપંક પુવયં સિધેવા હવઈ સાસએ દેવેવા, અપરએ મહિદ્વિએ તિબેમિ. ૪૮.
- બીજું અધ્યયન.
[ ગદ્યમ.] સુર્ય મે આઉસ તેણે ભગવયા એવ–મખાય, ઈહ ખલ બાવીસ પરીસહા સમણેણું ભગવયા મહાવીરેણું કાણું પવેઈયા, જે ભિખબુ સચ્ચા નચ્ચા જિગ્ના અભિભૂય ભિખાયરિયાએ પરિવયં પુઠે ને વિહણે જજા, (કયરે ખલુ તે બાવીસ પરીસહા સમણેણું ભગવયા સુહાવીરેણું કાણું પવઈયા?, જે ભિખ્ખસેડ્યા
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી ઉપદેશ સાગર, નગ્ના જિગ્ના અભિભૂય ભિખાયરિયાએ પરિવયતે પુઠ ને વિહણેજા,) ઈમે ખલુ તે બાવીસ પરીસહા સમણેણં ભગવયા મહાવીરેણું કાસણું પવેઈયા જે ભિખુ સચ્ચા નગ્ના જિગ્યા અભિભૂય ભિખાયરિયાએ પરિવયં પુને વિહણે જજા. તેજહા
દિગચ્છા પરીસહે ૧, પિવાસા પરીસહ ૨, સીય પરીસો ૩, ઉસિણ પરીસહે , દસમય પરીસહ ૫, અચેલ પરીસહે ૬, અરઈ પરીસહ ૭, ઇન્દી પરીસહે , ચરિયા પરીસહે ૯ નિમીડિયા પરીસહે ૧૦, સેજજ પરીસો ૧૧, અક્કસ પરીસહે
૧૨, વહ પરીસો ૧૩, જાણુ પરીસ ૧૪, અલાભ પરીસહે - ૧૫, રેગ પર હે ૧૬, તણફાસ પરીસહે ૧૭, જવું પરીસ હે ૧૮, સક્કાર પુરક્કાર પરીસહે ૧૯ પન્ના પરીસો ર૦, અનાણુ પરીસહે ૨૧, દંસણુ પરીસહે ર૨.
| (અનુણ્પવૃત્તમ. ) પરીસહાણું પવિત્તી, કાસવેણુ પઈયા; તે બે ઉદાહરિસ્સામિ, આયુવિ સુણેહ મે. દિગિછા પરિગએ દેહે, તવસ્સી ભિખુ થામવં; ન છિદે ન ઝિંદાવએ, ન પએ ન પયાવએ. કાલીપવૅગ સંકાસે, કિસે ઘમણી સંતત; માયને અસણ પાણસ, અદણ મણુ સે ચરે. તએ પુઠો પિવાસાએ, દેગું છા લજજ સંજએ; સીઆદગં ન સેવેજા, વિયડસેસણું ચરે. છિન્નાવાસુ પંથેસુ, આઉરે સુપિવાસિએ; પરિસુખ મુહેરીણે, તે તિતિએ પરીસ, ચરત વિર્ય હે, સીય કુસઈ એગયા; નાઈવેલ ગુણ ગચ્છ, સચ્ચાણું જિણસાસણું. ન મે નિવારે અસ્થિ, છવિત્તાણું ન વિજઈ, અહં તુ અગ્ઝિ સેવામિ, ઈઇ ભિખુ ન ચિંતએ, ઉસિણું પરિયાણું, પરિદાહેણ તજિજએ; વિસુ વા પરિયાણુ, સાયં ને પરિદેવએ,
જણatણ.
Page #185
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્ર મૂળપાઠે.
ઉન્હાહિ તત્તા મહાવી, સીણાણુ નાવિ પત્થએ; ગાય ના પરિસિજજચે, ન વિએત્રજ ચ અપય પુઠા ય દસ મસઐહિ, સમરેન મહાગુણી; નાગા સંગામસીંસે વા, સુરા અભિદ્ગુણે પર નસ તસે ન વારેજા, મપિ ન પઉસએ; ઉવેષ ન હશે પાણે, ભુંજતે માંસ સાણિય, પરિન્જુન્નેહિ' નત્શેહિ, હાખામિત્તિ અચેલએ; અનુવા સચેલએ હોખ્ખુ, ઈઈ ભિખ્ખુ ન ચિન્તએ એગયાઅચેલએ હાઇ, સચેલે આવિ એગયા; એચ' ધમ્મ હિય' નચ્ચા, નાણી ના પરિદેવએ ગામાણુગામ. રીયન્ત, અણુગાર કિચણું; અઈ અણુપ્પવેસેજા, તં તિસિપ્ને પરીસહ‘ અર" પિઠ કિચ્ચા, વિરએ આયરખિએ; ધમ્મારામે નિશરમ્ભે, ઉવસન્ત મુણી ચરે સંગા એસ મણુસ્સાણ, જાએ લાગસ્મિ ઇસ્થિએ જમ્સ એયા પરિન્દાયા, સુકર્ડ તસ્ય સામએણુ એયમાદાય સહાવી, પકભૂયાઆ ઇન્થિઓ ના તાહિ... વિણિહૅન્નિજ્જા, ચરેજ ત્તગવેસએ એગ એવ ચરે લાઢે, અભિભૂય પરીસહે; ગામે વા નગરે વાવ, નિગમે વા રાયહાણિએ અસમાણેા ચરે લિખ્યુ, નેવ કુજા પરિગ્ગર્હ; અસ’સત્તો ગિહત્થેહિ, અણિકે પરિશ્ર્વએ મુસાણે સુનગારે વા, રુખમૂલે વ એગ; અકુકુએ નિસીએજ્જા, ન ય વિત્તાસએ પર તત્વ સે અચ્છમાણુમ્સ, ઉવસગ્ગાભિધારએ; સ'કાલીઆ ન ગમ્બેજા, ઉત્તિા અન્નમાસણ ઉચ્ચાવયાહિ' સેજ્જાહિ, તવી ભિખ્ખુ થામ; નાતિવેલ વિહન્ગેજ્જા, પાવદિઠી વિહન્નઈ પઇરિક વસય લધું, કલાણું અદ્રુવ પાવય;
૨૩
૧૭૭
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી ઉપદેશ સાગર કિમેગરાયં કરિશ્યત્તિ, એવું તત્વ હિયાસએ અકેસેજ જ પરે ભિખું, ન તેસિં પડિ જલે; સરિસે હાઈ બાલાણું, તન્હા ભિખુ ન સંજેલે સોચ્ચાણું ફસા ભાસા, દેરુણ ગામકંટગા; તુસિણુઓ ઉડેજા, ન તાઓ મણસીકરે હએ ન સંજલે ભિખુ, મણું પિ ન પઓસએ; તિર્તિમં પરમં બચ્ચા, ભિખુ ધર્મ વિચિન્તએ સમણું સંયે દન્ત, હણેજા કેઈ કWઈ; નસ્થિ જીવરસ નાસો ત્તિ, એવં ચિન્તજા સંજએ દુકકર ખલુ જે નિર્ચ, અણગારસ ભિખુણે સવ્વ સે જાઈયે હેઈ, નિત્યિ કિંચિ અજાઈય ગોયરષ્ણપવિઠસ, પાણી ને સુપસાર; સેઓ અગારવાસુ ત્તિ, ઈઈ ભિખુ ન ચિન્તએ પરેસ ઘાસમેસેજજા, યણે પરિણિઠિએ; લઠે પિંડે અલધે વા, નાણુતપેજ પંડીએ અજેવાહ ન લમ્ભામિ, અવિ લા સુએ સિયા જે એવું પડિસંચિખે, અલાલે તં ન તજજએ નગ્રા ઉપૂઈયં દુખે, વેણાએ દુહકિએ અદી થાવએ પત્ન, પુઠ તત્વ હિયાસાએ તેગિā નાભિનન્દજજા, સચિષ્મત્તગવેસએ; એવું ખુ તરસ સામણું, જે ન કુજા ન કાર અલગસ લુહસ, સંજયરસ તવસિ; તસુ સયમાણસ, હુજા ગાયવિરાહણ આયવસ્ય નિવાણ, અઉલા હવઈ વેણુ; એવં નાચ્ચા ન સેવન્તિ, ત તુજ તણુતજિયા કિલિન્કંગાએ મેહાવી, પકેણ વ રણ વા; હિંસુ વા પરિતાણ, સાયં ને પરિદેવએ વેએનજ નિજજરાપેહી, આરિયં ધમ્મસુર; જાવ સરીરઓ નિ જë કાણુ ધારએ
Page #187
--------------------------------------------------------------------------
________________
અથ શ્રીઉત્તરાધ્યયન સૂત્ર મૂલ પાડે.
નિમન્ત્રણ;
અભિવાયણુમમ્બુઠ્ઠ, સામી કુ જે તા” ડિસેન્તિ, ન તેસિ' પીહુએ સુણી અણુકસાઇ અપિચ્છે, અન્નાએશી અલેલુએ રસેસુ નાગિન્ન૨ેજા, નાણુતપેજ પન્નવ સે નૃણુ મએ પુ', કમ્માણાણુલા કડા; જેણાહ' નાભિજાણામિ, પુઠાં કેણુઇ કહુઇ અહુ પચ્છા ઉદ્વિજન્તિ, કમાણુાણુક્લા કડા; એવમસ્સાસિ અપાણ, નચ્ચા કમ્મવિવાગય નિરઠગસ્મિ વિરએ, મેહુણાએ સુસવુડા; જો સખ્ખ* નાભિજાણુામિ, ધમ્મ' કહ્વાણુપાવગં તવાવહાણમાદાય, ડિમ` પડિવજએ; એવં પિ વિહરમે, છ ઉમ” ન નિવટ્ટએ નર્ત્યિ નૃણુ પરલાએ, ઇઢી વાવિ તવસ્તિણા; અનુવાવ‘ચિએ મિત્તિ, ઈઈ ભિખ્ખુ ન ચિન્તએ અભૂ જિણા અસ્થિ જિા, અદુવાવિ ભવિસઇ; મુસ* તે એવમાહ'સુ, ઇઇ ભિખ્ખુ ન ચિન્તએ એએ પરીસહે સબ્વે, કાસવેણુ વેઇયા; જે ભિખ્ખુ ન વિહન્નેજ્જા, પુઠે કેણુઈ કન્ટુઇ ત્તિખેમિ ૪૬ ત્રીજી' અધ્યયન.
ચત્તારિ પરમ ગાણિ, દુલ્લહાણીહ જન્તુથે; માણુસત્ત સુઇ સહા, સજમમ્મિ ય વીરિય સમાનના ણુ સ ́સારે, નાણાગાત્તાસુ જાઈસુ; કમ્મા નાનાવિહા કટુ, પુઢા વિસભિયા પયા એગયા દેવલાએણુ, નરએસ વિ એગયા; એગયા આસુર કાય, અહાકસ્મેહિ ગઇ એગયા ખતિએ હાઈ, તએ ચંડાલમાસા; તએ કીડપયગા ય, તએ કુન્થુપિપિલિયા એવમાવŁજોણીસુ, પાણ્િણા કકિવિસા, ન નિવિજ્જન્તિ સંસારે, સવ્વ ઠંસુ ખત્તિયા
૧૭૯
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
ર
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી ઉપદેશ સાગર. કમ્મસંગેહિ સમૂઢ, દુખિયા બહુવેયણા અમાણસાસુ જણસ, વિનિમન્તિ પાણિ કમાણે તુ પહાણાએ, આણુપુથ્વી કયાઇ એ છવા સેહિમણુપતા, આયયન્તિ મણુસર્ય માણુર્સ વિમૂહ લધું, સુઈ ઘમ્મસ્ય દુલહા; જે સચ્ચા પડિવજનિ, તવં ખનિમહિંસય આહચ્ચ સવણું લઉં, સઢા પરમદુલહા; સેમ્યા નેઆઉર્ય મગ્ગ; બહવે પરિભસઈ સુઈ ચ લધું સદ્ધ ચ, વરિય પણ દુલહું; બહવે રયમાણા વિ, ને ય શું પડિવિજ જઈ માણુસૉમિ આયાઓ, જે ધમૅ સોચ્ચ સહે; તવસ્સી વરિય લધુ, સંવડે નિપુણે રચે સહી ઉજજુયભૂયરસ, ધઓ સુદ્ધસ ચિઠઈ, નિવ્વાણું પરમં જાઈ, ઘયસિત્તિ પાવાએ વિગિંચ ક—ણે હેઉં, જસં સંચિણ પતિએ પાહવ સરીર હિચ્ચા, ઉઢ પક્કમઈ દિસં વિસાલસેહિ સીલેહિ, જખે ઉત્તર-ઉત્તરા; મહાસુકાવ દિખન્ના, મન્વન્તા અપુણગ્નવં અપિયા દેવકામાણું, કામવવિઉવિણે ઉ૪ કપે ચિઠ્ઠન્તિ, પુવા વાસસયા બહુ તત્ય ડિગ્ગા જહાઠાણું, જખા આઉખએ ચુયા; ઉવિન્તિ માણસ જેણુિં, સે દસંગે ભિજાયએ પિત્ત વધું હિરણું ચ, પસવે દાસપેરુસં; ચત્તારિ કામખઘાણિ, તલ્થ સે ઉવવજઈ મિત્તવ નાયવ હાઈ, ઉચગે એ ય વણવં; અમ્પાયંકે મહાપને, અભિજાએ જસે બલે ભેચ્ચા માગુસ્સએ એ, અપડિરુવે અહાઉયં; પુરિવં વિયુદ્ધસદ્ધએ, કેવલ બેહિ બુઝિયા
Page #189
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્ર મૂલ પાડે.
ચઉર્ગ દુલહું નચા, સજમ' પડિવજિયા; તવસા ધૃતકમ્મસે, સિદ્ધે હવઇ સાસએ ત્તિષેમિ
ચાક્ષુ' અધ્યયન.
૧૮૧
૨૦
( કાવ્યમ )
અસમય' જીવિય મા પમાયએ, જરાવણીયા હ. નસ્થિ તાણું, એવ` વિયાણાહિ જણે પમતે, કિષ્ણુ વિહિ`સા અયા ગીહિતિ ૧ જે પાવકમેહિ પણ મણસા, સમાયયન્તી અન્તિમઇ ગહાય, પહેાય તે પાસ પણએ નરે, વેરાણુખદ્ધા નરય ઉવેન્તિ ર તેણે જહા સન્ધિમુહે ગહીએ, સકમ્મુણા કિચ્ચઇ પાવકારી । એવં પયા પેચ્ચું ઈહ' ચ લેાએ કડાણુ કમ્માણુ ન મુખ્મ અસ્થિ ૩ સંસારમાવજ્ઞ પરસ્ય અઠા, સાહારણ જંચ કરેઇ કમ્મ, કમ્મસ તે તસ્સ ઉ વેયકાલે, ન અન્ધવા અન્ધવચ વેન્તિ ૪ વિત્તણ તાણુ' ન લસે પમતે, ઇમમ્મિ લેાએ અદુવા પરત્થા. દીવ પણુજૈવ ણુન્તમાડે, નેયાય દઠુમર્હુમેન ૫ સુતેસુયાવી પમ્રુિદ્ધજીવી, નવીસસે પડિએ આગ્રુપને, ઘેારા મુહુત્તા અમલ સરીર, ભારદ્ગપખ્ખી વ ચરે પમત ૬ ચરે પયા” પરિસ’કમાણા, જ,કિગ્નિ પાસ ઇહુ મનમાણેા. લાલન્તરે જીવિય વ્યૂહઈત્તા, પચ્છા પરિન્નાય મલાવધ’સી છ છન્દનિરીહેણુ ઉવેઇ મખ્ખું, આસે જહા સિખયવમ્મધારી પુવાઇ વાસાઈ ચરૂપમત્તા, તમ્હા મુણી ખિપ્પ સુવેઇ મેખ્ખ ૮ સ પુળ્વમેવ ન લભેજ પચ્છા, એસેાવમા સાસચવાઈયાણુ વિસીદઇ સિઢિલે આઉય*મિ, કાલેાવણીએ સરીરસ્સ ભેદે હું ખિલ્પ ન સકેઇ વિવેગમેઉં, તન્હા સમુઢાય પહાય કામે, સમિચ્ચ લેગ' સમયામહેસી અપાણુર્ખ્ખી વચરે અવ્પમત્તા ૧૦ મુહુ મહુડા માહશ્રુણે જયન્ત, અણુગરુવા સમણુ ચરન્ત; ટ્રાસા ટ્રુસન્તિ અસમસ` ચ, ન તેસિ ભિખ્ખુ મણુસા પઉસ્સે ૧૧ મન્હા ય ફાસા ખડુંલેાણુજા, તહુ પગારેમુ મણું ન કુજા, ૨-ખીજ કાર્ડ' વિષ્ણુએજ માણ”, માયન સેવેજ પહેજ લાહ ૧૨ જે સ ંખયા તુચ્છ પપ્પવાઇ, તેપિજટ્વાસ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી ઉપદેશ સાગર.
ગયા પરસા, એતે અમે નિદુગુચ્છ માણે, કખે ગુણે જાવ શરીર ભેઉ તિબેમિ ૧૩
પાંચમું અધ્યયન.
[ અનુટુપ વૃત્ત....] અણવસિ મહંસિ, એગે તિણે દુરુત્તર, તત્ય એગે મહાપને, ઈમ પન્ડમુદાહરે ૧ સન્તિમે ય દુવે ઠાણુ, અ
ખાયા મારણુત્તિયા, અકામમરણું ચેવ, સકામમરણું તહા ૨ બાલાણું તુ અકામ તુ. મરણ અસઈ ભવે, પંડિયાણું સકામ તુ, ઉકેલેણ સઈ ભવે ૩ તથિમ પઢમં થાણું, મહાવીરેણ દેસિયં, કામગિદ્ધ જહા બાલે, સિં કુરાઈ કુવઈ ૪ જે ગિહે કામગેસુ, એણે કૂડાય ગચ્છ, ન મે દિઠ પર લેએ, ચમ્મુદિઠા ઈમા રઈ ૫ હOાગયા ઈમે કામા, કાલિયા જે અણગયા, કે જાણુઈ પરે લેાએ, અસ્થિ વા નથિ વા પુણે ૬ જણેણ સંદ્ધિ હે ખામિ, ઈઈ બાલે પગભઈ કામગાણુરાએણે કેસ સંપડિવજઈ ૭ તઓ સે દડું સમારભાઈ, તમે સુ થાવસુ ય, અઠાએ ય અણુઠાએ, ભૂયગામ વિહિંસઈ ૮ હિંસે બાલે મુસાવાઈ, માઈલે પિસુણે સઢ, ભુજમાણે સુરં મંસ, સેયમેય તિ મન્નઈ ૯ કાયસા વયસા મત્ત, વિત્ત ગિધે ય ઈસ્થિસુ, દુહા મલ સંચિણ, સિસુણાગે વ મક્રિય ૧૦ તઓ પુઠ્ઠો આય. કેણું; ગિલાણે પરિતમ્પઈ પભીએ પરલોગસ્સ, કમ્માશુપેહિ અપણે ૧૧ સુયા મે નરએ ઠાણ, અસીલાણું ૨ જા ગઈ બાલાણું કુરકમ્માણું, પગાઢા જO વેણ ૧૨ તવવાર્થ ઠાણું, જહા મે તમણુસુય, આહાકમૅહિં ગચ્છન્ત, સો પચ્છા પરિતપૂઈ ૧૩ જહા સાગડિઓ જાણું, સમં હિગ્ગા મહાપણું, વિસમ મગ્નમાણે, અખે ભાગ્યમિ યઈ ૧૪ એવં ધર્મો વિકિસ્મ, અહમ્મ પડિજિયા, બાલે મગૃહે પતે, અખે ભગે વ સેવઈ ૧૫ તએ સે મરણુંન્તમિ, બાલે સન્તસઈ ભયા, અકામમરણું મરઈ, ધુતે વ કલિણા જિએ ૧૬ એય અકામ
Page #191
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મૂળપાઠ. ૧૮૩ મરણું, બાલાણું તુ પઈય, એ સકામમરણ, પડિયાણું સુહ મે ૧૭ મરણું પિ સપૂણણું, જહા મેયમણુસુયં, વિપસન્નમણાદ્યાય, સંજયાણ બુસીમ ૧૮ ન ઈમ સવ્વસ ભિ
ખુસુ, ન ઈમં સવૅસુગારિસુ, નાણાસીલા અગાર ત્યા, વિસમસલાય ભિખુણે ૧૯ સન્તિ એગેહિશિખહિં, ગારસ્થા સંજમુત્તરા, ગારઘેહિ ય સવૅહિં, સાહા સંજમુત્ત ૨૦ ચીરાજિણું નગિણિણું, વસઘાડિમુડિયું, એયાણિ વિ ન તાયન્તિ, દુરસીલ પડિયાગયે ૨૧ પિડેલ એવ સીલે, નરગાઓ ન મુચ્ચઈ, ભિખાએ વાગિહત્વે વા, સુવએ કમ્મઈ દિવં ૨૨ અગારિસામાઈયંગાણિ, સદ્ગી કાણુ ફાસએ, પોસહં દુહએ પખં, એગરાય નહાવાએ ૨૩એવં સિખસમાવને ગિહિવાસે વિસુવએ છવિપવાઓ મુચઈ, ગ છે જખસલે ગયે ૨૪. અહ જે સંવડે ભિખુ, દેહ અનયરે સિયા, સવદુખપહણે વા, દેવે વાવિ
મહિઢીએ ૨૫,ઉત્તરાઈ વિમહાઈ, જુઈમન્તાપુવસે; સમાઈણાઈ, જખેહિં, આવાસાઈ જસિણ ૨૬. દીહાઉયા ઈદ્ધિમત્તા સમિદ્ધિા કામરૂવિ અટુણવવનસંકાસા, ભુજ અગ્નિમલિપભા ૨૭. તાણિ ઠાણાણિ ગચ્છતિ, સિખિત્તા સંજમં તવં, ભિખાએ વા ગિહિથેવા, જે સન્તિ પડિવુિડા ૨૮. સેંસિંગ સોચ્ચા સપુજજાણું, સંજ્યાણ બુસીમએ, ન સંતસન્તિ મરણને, સલવન્તા બહુ
સુયા ર૯ તુલિયા વિશે માદાય, દયાધમ્મસ્ય ખન્તિએ, વિષ્ણસીએજજ મહાવી, તહાભૂએણ અપણું ૩૦ તઓ કાલે અભિપેએ, સદ્વી તાલિસમન્તિએ, વિષ્ણુએજજ લેમહરિસં, ભર્યા દેહસ કંખએ ૩૧ અહ કાલમ્પિ સંપતે, આઘાયાય સમુસયં, સકામમરણું મરઇ, તિહમન્નયર મુણિ, ત્તિબેમિ ૩૨
છઠું અધ્યયન. જાવન્તિ વિજાપુરિસા, સર્વે તે દુખસંભવા, લુખન્તિ બહુ મૂઢા, સંસારમિઅણુન્તએ ૧ સમિખ પંડિએ હા, પાસજાઈપડે બહૂ, અપણા સચ્ચમેસેજા, મિત્તિ ભૂએસુ કપએ ૨
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી ઉપદેશ સાગર,
માયા પિયા હુસા ભાયા, ભજજા પુત્તા ય એરસા, નાલં તે મમ તાણાય, લુપત્તરસ સકસ્મૃણ ૩ એયમë સપેહાએ, પાસે સમિયસ, છિન્દ ગેદ્ધિ સિત્તેહં ચ ન કખે પુસંથવં ૪ ગવાસ મણિકુણ્ડલં, પસ દાસપોર્સ, સવમેયં ચઈત્તાણું, કામવી ભવિસ્યસિ ૫ (થાવર જંગમ ચેવ, ઘણું ધનં વિખરે, પચ્ચમાણસ કમૅહિં, ના દુખાઓ મયણે) અઝહ્યું સવઓ સર્વ, દિલ્સ પાણે પિયાએ, ન હણે પાણિણે પાણે, ભયવેરાઓ ઉવરએ ૬ આદાણું નરર્ય હિસ્સ, નાયએજ તણામવિ દેગુંછી અપણે પાએ, દિને ભુજેજ જોયણું ૭ ઈહમેગે ઉમન્નતિ, અષ્પચ્ચખાય પાવગ, આયરિય વિદિત્તાણું, સવદુ
ખાણ મુચ્ચાઈ ૮ ભણજો અકરેન્તા ય, બન્ધમેખપઈણિણે, વાયાવિરિયમેૉણ, સમાસાન્તિ અપ્પય ૯ ન ચિત્તા તાયએ ભાસા, કુઓ વિજાણુસાસણું, વિસના પાવકમેહિં, બાલા પણ્વિયમાણિણ ૧૦ જે કેઈ સરીરે સત્તા, વણે રુવે ય સવ્વસે, ભણસા કાયવશ્લેણું, સર્વે તે દુખસંભવા ૧૧ અવના દીહમ દ્વાણું, સંસારખિ અણુન્તએ, તન્હા સબૂદિસં પસ, અપમત્તે પરિવએ ૧૨ બહિયા ઉદ્ભમાદાય, નાવ કંખે કયાઇ વિ, યુવકન્મખયઠ્ઠાએ, ઈમં દેહં સમુદ્ધરે ૧૩ વિડ્ઝિચ્ચ ક—ણે હઉ, કોલકંખી પરિવએ, માય પિડર્સ પાણસ્મ, કર્ડ લધુણ ભખએ ૧૪ સન્નિહિં ચ ન કુરિવાજજા, કલેવમાયાએ સંજએ, પષ્મીપપ્ત સમાદાય, નિરખે પરિશ્વએ ૧૫ એસણસમિએ લજજૂ, ગામે અણિયાએ ચરે, અપમત્ત પમત્તેહિં, પિડવાય ગવેસએ ૧૬
| ( કાવ્યમ્ ) એવં સે ઉદાહ અત્તરનાણું, અત્તરદેસી આણુત્તરનાણસણુધરે. અરહા નાયપુત્તે ભગવ, વેસલિએ વિચાહિએ તિબેમિ ૧૭
સાતમું અધ્યયન,
( અનુટુપ વૃત્તમ) જહા એસે સમુદિસ, કેઇ પિસેજ એલય, એકણું
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૫
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મૂળપાઠ. જવસ દેજા, પિસેજા વિ સયંગણે ૧ તઓ સે પુઠે પરિવુ, જાયદે મહેદરે, પણિએ વિલે દેહે, આ પરિકંખએ ૨ જાવ ન એઈ આએસે, તાવ છવાઈ સે દુહી અહ પરંમિ આએસે, સીસ છિન્નણ ભુજ જઈ ૩ જહા સે ખલુ ઉરમ્ભ, આસાએ સમીહિએ, એ બાલે અહસ્મિકે, ઈહઈ નરયાયિં ૪ હિંસે બાલે મુસાવાઈ અદ્વાણમ્મિવિલોવ, અન્નદાહરે તેણે, માઈ કં નુ હરે સ૮ ૫ ઈથી વિસયગિબ્ધ ય, મહારશ્નપરિગ્રહે, ભુજમાણે સુરં
સં, પરિવૂઢ પરંદમે ૬ અયકક્કરઈ ય; તુન્દલે શિયલોહિએ, આઉયં નરએ ખે, જહાએસ વી એલએ ૭ આસણું સયણું જાણું, વિત્ત કામાણિ ભુજિયા, દુસાહાં ધણું હિચ્છા, બહું સંચિણિયા રયં ૮ તઓ કમ્મગુરુ જતુ, પચ્ચપ્પનપરાયણે, અએ વ આગયાએસે, મરણન્તગ્નિ સંય ૯ તઓ આઉપરિખીયું, ચુયા દેહ વિહિંસગા, આસુરીય દિસં બાલા, ગચ્છનિ અવસા તમ ૧૦ જહા કાગિણિએ હેઉં. સહસ્સે હાર નરેશ, અપલ્થ અમ્બગ લોચા, રાયા રજજે તુ હારએ ૧૧ એવં માણુસગા કામા. દેવકામાણ અન્તિએ, સહસ્સગુણિયા ભુજ, આઉ કામા ય દિવિયા ૧૨ અeગવાસાનઉયા, જા સા પનાવએ 8િઈ, જાણિ જયન્તિ દુમેહ, ઊણવાસસયાઉએ ૧૩ જહા ય તિનિ વાણિયા, મૂલ ઘેતુ નિગ્નયા, એન્થ લહએ લાભ, એગ મૂલેણ આગ ૧૪ એ મૂલ પિ હારિત્તા, આગઓ તથ વાણિઓ, વવહારે ઉવમા એસા, એવું ધમે વિયાહણ ૧૫ માણૂસત્ત ભવે મુલં, લા દેવગઈ ભવે, મૂલછેએણુ જીવાણું, નરગતિરિખત્તણું ધુવં ૧૬ દુહએ ગઈ બાલસ્ત, આવઈ મહમૂલિયા, દેવત્ત માણસત્ત ચ, જે જિએ લેલયાસ ૧૭ તઓ જિએ સઈ હેઈ, વિહં ગઈ ગએ; દુલહ તરસ ઉમ્મગ્ગા, અદ્ધાએ સુઈરાદવિ ૧૮ એવું જિય સપહાએ. તુલિયા બાલં ચ પંડિય, મુલિય તે પસક્તિ, માણુસિં જેમિતિ જે ૧૯ વેમાયહિં સિખહિં જે નરા ગિહિસુવયા, ઉક્તિ માણસ જેવુિં, કમ્મસચ્ચા હુ પાણિ
२४
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી ઉપદેશ સાગર, ૨૦ જેસિ તુ વિકલા સિખા, મૂલિયં તે અછિયા, સોલવન્તા સવીસા, અદીલું જન્તિ દેવયં ૨૧ એવમીણવં ભિખું આ ગારિં ચ વિવાણિયા, કહએગુ જિગ્યમેલિખ, જિચમાણે ન સંવિદ ૨૨ જહા કુસગે ઉદયં, સમુદ્દેણ સમે મિણે, એવું મા @સગા કામા, દેવકામાણ અન્તિએ ૨૨ કુસગ્નમેરા ઈમે કામા, સનિરુદ્ધમ્પિ આઉએ, કમ્સ હેલું પુરાકાઉં, જેગખેમ ન સંવિદે ૨૪ ઈહિ કામાણિયટ્ટમ્સ, અરૂઠે અવરજજઈ સુચ્ચા નેયાયિ મગું, જે ભુજજે પરિભક્સ ૨૫ ઈહ કામનિયટ્ટરસ, અસેટ્ટ નાવરાઈ પૂઈદેહનિરહેણું, ભવે દેવે ત્તિ મે સુર્ય ૨૬ ઠ્ઠી જુઈ જસે વણે, આઉં સુહમણુર, ભુજજો જત્થ મણુસ્સેસુ, તલ્થ સે ઉવવા જઈ ર૭ બાલસ્સ પમ્સ બાલત્ત, અહમ્મ પડિવજિણો, ચિચા ધમ્મ અહસ્મિકે, નરેએ ઉવવજજઈ ૨૮ ધીરસ પસ ધીરd, સધમ્માવત્તિણે. ચિચ્ચા અધર્મો ધન્મિઠ, દેવેસ ઉવવજ જઈ ર૯ તુલિયાણ બાલભાવં, અબાલ ચેવ પંડ, ચઈઊણ બાલભાવ, અબાલ સેવએ મુણિ. તિબેમિ ૩૦
આઠમું અધ્યયન.
(અનુષ્ય વૃત્તમ. ) અધુવે અસાસયમ્મી, સંસારશ્મિ દુખપઉરાએ, કિં નામ હજ તે કમ્પયું, જેણહં દેગ્નઈ નગ9જજા ૧ વિજહિત પુવસંગ નસિહં કહિંચિકુન્વેજ જા, અસિહસિત્તેહ કરેહિં,
સપએસેહિં મુચ્ચએ ભિખુ ર તે નાણદંસણસમગે, હિયનિસાએ સવ જીવાણું, તેસિંવિખણઠ્ઠાએ, ભાસઈ મુણિ વવિગય ૩ સવૅ ગલ્થ કલહંચ, વિપૂજહે તહાવિહે ભિખુ, સન્વેસુ કામજાસુ, પાસમાણે ન લિમ્પઈ તાઈ ૪ ભેગામિસસવિસને, હિયનિસ્તેયસબુદ્ધિવચ્ચત્ય, બાલે ય મન્દિ એ મૂઢ, બઝઈ મ૭િમા વ ખેલમ્પિ ૫ દુપચિયા ઈમે કામા, ને સુજહા અધીરપુરિસેહિં, અહ સતિ સુવ યા સાહુ, જે તરતિ અતર વણિયા વા ૬ સમણાનુ એણે વદમાણ, પાણવડું
Page #195
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મૂળપાઠ.
૧૮૭
મિયા અયાણા, મન્દા નિરયં ગચ્છતિ, બાલા પાવિયાહિં દિઠહિં ૭ ન હ પાસુવહું અણુજાણે, મુ જજ કયાઈ સવ્વદુખાણું, એવાયરિએહિં અખાય જેહિં ઇમે સહુધમે પનો ૮ પાણે ય નાવાજજા, સે સમીએ ત્તિ વચ્ચઈ તાઈ, તઓ સે પાવયં કર્મ, નિજજાઈ ઉદગ વ થાલીઓ ૯ જગનિસિએહિં ભૂહિં, તસના મેહિં થાવહિં ચ, નેતેસિમારંભે દંડે, મણુસા વયસા કાયસા ચેવ ૧૦ સુદ્ધસણું ઉનચાણું, તથા ઠજજ ભિખુ અપાયું, જાયાએ ઘાસમેસેજજા, રસગિદ્ધનસિયાભિખાએ ૧૧ પત્તાણિ ચેવ સેવેજજા, સીયપિંડં પુરાણકુમ્માસ,
અદુ વ કેસ પુલાણં વા, જવણઠાએ નિસેવએ મંથું ૧૨ જે લખણું ચ સુમિણું, અંગવિજજ ચ જે પઉંજન્તિ, ન હુ તે સમણુ વચ્ચન્તિ, એવું આયરિએહિં અખાય ૧૩ ઈહ જીવિય અણિયમેરા, પબ્લઠ્ઠા સમાહિ જેગેહિં, તે કામગરસગિદ્ધા, ઉવવજનિ આસુરે કાએ ૧૪ તત્તો વિ ય ઉવૃદ્દિત્તા, સંસાર બહુ અણુપરિયડન્તિ, બહુકમલેવલિત્તાણું, બેહી હેઈ સુ દુબ્રહા તેસિં ૧૫ કસિનું પિ જે ઇમ લોયં, પડિપુર્ણ દલેજજ ઈકરસ, તેણાવિ સે ન સંતૂસે. ઈઈ દુપૂરએ ઈમે આયા ૧૬ જહા લાહ તથા લેહે, લાહા લેહે પવઠ્ઠઈ માસકયંકજજ,કોડીએ વિ ન નિફિય ૧૭ ને રખસીસુ ગિજજેજા, ગડવથ્થાસુ
ગચિત્તાસુ, જાઓપરિસં પમિત્તા, ખેલતિ જહા વદાસેહિં ૧૮ નારીસુ નેવગિજજે જજા, ઈથી વિપૂજહે અણગારે, ધર્મો ચ પિસલ નચ્ચા, તથ ઠવિજજ ભિખુ અપાછું ૧૯ ઈ એસ ધમે અખાએ, કવિલેણું ચ વિસુદ્ધનેણું, તિિહન્તિ જે કાહિન્તિ, તેહિં આરાહિયા દવે લેગ, તિબેમિ ૨૦
- નવમું અધ્યયન. ચઈજણ દેવગાએ, ઉવવને માણસમિલેગમિ, ઉવસન્તમહણિજજે, સર પિરાણ જાયે ૧ જાઈ સરિતુ ભય સહસબુદ્ધ અને ધર્મે, પુરં ઠવિત રજે, અભિણિખાઈ નમી રાયા ૨ સે દેવલોગસરિસે અનોઉરવરગઓ વરે ભેએ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી ઉપદેશ સાગર. ભુંજીતુ નમી રાયા, બુદ્ધો ભેગે પરિચયઈ ૩ મિહિલા સપુરજણવયં, બલમારેહં ચ પરિણું સળં, ચિચ્ચા અભિનિખતે, એગન્ત મહિãઓ ભયનં ૪ કેલાહલસંભૂયં, આસી મહિલાએ પવન્તશ્મિ. તઈયા રાયરિસિમ્મિ, નમિમ્મિ અભિણિખમન્તશ્મિ ૫ અભુઠિયં રાયરિસિં, પધ્વજાઠાણુમુત્તમ, સકેક માહણરવેણું, ઇમં વયણમખવી ૬ કિંજો અજજ મિહિલાએ, કલાહલ સંકુલા, સુઍન્તિ દારુણા સદા, પાસાએચુ ગિલેસ ય ૭ એયમઠ નિસામિત્તા, હઊકારણઈઓ, તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઈણમખેવી ૮ મિહિલાએ ચેઈએ વલ્થ, સીયચ્છાએ મણેરમે, પત્તપુષ્કફલેએબહુર્ણ બહુગુણે સયા ૯ વાગેણ હીર માણુમિ, ઇયંમિ મરમે, દુડિયા અસરણું અત્તા, એએ કન્દન્તિ ભે ખગા ૧૦ એયમé નિસામિત્તા, હેઊકારણઈએ, તઓ નમિં રાયરિસિં, દેવિન્દો ઈણમખ્ખવી ૧૧ એસ અગ્ની ય વાઉ ય, એય ડજ્જઈ મદિર, ભયવ અન્તરિતેણે કીસણું નાવપિખહ ૧૨ એયમé નિસામિત્તા, હેલ્ફકારણઈએ, તેઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇણમષ્ણવી ૧૩ સુહં વસા છવામો, જેસિં મેં નત્યિ કિંચણું, મિહિલાએ હજજમાણુએ, ન મેડજજઈ કિંચણું ૧૪ ચત્તપુત્તકલરસ, નિવાવાસ્ય ભિખુણે, પિય ને વિજજઈ કિંચિ, અપિયે પિ ન વિજઈ ૧૫ બહુ ખુ મુણિ ભ, અણગારસ્સ ભિખુણે, સવઓ વિષ્પમુક્સ, એગન્ત મણુપસ્સઓ ૧૬ એમઠું નિમિત્તા, હેઉકારણ ચેઇએ, તેઓ નમિં રાયરિસિં, દેવિ ઈમખ્ખવી ૧૭ પાગાર કારઈતાણું ગપુરટ્ટાલગાણિ ય, ઉસૂલગસયઘીએ, તઓ ગચ્છસિ ખત્તિયા ૧૮ એયમé નિસામિત્તા, હકારણઈએ, તઓ નમી રાય રિસી, દેવેન્દ્ર ઈમબ્દવી ૧૯ સદ્ધ નગર કિચા, તવસંવરમગલ, ખન્તીનિઉણપગાર, તિગુત્ત દુપધંસય ૨૦ ધણું પરકકમ કિગ્રા, જીવં ચ ઈરિયં સયા, ધીઇ ચ કેયણું કિચા, સણ પલિમએ ૨૧ તવનારાયજીણું, ભિલૂણું કમ્પકચુર્ય, સુણી વિગયસંગામો, ભવાઓ પરિમુએ ૨૨ એયમઠું
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૩૯
અથ શ્રીઉત્તરાધ્યયન સૂત્ર મૂલ પાડે.
નિસામિત્તા, હેઊકારણચાઇ, તએ નિમ' રાયરિસિ,વિન્દ Uણુમખ્ખવી ૨૩ પાસાએ કારઇત્તાણુ, વન્દ્વમાણુગિહ્વાણિ ય, માલગપાઇયાએ ય, તએ ગુચ્છસિ મત્તિયા ૨૪ એયમન્ડ્રુ નિસામિત્તા, હેઉકારણચાઇઓ, તઓ નમી રાયસિસ, દેવેન્દ્ર ઇણુમખ્ખવી ૨૫ સ*સય. ખલુ સેા કુઇ, જે મગ્ને કુઇ ઘર, જત્થવ ગન્તુમિચ્છજ્જા, તત્થ કુગ્વેજ સાસય ૨૬ એયમઝૂ નિસામિત્તા, ડેઊકારણચાઇ, તએ નિમ. રાયરિસિ, ધ્રુવિન્દો ઇષ્ણુમખ્ખવી ૨૭ આમાસે લેમહારે ય, ગઢિલેએ ય તક્કરે, નગરસ પ્રેમ કાઊજી, તએ ગચ્છસિ ખત્તિયા ૨૮ એયમહૂ નિસામિત્તા, હૈઊકારણચાઇએ, તમે નમી રાયરિસી, દેવેન્દ ઋણુમષ્ણવી ૨૯ અસઈ તું મણુસ્સેહિ, મિચ્છા દણ્ડા પન્નુજ ઈં અકારિણેાત્ય અજન્તિ, મુચ્ચઇ કારઆ જણેા ૩૦ એયમઠ્ઠ નિસામિત્તા, હેઊકારણચાઇએ, તમે નિમ' રાયસ, ટ્રુવિન્દ ઋણુમખ્ખવી ૩૧ જે કેઇ પત્થિવા તુઝ', નાનમન્તિ નરાહિવા, વસે તે ઠાવઇત્તાણુ, તએ ગચ્છસિ ખત્તિયા ૩૨ એયમઠું નિસામિત્તા, હેઉકારણચાઇએ; તએ નમી રાયરિસી, દેવેન્દ ઈશુમખ્ખવી ૩૩ જે સહસ્સ' સહસ્રાણુ", સંગામે ધ્રુજએ જિષ્ણુ, એગ જિઊજજ અપાણું, એસ સે પરમે જ ૩૪ અપાણુમૈવ જુજાહિ', કિ' તે બુજે મજ, અપ્પાણુમેવપાણુ, જત્તા સુહુમેહુએ ૩૫ પચિન્તિયાણિ કાહ', માણુ. માય. તહેવ લાહુંચ, દુજય* ચૈવ અપાણ, સવ્વ આપે જિએ જય ૩૬ એયમઠ' નિસામિત્તા, હુંઉકારણ્ચાઇઓ, તમે નમિ રાયસિ રુવિન્દો ઇણુમખ્ખની ૩૭ જઇત્તા વિલે જને, ભેાઈત્તા સમણુમાહેશે, દુગ્ગા ભાચ્ચા ય જિઠા ય, તએ ગચ્છસિ ખત્તિયા ૩૮ એયમઠ' નિસામિત્તા, હુંકારણ ચાઈએ, તએ નમી રાયરસી, દેવેન્દ્ર અંશુમખ્ખની ૩૯ જે સહસ્સ' સહસ્સાણું, માસે અમાસે ગવ ઈએ, તસ્સાવિ સંમેા સેઊ, અદ્દિન્તસ્સ વિકિ ચણુ ૪૦
એયમ નિસામિત્તા, હેઊકારણુચાઇઓ, તએ નિમ... રાયસિ, વિન્ડો ઇણમખ્ખવી ૪૧ ઘારાસમ ચઇત્તાણુ, અન્ન પત્થેસિ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી ઉપદેશ સાગર.
આસમ, ઇહેવ પાસડુર, ભવાહિ મયાહિવા ૪૨ એયમઠ નિસામિત્તા, હેઊંકારણચાઇ, તઓ નમી રાયરિસી, દેવેન્દ ઋણુમખ્ખની ૪૩ માસે માસે તુ જો ખાલે, કુસન્ગણું તુ ભુજ એ, ન સેા સુયખ્ખા યસ, ધુમ્મસ કલ અગઈ સાલસ ૪૪ એય મઠ નિસામિત્તા, હેઊકારણચાઇઓ, તમે નિમાયરિસ', ધ્રુવિન્દો ઇણુમખ્ખવી ૪૫ હિરણ સુવણુ મણુિમુત્ત', 'સસ ચ વાહણું, કાસ વઠ્ઠાવઇત્તાણુ, તગતિસ પત્તિયા ૪૬ એયમઠ" નિસામિત્તા, હેઊકારણચાઇએ, તએ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇણુમખ્ખવી ૪૭ સુવન્નરુપમ્સ ઉ પદ્મયા ભવે, સિયા હું કે લાસ સમા અસંખયા, નરસ્ટ યુદ્ધમ્સ ન તેહિં કિચિ, ઇચ્છા ઉ આગાસસમા અણુન્તયા ૪૮ પુઢવી સાલી જવા ચેવ હરન પસુભિસહ, પડિપુન્ન નાવમેગસ, ઇઇ વિજાતવ' ચરે ૪૯ એવમઠ" નિસામિત્તા, હેઊકારણચાઈએ; તે નિમરાયરિસિ દેવિન્દા ઈશુમખ્ખની ૫૦ અચ્છેશ્યમભુંદએ ભાએ ચાંસ પત્થિવા, અસન્તે કામે પન્થેસિ, સંકલ્પેણુ વિહુનસિ૫૧ એયમઠ" નિસામિત્તા, હૅઊકારણ ચાઇ, તએ નમી રાયરિસી, દેવેન્દ ઈશુમમ્મવી પર સધુકામા વસં કામા, કામા આસીવિસેાવમા, કામે ય પન્થેમાણા, અકામા જન્તિ દુર્ગાઈ ૫૩ હે વયઇ કહેશું, માણેણુ અહુમા ગઇ, માયા ગઇપડિગ્યાએ, લેાભાએ દુહુએ ભય ૫૪ અવઉઝિઊંણુ માહણુરુવ, વિરુવિષ્ણુ ઇન્દત્ત, વન્દેઈ અભિત્થણુન્તા ઇમાહિ મહુરાહિ વગૃહિ ૫૫ મા તે નિજ્જિ કાડા, અહેા માણેા પરાજિએ, અહી તે નિરક્રિયા માયા, અહા લેાલે વસીકએ ૫૬ મહા તે અજય સાહુ, અહે તે સાહુ માઁ, અહા તે ઉત્તમા ખન્તી, અહા તે મુત્તિ ઉત્તમા ૫૭ દ્ધિ સિ ઉત્તમે ભન્તે, પુચ્છા હાદ્ધિસિક ઉત્તમ, લેાગ્રુત્તમુત્તમઠાણુ, સિદ્ધિ ગચ્છસિ નીરએ ૫૮ એવા અભિત્થણુન્તા, રાયરિસિ ઉત્તમાએ સદ્ઘાએ, પાયાહિણ કરેન્તા, પુણે પુણા વન્નઈ સકે ૫૯ તે વન્દિઊણુ પાએ, ચકુસલષ્મણે મુણિવરસ, આગા
Page #199
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ભક્તામર સ્તોત્ર.
૧૯૧ સેમ્પઈએ, લલિયચવલકુંડલતિરીકે ૬૦ નમી નમેઈ અપાયું સખે સકણ ચેઈઓ, ચઈલણ ગેહં ચ વિદેહી, સામણે પજજીવઠ્ઠિઓ ૬૧ એવં કરન્તિ સંબુદ્ધા, પંડિયા પવિયખણું, વિણિયકૃતિ ભેગેસુ, જહા સે નમી રાયરિસિ તિબેમિ. ૬૨
ઈતિ નમી પવનજાઝયણું નવમું સન્મત્ત છે ૯ છે
अथ श्री भक्तामर स्तोत्र,
(વસંતતિલકાવૃત્તમ.) ભક્તામર પ્રણતમલિ મણિ પ્રભાણા, મુદ્યોતકદલિત પાપ તમવિતાનમ, સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુંગ યુગાદા,વાલંબને ભવજલે પતતાં જનાનામ ૧ યસંસ્તુતઃસકલવાડમયતત્વબોધા, દુદ્દભુતબુદ્ધિપટુભિઃ સુરલેકના, સ્તેરૈર્જગતિયચિત્તહરેદારે, તેણે કિલામપિત પ્રથમ જિનેન્દ્રમ ૨ બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિત્તપાપીઠ તેનું સમુદતમતિર્લિંગ તત્રપેહમ, બાલં વિહાય જલસથિતસિંદુ બિંબ, મન્ય: ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ ૩ વકતું ગુણાનું ગુણસમુદ્ર શશાંકકાંતાન, કસ્તે ક્ષમઃ સુર ગુરુપ્રતિમપિ બુદ્ધયા, કલ્પાંતકાલયવનેદ્ધતનકચક કે વા તરીતમલમબુનિધિ ભૂજાભ્યામ ૪ સહં તથાપિ તવ ભક્તિવશાનુનીશ, કહું સ્તવં વિગતશકિતરપિ પ્રવૃત્ત, પ્રીત્યાત્મવીર્યમવિચાર્ય મૃગી મૃગેંદ્રમ, નાભેતિ કિં નિજશિશે પરિપાલનાઈમ ૫ અપકૃત કૃતવતાં પરિહાસધામ, ત્વભકિતદેવ મુખારીકુરુતે બલાત્મામ, કેફિલ: કિલ મધે મધુર વિરૌતિ, તચ્ચારુચામુકલિકાનિકરેકહેતુ ૬ વત્સસ્તન ભવસંતતિસન્નિબદ્ધ પાપં ક્ષણાત્સયમુપૈતિ શરીરમા જામ, આકાંતલેકમલિનીલમશેષમાશુ, સૂર્યશુભિન્નમિવ શાવરમંધકારમ ૭ મતિ નાથ તવ સંસ્તવનંમદ, મારભૂતે તનુધિયાપિ તવ પ્રભાવાત, ચેતેહરિ.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી ઉપદેશ સાગર ગતિ સત નલિની દલલેષ મુકતા ફલતિમુપૈતિ નનૂદબિંદુ ૮ આસ્તાં તવ સ્તવનમંતસમસ્તદોષ, સંકથાપિ જગતાં દુરિતાનિ હંતિ, દ્વરે સહસ્ત્રકિરણ કુરુતે પ્રશૈવ, પદ્માકરપુ જલજાનિ વિકાશમાં િ૯ નાત્યદ્ભુત ભુવન ભૂષણ ભૂતનાથ, ભૂગર્ણભુવિ ભવતમભિપ્ટવંત, તુ યા ભવતિ ભવતે નનુ તેન કિં વા, ભૂત્યાશ્રિત ય ઈહ નાત્મસમ કરતિ ૧૦ દષ્ટવા ભવન તમનિમેષવિલેકનીય, નાન્યત્ર તેષમુયાતિ જનસ્ય ચક્ષુ, પીત્યા પયઃ શશિકરયુતિદુગ્ધસિંધ, ક્ષારં જલ જલનિધેર સિતું કે ઈચ્છત ૧૧ હૈઃ શાંતનાગચિભિઃ પરમાણુભિત્વ, નિમપિતસ્ત્રિ ભૂવનેલામભૂત, તાવંત એવ ખલુ તેયણવઃ પૃથિવ્યાં, યત્તે સમાનમપર નહિ રુપમસ્તિ ૧૨ વન્ને કવ તે સુરનરેગનેત્ર હારિ, નિશેષનિર્જિત જગતિતાપમાનમ, બિંબ કલંકમલિન કવિ નિશાકર, યદ્રાસરે ભવતિ પાંડુપલાશ૯૫મ ૧૩ સંપૂર્ણ મંડલ શશાંકકલાકલાપ, શુભ્રા ગુણ ત્રિભુવન તવ લંઘયક્તિ, એ સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર નાથમેક, કસ્તાનિવારયતિ સંચરતે યથેષ્ટમ ૧૪ ચિત્ર કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ, નત મનાગપિ મને ન વિકારમાર્ગમ, કલ્પાંતકાલમતા ચલિતાચલેન, કિ મંદરાક્રિશિખર ચલિત કદાચિત્ ૧૫ નિમરિવર્જિતતલપૂર, કમને જગત્રયમિ પ્રકટીકરષિ, ગપે ન જાતુ મતાં ચલિતાચલાનાં, દિપેપરત્વમસિ નાથ જગન્ધકાશઃ ૧૬ નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્ય, સ્પષ્ટીકષિ સહસા યુગપજાજગત્તિ, નાંધરેદરનિરુદ્ધમહાપ્રભાવઃ સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીંદ્ર લેકે ૧૭ નિત્યોદયં દલિત મેહમઠાંધકાર, ગમ્ય ન રાહવદનસ્ય ન વારિકાનાં, વિશ્વાજતે તવ મુખાજમન૫કાન્તિ વિદ્યોતયજગપૂર્વશશાંક બમ ૧૮ કિ શર્વરીષ શશિનાન્તિ વિવસ્વતાવા, યુમન્સુખેંદુદલિતેવુ તમચ્છ નાથ, નિષ્પનશાલિ વનશાલિનિજીવલેકે, કાર્ય કિયજજલઘરે લાભારનઃ ૧૯ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવ તથા હરિહરાદિષ નાયકેવું તેજઃ ફૂરન્મણિષ યાતિ યથા મહત્વ, નવ તુ કા ચશક્લે કિર
Page #201
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ભક્તામર સ્તત્ર.
૧૯૩
ણાકુલેપિ ૨૦ મન્યે વર રહેશ ક્રય એવ ટ્રષ્ટા, ધ્યેયુ ચેષ હૃદય ત્વયિ તેષમેતિ, ક' વીક્ષિતેન ભવતા ભવિ ચેન નાન્ય; કશ્ચિન્મને હરતિ નાથ ભવાંતરપિ ૨૧ શ્રીણાં શતાનિ શતશા જનયન્તિ પુત્રાન્, નાન્યા સુતં દ્રુ૫મ જનની પ્રસૂતા, સર્વાં દિશા યતિ ભાનિ સહશ્રરશ્મિ, પ્રાચૈવ દ્વિગ્નતત સ્ફુર’શુજાલમ્ ૨૨ વામામનતિ સુનય; પરમ પુમાંસ, માદિત્યવણ મ મલ' તમસ: પુરસ્તાત્; વામૈવ સભ્યગુપલભ્ય જયતિ મૃત્યુ, નાન્ય: શિવ: શિવપદસ્ય મુનીંદ્ર પથા: ૨૩ સ્વામય વિભુ. મચિત્યમસ`ખ્યમાં, બ્રહ્માણુમીશ્ચમન તમન’ગકેતુમ, ચેાગીશ્વર' વિદ્વિતયેાગમનેકમેક, જ્ઞાનસ્વરુપમમલ પ્રવતિ સંતઃ ૨૪ બુદ્ધસ્ત્વમેવ વિષ્ણુદ્વાચિત બુદ્ધિબેાધાત, ત્વં શંકરસિ ભુવનત્રયશંકરવાત્, ધાતાસિ ધીરશિવમાર્ગ વિષેવિધાનાત, વ્યક્ત ત્વમેવ ભગવન પુરુષાત્તમાસિ ૨૫ તુલ્ય નમસ્ત્રિભુવનાતિ હરાય નાથ, તુલ્ય નમઃ શૃિતિતલામલ ભૂષણાય, તુલ્ય* નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુષ્ટ નમા જિન ભાદધિશોષાય ૨૬ કા વિસ્મયાત્ર ચક્રિ નામ ગુણૈરશેષ, સ્ત્વં સ ંશ્રિતે નિરવકાશતયા મુનીશ, ઢાષરુપાત્તવિવિધાશ્રયજાતગવે, સ્વપ્નાંતરપિ ન કદાચિઠ્ઠપીક્ષિતેાસિ ૨૭ ઉચ્ચરશેક તરુસ'શ્રિતમુન્મયૂખ, માલાતિ રુપમમલ લવતે નિતાંતમ્, સ્પાલ્સત્ કરણમસ્તતવિતાન, ખિમ રવેરિવ પચેાધરપાર્શ્વવતિ ૨૮ સિ'હાસને મણિમયૂખ શિખાવિચિત્ર, વિભ્રાજતે તવ વપુઃ કનકાવદાતમ્, મિત્ર” વિયઢિલસદ શુલતાવિતાન, તુગાઢયાદ્રિશિરસીવ સહસ્રરĂઃ ર૯ કુંદાવદાતચલચા મરચારુશાલ, વિભ્રાજતે તવ વપુઃ કલૌતકાંતમ, ઉદ્યઋશાંક શુચિનિઝ રવારિયાર, મુન્ચેસ્તટસુરગિરિવશાતકી ભ્રમ ૩૦ છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાંત, મુત્રૈઃ સ્થિત સ્થગિતભાનુકર પ્રતાપમ, મુકતાલપ્રકરજાતિવૃદ્ધશાલ, પ્રખ્યાપયત ત્રિજગત: પરમેશ્વરતમ્ ૩૧ ગભીરતારરવપૂ’િદિગ્વિભાગ, મલાયલા શુભસંગમભૂતિ ક્ષઃ, સદ્ધમ રાજજયઘાષણઘાષકઃસન્, બે દુંદુભિધ્ન નતિ તે યશસઃ પ્રવાદી ૩૨ મંદારસુંદર નમેરુન્નુપારિજાત, સતાનાદિ
૨૫
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
કુસુમાકરવૃષ્ઠિરુદ્ધા, ગધાદમિ ક્રુશુભમ ઇમરુદ્ઘપાતા, દિવ્યા દિવા પતિ તે વચમાં તતિર્લીં ૩૩ શુભપ્રભાવલયભૂ રવિભા વિÀાસ્તે, લેાકત્રયવ્રુતિમતાં દ્યુતિમાક્ષિપત્તી, પ્રાદ્યત્ દિવાકર નિર’તભૂરિસખ્યા, દીયાયંત્યપિ નિશામપિ સામસામ્યામ ૩૪ સ્વર્ગાપવગગમમા વિમાર્ગણેજી, સદ્ધમ તત્વકથનેકપટુબ્રિલેાકયામ, દિવ્યધ્વનિ વતી તે વિશદા સવ, ભાષાસ્વભાવપરિણામદ્ગુણ:પ્રચેાજ્યઃ ૩૫ ઉન્નિદ્રહેમનવપકજપુજકાંતી, પર્યુંલસન્નખમયૂખશીખાભિરામૌ; પાછો પદાની તવ યત્ર જિનેન્દ્ર ધત્ત; પદ્માની તંત્ર વિષ્ણુધા: પરીકલ્પયાન્તિ ૩૬ ઈત્થયથા તવ વિભૂતીરભુ નિજનેદ્ર, ધર્મોપદેશનવિધો ન તથા પરસ્ય, યાદપ્રભા દીનકૃત: પ્રહતાંધકારા, તાદક્ કુંતા ગ્રહગણુસ્ય વિકાસિનેપિ ૩૭ થયેાતન્મદાવિ. વિલાલકપેાલમુલ’, મત્તભ્રમદ્ ભ્રમરનાદવિવૃદ્ધકાપર્; એરાવતા ભમિભયુદ્ધતમાપત ત, ટટ્ટવા ભય ભવતી ના ભવદાશ્રિતાનામ્ ૩૮ ભિન્નેભકુ ભગતદ્રુવલ શોણિતાક્ત, મુકતાલપ્રકર ભૂષિતભૂમિભાગ: અદ્ધક્રમ:ક્રમગત હરિાધિપાપિ; નાકામતિ ક્રમયુગાચલસ'શ્રિત' તે ૩૯ કલ્પાંતકાલ પવનાદ્વૈતવદ્ઘિકલ્પ, દાવાનલ જવલિતમુવલ મુપુલિગમ, વિશ્વ* જિધસુમિત્ર સ’મુખમાપતત', વન્નામકી નજલ શમયત્ત્વ શેષમ ૪૦ રસ્તેક્ષણ' સમદ કેકિલકંઠનીલ', કાધાદ્વૈત કૃણિનમ્રુત્ફણમાપત તમ, આકામતિ ક્રમયુગેન નિસ્તશ’ક, સ્વન્નામનાગદમની સૃદ્ધિ યસ્ય પુસઃ ૪૧ વલ્ગસુરંગ ગજગજિત ભીમનાદ, માળો અલ. બલવતાપિ ભૂપતીનામ ઉધાિકર મયૂખશિખાપવિદ્ધ', વકી નાત્તમ છવાજી ભદામુÎતિ ૪ર કુતાગ્રંભિન્ન ગજશેાણિત વારિવાહ, વેગાવતારતરણાતુરચાપભીમ, યુદ્ધે જયં વિજિતદુ યજેય પક્ષા, ત્વત્પાદપ કજવનાશ્રાિ લભતે ૪૩ અભે નિધૌ ક્ષુભિતભીષણ નચક્ર, પાઢીનપીઠ ભયદાવજીવાડવાનો રગત્તરગશિખરસ્થિત યાનપાત્રા, સ્રાસ" વિહાય ભવતઃ સ્મરણાન્તિ ૪૪ ઉદ્ભુતભીષણ જલેાદરભારજીગ્ના, શેમ્યાંદશામુપગતા ચુતજીવિતાશા: પાદપ કજરોમૃતદિગ્ધદેહા, માઁ ભવતિ મકરધ્વજનુલ્યરુપા: ૪૫ આપાક ઠક્રુ
૧૯૪
Page #203
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ સ્તાત્ર
રુશખલવેષ્ટિતાંગા, ગાઢ' ગૃહન્તિગડકેટિનિષ્ટજ દ્યા: વન્નામમત્રમનીશં મનુજાઃ સ્મર`ત:, સદ્ય: સ્વય' વીગત અધયા ભવ'તી ૪૬ મત્તદ્વિપે'દ્રભૃગરાજદવાનલાહિ, સંગ્રામવારિધિમહાદર મધનાથમ તસ્યાણુ નાશ સુપયાતિ ભય. ભિયેવ, યસ્તાવક સ્તવમિમ' મતીમાન ધીતે ૪૭ સ્નેત્રસજ તવ જિનેદ્ર ગુણનિબદ્ધાં, ભતયા મયા વિવિધવણ'વિચિત્રપુષ્પામ ધતે જના ય હિ કે ઠગતામજન્ન, ત માનતુંગમવા સમુપૈતિલક્ષ્મી ૪૮
॥ ઇતિ શ્રી ભક્તામર સ્તાત્ર સમાપ્ત
૧૯૫
अथ श्री चिन्तामणि पार्श्वनाथ स्तोत्र.
કિ કપૂરમય સુધારસમય, કિં ચન્દ્રશચિમય, કલાવણ્યમય મહામણિમય કારૂણ્યકેલિમયમ્, વીવાનન્દમય' મહાઇચમય' શેાભામય' ચીન્મય', શુકલધ્યાનમય' વપુજી નપતેભૂ યાાવાલમ્બનમ્. ૧ પાતાલ કલયનું ધરાં ધવલયનાકાશમાંપૂયન, દીસ્ચક્ર' ક્રમયન સુરાસુરનરશ્રેણી' ચ વીસ્માપયન્; બ્રહ્માણ્ડ‘ સુખયન જલાની જલધે; ફ્રેન॰લાàાલયન, શ્રી ચિન્તામણિપા સભવયશાહ સક્ચિર રાજતે. ૨ પુણ્યાનાં વીપણીસ્તમેદીનમણીઃ કામેભ્રકુમ્બે શ્રેણી મેક્ષ નીસરણીઃ સુરેન્દ્રકરીણી ચાતી: પ્રકા ચારણી: દાને દેવમણીન તાત્તમજનશ્રેણી: કૃપાસારીણી, વીશ્વાનન્દ સુધાઘણીવભીકે શ્રીપાર્શ્વ ચીન્તામી: ૩ શ્રી ચીન્તામણીપાશ્વ વીશ્વનતાસ જીવનસ્ત્વં મયા, ઇસ્તાત તત: શ્રીયઃ સમભવન્નાશ ક્રમાÄક્રીણમ; મુકતી: ક્રીડતી હસ્તયેાખ ટુવીધ સીદ્ધ' મનાવાંછીત, દુધૈવ ક્રુતિ ચ દુદ્દીનભય' કષ્ટ' પ્રક્રુષ્ઠ મમ, ૪ યસ્ય પ્રોઢતમ: પ્રતાપતપન: પ્રેમધામા જગજલ્લાલ: કલીકાલકેલીકલના માહાન્યવી સક: નીત્યાઘાતપર સમસ્તકમલાકેલીગ્રહ' રાજતે, સ શ્રીપાજીના નેહીતકૃતે ચીન્તામણી; પાતુ મામ, ૫ વીશ્વ
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી ઉપદેશ સાગર,
વ્યાપીતમા હીની તરણીમાંલાપી કલ્પાંકુર, દારીદ્રાણી ગજાવર્લી હરીશીશુ: કાણાની વહૂને: કહ્યુ: પીયૂષરય લવાપી રાગનીવહે. યુદ્ધત્તથા તે વાલા, મૂર્તી: સ્ફુર્તીમતી સતી ત્રીજગતીકાની હેતુ ક્ષમા, ૬ શ્રી ચીન્તામણીમન્ત્રમે કુતીયુત દ્વીકારસારાશ્રીત, શ્રીમાઁનસીશુપાશકલીત' ત્રલેાકયવસ્યાવહમ, દ્વેષભૂતવીષાપહ વીષહર' શ્રેય:પ્રભાવાશ્રય, સાલ્લાસ વસહાઙ્ગીત* જીનપુલીનન દેહીનામ, છ હોંશ્રીકારવર નમાક્ષરપર ધ્યાયન્તી ચે ચેાગીનેહત્પન્ને વીનીવેશ્ય પાશ્વ મધીપ' ચીન્તામણીસ'જ્ઞકમ, ભાલે વામભુજે ચ નાભિકસ્યાભૂ ચેા ભુરે દક્ષીણે, પદ્માષ્ટદલેશ તે શીવપદ દ્વીને વોન્ગહા. ૮ ના રાગા નૈવ શેાકા ન લડકલના નારીમારીપ્રચારા નેવા ધી*સમાધીન ચ દરદરીતે દુષ્ટદારીદ્રતા ના; ના શાકીન્યા ગ્રહાના ન હરીકરીગણા બ્યાલવૈતાલજાલા જાયતે પાર્શ્વ ચીન્તામણીનતીવશત:પ્રાણીનાંભકતીભાજામ, હું ગીર્વાણુદ્રુમધેનુકુમ્ભમણુયસ્તસ્યા ણે રા-દેવા દાનવમાનવા: સવીનય' તસ્મૈ હીતધ્યાયીન: લક્ષ્મીસ્તસ્ય વશા વશેવ ગુણીનાં બ્રહ્માણ્ડસ સ્થાચીની, શ્રી ચીન્તામણી પાર્શ્વનાથમનીશ સસ્તુંતી ચે ધ્યાયતે. ૧૦ ઈતી જીનપતીપાર્શ્વ: પા પાÜખ્યયક્ષ પ્રદલીતન્નુરીતૌધ: પ્રીણીતપ્રાણીસા: ત્રીભુવનજનવાંચ્છાદાનચીન્તામણીકઃ શીવપદતરૂખીજ' આધીબીજ દાતુ. ૧
॥ ઇતી શ્રી ચીન્તામણીપાર્શ્વનાથ Ôાત્ર સમાપ્તમ્, L
अथ श्री उत्तराध्ययन सूत्रना १ थी ९ अध्ययन सुधीनो भावार्थ.
અધ્યયન ૧ લું—વિનયનુ.
ભાવા—પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી, જમ્મૂ સ્વામીને ઉદ્દેશીને ખીજા શિષ્યાને પણ કહે છે કે, હે શિષ્યેા ! ધન, ધાન્ય, પુત્ર, મિત્ર અને સ્ત્રીઆદિક સચિત્ત અત્તિરૂપ
Page #205
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનને ભાવાર્થ ૧૯૭ બાહ્ય સંગથી તથા મિથ્યાત્વ, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકદેવ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગચ્છા, ક્રોધ, માન, માયા અને લોભારૂપ અત્યંતર સંગ, એ બે પ્રકારના સંગથી વિશેષે મૂકાએલા, અણગાર એટલે ઘર વિનાને અર્થાત્ નિયત વાસ રહિત અને માધુકરી વૃત્તિથી આહાર ગ્રહણ કરી શરીરને ધારણ કરનારે જે ભિક્ષુ (મુનિ) છે, તેના વિનય (જે જૈનશાસનનું મૂળ છે તે) ને હું અનુક્રમે પ્રગટ કરીશ, તે તમે મ્હારા વચનને સાંભળે. (૧)
ભાવાર્થ–જે શિષ્ય તીર્થંકરપ્રણીત સિદ્ધાંતની વાણીને અથવા ગુરૂના વચનને પ્રમાણ કરનારે છે, તે ગુરૂની સમીપે રહે. ના હોય અને પ્રવૃત્તિ નિવૃત્તિ સૂચવનારી કાંઈક ભ્રકુટી અને શિરકંપનાદિક ગુરૂની માનસિક ચેષ્ટાને તથા ચલન વિગેરેને સૂચવનારી તથા કેઈ પણ દિશામાં જેવું, એ વિગેરે ગુરૂના શરીરની બાહ્યચેષ્ટાને જાણનારે છે, તે શિષ્ય વિનીત કહેવાય છે. (૨)
| ભાવાર્થ-જે શિષ્ય તીર્થકર તથા ગુરૂના વચનને પ્રમાણ કરતું નથી, તથા જે “જાણે ગુરૂ કાંઈ કામ બતાવશે ” એવા ભયથી ગુરૂની પાસે રહેતું નથી, તેમજ જે ગુરૂનાં છિદ્ર જૂએ છે, અને પોતે કાંઈ પણ તત્વને જાણતું નથી, તે શિખ્ય અવિનીત કહેવાય છે. (૩)
ભાવાર્થ-જેવી રીતે સડી ગએલા કાનવાળી અર્થાત જેના સર્વ અંગમાં કીડા પડેલા છે, એવી કૂતરી ઘર વિગેરે સર્વ સ્થાનકમાંથી બહાર કાઢી મૂકાય છે, તેવી રીતે દુષ્ટ આચારવાળે, ગુરૂને દ્વેષી અને જેમ તેમ બકવાદ કરનારે અથવા વૈરીના જેવા મુખવાળો અવિનીત શિષ્ય સંઘાડામાંથી બહાર કાઢી મૂકાય છે. એમ જાણીને દુવનીત૫ણું તજવું. (૪) | ભાવાર્થ-જેવી રીતે ભૂંડ ચેખાથી ભરેલા પાત્રને ત્યાગ કરીને વિષ્ટાને ખાય છે, તેવી રીતે ભૂંડ સમાન મૂખ સાધુ ચોખા જેવા રૂડા આચારને છીને વિષ્ટા સમાન દુષ્ટ આચારમાં રમે છે. (૫)
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાર્થ એવી રીતે ( ઉપર કહ્યા પ્રમાણે ) કૂતશના, ભૂડના અને મૂર્ખ પુરૂષના નિદા કરવાાગ્ય દૃષ્ટાંતને સાંભળીને આત્માનું હિત ઇચ્છનાર પુરૂષ પોતાના આત્માને વિનયમાં સ્થાપન કરવા, અર્થાત્ વિનય કરવા. ( ૬ )
ભાવા—તે કારણ માટે આચાર્ય ને પુત્ર સરખા અને મેાક્ષના અભિલાષી એવા સાધુએ વિનય કરવા. વિનય કરવાથી શીલ ( શુભ આચાર ) પ્રાપ્ત થાય છે. પછી વિનયવાન અને શીલવાન થએલા શિષ્ય તે કોઇ સ્થાનકમાંથી કાઢી મૂકાતા નથી. અર્થાત્ સવ ઠેકાણે તેના આદર થાય છે. ( ૭ )
ભાવા —સાધુએ હુ'મેશાં ક્રોધ રહિત થવું જોઇએ, વિશેષ વાચાળ થવું નહી, તેમજ તત્વને જાણનારા આચાર્યની પાસેથી ત્યાગ કરવાયાગ્ય અને ગ્રહણ કરવાગ્ય એવી વસ્તુઓને સૂચવનારાં સિદ્ધાંત વાકયા શીખવાં અને પ્રત્યેાજન વિનાનાં તથા ધર્મ રહિત એટલે સ્ત્રીનાં લક્ષણને સૂચવનારાં કાકશાસ્ત્ર અને વાત્સ્યાયન શાસ્ત્ર વિગેરેનાં વચના વજ્ર વાં, ( ૮ )
પાસ
ભાવા—વિનીત સાધુને જો કદાપિ ગુરૂ કંઠાર વચનાથી તિરસ્કાર કરે, તા પણ “ આત્માનુ હિત માની ” તેણે કાપ કરવા નહિ, પણ તત્ત્વને જાણનારા તે સાધુએ ક્ષમા રાખવી. તેમજ ક્ષુદ્ર ખાળકોની સાથે અથવા ધર્મથી ભ્રષ્ટ થએલા ત્યાની સાથે સગ, હાસ્ય અને ક્રીડા નજેવી. ( ૯ ) ભાવા—દુ શિષ્ય ! ક્રોધને વશ થઇને તું મિથ્યા અને વધારે પડતું ભાષણ પણ કરીશ નહિ. “ કારણકે, ઘણું ભાષણ કરવાથી ઘણા દ્વેષ થાય છે. ” તેમજ પ્રથમ પેારશીના સમયમાં શાસ્ત્રનુ અધ્યયન કરીને પછી ખીજી પેરશીમાં પૂર્વે જે અધ્યયન કરેલુ હાય તેને “ દ્રવ્યથી પશુ પંડકાદિ રહિત ઉપાશ્રયમાં રહીને અને ભાવથી રાગ દ્વેષ રહિત થઇને ” અર્થાત્ એકલા રહીને ચિતવન કરજે. ( ૧૦ )
k
ભાવાર્થ.જો કદાપિ ક્રોધાદ્રિ કષાયને વશ્ય થઈને કાંઇ પણ દુષ્કૃત્ય થઈ ગયું હોય તે વિનીત સાધુએ ગુરૂની આગળ
૧૯૮
Page #207
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનનો ભાવાર્થ. ૧૯ ગોપવવું નહી. જે કર્યું હોય તે “મેં કર્યું છે” એમ કહેવું. અને ન કર્યું હોય તે “મેં નથી કર્યું” એમ કહેવું.' અર્થાત્ વિનીત શિષ્ય ગુરૂની આગળ સત્ય બોલવું. (૧૧) | ભાવાર્થ-વિનીત સાધુ સુશિક્ષિત અશ્વની પેઠે “કરવા
ગ્ય કાર્યની પ્રવૃત્તિ સૂચવનારું અને નહિ કરવાગ્ય કાર્યની નિવૃત્તિ સૂચવનારૂ” જે ગુરૂનું શિક્ષારૂપ વચન, તેને વારંવાર ઈચ્છતું નથી. અર્થાત ગુરૂએ ફક્ત એકવાર કહ્યું હોય, તે તેનું સર્વ કાર્ય તથા ગુરૂનું ચિત્ત જાણું જાય છે. જેમ દુર્વિનીત અશ્વ પિતાના સવારની ચાબુકને વારંવાર ઈચ્છે છે, તેમ વિનીત શિષ્ય ગુરૂના વચનરૂપ તિરસ્કારને વારંવાર ઇચ્છતું નથી. આથી સુવિનીત શિષ્ય આચાર્યને મને ગત ભાવ આકૃતિથી જાણીને પાપાચરણ વર્જવું. (૧૨)
ભાવાર્થગુરૂના વચનમાં નહિ રહેનારા, અવિચાર્યું ભાષણ કરનારા અને દુષ્ટાચારવાળા અવિનીત શિષ્ય પોતાના સરળ એવા ગુરૂને ક્રોધ યુક્ત કરે છે, તેમજ ગુરૂના ચિત્તને અનુસરનારા અને શીધ્ર ચાતુર્યને ધારણ કરનારા વિનીત શિષે પોતાના કોધી ગુરૂને પણ પ્રસન્ન કરે છે. (૧૩) | ભાવાર્થ—વિનીત શિષ્ય ગુરૂએ અણપૂછયે સતે, અથવા અલ્પ પૂ સતે કાંઈ પણ બોલે નહિ, તથા ગુરૂએ પૂ સતે અસત્ય પણ ન બેલે. અને કદાપિ ગુરૂએ તિરસ્કાર કર્યો હોય, તે તેથી થએલ; ક્રોધને નિષ્ફળ કરે, તેમજ જે ગુરૂએ કહેલું વચન અપ્રિય હોય તે પણ તેને પિતાના આત્માને હિતકારી માની મનમાં ધારણ કરે. (૧૪) | ભાવાર્થ વિનીત સાધુએ આત્માને વશ્ય કરે. કારણકે, આત્મા ઘણેજ દુર્દમ છે. આત્માને વશ્ય કરનારે જીવ આ લેક અને પરલોકમાં સુખી થાય છે. (૧૫) | ભાવાર્થ-સંયમ અને તપથી મેં હારે આત્મા (દેહ) વશ્ય કર્યો તે સારું કર્યું “અર્થાત્ સત્તર પ્રકારના સંયમથી અને
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૦૦
થી ઉપદેશ સાગર, બાર પ્રકારના તપથી આ આત્મા જે પરોઢિય , તેને સારા માર્ગમાં લઈ જે.” જેમ દુવિનીત અશ્વ અથવા વૃષભ ચાબુક વડે ઉન્માર્ગથી સારે રસ્તે લઈ જવાય છે, તેવી રીતે આ આત્માને પણ જાણવું. તેમજ મનમાં એમ ચિંતવવું કે, “હું અન્ય લેકેથી બંધન જે બે વિગેરેથી અને વધુ જે લાકડી તથા અંકુશ વિગેરેના મારથી દમન કરેલ ન થઉં.” અર્થાત્ બીજા પુરૂષે જે મને તાડન, તિરસ્કારથી દમન કરશે, તે મહારૂં શ્રેય (કલ્યાણ) નથી. આવી શિક્ષાથી આત્માને વશ્ય કર. [૧૬]
ભાવાર્થ-વિનીત શિષ્ય લેકેની સમક્ષ અથવા એકાંતમાં કેઈ વખતે ગુરૂને વચનથી પણ શત્રુભાવ એટલે “તમે શું જાણે છે?” એ તિરસ્કાર અને ક્રિયાથી એટલે ગુરુના સંથારાનું ઉલ્લંઘન અથવા ચરણના સંઘટ્ટનથી અવિનય નજ કર. શાસ્ત્રમાં કહ્યું છે કે-શત્રુના ગુણ ગ્રહણ કરવા, પણ ગુરૂના અવગુણ ન પ્રકાશવા. [ ૧૭ ] | ભાવાર્થ-વિનીત શિષ્ય ગુરૂની પડખે ન બેસવું. “કારણ કે, તેમ બેસવાથી ગુરૂની સાથે એક પંક્તિ થતાં સમાનપણું થાય છે.” ગુરૂની આગળ પણ ન બેસવું. “ કારણ કે, તેમ બેસવાથી વંદના કરનાર પુરૂષને ગુરૂનું મુખ જોઈ શકાતું નથી, ગુરૂની પાછળ પણ ન બેસવું “ કારણ કે, તેમ બેસવાથી ગુરૂ તથા શિષ્ય એ બન્નેનું મુખ સાથે જોવામાં આવે તેથી રસ ભંગ થાય છે.” ગુરૂની સાથળ સાથે સાથળને સંઘટે કર નહિ. “કારણ કે, અતિ સ્પર્શથી અવિનય થાય છે. તેમજ ગુરૂનું વચન સૂતાં અથવા બેસતાં સાંભળવું નહી. અર્થાત્ જ્યારે ગુરૂ કાંઈ કહે, ત્યારે સૂતાં કે બેસતાં “અમે આમ કરીશું” એ પ્રત્યુત્તર આપ નહી, પણ પોતે જાતે ઉઠી ગુરૂની પાસે આવી તેમનું વચન સાંભળવું. (૧૮).
ભાવાર્થ-વિનીત શિષ્ય ગુરૂની પાસે પગ ઉપર પગ ચઢાવીને, પગની જેઘાને વસ્ત્ર વીંટીને અથવા બે હાથથી શરીરને બંધન કરીને અને ગુરૂની સામા પગ લાંબા કરીને બેસવું નહીં. (૧૯).
Page #209
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્રના ૧ અયનના ભાવા,
૨૦૧
ભાવાર્થ ગુરૂના સ્નેહને ઇચ્છનારા અને મોક્ષના અ વિનીત શિષ્યને જો ગુરૂ ખેલાવે, તે તેણે કયારે પણ મૌન રહેવું નહી. “ કદાપિ ખેલવાની શકિત હાય અથવા ન હેાય તે પણ મૌન રહીને સાભળ્યુ ન સાંભળ્યુ કરી બેસી રહેવું નહી, ” એટલુ જ નહી પણ “ આટલા શિખ્યા છતાં ગુરૂ મનેજ મેલાવે છે તેથી મ્હારૂં મ્હાટું ભાગ્ય, ” એમ સમજી વિનીત શિષ્યે એ પ્રમાણે ગુરૂની સેવા કરવી. ( ૨૦ )
ભાવા—મુદ્ધિમાન અને ગુરૂનાં કાય કરવામાં તત્પર એવા વિનીત શિષ્યે જો ગુરૂએ એક વખત થેાડુ' કહ્યું હાય, અથવા વારંવાર કહ્યું હાય, તે પણ તે વખતે એસી નહિ રહેતાં આસન છેડી ગુરૂ પાસે જઈ ગુરૂ જે કાર્યોં કહે, તે એકાગ્રચિત્તે સાંભળીને અંગીકાર કરવું. (૨૧)
ભાવા—વિનીત શિષ્યે આસન ઉપર બેસીને ગુરૂને સૂત્રાર્થીકિ ન પૂછવાં, તેમજ “ રાગાદ્રિ ઉપદ્રવ વિના ઝ કયારે પણ શય્યા ઉપર બેસીને પણ ન પૂછતાં, પરંતુ પેાતાનુ આસન
મૂકી ગુરૂની પાસે આવી શાંત થઈ બે હાથ જેડી સૂત્રાર્થીકિ
પૂછવાં. [ ૨૨ ]
-
ભાવાર્થ: એવી રીતે વીનયથી યુક્ત તથા સૂત્ર, અર્થ અને સૂત્રાને પૂછનાર વીનીત શીષ્યને ગુરૂ જેવી રીતે ગુરૂ પર - પરાથી સાંભળ્યુ હોય અને જાણ્યુ હાય તેવી રીતે કહે (૨૩)
ભાષા :——વીનીત સાધુએ મૃષાભાષા ન ખાલવી, તેમજ નિશ્ચયાત્મક એટલે આ તે આમજ છે. ’ એવી ભાષા પશુ ન ખેલવી તથા ભાષાના દોષ જે સાવદ્ય કૃત્યને અનુમાદન કરવું તે પણ ત્યાગ કરવુ'; તેમજ માયા ( કપટ ') ઉપલક્ષણુથી ક્રોષ, માન અને લેાશ એ સર્વને નીરંતર વવા (૨૪)
ભાવાર્થ:—વીનીત સાધુ પોતાને અર્થે, પુરને અથે, અથવા અન્તને અર્થે, અથવા પ્રત્યેાજન વીના કાઇએ પૂછયાં છતાં સાવદ્ય વચનને, નીરક વચનને, અને જેથી મનુષ્યનું મરણ થાય તેવાં રાજ્ય વિરૂદ્ધાદિ મમ્ વચનને ન ખાલે (૨૫)
૨૬
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૨ | શ્રી ઉપદેશ સાગર.
ભાવાર્થ લુહારની શાળા, સૂનું ઘર, બે ઘરની વચ્ચે ભાગ અને રાજમાર્ગ ( જાહેર રસ્તે ) એટલા સ્થાનમાં વનીત સાધુએ એકલા, એકલી સ્ત્રી સાથે ઉભા રહેવું નહી, તેમ બોલવું પણ નહીં. (૨૬).
ભાવાર્થ –“ ગુરૂ મને શીતળ વચનથી અથવા કઠેર વચનથી જે શીખામણ આપે છે, તે મહારા લાભને માટે થશે.” એવી બુદ્ધિથી પ્રયત્નવાનું થએલા વિનીત શીષ્ય, ગુરૂનું વચન અંગીકાર કરવું, પણ ગુરૂના કઠોર વચનથી કેપ ન કરે. (૨૭)
ભાવાર્થ–બુદ્ધિમાન શીષ્ય “ આવું દુષ્ઠ કામ કેમ કર્યું ?” એવી ગુરૂની ઠબકા રૂપ, કમળ અથવા કઠેર વચનરૂપ શીખામણને આલેક અને પરલોકમાં હીતકારી માને છે અને કુશીષ્યને આવું ગુરૂનું તે કઠોર વચન, દ્વેષ ઉત્પન્ન કરનારૂ થાય છે. (૨૮) | ભાવાર્થ –સાત પ્રકારના ભયથી રહીત, અને તત્વને જાણનારા વિનીત શીષ્ય ગુરૂએ શીખામણને માટે કહેલું કઠેર વચન પણ હતકારી માને છે. અને મૂર્ણ શીષ્યોને ક્ષમાને કરનાર, આત્માની શુદ્ધિ કરનારું અને જ્ઞાનાદિકના સ્થાનરૂપ ગુરુનું શીક્ષા વચન શ્રેષનું કારણ થાય છે. ( ૨૯ )
| ભાવાર્થ –કારણ છતાં પણ વારંવાર નહી ઉઠનારે, કારણ વીના નહી ઉઠનારે અર્થાત્ સ્થીર થઈને બેસનાર તથા હાથ પગ અને મસ્તક વગેરે શરીરના અવયને નહી કંપાવનારે, તેમજ નીશ્ચળ થઈને બેસનારે વનીત શીષ્ય, દ્રવ્ય અને ભાવથી ઊંચું નહી તેવું અર્થાત્ ગુરૂના આસનથી નીચું, તેમજ ચિત્કાર શબ્દ વીનાનું કારણકે, ચિત્કાર શબ્દવાળું આસન શૃંગારનું અંગ ગણાય છે. અને જેના ચાર પાયા સરખા હોય, તેવા સ્થીર આસન ઉપર બેસે. ( ૩૦ ) | ભાવાર્થ –સાધુએ મેગ્ય અવસરે ભીક્ષાને માટે જવું,
ગ્ય અવસરે ભીક્ષા લઈને પિતાને સ્થાનકે પાછું આવવું; તેમજ કીયાને જે કાળ ન હોય, તે વઈને એ કાળમાંજ સર કીયા કરવી. (૩૧ ).
Page #211
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧ અધ્યયનને ભાવાર્થ.
૨૦૩
ભાવાર્થ–સાધુએ ગૃહસ્થને ઘેર જમણવારમાં ભેજન કરવા માટે બેઠેલી પુરૂષની પંકતીમાં ઉભા રહેવું નહી. કારણકે તેથી અપ્રીતિ શંકાદિક દેષ ઉત્પન થવાને સંભવ છે. તેમજ ગૃહસ્થ આપેલા આહારમાં એષણ એટલે આહારના દેશનું અવલોકન કરવું; પણ જીહા ઇંદ્રીયની લોલુપતાથી સદેષ - હાર ગ્રહણ કરે નહી. અને જે શુદ્ધ આહાર મળે, તેને પૂર્વે થઈ ગએલા સ્થીવરકલપી મુની એ જેવી રીતે પાત્રમાં નિર્દોષ આહાર ગ્રહણ કરે છે, તેવી રીતે ફકત ઉદરપૂર્વી માત્ર આહાર ગ્રહણ કરીને તેને વિધીપૂર્વક એટલે સીદ્ધાંતમાં કહેલા નમસ્કાર પૂર્વક પચ્ચખાણ પારી ભક્ષણ કરે; કારણકે, અમીત ભોજન કરવાથી ઘણા દેષ થવાનો સંભવ છે. ( ૩૨ ). - ભાવાર્થ–સાધુએ ભીક્ષા માટે ગૃહસ્થને ઘેર જવું ત્યાં અતિ દૂર ન ઉભા રહેવું. કારણકે, તેથી પ્રથમ આવેલા બીજા ભીક્ષુઓને નીકળવામાં વિરોધ આવે. અથવા આહારના દેશ પણ જોઈ શકાય નહી. તેમ અતિ નજીક પણ ન ઉભા રહેવું. કારણકે, તેથી ભીક્ષુઓને અપ્રીતિ થાય. તેમજ બીજા ભીક્ષુકની પેઠે જેવી રીતે ગૃહસ્થના નેત્રને સ્પર્શ થાય, તેવી રીતે પણ ન ઉભા રહેવું, પરંતુ ગૃહસ્થના ઘરના એકાંત પ્રદેશ (ભાગ)માં ઉભા રહેવું, જેથી ગૃહસ્થ એમ ન જાણે કે, આ સાધુ બીજા સાધુઓને નીકળવાનું ઈચ્છે છે. તેમજ એકલા થઈ અગાઉ ભીક્ષાને માટે આવેલા બીજા ભીક્ષુકને ઉલ્લઘન કરીને પણ પ્રવેશ કરે નહી. ( ૩૩ )
ભાવાર્થ–જિતેન્દ્રિય એવા સાધુએ અતિ ઉચે માળેથી આહાર ગ્રહણ કરે નહી. કારણ કે, તેથી આહાર અથવા આહાર આપનારને પડી જવાનો સંભવ છે. તેમજ અતિ નીચે સ્થાનેથી પણ આહાર ગ્રહણ કરે નહી. કારણકે, ત્યાં એષણસમિતિને અસંભવ છે, અથવા આપનારને કષ્ટાદિકને સંભવ છે, અથવા ઉચે એટલે “મને સરસ આહાર મળે માટે હું લબ્ધિવંત છું” એવા અભિમાનથી અને નીચે એટલે “આહાર ન મળવાથી હું
1.
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી ઉપદેશ સાગર.
નજિક
ગરિષ છું, મને કોઇ આપતું નથી' એવી દીનબુદ્ધિથી રહિત થવું. અર્થાત્ ઉંચાપણું, નીચાપણું, અને દૂરપણુ છેાડી ચથાયાગ્ય સ્થાને રહી પ્રાચુક [ નિષણ ] નવકેાટિએ વિશુદ્ધ અને ગૃહસ્થે પેાતાને માટે કરાવેલે શુદ્ધ આહાર ગ્રહણ કરવા. [૩૪] ભાવાથ:—વીનીત સાધુએ બીજા સાધુઓની સાથે જ્યાં એઇંદ્રીયાદિ જીવા ન હાય, જ્યાં બીજ અલ્પ ડાય એટલે એ કેન્દ્રિયાદિ જીવા પણ ન હાય, અને જે સ'પાતીમ જીવાની રક્ષાને માટે ઉપરથી ઢાંકેલ હાય તથા સાદડી વીગેરેથી આચ્છાદીત હાય, કારણકે, તેથી રક અને ગરીબ યાચકો આવી શકે નહી. જો તેઓ આવી ચઢે અને તેએને જો દાન ન આપે તે નીંદા તથા દ્વેષના સભવ રહે છે અને જો દાન આપે તેા પુણ્યમધ થવાના સ‘ભવ છે માટે તેવા નિર્દોષ સ્થાનમાં સુરસુર, ચચવ અને કરડે કરડે શબ્દ કર્યાં સિવાય સડયે ન હાય તેવા નિર્દોષ આહાર કરવા.. ( ૩૫ )
ભાવા —મુનિએ સાવદ્ય વચન ખેલવું નહી. જેમકે, આ અન્ન વિગેરે સારૂ કર્યુ છે, આ ઘેખર સારાં પાક્યાં છે, આ શાકાદિક સાા છેદ્યાં છે, આ કારેલાની કડવાશ સારી નાશ થઈ છે, અથવા મગસ, શીરા અને કસારમાં ઘી ઠીક હરણુ થયુ છે. આ મગ વિગેરેમાં ઘી ઠીક મરી ગયું છે, આ આહાર સારી રીતે સરસ થયા છે, અખડ ઉજવળ ચાખાથી અને લીલા મગથી આ ભ્રાજન ઘણુ· ઉત્તમ થયું છે, ઇત્યાદિક સાવદ્ય ભાષણ છેાડી દેવું. પણ અનુક્રમે નિવદ્ય ભાષણથી ખેલવું. જેમ કે, ધર્મ ધ્યાન સારી રીતે કર્યું' છે, વચન તથા વિજ્ઞાન સારાં પાકયાં છે, સ્નેહ પાસાદિ સારા છેદ્યો છે, મિથ્યાત્વાદ્વિપણુ સારી રીત હરણુ થયુ છે. પડિતપણે ઠીક મરણુ થયુ છે. સારા સાધુના આચાર તથા વ્રત ગ્રહણુ સારી રીતે સપાદન કરેલું છે. આવી રીતે નિવદ્ય વચન એલવાં. (૫૬)
ભાવાથ"જેમ ઘેાડાના સ્વાર પોતાના સુશિક્ષિત અશ્વને ખેડવામાં ખુશી થાય છે, તેમ ગુરૂ પેાતાના વિનીત શિષ્યાને
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૫
અથ શ્રી ઉતરાધ્યયન સૂત્રના ૧ અધ્યયનના ભાવાર્થ.
સ્વાર
શીખામણ આપતાં ખુશી થાય છે, તથા જેમ ઘેાડાના દુવિનીત (તાકાની) ઘેાડાને ખેડવામાં દુ:ખી થાય છે, તેમ વિનીત શિષ્યને શીખામણ આપતાં ગુરૂ પણ ભાવાર્થ:—-વિનીત શિષ્ય, જો ગુરૂ પણ હિત થવાને શીખામણ આપે તે તે કે, ‘આ ગુરૂ પાપી છે, ’ કારણ કે, તે મને ટંકારા અને ચપેટા (લપડાકા ) મારે છે. મને દુČચના સંભળાવે છે, તેમજ સાટી વિગેરેના માર મારે છે. આમાં કાંઇ પણ હિત જોવામાં આવતું નથી, આવું ધારી તે પેાતાના ગુરૂને હિતકારી માનતા નથી, (૩૮) ભાવાથ:—વિનીત શિષ્ય પાતાના ગુરૂને તથા તેમના વચનને હિતકારી માને છે અર્થાત્ જ્યારે આચાર્ય કાંઈ પણ શિક્ષા આપે, ત્યારે વિનીત શિષ્ય મનમાં એમ ધારે છે કે, આ ગુરૂ પેાતાના પુત્રની પેઠે, ભાઈની પેઠે, તથા સ્વજનની પેઠે પેાતાની સુબુદ્ધિથી મને શિક્ષા આપે છે. અને ધ્રુવિનીત શિષ્ય જ્યારે ગુરૂ શિક્ષા કરે, ત્યારે તે પેાતાને એક દાસની પેઠે માને છે. અર્થાત્ આ ગુરૂ મને એક દાસની પેઠે તિરસ્કાર કરે છે એમ ધારી ગુરૂની નિંદા કરે છે. (૩૯)
ભાવાર્થ:—વિનીત શિષ્ય આચાયને તથા ખીજાને કાપ કરાવે નહી. તેમજ પેાતાના આત્માને પણ કાપ કરાવે નહી. અને યુગપ્રધાન આચાય ના કુશિષ્યની પેઠે ગુરૂની ઘાત કરનારા થાય નહી. તેમજ ધ્રુવિનીત અશ્વની પેઠે ગુરૂ પાસે ( દ્રવ્યથી, લપડાક વિગેરે અને ભાવથી પીડાકારી વચન રૂપ ચાબુકને ) એલાવનારા પણ થાય નહી. ( ૪૦ )
•
ભાવાર્થ:—વિનીત શિષ્યે ગુરૂને કપ પામેલા જાણી પ્રીતિભરેલા વચનાથી તેમને પ્રસન્ન કરવા અને ગુરૂની પાસે બે હાથ જોડીને કહેવું કે, હે ભગવન ! હવે ફરીથી હુ એવું નહી કરૂ, મ્હારા આ અપરાધ ક્ષમા કરા, એમ કહી ગુરૂને શાન્ત કરવા. (૪૧) ભાવાર્થ:—તત્ત્વને જાણુનારા પુરૂષોએ .ભાચરેલા, સાધુ ધર્મ થી ઉત્પન્ન થએલા અને પાપને નાશ કરનારો જે વ્યવહાર
દુઃખી થાય છે. (૩૭) તેને આલેાકનુ કાંઇ શિષ્ય એવું માને છે
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી ઉપદેશ સાગર.
છે, તે માચરણ કરનારા સાધુ નિદ્યાને પામતા નથી, અર્થાત્ પ્રાણાતિપાતાર્દિક આશ્રવને નિવારણ કરનારા જે સાધુના આચાર પાળે છે, તેની કદાપિ નિંદા થતી નથી. (૪૨ )
ભાષા :——વિનીત શિષ્યે ગુરૂના મનમાં રહેલ અને વચનમાં રહેલુ` કા` પ્રથમ જાણીને પછી ‘ તે કાય હું... કરીશ ’ એમ અગીકાર કરી તુરત તે કામ કરવું. (૪૩ )
ભાવાથ :--વિનયાદિ ગુણાએ પ્રસિદ્ધ એવા સુશિષ્યે ગુરૂની પ્રેરણા વિના પણ પ્રથમ એક વખત કહ્યા પ્રમાણે સ કાર્યોમાં નિત્ય પ્રવર્ત્તવું. કદાપિ પોતે કોઇ કાર્ય કરશ્તા હાય, અને તેવામાં જો આચાય પ્રેરણા કરે તેા તે કાર્ય શીવ્રતાથી કરવુ. પણ તે વખતે એમ ન ખોલવું કે, ‘હું કામ કરૂ' છું તે પણ તમે વ્ય શા માટે કહ્યા કરે છે.’ પરંતુ ગુરૂ એક અથવા વધારે જે માર્યાં કહે, તે કરવાં અને તે કામમાં બિલકુલ આળસ રાખવી નહી. અર્થાત્ ખુશી થઈને તે કાય તુરતજ કરવું. (૪૪)
ભાવાર્થ :—જે બુદ્ધિમાન સાધુ વિનયની શિક્ષા જાણીને વિનય કરે છે, તે તેની લાકમાં કીર્ત્તિ થાય છે, તેમજ જેમ પૃથ્વી વૃક્ષેાની આશ્રય રૂપ છે, તેમ તે વિનયી સાધુ પણ સ સાધુ, કાર્યાંના આશ્રય રૂપ થાય છે. (૪૫ )
ભાવાર્થ :—સમ્યક્ પ્રકારે તત્ત્વને જાણુનારા અને ભણવા અગાઉ વિનયથી રંજીત કરેલા ( કારણ કે, ભણવાની વખતે જો વિનય કરવામાં આવે, તે સ્વાપિણુ' જણાય, તેથી તેવી પ્રસન્નતા ન થાય ) એવા પૂજ્ય આચાય, જે શિષ્ય ઉપર પ્રસન્ન થાય છે, તે શિષ્યને ઘણું વાંચ્છિત અને માક્ષને ઉત્પન્ન કરનારૂ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. (૪૬)
ભાવાર્થ :—આચાર્ય થકી પ્રાપ્ત થયેલા શ્રુત ધર્મવાળા શિષ્ય નિળ મનનો રૂચીવાળા થાય છે અથવા ગુરૂના ચિત્તની બુદ્ધિ યુક્ત થાય છે. દશ પ્રકારની સમાચારી કરવાની સ ંપત્તિ તેને પ્રાપ્ત થાય છે, ગુરૂના મુખથી અધ્યયન કરેલા પૂજ્ય શાસ્ત્રથી તે સપન્ન થાય છે. રહસ્યને પ્રાપ્ત કરી તે સ ંશય રહિત થાય
Page #215
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્રના બીજા અધ્યયનના ભાવાય ૨૦૭
છે, તપનુ આચરણ અને ચિત્તની સ્વસ્થતાથી તે આશ્રવને નિરોધ કરનારા થાય છે તેમજ તેનેલેશ્યા તથા પુલાકલબ્ધિને પ્રાપ્ત કરે છે, તેવા તે સુશિષ્ય પંચ મહાવ્રત પાળીને માર દેવલાકવાસી દેવતા, ગાંધવા અને મનુષ્યએ પૂજેલા થાય છે, છેટ તે આયુષ્યને ક્ષય થતાં તે મલીન અને વયથી ઉત્પન્ન થએલા શરીરના ત્યાગ કરીને શાશ્વત એવા સિદ્ધ થાય છે. અથવા માહનીય કર્મ થી રહિત અથવા તે રજોગુણ રહિત એવા મહુદ્ધિક દેવતા થાય છે, એ પ્રકારે સુધર્મસ્વામી કહે છે કે, હું જ ખૂ! શ્રી ગણધરાદિકના ઉપદેશથી હું વિનયશ્રુત નામનું પ્રથમ અધ્યયન કહું છું, પણ મ્હારી બુદ્ધિથી કાંઇ કહેતા નથી. ( ૪૭ )–(૪૮) ( ઇતિ પહેલુ અધ્યયન સપૂર્ણ, ) પરિસંહનુ
અધ્યયન મીનુ–માવીસ
હે આયુષ્મન ખુ! મેં શ્રમણુ ભગવંત શ્રી મહાવીર પાસેથી બાવીસ પરીસ્સહ નીચે પ્રમાણે સાંભળ્યા છે, કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થએલાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવે જૈન શાસનને વિષે બાવીશ પરીસ્સહ કહ્યા છે, તે ભિક્ષાને અર્થે વિચરતા સાધુએ શીખવા, જાણવા, જીતવા, સર્વ પ્રકારે સહન કરવા અને તેનાથી હારી જવું નહિ. તે બાવીસ પરીસ્સહ નીચે પ્રમાણે છેઃ—
ભાવાર્થ:—૧. શુદ્ધાના, ૨. તૃષાના, ૩. ટાઢને, ૪. તાપના, પ. ડાંસ મચ્છર, ૬. વજ્રા, ૭. અતિને, ૮. સ્ત્રીને, ૯. ચાલવાના, ૧૦. બેસવાના, ૧૧. સેજાના, ૧૨. આક્રોષ ( અશુભ વચન ) ના, ૧૩. વધના, ૧૪. ચાચવાના, ૧૫. અલાલા, ૧૬. રાગને, ૧૭. તૃણુ સ્પા. ૧૮. જળમેલા, ૧૯. સત્કારને, ૨૦. પ્રજ્ઞાા, ૨૧. અજ્ઞાનના, ૨૨. દનને, એ બાવીસ પરિ સહુના સ્વરૂપ કાશ્યપ ગોત્રી મહાવીર ભગવાને મને કહ્યાં છે તે હૈ જબુ! તું અનુક્રમે સાંભળ. (૧)
શરીરને વિષે ક્ષુધા વ્યાપી હોય છતાં તપ અને સંયમને
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી ઉપદેશ સાગર.
વિષે દઢ સાધુએ પાતે ફળ વગેરે છેઠવાં નહિ, તેમજ બીજા પાસે છેદાવવાં નહિ. પેાતે અન્ન પકવવુ' નહિ, તેમજ બીજા પાસે પકાવવુ' નહિ, (૨)
ભાવાર્થ:—કાગડાના પગ જેવા દુખળ ગાત્ર થઈ ગયાં હાય અને શરીર હાડકાના માળા જેવું બની ગયું હાય, છતાં પેાતાના ઉદર પાષણને માટે અન્ન પાણીનું પ્રમાણુ સાધુએ જાણવું અને ( આકુળ વ્યાકુળ ન થતાં ) પ્રસન્ન મનથી સંયમ માગે પ્રવર્ત્તવુ. (૩)
ભાવાથ:—તૃષાએ પીડાયા છતાં અનાચારના ત્યાગી સાધુ લજ્જાએ કરીને સચેત જળ પીતા નથી; પણ અચેત પાણી મેળવવાના પ્રયત્ન કરે છે. (૪)
----
ભાવાર્થ: વન, અઢવી, આદિ નિર્જન રાનમાં તૃષાથી અતિ પીડાતા હાય, હાં સુકાઇ જતુ હોય, અત્યંત વ્યાકુળ થતા હાય, છતાં સાધુએ તૃષાના પરીસઢું સહન કરવા. ( ૫ ) ભાવાર્થ :—શીત કાળને વિષે એક ગામથી બીજે ગામ જતાં શરીરે ટાઢ વાય તે પણ સાધુએ, જૈન શાસનની શિક્ષા લક્ષમાં લઈને, કવેળાએ સ્થાનાન્તર (વિહાર ) કરવા નહિ. (૬) ભાવાર્થ:—ટાઢ દૂર કરવાને માટે મારે ઘર નથી, શરીર ઢાંકવાને વસ્ત્ર પણ નથી, માટે હું અગ્નિ સેવુ' એવા વિચાર પણ સાધુએ કરવા નહિ, (૭)
ભાવાર્થ :—તાપે કરીને તપેલી જમીનથી, ખાદ્ય ( પરસેવા; મેલ વગેરે ) અને અભ્યંતર ( તૃષા વગેરે ) ગરમીની થતી પીડાથી, ગ્રીષ્મ તુના સૂર્યના તાપથી પીડાવા છતાં, સાધુએ શીતળતાની વાંચ્છના કરવી નહિ. (૮)
ભાવાર્થ:—તાપની અત્યંત પીડા પામવા છતાં મર્યાદાવતસાધુ સ્નાનની ઈચ્છા કરે નહિ; શરીર ઉપર પાણી રેડે નહિ, અથવા પંખાવિત પવન નાંખે નહિ. (૯)
ભાષા:ડાંસ મચ્છરાદિની પીડા મહાન સાંધુએ સહન કરવી જોઈએ. જેવી રીતે હાથી સંગ્રામને મોખરે રહીને શત્રુને
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યન સૂત્રના બીજા અધ્યયનને ભાવાર્થ. ૨ હણે છે, તેમ મહા મુનિએ કેળાદિ અત્યંતર શત્રુને હણવા જોઈએ. (૧૦)
ભાવાર્થ-ડાંસ મચ્છરને ત્રાસ ઉપજાવ નહિ, ચટકે ભરતાં અંતરાઈ ન કરવી, તેમજ મને કરીને પણ તેના ઉપર ક્રોધ કરે નહિ. પિતાનું માંસ અને લેહી તેઓ ખાઇ જાય, છતાં સર્વ સહન કરવું પણ તેમને હણવા નહિ. (૧૧) | ભાવાર્થ–મહારાં વસ્ત્ર જીર્ણ થઈ ગયાં છે, તેથી હું વસ્ત્ર રહિત ફરીશ અથવા તે મહારાં ફાટેલાં કપડાં જોઈને કોઈ ધર્માત્મા દાતા મને નવાં કપડા આપે તે ઠીક એવા વિચાર સાધુએ કરવા નહિ. (૧૨)
ભાવાર્થ-કોઈ વખત ( જીન કપાવસ્થા પ્રમાણે) વસ્ત્ર રહિત થઈ જાય, અથવા કેઈ વખત (સ્થવિર કન્ધાવસ્થા પ્રમાણે) વસ્ત્ર સહિત હેય, તે વસ્ત્ર રહિત અને વસ્ત્ર સહિતપણાના બને ધર્મો હિતકારી જાણીને જ્ઞાની સાધુએ ખેદ કર નહિ, [૧૩]. | ભાવાર્થ-પરિગ્રહ રહિત અણગારને ગામેગામ વિચરતાં સંયમ માર્ગ તરફ અધીર ઉત્પન્ન થાય છે તે પરિસહ તેણે સહન કર. (૧૪) *
ભાવાર્થ-ડાહા સાધુએ આવું અધીરપણું ત્યાગવું, અને હિંસાદિકથી દૂર રહીને, દુર્ગતિના માર્ગથી આત્માને દૂર રાખીને, ધર્મ રૂપી આરામને વિષે આનંદ માનીને આરંભ રહિત થઈ, સંપૂર્ણ શાંતિથી સંયમ માર્ગને વિષે વિચરવું. (૧૫)
ભાવાર્થ-આ સંસારમાં મનુષ્યને સ્ત્રીની કુદરતી ઈચ્છા હોય છે, તે જાણીને જે કઈ તેને પરિત્યાગ કરે છે તેજ ખરા શ્રમણ તરીકે પોતાને સાધવાચાર સફળ કરી શકે છે. (૧૬) - ભાવાર્થ-જે બુદ્ધિવત પુરૂષ સ્ત્રીને ખુંચી જવાય એવા કાદવ સમાન, ( મુક્તિ માર્ચને વિષે બંધનરૂપ) માને છે, તેને તેનાથી કાંઇ ઈજા થતી નથી, પણ તે આત્માના ઉદ્ધારને અથે ધમનુષ્ઠાન આચરે છે. (૧૭)
૨૭
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૦ | શ્રી ઉપદેશ સાગર. | ભાવાર્થ_એકલે રાગ દ્વેષ રહિત, નિર્દોષ આહાર ઉપર નિર્વાહ કરીને, અને સઘળા પરિસહ સહન કરીને, સાધુએ ગામ, નગર, નિગમ અથવા રાજધાનીને વિષે વિહાર કર. (૧૮) - ભાવાર્થ-ગૃહસ્થાદિકથી (સંસારથી) અલગ રહીને સાધુએ વિહાર કર. પરિગ્રહને વિષે મમતા કરવી નહિ, પણ ગૃહસ્થને પરિચય ત્યાગીને ઘર રહિત થઈને વિચરવું. (અમુક સ્થળેજ વિના કારણે પડી રહેવું નહિ) (૧૯)
ભાવાર્થ-રમશાનમાં, સૂના ઘરમાં, અથવા તે વૃક્ષ નીચે, જાય ષ અને કુચેષ્ટા રહિત બનીને બેસવું અને અન્ય જીવને (ઉંદર વગેરેને) ત્રાસ ઉપજાવ નહિ. (૨૦) | ભાવાર્થ એવાં સ્થળે રહેતાં સાધુને ઉપસર્ગ ઊપજે તે સહન કરો, પણ તે ઉપસર્ગથી ડરીને ત્યાંથી ઉઠીને બીજે સ્થાનકે જવું નહિ. (૨૧) - ભાવાર્થ-તપસ્વી અને ધિરજવાન સાધુ સારી શય્યા મળવાથી અતિ હર્ષ પામતે નથી, તેમજ ખરાબ શય્યા મળવાથી અતિ વિષાદ પામતે નથી; પણ પાપ દષ્ટિવાળા આચારહીન સાધુ એ પ્રસંગે હર્ષ-વિષાદ પામે છે. (રર). | ભાવાર્થ–સ્ત્રી રહિત સારા અથવા નરસા મકાનમાં આશ્રય મળતાં તેમાં તેણે રહેવું અને વિચારવું કે, “મારે તે આમાં એક રાત રહેવું છે, તેમાં સુખ દુઃખ શું થવાનું છે?” (અર્થાત સમભાવ રાખ) (૨૩)
ભાવાર્થ કેઈગૃહસ્થ સાધુને દુર્વચન કહે, તે પણ તેણે તેના ઉપર ક્રોધ કરે નહિ તેને અજ્ઞાન બાળક જે સમજીને સાધુએ તેના ઉપર કેપ કરે નહિ. (૨૪) | ભાવાર્થ-કઠોર કંટક સમાન ભાષા સાંભળીને, મૈન્ય ધારણ કરીને તેને કાંઈ હિસાબમાં ગણવી નહિ, અને એવી ભાષા બેલનાર ઉપર દ્વેષ કરવો નહિ. (ર) | ભાવાર્થ સાધુને કે માર મારે તે પણ તેણે કેપ કર નહિ, તેમજ મનથી પણ તેનું બૂરું ઈચ્છવું નહિ, પરંતુ
Page #219
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉતરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનને ભાવાર્થ. ૨૧૧ ક્ષમા એ ઉત્કૃષ્ટ ધર્મ છે એમ જાણીને દશવિધ યતિ ધર્મનું ચિંત્વન કરવું. (૨૬) | ભાવાર્થ કેઈ અન્યાય, સંયમમાં દ્રઢ અને જિતેન્દ્રિય સાધુને માર મારે તે તેણે એમ વિચારવું કે “એથી કાંઈ મારા આત્માને નાશ થતું નથી” (અર્થાત્-પણ જે શરીર નાશના અવસરે હું ક્રોધ કરીશ તે મારા ધર્મરૂપ જીવીતને નાશ થશે એટલે મારે ધર્મ હારી જઈશ) (૨૭)
ભાવાર્થ સંકેતરહિત સાધુને યાચવાથી સર્વ વસ્તુ મળવી દેહિલી છે, તેમજ યાચન, સિવાય કાંઈ મળી શકતું નથી. (૨૮)
ભાવાર્થ-બૈચરીને વિષે ફરતા સાધુ તરફ (સર્વ દાતા, ગૃહસ્થને) હાથ હમેશાં ખુશીથી લંબાતું નથી, પણ તેથી સાધુએ એમ ન ધારવું કે આથી ગૃહસ્થાશ્રમ વધારે સારે. (૨૯) | ભાવાર્થ–ગૃહસ્થને ઘેર તેમને માટે ભેજન તૈયાર થયું હોય તેમાંથી તેણે આહારને માટે માગી લેવું, આહાર મળે યા ન મળે તેને માટે પંડિત મુનિએ ખેદ કરવો નહિ. (૩૦) - ભાવાર્થ – “આજે કાંઈ આહાર ન મળે, તે કાલે કાંઈ મળી રહેશે” જે સાધુ આ પ્રમાણે વિચાર કરે છે તેને અલાભ પરિસ્સહથી કાંઈ દુઃખ ઉપજતું નથી. (૩૧)
ભાવાર્થ – મંદવાડ અથવા વેદના આવી પડે તે પીડાતા મુનિએ પ્રસન્ન મુખે મનને સ્થિર રાખવું અને રેગ પરીસ્સહ સહન કર. [૩૨]
ભાવાર્થ—-રગ ટાળવાના ઉપાયને માટે તેણે આતુર બનવું નહિ [ વૈદક સારવારની રાહ ન જેવી ]; પણ આત્માના ગષક સાધુએ આત્મહિત માટે પિતાનું ચારિત્ર પાળવું પિતે રેગની ચિકિત્સા કરે નહિ અને બીજા પાસે કરાવે નહિ તે સાચે શ્રમણ [સાધુ] કહેવાય. [૩૩]
ભાવાર્થ-જે કે વસ્ત્ર રહિત અથવા અલ્પ વસ્ત્રવાળા, સંયમવંત, તપસ્વી સાધુને તૃણને વિષે સૂતાં બેસતાં શરીરે પીડા ' થાય છે, અને તાપ પડવાથી તેને અસહ્ય વેદના થાય છે, તેને
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી ઉપદેશ સાગર.
પણ તૃણું, સ્પર્શથી પીડાવા છતાં જીન કલ્પી સાધુ વસ્ર સેગવ તા નથી. (૩૪–૩૫)
ભાવા—ઉન્હાળાના તાપે કરીને શરીરે પરસેશ થાય, અથવા મેલ અને રજથી શરીર ભરાય તેપણુ મર્યાદાવત સાએ સુખ શાતાની હાનિ માટે શેચ કરવા નહિ. (૩૬)
ભાવાથકના ક્ષય કરવા અને સર્વોત્કૃષ્ટ ચારિત્ર ધર્મ પાળવા સાધુએ આ સઘળું સહન કરવું; અને શરીરને નાશ થતાં સુધી કાયાએ મેલ ધારણ કરવા, (૩૭)
ભાવાથ—કાઈ ગૃહસ્થ સાધુને અલિવદન કરે અથવા તેને આવતા જોઇને પેાતાના આસનેથી ઉઠીને તેનુ સન્માન કરે, અથવા ભિક્ષાને માટે આમત્રણ કરે; આવી રીતે સત્કાર કરનાર તરફ્ સાધુએ અનુરાગ રાખવા નહિ. (૩૮)
ભાવા —કોષ રહિત અલ્પ ઇચ્છાવાળા, અ તણ્યાને ત્યાંથી ( આપનારનું જાતિ, મૂળ, દ્રવ્ય વગેરે જાણ્યા સિવાય ) આહાર લેનાર, સ્વાદિષ્ટ લેાજનને માટે લાલચ રહિત, પ્રજ્ઞાવત સાધુ રસ, સ્વાદની ઇચ્છા કરતા નથી અને પેાતાના સત્કાર ન થવાથી કાપ કરતા નથી. (૩૯)
ભાવાર્થ પ્રજ્ઞાવંત સાધુ એમ જાણે છે કે નિચે મેં પૂર્વ જન્માન્તરે, જેનુ કુળ અજ્ઞાન છે એવાં નૃત્ય કરેલાં હાવાં જોઇએ; કારણ કે કેાઈ માણુસ કેઈ સ્થાનકમાં કાંઇ સુગમ પ્રશ્ન મને પૂછે છે, તેના ઉત્તર હું આપી શકતા નથી. (૪૦)
ભાવાથ હવે વળી પૂર્વ જન્માંતરે કીધેલાં કૃત્ય, જેનુ મૂળ અજ્ઞાન છે; તેનું શુભાશુભ પરીણામ આગળ ઉપર આવશે; તે મારાં એ કૃત્યાનું જ ફળ છે એમ માનીને મારા આત્માનુ મારે આશ્વાસન કરવુ જોઇએ, (૪૧)
ભાવાં—મે મૈથુનને ત્યાગ કરેલા છે, અને ઇન્દ્રિઓને નિયમમાં રાખેલી છે, છતાં હુ શુભ અને અશુભ ( ધર્મને સ્વભાવ અને મેક્ષ નર્કના હેતુ) બરાબર જાણી શકતા નથી,
Page #221
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સુત્રના ત્રીજા અધ્યયનને ભાવાર્થ. ૨૧૩ તે પછી મારે ત્યાગ અને સંયમ નિરર્થક જ છે. ( માટે જ્ઞાનને આવરણ કરનારાં કમને મારે ક્ષય કર જોઇએ. ) (૪૨)
ભાવાર્થ-હું તપ કરૂં છું, સિદ્ધાંત ભણું છું અને દ્વદિશ વિધિએ સાધુ ધર્મ પાળું છું, છતાં જ્ઞાનાવર્ણિ કર્મ ટળતાં નથી. ( માટે જ્ઞાનને આવરણ કરનારાં કર્મ મારે ખપાવવાં જોઈએ.)(૪૩)
ભાવાર્થ–પરલેક છેજ નહિ, તપ કરવાથી લબ્ધિરૂપ રિદ્ધિ પણ મળવાની નથી, આતે હું ઠગાઉં છું.” એવું ચિંત્વન સાધુએ કદિ કરવું નહિ. (૪૪)
ભાવાર્થ–પૂર્વે સવજ્ઞ જિન થઈ ગયા છે, વર્તમાનકાળે (મહાવિદેહ ક્ષેત્રને વિષે) સર્વજ્ઞ જિન (કેવળી) છે, અને ભવિષ્ય કાળમાં સર્વજ્ઞ જિન થશે એમ જિનની હરતી કહેનાર, માનનાર જુઠા છે એવું ચિંતવન સાધુએ કરવું નહિ. (૪૫) | ભાવાર્થ–ઉપર કહ્યા તે બાવીસે પરીસ્સહ કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થએલા શ્રી મહાવીર ભગવાને પરૂપ્યા છે. એમાંના કેઈક પરીસહથી કેઈક સ્થાનકને વિષે પીડાવા છતાં ધીરજવાન સાધુએ પિતાના સંયમને ભંગ કરે નહિ. (૪૬).
અધ્યયન ૩ જું-મેક્ષનાં ચાર અંગ. ભાવાર્થ—આ સંસારમાં મનુષ્યને પરમ ઉત્કૃષ્ટ, મોક્ષ સાધનના ઉપાયરૂપ ચાર વસ્તુ પ્રાપ્ત થવી દુર્લભ છે–૧ મનુષ્ય જન્મ, ૨ ધર્મનું શ્રવણ, ૩ ધમ ઉપર શ્રદ્ધા અને ૪ ચારિત્ર ( સંયમ ) ને વિષે વીર્ય—હરણ ( ઉત્સાહ ) (૧)
ભાવાર્થ–જગત અનેક જીથી ભરપૂર છે. તેમાં જીવ જૂદા જૂદા ગોત્ર અને વિવિધ પ્રકારના કર્મો કરીને ઉત્પન્ન થાય છે. (૨) | ભાવાર્થ-જીવ પિતાની કરણએ કરીને કેઈવાર દેવક જાય છે, કેઈ વાર નકે જાય છે અને કઈવાર અસુર નિમાં ઉપજે છે, ( અર્થાત-જેવાં કર્મ જીવે કર્યા હોય તેવી ગતિએ જાય છે ) (૩) * ભાવાર્થ-કેઇવાર જીવ મરીને ક્ષત્રિી થાય છે, તેમજ ચાંડાળ અને બુક્કસ પણ થાય છે અથવા તે કીડા, પ્રતશિમાં
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી ઉપદેશ સાગર.
અથવા કુંથુ અને કી થાય છે. (૪)
ભાવાર્થ–એવી રીતે અધમ પ્રાણી છવ નિને વિષે પરિભ્રમણ કરવા છતાં ઉદ્વિગ્ન થતાં નથી. જેમ ક્ષત્રી યુદ્ધથી અને રાજ્ય રિદ્ધિથી સંતોષ પામતે નથી, તેમ એ જીવ સંસારમાં ફરતાં સંતેષ પામતે નથી. (૫)
ભાવાર્થ-કમ કરીને મૂઢ થઈ ગએલા જીવ દુઃખી થાય છે અને ( સંસારમાં ફરતાં ) ઘણી વેદના સહન કરે છે, અને અમાનુષિક (નારકી, તીચ) ગતિને વિષે ઘણું દુઃખ વેઠે છે. (૬)
ભાવાર્થ–પણુ અશુભ કર્મને નાશ થવાથી, કદાચિત અનુક્રમે ફરતાં ફરતાં, શુભ કર્મને ઉદય થવાથી જીવ નિર્મળ થઈને, મનુષ્ય ગતિમાં આવે. (૭)
ભાવાર્થ-કદાચ મનુષ્ય દેહ મળે તે પછી ધર્મનું શ્રવણ દુર્લભ થઈ પડે છે, જે ધર્મનું શ્રવણ કરવાથી જીવ તપ, ક્ષમા દયા આદિ અંગિકાર કરી શકે છે. (૮)
ભાવાર્થ કદાચિત ધૂમનું શ્રવણ કર્યું, તે પછી ધમાં ઉપર શ્રદ્ધા ધરવી પરમ દુર્લભ થઈ પડે છે, અને ઘણાં જીવ શુદ્ધ માર્ગ ( જિન ધર્મ ) સાંભળીને અંગિકાર કર્યા પછી તે થકી ભ્રષ્ટ થાય છે - જમાલીની પેઠ ). (૯) | ભાવાર્થ–જીવે કદાચ ધર્મનું શ્રવણ કર્યું, તે સાંભળીને તે ઉપર તેની શ્રદ્ધા બેઠી, તે પછી ઉત્સાહથી ચારિત્ર પાળવું દુલભ થઈ પડે છે. ( શ્રેણીકની પેઠે ). ઘણાં જીવ જાણે છે કે ધર્મ તે સારે, પણ પળાતે નથી. (૧૦)
ભાવાર્થ–મનુષ્યપણું પામીને, ધર્મનું શ્રવણ કરીને, તે ઉપર શ્રદ્ધા રાખીને, તપ, જપ ( ચારિત્ર) ને વિષે વીર્યબળ દાખવીને સાધુ પુરૂષે આશ્રવારને રૂધિવું જોઈએ અને કર્મરૂપી મેલને જે જોઈએ (૧૧) | ભાવાર્થ–માયા–રહિતને નિર્મળતા પ્રાપ્ત થાય છે, અને કમળ [ પુરૂષ ] શુદ્ધ ધર્મને વિષે દ્રઢ રહે છે; અને ઘીથી હીંચાયેલ અનિ જેમ નિર્મળ દેખાય છે, તેમ છવ નિર્મળ
Page #223
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનના ભાવાર્થ.
પ
[ કર્મ–રહિત ] થઈને પદ્મ ઉત્કૃષ્ટ નિર્વાણને પામે છે. (૧૨) ભાવા—કના હેતુ ( મિથ્યાત્વ આદિ દૂર કરીને ક્ષમા. થી યશ ઉપાર્જન કર. આ પ્રમાણે વર્તનાર પુરૂષ પાર્થિવ [ ઉદારિક ] શરીર ત્યાગીને ઉવ દિશામાં [ *ચા દેવ લેાકમાં ] જાય છે. (૧૩)
ભાવા ——સદ્ગુણાથી શાલતા યક્ષ લેાક [ દેવતા ] તપ, જપ આદિ ક્રિયાએ કરીને એક એકથી ચઢીઆતા નિર્માણુ થએલા વિમાન ( ધ્રુવલેાક ) ને વિષે જાય છે, અને ચંદ્ર, સૂર્યની પેઠે તેજથી ડૈદીપ્યમાન [ દીપતા ] જણાય છે, અને તે પેાતાના મનથી એમ નથી માનતા કે અમારે અહિંથી ચવીને કદી નીચે જવુ* પડશે. (૧૪)
'
ભાવાથ-દેવતાઈ સુખ ભાગવતાં અને પોતાની ઈચ્છા પ્રમાણે નવાં નવાં રૂપ ધારણ કરતાં, તે [ યક્ષ લોકો ] 'ચા દૈવ લેાકને વિષે અસખ્ય પૂર્વનું આયુષ્ય લાગવે છે. (૧૫)
ભાવા ——તે [ યક્ષા ] તે સ્થાનક [ ધ્રુવલેાક ] ને વિષે પેાતાનુ આયુષ્ય પુરૂ કરીને, પેાતાના અવશેષ પૂણ્ય કર્મ આકી રહ્યાં હાય તે ભાગવવા દશાંગ મનુષ્ય ચેનીમાં જન્મે છે. (૧૬) ભાવા -ક્ષેત્ર અને ગૃહ, સુવર્ણ, પશુ અને દાસ તથા સેવક એ ચાર કામ સ્કન્ધા (ચાર પ્રકારની ઢાલત ) જ્યાં ઢાય એવા સૂકુળમાં એ પુણ્યાત્મા જન્મ લે છે. [૧૭]
S
ભાવાર્થ :--મિત્ર, સ્વજન, ઉચ્ચગાત્ર, સદ્ગુણું (સુંદર શરીર), આરાગ્ય શુદ્ધિ, (પ્રજ્ઞા), વિનય, યશ અને મળને તે પામેછે. (૧૮)
ભાવાર્થ-મનુષ્ય ભવનાં એવાં અનુપમ સુખ જાવ જીવ (જીંદગી ૫ત)ભાગવીને પૂર્વજન્મના વિશુદ્ધ સદ્ધર્મ (ચારિત્ર) ને અ ંગે યથાકાળે, તે પા શુદ્ધ સમકિત લઇ પ્રતિ મુઝે. (૧૯) ભાવાય ——ચાર અંગ ધર્મ પ્રાપ્ત કરવાં દુર્લભ છે એમ જાણીને તે સંચમનુ' પ્રતિપાદન (ધારણ) કરે છે; અને મારે લેકે તપથી કર્મ રજને દૂર કરીને તે શાશ્વત સિદ્ધ થાય છે.(૨૦)
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર. અધ્યયન ચાથું. ભાવાર્થ-આયુષ્ય તૂટયા પછી સાંધી શકાતું નથી. (જીદગી લંબાવી શકાતી નથો); માટે હે ભવ્ય જીત્ર! પ્રમાદ ન કર. જરા પ્રાપ્ત થયા પછી કાઈનું શરણુ રહેશે નહિ, તેના વિચાર કર. જે પ્રમાદી મનુષ્ય જીવ હિંસા કરે છે અને ઇન્દ્રિઓને વશ રાખી શકતા નથી તેઓ કેાને શરણે જશે ? (૧)
ભાવા --જે મનુષ્યેા કુમતિ ગ્રહણુ કરીને પાપ કર્મથી (દગા કપટથી) ધન ઉપાર્જન કરે છે, તે ધન છાંડીને (સ્રી, પુત્ર, કલાદિ) પાસમાં સાઇ ઘણાં પાપ કરીને, અને ઘણા જીવથી વૈર માંધીને નરકે જાય છે. (૨)
૨૧૬
ભાવાર્થ જેમ કાઇ ચાર ખાતર પાડતાં ખાતરને માટેજ પોતે કરેલાં પાપ કમથીજ ( ખાધેલી ભીંત તૂટી પડવાથી ) દબાઈ મરે છે; તેમ હું લેાકા! આ લેાક અને પરલેકે કરેલાં કર્મના ફળ ભાગવ્યાં વિના છૂટકા નથી. (૩)
ભાવા—કાઇ મનુષ્ય સહસારને વિષે પેાતાના [ મિત્ર, પુત્ર, કલત્ર, મધવાદિ ] અર્થે અથવા પારકાને અર્થે કાંઈ કૃત્ય કરે છે તે કર્મ ફળના વિપાક સમયે [ ફળ ભાગવવા ટાણે ] સગા સગાપણું સાચવતા નથી પણ અળગા જઇને ઉભા રહે છે. [ અર્થાત્-પેાતાની કમાઇ છત્રને પેાતાનેજ લાગવવી પડે છે] (૪)
ભાવાર્થ—વિત્ત અથવા દ્રવ્યથો આ લાકે કે પરલેાકે પ્રમાદી પુરૂષ પેાતાનું રક્ષણ કરી શકતા નથી. જેમ કેઈ મનુષ્ય હાથમાં દીવા લઈને (રસ કુપિકા લેવા માટે) જાય, પણ દીવેા મુઝાઇ જવાથી જેમ તેને માર્ગ ન સુઝે, તેમ જીવે મુક્તિ માર્ગ દીઠેલા છે, પણ મેહની કમને લીધે તે દીઠો અણુદી થઈ જાય છે. [૫] ભાવા—મૂર્ખ લેાક [દ્રવ્યે અને ભાવે] નિદ્રામાં સૂતા છે, પણ પડિત એવી નિદ્રાનો ત્યાગ કરે છે, પ્રજ્ઞાવંત પારકે વિશ્વાસે રહેતા નથી; પારકી આશા પણુ રાખતા નથી ] સદા જાગૃત રહે છે, કારણુ કે કાળ અધાર છે, અને શરીર દુળ છે, ભારડ પક્ષીની માફક તે સદા અપ્રમત્ત-જાગૃત રહે છે. [૬]
Page #225
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચાથા અધ્યયનના ભાવાર્થ. ૨૧૭
ભાવાર્થ
=
સાધુ પાપથી સ કાચાને સયમ માર્ગે સભાળથી વિચરે છે અને સંસારનાં કામકાજ અને ગૃહસ્થીના પરિચયને પાસરૂપ માને છે. જ્યાં સુધી જ્ઞાન, દશ ન, ચારિત્રાદિના લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી સંભાળપૂવ ક જીવિત ધારણ કરવું. પછીથી પ્રજ્ઞા બુદ્ધિએ કરીને સવ વસ્તુના ત્યાગ કરી, અણુસણુ લઇ, પાપરૂપ મળને ફેડવા. (૭)
ભાવા—સ્વચ્છંદતાના નિરાધ કરવાથી સાધુ મેક્ષે જાય છે. જેમ સુશિક્ષિત કવચધારી અશ્વ (વારની સુચના મુજબ ચાલે તે ) યુદ્ધમાં શત્રુને જીતી આવે છે (તેમ સાધુ પણુ ઇચ્છાને રૂપે તે મેક્ષ પામે છે). જે સાધુ પૂર્વકાળમાં (જીવાનીમાં) અપ્રમત્ત રહીને વિચરે તે સાધુ જલદીથી મેાક્ષે જાય છે. (૮)
ભાવાર્થ:—પૂર્વકાળમાં અપ્રમત્તત્વ પ્રાપ્ત ન થયું તે તે પશ્ચાત કાળમાં થશે. ( અર્થાત-હમણાં તે ખાઉં, પી, પછી મરણકાળે ધર્મ કરીશ ) એવા વાદ શાશ્વતવાદી આયુષ્યના ધણીને શેાલે, પણ જેમ જેમ આયુષ્ય શિથિલ થતું જાય છે, અને મરણકાળ નિકટ આવતા જાય છે, તેમતેમ તેવા મનુષ્યને દુઃખ ઉપજે છે. (.કે મે' ધ ન કર્યાં, હવે મારી શી ગતિ ધર્માં થશે ? ) ( ૯ )
ભાવાર્થ:—પ્રાણી મરણુ સમયે એકદમ ત્યાગરૂપ વિવેક પાળી શકે નહિ; તેટલા માટે કામ ભેગ છાંડીને ધર્મને વિષે ઉદ્યમ કરવા, આ લેાકનુ સ્વરૂપ આળખવુ, જ્ઞાની પુરૂષની માફક ( શત્રુ, મિત્ર તરફ્ ) સમભાવ રાખવે, આત્માનું રક્ષણ કરવુ. અને કદિ પ્રમાદ કરવા નહિ, (૧૦)
ભાવાથઃ—જે શ્રમણુ (સાધુ) વારંવાર માહીની કને જીતે છે અને સંયમ માર્ગે વિચરે છે તેને નાના પ્રકારના ખાતુ સ્પર્શ દુ:ખ નડે છે, છતાં સાધુએ મનમાં તેના હ-શેક કરવા નહિ. (૧૧)
ભાવાર્થ:—એવા પ્રકારના સ્પર્શ બુદ્ધિને મૂઢ કરી નાંખે છે અને ઘણાને લેાભાવે છે, માટે તે (સ્ત્રી-સ્પર્શે વગેરે) તરફ
૨૮
Page #226
--------------------------------------------------------------------------
________________
એને અપવિલા છે અને તેની અન્યથી આ થી જાન મેળવવા તમને અનાસકળ મચાર વેષને
૨૧૮
શ્રી ઉપદેશ સાગર. લક્ષ લગાડવું નહિ, માયાથી દૂર રહેવું, ક્રોધ કર નહિ, માનને ફેડવું અને લેભને ટાળવે. (૧૨)
ભાવાર્થ –જે મિથ્યાત્વી (અન્યધર્મ) સદા રાગ દ્વેષને લીધે પરવશ પડેલા છે અને તેમાં સદાકાળ મચ્યા રહે છે, એવાએને અપવિત્ર માની તેમને અનાદર કરે અને શરીર પડતાં સુધી જ્ઞાન મેળવવાની આકાંક્ષા રાખવી. (અથવા સંયમ-ધર્મને વિષે પ્રવર્તવું.) (૧૩) ચેાથું અધ્યયન સંપૂર્ણ.
અધ્યયન પાંચમું ભાવાર્થ–આ સંસાર સમુદ્ર જેના મહાન પ્રવાહથી (જન્મ-મરણથી) પાર ઉતરવાનું કામ અતિ કઠિન છે, તેના સામા તીરે માત્ર એકજ મહા પુરૂષ ( તીર્થકર) પહેચા છે (અર્થાત્-જન્મ મરણથી મુક્ત થયા છે.) અને તે મહા બુદ્ધિવંત પુરૂષે નીચેના પ્રશ્નને ઉત્તર આપે છે. (૧) | ભાવાર્થ–પ્રત્યક્ષ રીતે બે પ્રકારે જીવ મરણાવસ્થાને પ્રાપ્ત થાય છે. ૧ અકામ મરણ, અને ૨ સકામ મરણ (૨) - ભાવાર્થ –ભૂખ અને વિવેક રહિત મનુષ્યને અકામ મરણ વારંવાર પ્રાપ્ત થાય છે; પંડિત અને ધાર્મિક પુરૂષને સકામ મરણ એકજવાર પ્રાપ્ત થાય છે. (૩) | ભાવાર્થ—અકામ અને સકામ મરણમાં પ્રથમ અકામ મરણ વિષે શ્રી મહાવીર દેવે કહ્યું છે કે કામગને વિષે મચે રહીને મૂર્ખ માણસ અતિ ક્રૂર હિંસાદિક કર્મ કરે છે. (૪)
જે મનુષ્ય કામગને વિષે આસકિત રાખે છે, તે કુટિલતાની જાળમાં ફસાય છે, [ જુઠું બોલે છે અને કુર કર્મ કરે છે]. તે એમ માને છે કે, “પરલોક તે મેં જોયું નથી, પણ કામભેગાદિ સુખ તે પ્રત્યક્ષ દેખાય છે. (૫) | ભાવાર્થ-એ કામગ અત્યારે મારા હાથમાં જ છે, પણ ભવિષ્યમાં સુખ તે અનિશ્ચિત છે; પરલેક છે કે નહિ એ કેણુ જાણે છે ? (૬)
ભાવાર્થ –એ લંપટ બડાઈ કરે છે કે, “જેવી ગતિ
Page #227
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનના ભાવાર્થ. ૨૧૯ બીજાની થશે એવી મારી પણ થશે, ” પણ એવા મૂખ માણુસ કામભોગના રાગે કરીને અ ંતે કલેશ [દુ:ખ] પામે છે. (૭).
"
ભાવાર્થ:—આવી અજ્ઞાનતાથી એ મૂર્ખ માણસ ત્રાસ અને સ્થાવર જીવને દુ:ખ દેવાનુ આર લે છે અને નિરર્થક કાને અર્થે ઘણા જીવાના નિરર્થક વધ કરે છે. [૮]
ઠેશ
ભાવાર્થ :—એવા મૂર્ખ માણસ હિંસા કરે છે, મૃષાવાદ [જીડું] ખાલે છે, કપટ આદરે છે, પારકી નિંદા કરે છે, માજી રમે છે, મદ્ય માંસ સેવે છે, અને એમ માને છે કે આ બધું હું બહુ સારૂં કરૂ છું. [૯]
ભાવાઃ—જેમ અળસીમાં માટી ખાય છે, માટીમાં રહે છે અને અંતે માટીમાંજ સૂકાઇને મરે છે તેમ કાર્ય અને વચને કરીને ઉન્મત્ત તથા દ્રવ્ય અને સ્ત્રીને વિષે લુબ્ધ માણુસ, રાગદ્વેષ કરીને બન્ને પ્રકારે (મનથી અને કાયાથી) પાપ ખાંધે છે. [૧૦] ભાવાર્થ:—પછી તે ગ્લાનિ પામે છે અને રાગથી ઘેરાય છે; અને પેાતાનાં દુષ્ટ કનું' ચિંત્વન કરતા તે પરલેાકથી
ડરે છે. [ ૧૧ ]
ભાવાર્થ:—નરકનાં સ્થાન, અને પાપી જીવની ગતિ (એ અને) વિષે મેં' સાંભળ્યું છે, જ્યાં ક્રૂર કર્મ કરનાર ભૂખ માણુસને દાણુ દુઃખ વેઠવાં પડે છે. [૧૨].
ભાવાર્થ:—પછી તે પાતે ઉપાર્જેલાં કર્મ પ્રમાણે જન્મ ધારણ કરવાને માટે [નરકના] ઉત્પત્તિસ્થાનમાં જાય છે અને ત્યાં પશ્ચાતાપ કરે છે, [ કે અરેરે! મેં બહુ ભુંડુ કર્યું ]. એમ મેં [ શ્રી મહાવીર દેવ પાસેથી] સાંભળ્યુ છે. [૧૩]
ભાવાર્થ:—જેમ કાઈ ગાડીવાન રાજમાર્ગ ધારી સડકના રસ્તા ] જાણવા છતાં તે છેડીને વિષમ માર્ગે ગાડું ચલાવે છે, અને પછી ગાડાની ધરી ભાંગી જવાથી શેચ કરે છે, તેમ જે મૂર્ખ માણસ શ્રી તીર્થંકર દેવના ભાખેલેા ધર્મ છેડીને અધર્મ માર્ગ અંગીકાર કરે છે તે મરણુકાળે ( ધરી ગાડીવાન શાચ કરતા હતા તેમ) શૈાચ કરે છે. (૧૪–૧૫)
ભાંગવાથી જેમ
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ –પછી જ્યારે મરણ સમય આખરે આવી પહોંચે છે ત્યારે તે મૂખ લાયથી કંપે છે, અને તે “અકામ મરણે” મર છે અને દાવ (હુત દોષ) થી જીતાયેલો જુગારી જેમ શોચ કરે છે તેમ તે પાપી જીવ (તક ગુમાવવાથી) શશ કરે છે. (૧૬)
ભાવાર્થ-મૂખનું અકામ મરણ (બાલ મરણ) આ પ્રમાણે સમજાવ્યા પછી હવે ડાહ્યા પુરૂષના સકામ મરણ (પંડિત મરણ) વિષે કહું છું તે સાંભળે. (૧૭) | ભાવાર્થ –પુણ્યવંત મનુષ્ય જે સંયમથી પિતાના આત્માને અને વિકારેને વશ રાખી શકે છે તેવા પંડિતનું સકામ મરણ વ્યાકુળતા અને વિન રહિત હોય છે, એમ મેં ગુરૂ મુખેથી સાંભળ્યું છે. (૧૮)
ભાવાર્થ –એવું મરણ સઘળા સાધુને તેમજ સઘળા ગૃહસ્થને પ્રાપ્ત થતું નથી. કારણ કે ગૃહસ્થના આચાર વિવિધ પ્રકારના હોય છે અને સાધુના આચાર અતિ વિષમ છે. (૧૯)
ભાવાર્થ –કઈ કઈ સંસારી કેટલાક [ નામધારી] સાધુ કરતાં સંયમ શ્રેષ્ટ હોય છે. પણ ખરા સાધુ સઘળા સંસારી કરતાં સંયમમાં ઉત્કૃષ્ટ હોય છે. (૨૦) | ભાવાર્થચીર, વલ્કલ, મૃગચર્મ ધારણ કરવાથી, યા તે નગ્ન રહેવાથી, જટા રાખવાથી, કંથા ધારણ કરવાથી, માથું મુંડાવવાથી અને એવાં એવાં બાહ્ય આચાર-નિશાને ગ્રહણ કરવાથી કોઈ દુરાચારી કુમાર્ગી [સાધુ પિતાને દુર્ગતિથી બચાવી શકતા નથી. (૨૧)
ભાવાર્થ –દુઃશીલ ભિક્ષા માગીને આજીવિકા કરે પણ અનાચાર સેવે અને પાપકર્મ વજે નહિ તે તે નરકથી છુટે નહિ, પણ પવિત્ર વર્તન રાખનાર (પિતાનાં વ્રત રૂડી રીતે પાળનાર) સાધુ હોય કે સંસારી હોય પણ સ્વર્ગે જાય છે. (૨૨) | ભાવાર્થ –શ્રદ્ધાવંત શ્રાવકે સામાયિકના અંગ કાયાએ કરીને પાળવા જોઈએ. શુકલ અને કૃષ્ણ પક્ષમાં ( આઠમ, પાખી વગેરેના ) શુદ્ધ ભાવે પોષા કરવા જોઈએ. કેઈ દિવસ તે કર
જ એક હોય છે. જે પાર
Page #229
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉતરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનનો ભાવાર્થ. ૨૨૧ વાનું ચૂકવું ન જોઈએ. (૨૩) | ભાવાર્થ –આ રીતે શિક્ષા ગ્રહણ કરીને જે કંઈ ગૃહવાસમાં ( ગૃહસ્થાશ્રમમાં) રહીને પણ સુવ્રત પાળે છે તે ઔદ્યારિક શરીર છાંડીને યક્ષ લોકમાં જાય છે. (૨૪)
ભાવાર્થ-પિતાના આત્માને સંવરે કરીને વશ રાખનાર સાધુ બેમાંથી એક ગતિને પ્રાપ્ત થાય છે, કાંતે સર્વ કર્મને ક્ષય કરીને તે સિદ્ધ થાય છે ( મેક્ષે જાય છે ); અથવા ( જુજ કમ બાકી રહ્યાં હોયતે ) મહા રિદ્ધિવાન દેવતા થાય છે. (૨૫)
ભાવાર્થ –અનુત્તર વિમાન જ્યાં મેહની કર્મ રહેલાં નથી, જે જ્યોતિ (તેજ) થી ભરપૂર છે, જયાં યશસ્વી દેવતાઓને વાસ છે, તેઓ દીર્ધાયુષી, રિદ્ધિવંત, સમૃદ્ધિવાન, અતિ તેજવી છે, જેઓ નવાં નવાં રૂપ ધારણ કરીને સુખ ભોગવે છે, તત્કાળ ઉપજ્યા હોય એવું [ તરતના જન્મેલા બાળકના જેવું ] જેનું સ્વરૂપ છે, જેની અનેક સૂર્યના જેવી કાન્તિ છે; એવા દેવકને વિષે હરકોઈ ત્યાગી અથવા ગૃહસ્થ, જેણે બારે ભેદે તપ અને સત્તરે ભેદે સંયમ પાળે હોય અને પોતાના આત્માને વશ રાખ્યું હોય, તે જઈ શકે છે. ( ૨૬-૨૭–૨૮ )
| ભાવાર્થ –જે પુજ્ય સાધુ પુરૂષે પિતાના આત્માને વશ રાખે છે અને દઢ સંયમ પાળનારા છે તેમની પાસેથી આ (બંધ) સાંભળ્યા પછી, બહુ શ્રુત અને શીલવંત પુરૂષો મરણ કાળે ભય પામતા નથી. (૨૯)
ભાવાર્થ –બુદ્ધિવાન પુરૂષ ( બન્ને પ્રકારના મરણનું ) તેલ ( પરીક્ષા ) કરીને અને ( સકામ અને અકામ મરણ ) બેમાંથી વધારે સારું હોય તે પસંદ કરીને, દયા, ધર્મ, ક્ષમાદિ આદરે તે તે ( મરણકાળે ) પિતાના આત્માને શાન્ત અને ક્ષમાશીલ રાખી શકે છે. (૩૦).
ભાવાર્થમરણ કાળ પ્રાપ્ત થાય ત્યારે શ્રદ્ધાવંત સાધુએ પિતાના ગુરૂની સમીપે મરણ–ભયને ત્યાગીને ( હર્ષ-શેક તજીને ) શરીર ત્યાગ (દેહ-ક્ષય) ને ઈચ્છ. (૩૧)
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ –દેહ ત્યાગ કરવાને સમય આવી પહોંચે ત્યારે પ્રજ્ઞાવાન પુરૂષને ત્રણમાંથી એક પ્રકારે સકામ મરણ પ્રાપ્ત થાય છે. (૩૨) પાંચમું અધ્યયન સંપૂર્ણ.
અધ્યયન કું. ભાવાર્થ-જે મનુષ્ય તરવના અજાણ છે તે સઘળા દુઃખના વિભાગી થાય છે. અનન્ત સંસારમાં તે મૂઢ પુરૂષ અને નેક પ્રકારની પીડા પામે છે. (૧) | ભાવાર્થ–પુત્ર કલત્રાદિ મોહપાસ અને (એકેન્દ્રિયાદિ) યોનિમાં ભ્રમણનું સ્વરૂપ સમજીને, તત્વજ્ઞ પુરૂષ પિતાના આત્માને સંયમને વિષે સ્થાપે છે, અને સર્વ જીવ તરફ મિત્રભાવ રાખે છે. (૨) | ભાવાર્થ – તે એમ વિચારે છે કે)-માતા, પિતા, પુત્રવધુ, બ્રાતા, ભાર્યા અને પુત્રાદિ જ્યારે હું મારા પિતાનાં કર્મને લીધે દુઃખ જોગવીશ ત્યારે તે થકી, તેમાંનું કોઈ મારું રક્ષણ કરવાને સમર્થ થશે નહિ. (૩)
ભાવાર્થઆ સત્ય તત્વરૂપી અર્થ બુદ્ધિવાન પુરૂષે સમ્યગ દ્રષ્ટિથી વિચાર–રમર, મિથ્યાત્વ અને નેહને છાંડને પૂર્વ પરિચયનાં [ ગૃહસ્થાશ્રમનાં ] સુખ યાદ ન કરવાં. (૪)
ભાવાર્થ –ગાય, અશ્વ, મણિ, કુંડલ, પશુ, દાસ, સેવક ઈત્યાદિ સર્વ વસ્તુ છાંડવાથી [ હે શિષ્ય ! અથવા હે જીવ !) તે સ્વેચ્છારૂપધારી દેવતા થઈશ. [૫] | ભાવાર્થ સ્થાવર પરિગ્રહ [ ઘર, હાટ વિગેરે ] અને જંગમ પરિગ્રહ ( ધન, ધાન્ય વિગેરે ) જીવને પિતાનાં કર્મનાં દુખથી સૂકાવવાને સમર્થ નથી. [૬] | ભાવાર્થ–સર્વ પ્રકારનાં સુખ દુખ સિ સૌના આત્માનેજ લાગુ પડે છે. માટે પ્રાણીમાત્રને પિતપતાને જીવ વહાલે છે એમ જાણીને કઈ છવને હણવા નહિ અને તેમને ભય ઉપજાવવાથી તથા તેમના ઉપર વેર લેવાથી સાધુએ દૂર રહેવું. [૭]
ભાવાર્થ – અદત્તને નર્કના હેતુ જાણીને સાધુએ અણદીધું
Page #231
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સ્ત્રના છઠા અધ્યયનને ભાવાર્થ. ૨૨૩ તૃણ માત્ર પણ લેવું નહિ, શરીરના નિભાવઅથે કાણું પાત્રમાં ગૃહસ્થને દીધેલે સુઝતે આહાર જમે. [૮]
ભાવાર્થઆ સંસારમાં કેટલાક [ કપીલાદિ જ્ઞાનવાદીઓ ] એમ માને છે કે “હીંસાદિક પાપકર્મ તજ્યાવિના પણ પિતાના મતના આચાર પાળવાથી જ સર્વ દુઃખથી મુક્ત થવાય છે. [૯]
ભાવાર્થ –આ જગતમાં કેટલાક એમ માને છે કે જ્ઞાનથીજ મુક્તિ છે, ક્રિયાની કોઈ જરૂર નથી. એવા મનુષ્ય બન્ય મેક્ષના સાધનને સ્વીકાર કરવા છતાં તે પ્રમાણે ક્રિયા કરતા નથી, અને માત્ર વચનના આડમ્બરથી પિતાના આત્માને આ શ્વાસન આપે છે. [૧૦] | ભાવાર્થ-[ પણ જ્ઞાનને અહંકાર રાખનાર એમ નથી જાણતા કે ] ભાષા જ્ઞાન જીવને નરકે જતો બચાવી શકશે નહિ. વિદ્યા-પઠન [ જાય, મીમાંસા વગેરે ] માત્ર જીવનું પાપથી ૨ક્ષણ શી રીતે કરી શકે? પાપ કર્મને વિષે મઆ રહેનાર મૂર્ખ માણસે પાપમાં ઉડાને ઉંડા ડુબતા જાય છે તે પણ પિતાને પંડિત માની બેસે છે. [૧૧] | ભાવાર્થ-જે પ્રાણી મન, વચન અને કામાએ કરીને શરીર વર્ણ અને રૂપને વિષે આસકત રહે છે તે દુઃખી થાય છે. [૧૨] | ભાવાર્થ –તેઓ આ અંતરહિત સંસારમાં લાંબે માર્ગે ભવ-ભ્રમણ કરે છે, માટે સાધુએ ગતાગતનું સ્વરૂપ ઓળખીને સંસારમાં પાપ કર્મોથી દૂર રહીને વિચરવું. [૧૩] | ભાવાથ–સંસારથી અતિ ઉત્તમ જે મેક્ષ [ મુકિત ] તે મેળવવા મારથ કરીને રિદ્ધિ વિષયાદિકની કદિ વાંચ્છના કરવી નહિ; પણ પૂર્વ કર્મના ક્ષયને અર્થે કાયા નિભાવવી. [૧૪] | ભાવાર્થ –કમ બન્ધનનાં કારણ દૂર કરવા અને અવસરે [ ગ્ય કાળે ] સ્વક્રિયા-અનુષ્ઠાન કરતાં વિચરવું [ અવસરણ થવું ] આહાર પાણીની માત્રા [ કેટલું વહેરવું તે] જાણીને, ગ્રહસ્થ પિતાને માટે બનાવ્યું હોય તે સૂઝતે આહાર લે[૧૫]
Page #232
--------------------------------------------------------------------------
________________
રર૪
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ સાધુએ અનાદિકનો મુદ્દલ સંગ્રહ કરે નહિ, પાતરાને લેપ થાય એટલું ઘી વગેરે રાખવું નહિ. પણ પક્ષી જેમ પત્ર [ પાંખ ] એકઠી કરીને ઉડે છે, તેમ સાધુએ પાત્ર [પાતરાં] એકઠાં કરીને કશી પણ અપેક્ષા રાખ્યા સિવાય વિચરવું. | ભાવાર્થ:–લજજાવાન સાધુ નિર્દોષ આહાર વિહાર સંયમ માર્ગે વિચરે છે, અને ગામ યા નગરમાં નિત્ય [ સ્થિર ] વાસ કરતું નથી, અને પ્રમાદી ગૃહસ્થના સમુહમાં અપ્રમાદી રહીને સૂઝતે આહાર ગ્રહણ કરે છે. [૧૭]
ભાવાર્થ –સર્વોત્કૃષ્ટ જ્ઞાની, સર્વાધિકદર્શી અને અનુત્તર જ્ઞાન, દર્શનના ધારણ કરનાર અરિહંત જ્ઞાતપુત્ર વૈશાલિક [ સિ. દ્વાર્થ અને ત્રિશલાના પુત્ર ] શ્રી મહાવીર ભગવાને આ પ્રમાણે કહ્યું છે. [૧૮] છઠું અધ્યયન સંપૂર્ણ
અધ્યયન સાતમું. ભાવાર્થ –પણાને નિમિત્તે કઈ [ માંસાહારી ] માણસ મેંઢને ઉછેરે, તેને જવ, મગ, મઠ વિગેરે ખવડાવે છે અને પિતાના ઘરના આંગણે તેને પાળી પિષીને પુષ્ટ કરે. [૧] - ભાવાર્થ–પછી જ્યારે તે રાતે માતે, મોટા પેટવાળે અને પુષ્ટ શરીરવાળો થાય ત્યારે ઘરનો ધણી એમ ઈચ્છે છે કે હવે પર આવે તે સારૂં. [૨]
ભાવાર્થ-જ્યાં સુધી પરણે ન આવે ત્યાં સુધી તે બિચારૂં પ્રાણી (માંસાહારીને ઘેર ) જીવવા પામે છે, પણ પરણે આવ્યું કે તરત જ તેનું માથું છેદાય છે અને તે ખવાય છે. [૩]
ભાવાર્થ-જેવી રીતે પરેણાની ખાતર મેંઢાનું સારી રીતે પાલનપોષણ થાય છે, તેવી રીતે મૂર્ખ અને અજ્ઞાની મનુષ્ય નરકની જીદગી માટે પાપનું પિષણ કરે છે. (૪)
ભાવાર્થ --એ પ્રાણઘાતક મૂર્ખ માણસ જીવહિંસા કરે છે, મૃષાવાદ બેલે છે, વાટપાડુને ધધ કરે છે, ચોરી કરે છે, અદત્તાદાન લે છે અને કોઈનું ધન હરવાનું ચિંતવન મનમાં કર્યા કરે છે. (૫)
Page #233
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયનના ભાવા
પ
ભ વા:તે મૂર્ખ, સ્ત્રી અને વિષયમાં લુબ્ધ રહે છે, મહા આર અને પરિગ્રહમાં મચ્ચે રહે છે, મદ્ય પીએ છે, માંસ ખાય છે અને મસ્ત ખનીતે અન્યને દમે છે. (૩)
ભાવા—તેવા [ વિષયાસક્ત ] અન્ન માંસ અતિ સ્વાદથી ખાય છે, તેનુ ઉદર પ્રેાઢ થાય છે, તેની નાડામાં લેાહી ઉછાળા મારે છે, પણ મેઢા જેમ અંતે પરાણાને માટે હણાય છે તેમ તેને અંતે નરકનું આયુષ્ય પ્રપ્ત થાય છે. (૭)
ભાવા—સુખાસન, છત્તર પલંગ, ગાડી ઘેાડા, દ્રવ્ય કામભાગાદિ લાગવીને, મહા મહેનતે ઉપાર્જન કરેલા ધનના વ્યય કરીને, અનેક પાપ રૂપી મળ ભેગા કરીને, આ જગનેજ સસ્વ સમજીને, ભારેક જીવ, જેમ મેઢા, પરાણે આવવાથી દુ:ખ પામે છે તેમ તે મરણુ કાળ આવી પહોંચવાથી શાચ કરે છે. દુ:ખી થાય છે. (૮–૯)
ભાત્રા—પછી પ્રાણી હિ"સા- કરનાર પાપી મનુષ્ય પેાતાના આયુષ્યના અંતે મનુષ્ય દેહુથી ભ્રષ્ટ ( માનવ ભવથી વિમુખ ) થાય છે, અને ( પાપ કર્મને લીધે ) પરવશ પડેલા હોવાથી અંધકારમય અસુર લેાક ( નરક ગતિ )માં જાય છે. (૧૦)
ભાવાથ—જેમ કોઈ માણસ એક કાડીને માટે હજાર દીનાર હારી જાય, જેમ પેલા રાજા અહિતકારી આમ્રફળ ખાવાથી પેાતાનું આખું રાજ્ય હારી ગયા હતા, તેમ દેવતાના કામલેાગ આગળ મનુષ્યનાં કામલેાગ કાંડી સમાન છે, વળી દેવતાનાં કામભોગ અને આયુષ્ય મનુષ્યનાં કામભાગ અને આયુષ્ય કરતાં સહસ્રગણાં અધિક છે. (૧૧–૧૨)
ભાવાથ—ઉત્તમ જ્ઞાનવાળા પુણ્યશાળી દેવતા અનેક નિયુતનુ' ( અસંખ્ય વનું) આયુષ્ય ભાગવે છે; મુદ્ધિવાળા મનુષ્ય સા વર્ષ થી ઓછા આયુષ્યવાળી જીંદગીમાં દેવતાના લાંભા આયુષ્યના લાભ ગુમાવે છે, (૧૩)
ભાવા ત્રણ વેપારી પુંજી લઇને ઘેરથી વેપાર કરવાને નીકળે છે. તેમાંના એક લાભ મેળવીને, ખીજો મૂળગી મુઠી લઇને
૨૯
Page #234
--------------------------------------------------------------------------
________________
२२६
શ્રી ઉપદેશ સાગર
અને ત્રીજે પિતાની સઘળી પુંછ ગુમાવીને પાછો આવે છે. આ વ્યવહારિક દષ્ટાન્ત અંદગીને લાગુ પાડતાં શીખવું જોઈએ. ૧૫ | ભાવાર્થ-મનુષ્ય ભવ એ પંજીરૂપ છે; દેવગતિ લાલરૂપ છે. તે પુંજી ગુમાવવાથી માણસને નરક અથવા તિર્યંચ નિમાં (પશુ નિમાં) જન્મવું પડે છે. (૧૬)
ભાવાર્થ–પાપી મનુષ્ય માટે બે ગતિ (નરક અને તિચ) નિર્માણ છે, જે બને ગતિ દુઃખદાયક અને પીડાકારક છે. કારણ કે (સ્ત્રીને વિષે) લુબ્ધ રહેવાથી એ શઠ પુરૂષ મનુષ્ય પણું અને દેવપણું હારી બેઠે છે. (૧૭)
ભાવાર્થ–એ બને [દેવપણું અને મનુષ્યપણું] હારી બેઠેલે હેવાથી તેને બેવડી દુર્ગતિ (નરક અને તિર્યંચ) વેઠવી પડે છે; અને એ અધોગતિથી નીકળીને લાંબે કાળે પણ ઉચ્ચ [દેવ યા મનુષ્ય ] ગતિ પ્રાપ્ત કરવી દુર્લભ થઈ પડે છે. (૧૮)
ભાવાર્થ–મૂખને આ પ્રમાણે હારેલો દેખીને પ્રત્યેક મનુબે મૂર્ણપણાના અને પંડિતપણાના સારાસારની વિચારપૂર્વક તુલના કરવી જોઈએ. જે મનુષ્ય ધર્મ અંગીકાર કરીને મનુષ્ય ચેની પામે છે તેની તુલના મૂળ મૂડી લઈ પાછા આવનાર વેપારી સાથે થાય છે. (૧૯)
ભાવાર્થ—જે ગૃહસ્થ વિનિતપણાની વિવિધ પ્રકારની શિક્ષાએ કરીને સદાચાર પાળે છે તે મનુષ્ય નીને પામે છે, કારણ કે પ્રાણી માત્રને પોતપોતાનાં કર્મનું ફળ મળે છે. (૨૦)
ભાવાર્થ –પણું જે મનુષ્ય વિપુલ અને વિસ્તીર્ણ શિક્ષા [ પ ચ મહાવ્રત રૂપ] ગ્રહણ કરીને તે પાળે છે તેની તુલના પુંજી ઉપરાંત લાભ મેળવનારની સાથે થઈ શકે છે, એવા સર્વેત્તમ આચારવાળે સદાચારી પુરૂષ આનંદથી દેવપણું પામે છે. | ભાવાર્થ–એવી રીતે સદાચારી સાધુ તથા ગૃહસ્થ પોતાના સાધુપણાના અને ગૃહસ્થપણુના લાભ સમજે છે. તેથી પંડિત પુરૂએ સાવધાન રહીને ધર્મ માગે પ્રવર્તવું જોઈએ. [૨]
ભાવાર્થ–મનુષ્યનાં કામગની તુલના કુશાગે (દર્ભની
Page #235
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આઠમા અધ્યયનને ભાવાર્થ. ૨૨૭ અણુ ઉપર) રહેલા જળ બિન્દુ સાથે થઈ શકે છે, જ્યારે દેવ તાનાં સુખની સરખામણું સમુદ્રના (અગાધ) જળની સાથે કરી શકાય છે. અર્થાત દેવતાના પ્રમાણમાં મનુષ્યનાં સુખ નહિ સરખાં છે.) (૨૩)
ભાવાર્થ–મનુષ્યનાં અતિ અલ્પ આયુષ્યનાં કામભેગ કુશાગે રહેલા જળ બિન્દુ સમાન છે. તે પછી (દેવતાના અપાર સુખને અલભ્ય લાભ પ્રાપ્ત કરીને તે સાચવી રાખવાને કે મનુષ્ય ન ઈચ્છે? | ભાવાર્થ જે જીવ કામગથી નિવૃત્ત થતો નથી તે આત્માને ખરે હેતુ (મુક્તિ) ગુમાવે છે, જો કે મોક્ષનો દેનાર શુદ્ધ માર્ગ સાંભળીને તે તેણે અંગીકાર કરેલો છે, છતાં તે થકી તે વારંવાર ભ્રષ્ટ થાય છે. (૨૫)
ભાવાર્થ–જે જીવ કામગથી નિવૃત્ત થયેલ છે તે આ ત્માને ખરે હેતુ (દેવલોકાદિ) ગુમાવતું નથી. તે એમ માને છે કે આ અપવિત્ર શરીર ત્યાગીને હું દેવતા અથવા સિદ્ધ થઈશ.
ભાવાર્થ-જે લોકમાં રિદ્ધિ, કાન્તિ, યશ, કીર્તિ, દીર્ધાયુ અને સર્વોત્તમ સુખ રહેલાં છે ત્યાં તે ઉત્પન્ન થાય છે. (૨૭) | ભાવાર્થ—અધર્મ અંગીકાર મૂખની મૂખઇ તે તમે જુઓ ! શુદ્ધ ધર્મને ત્યાગ કરવાથી એ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. [૨૮] | ભાવાર્થ–સત્ય ધર્મને અનુસરીને ચાલનાર ધીર પુરૂષનું પૈર્ય તમે જુઓ ! તે અધર્મ માર્ગ ત્યાગીને ધર્મ માર્ગે ચાલવાથી દેવકને વિષે ઉત્પન્ન થાય છે. (૨૯)
ભાવાર્થ-ડાહ્યા પુરુષ મૂખની મૂર્ખાઈ અને પંડિતના પંડિતપણાની પિતાના મનથી તુલના કરે છે. સાધુ મૂખપણું છાંડીને પંડિતપણું સેવે છે. (૩૦) સાતમું અધ્યયન સંપૂર્ણ
- અધ્યયન આઠમું. ભાવાર્થ–આ અધુવ અને અસાશ્વત સંસાર જે અનેક ખેથી ભરેલે છે, તેમાં કેવા કર્તવ્યથી–કયા ધર્મને અગીકાર કરવાથી દુર્ગતિને વિષે ન જાઉં, (૧)
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાથ—પૂર્વ સંબંધ છાંડીને કઇ વસ્તુ ઉપર માહે ન કર, પાતાના ઉપર માહે રાખનાર ઉપર પણ જે સાધુ મેહ ન રાખે, તે આ લેાક અને પરલેાકના દુઃખથી છૂટે. (૨)
ભાવાર્થ તે મુનિવર [ કપિલ કેવળી ] જે પેાતે માહ રહિત છે અને જ્ઞાન દર્શને કરી સહિત છે, તે સર્વ જીવાનુ હિત અને માક્ષ ઈચ્છી, ક અન્ય ટાળવાને કહે છે. (૩)
ભાવાથૅ (આત્માના) સવ અધન, ક્રોધાદિક પ્રકારના કમ અન્જીનના હેતુએ સાધુએ છેડી દેવા જોઇએ, વિષય (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ) જાણુવા છતાં, તેમાં તેણે લુબ્ધ થવું નહિ, ભાવાર્થ જેની બુદ્ધિ મદ, મૂઢ, નિચ્ચ કમ કરનારી અને આત્મહિત કરનાર મેાક્ષથી વિમુખ છે, તે ધર્મને વિષે આળસ કરે છે, નિચ્ચ કમ કરે છે અને માખી જેમ શ્લેષ્મમાં ખધાઈ જાય છે તેમ સસારમાં બંધાઇ રહે છે. (૫)
ભાષા એ કામ ભેાગ છાંડવાનુ કાર્ય કઠિન છે; કાયર પુરૂષષ એ કામમાગ સહેલાઈથી છાંડી શકતા નથી, પણ વ્યાપારી ( વાણીઆ ) જેમ વહાણુથી સમુદ્ર તરે છે, તેમ સાધુ પુરૂષ સંસાર સમુદ્ર તરી જાય છે. (૬)
૨૨૮
ભાવાર્થ——જો કે પાતે પશુની માફક અજ્ઞાનતાથી જીવહત્યા કરતા હાય, તે પણ કેટલાક પરતીથિ એમ કહે છે કે અમે શ્રમણ-સાધુ છીએ; આવા વિવેકહીન પાપ ઢષ્ટિવાળા મનુષ્ય મિથ્યાત્વ કરી નર્યું જાય છે. (૭)
ભાવા—કાઇએ પ્રાણીષધના કોઇ પણ કાર્યમાં અનુ માન આપવું ન જોઈએ; આથી બહુધા ખીજા દુઃખા–પાપ ક્રર્મોમાંથી મુકત થઈ શકાય છે, એમ તીર્થંકર ગણધરોએ સાધુ ધર્મ પરૂખ્યા (કહ્યો) છે. (૮)
ભાવા —જે પુરૂષ પ્રાણી-જીવને મારે નહિં તે સમિત [ સાવધ ] કહેવાય છે, જેવી રીતે પ્રાણી ઉચ્ચ પ્રદેશપરથી ઢળી જાય છે તેવી રીતે તે પુરૂષને પાપ કર્મ લાગતું નથી. (૯) ભાવા—જે જે ત્રસ અને સ્થાવર જીવા 'પૃથ્વિપર
Page #237
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સુત્રના આઠમાં અધ્યયનને ભાવાર્થ. રર૯ વસેલા છે, તેને મન, વચન, કર્મ કરીને પિડા ઉપજાવવી નહિ.
ભાવાર્થ-સાધુએ શુદ્ધ નિર્દોષ આહારને જાણુ, કે આહાર કપે તેનું જ્ઞાન મેળવવું, અને તેના નિયમ બરાબર પાળવા. શરીર નિર્વાહને અર્થે જ આહાર લે અને નિષ્પ આહારમાં લેપતા ન રાખવી. ( ૧૧ )
ભાવાર્થ––ઠરેલો આહાર, જીર્ણ દાળ (મગ, અડદ, ચણાની] બકકસ, પુલ્લાક, જે નિરસ હોય તે ખાવું અને શરીર નર્વાહ અથે મંથ [ બદર ચૂર્ણ ] ખાવું. (૧૨)
ભાવાર્થ–પુરૂષ લક્ષણ, વિપ્નના ખુલાસા, અને શરીર ફરકે તેના ખુલાસા–એટલાં વાનાં જે કંઈ કહે તેને સાધુ ન કહેવા એમ તીર્થંકર ભગવાનની આજ્ઞા છે [૧૩]
ભાવાર્થ-જેઓ પિતાના આત્માને અનિયંત્રિત રાખે, તપ વિધાન આદિમાં અનિયમિત રહે, સમાધી એગથી ભ્રષ્ટ થાય, કામ, રસ, ભેગ અને ભેજનમાં લુબ્ધ રહે, એ અસુર નિમાં જન્મે છે. (૧૪)
ભાવાર્થ-જ્યારે તે અસુર નિમાંથી નીકળે છે, ત્યારે તેને સંસારમાં ઘણી વખત સુધી પરિભ્રમણ કરવું પડે છે. જેના આત્માને કર્મ મળને લેપ લાગે છે, તેવા પુરૂષને જૈન ધર્મ અને સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ છે. (૧૫) | ભાવાર્થ–આ. આખી પૃથ્વિ દ્રવ્ય વગેરેથી ભરી, કેઈને આપીએ તે પણ જેવી રીતે તૃષ્ણને અંત આવે તે નથીસંતેષ થતું નથી, એવી રીતે કેઈ જીવને સંતોષ મહા મુશ્કેલ છે. (૧૬)
ભાવાર્થપથી લાભ તથા લોભ જેમ લાભ થાય તેમ લભ વધતું જાય છે. બે માસાથી જરૂરીઆત પૂરી પડતી હોય, છતાં કેટિ ધનથી પણ સંતેષ નથી. (૧૭)
ભાવાર્થ-સ્ત્રી રાક્ષસીને વિષે લુબ્ધ થવું નહિ. તેના હૃદય ઉપર કુચ રૂપી માંસના બે લોચા છે, તેનું ચિત્ત અનેક
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રી ઉપદેશ સાગર. સ્થળે ભટકે છે, તે પુરૂષને લલચાવે છે, લેભાવે છે અને તેને (પાસમાં લઈ) દાસ બનાવી રમાડે છે. (૧૮) | ભાવાર્થ સાધુએ સ્ત્રીને ઈચ્છવી નહિ. તેણે સ્ત્રીને પરિ ત્યાગ કર. સાધુ ધર્મ બરાબર જાણીને પિતાના કર્તવ્યમાં આત્માને દઢ કરે. (૧૯)
ભાવાર્થ વિશુદ્ધ જ્ઞાની કપિલ કેવળીએ આ ધર્મ (પાં. ચસે ચાર પાસે) ક છે. જે તે ધર્મ કરશે તે તરશે અને અને લેક આરાધશે. આ લેક અને પરલોક બંનેનું સાર્થક કરશે. ( ૨૦ ) આઠમું અધ્યયન સંપૂર્ણ.
અધ્યયન નવમું ભાવાર્થ સાતમા દેવકથી આવીને મનુષ્ય લેકને વિષે જન્મ લીધા પછી નમિ ૨જા મહની કમથી મુક્ત થયા અને તેમને પોતાના પૂર્વ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. (૧)
ભાવાર્થ-જાતિ સમરણ જ્ઞાન ઉપજવાથી નમિ રાજા સર્વોત્કૃષ્ટ જીન ધર્મને વિષે સ્વયં સબુદ્ધ થયા. [ પિતાની મેળે ધર્મને પ્રતિબોધ પામ્યા ]; તેથી પિતાના પુત્રને રાજ્ય સેંપીને પિતે દિક્ષા ગ્રહણ કરી. (૨)
ભાવાર્થ-પિતાના અંતઃપુરની દેવાંગના સરખી સ્ત્રીએ સંગાથે દેવલોક સરખા ભેગ ભેગવ્યા પછી, પોતાને જ્ઞાન ઉપજવાથી નમિ રાજાએ ભેગ છે દીધા. (૩) | ભાવાર્થ-મિથિલા નગરી તથા દેશ, ચતુરંગ સેના, અંતઃ પુર તથા પિતાને સઘળે પરીવાર છેડીને મહાત્મા નમિ રાજા દિક્ષા લઈને એકાંતવાસમાં જઈ રહ્યા. (૪)
ભાવાર્થ–જ્યારે નમિ રાજર્ષિ પ્રવજ્યથે (દિક્ષાર્થે) નગર થકી બહાર નીકળ્યા તે વખતે મિથિલા નગરીમાં સર્વ સ્થાને કેલાહલ મચી રહ્યો. (૫)
- ભાવાર્થ–સર્વોત્તમ પ્રવજ્ય સ્થાનને વિષે પહોંચેલા નામ રાજર્ષિ પાસે શક (ઈન્દ્ર) દેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા અને તેમને નીચે પ્રમાણે પ્રથન કર્યા–[૬]
Page #239
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાયન - વમા અધ્યયનના ભાવાર્થ.
૨૩૧
ભાષા:- હૈ રાજા ! મિથિલા નગરીમાં આ કાલાહલ શાના મચી રહ્યો છે ? અને મહેલ તથા હિરામાં આ હૃદયલેક આકન્તુ શાનું સંભળાય છે? ' (૭)
?
-
ભાષા એ સાંભળીને દેવેન્દ્રના પ્રશ્નના હેતુ અને કારણુ સમજી લઈને નિમ રાજર્ષિએ નીચે પ્રમાણે ઉત્તર આપ્યા. (૮) ભાવાર્થ હૈ બ્રાહ્મણ ! મિથિલા નગરીના ઉદ્યાનમાં પત્ર, ફળ, ફુલે કરી સહિત શીતળ છાયાવાળું મનેારમા નામે એક પવિત્ર વૃક્ષ છે, અને તે ઘણાં પક્ષીઓનું આશ્રય સ્થાન છે; વાયરાથી એ પવિત્ર વૃક્ષ મનારમા ચલાયમાન થવાથી દુઃખથી પીડાતા અને શત્રુ રહિત પક્ષીએ આન્દ્વ કરે છે. '
ભાવા—એ સાંભળીને રાજિષ નિમના હેતુ અને કારણે પ્રેરિત એવા દેવેન્દ્રે નીચે પ્રમાણે પ્રશ્ન કર્યાં. [૧૧ ]
ભાવા —. હું ભગવાન ! આ અગ્નિ અને વાયુ પ્રત્યક્ષ દેખાય છે, તમારો મહેલ મળે છે, છતાં તમે તમારું અંત:પુર સામુ` ક્રમ જોતા નથી ? ’ [૧૨] [પ્રમાણે) ખાલ્યા. (૧૩) ભાષા —એ સાંભળીને નિમ રાજર્ષિ ( ગાથા ૮ સી ભાવાર્થ.. હે બ્રાહ્મણ ! એમાં મારૂં કાઇ નથી એમ સમજીને હું સુખી છું અને સુખે રહું' છુ. મિથિલા નગરી મળી જવાથી મારૂ કઇ ખળતુ નથી. ( ૧૪ )
ભાવાથ જેણે પુત્ર કલત્રાદિના ત્યાગ કરેલા છે, ગૃહસ્થના વ્યાપારથી જે રહિત છે, તેવા સાધુને કોઈ વસ્તુ પ્રિય નથી તેમ અપ્રિય પણ નથી. ( ૧૫ )
ભાવાર્થ:- જે મુનિ અથવા ઘર રહિત ભિક્ષુક ગૃહસ્થના વ્યાપારથી અને સઘળા આરમ્ભથી મુકત છે, અને જે એકાન્તમાં રહીને માક્ષ માનુ ચિંત્વન કરે છે તેનું કલ્યાણ થાય છે. '
ભાવાથ એટલે દેવેન્દ્ર (ગાથા ૧૧મી પ્રમાણે ) મેલ્યા, ભાવા --- હું ક્ષત્રિય ! પ્રથમ નગરના રક્ષણાર્થે કાઢ મથાવ, તેને દરવાજા મૂકાવ, તેના ઉપર ખરો બનાવ, તેના
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી ઉપદેશ સાગર.
ફશ્તી ખાઈ ખાદાવ, યુદ્ધ સ્થાન ઉપર શતઘ્ન યંત્ર ( સા સુભતને એકી સાથે મારી શકે એવાં યંત્ર) ગોઠવ; ત્યાર પછી ( દિક્ષાર્થે ) જાજે, ' (૧૮) [પ્રમાણે] મેલ્યા, ( ૧૯ ) ભાવાથ :-.એ સાંભળીને નિમ રાષિ [ ગાથા . ભાવાર્થ --ધર્મ તત્ત્વ ઉપર શ્રદ્ધારૂપી નગર વસાવી, તેના ફરતા ક્ષમારૂપી કાટ ખાંધી, તપ સયમરૂપી ભૂગળવાળા ઘરવાજા મૂકી, એ ત્રણે પ્રકારે કિલ્લાને અભેદ બનાવવે. પછી પરોક્રમરૂપી ધનુષ્ય ધારણ કરીને, ઇરિયાસુમતિરૂપી તેની પ્રત્યંચા ( તાંત ) કરીને, સંતાષરૂપી તેની મૂઠ બનાવીને, સત્યરૂપી અંધનથી તેની મૂઠ લપેટીને તપરૂપી લેહમાણુ ચઢાવીને, કમ રૂપી કવચને ભેદવાથી, બુદ્ધિમાન સાધુ વિજય મેળવીને સંસારથી મુક્ત થાય છે. ( ૨૦–૨૧–૨૨ )
ભાવાર્થ –એ સાંભળીને દેવેન્દ્ર (ગાથા ૧૧ મી પ્રમાણે)બેલ્યા, ભાવા -- હૈ ક્ષત્રિય ! પ્રથમ મહેલ, વમાન ગૃહ ( ભવ્ય મકાને ) અને ક્રીડા સ્થાન મધાવ; ત્યાર પછી તું ( દિક્ષાર્થે ) જાજે. ' ( ૨૪ ) બાલ્યા. ( ૨૫ ) ભાવાર્થ –એ સાંભળીને નિમ રાજિષ (ગાથા ૮ મી પ્રમાણે) ભાવાથ - હૈ બ્રાહ્મણ ! જે માને વિષે ઘર કરે છે, તેને ભય ઉપજે છે. જે નગરને વિષે જવું છે ત્યાંજ શાવતું ઘર (મુક્તિરૂપ) કરવું. [વચ્ચે ઘર કાણુ કરે?’] (૨૬)
ભાવાર્થ –એ સાંભળીને દેવેન્દ્ર ( ગાથા ૧૧ મી પ્રમાણે ) ખેલ્યા.
ભાવા ચાર, લૂંટારા, તસ્કર, વાટપાડુ વગેરેને શિક્ષા કરીને, નગરને તેમના ભયથી મુક્ત કર, ત્યાર પછી હું ક્ષત્રિય ! ( દિક્ષાથે ) જાજે. [૨૮] [ ખેલ્યા. (૨૯) ભાવાર્થ એ સાંભળીને નિમ રાજિષ [ગાથા ૮ મી પ્રમાણે ભાવા.. હું બ્રાહ્મણ ! મનુષ્ય. વારંવાર ખાટી શિક્ષા કરે છે. નિરપરાધી વિના કારણે માર્યાં જાય છે અને ચારી કરનારા છુટી જાય છે, ’ (૩૦)
,
ભાવાર્થ –—એ સાંભળીને દેવેન્દ્ર (ગાથા ૧૧મી પ્રમાણે) ખેલ્યા.
Page #241
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્રના નવમા અધ્યયનના ભાવા.
૨૩૩
ભાવાથઃ હે રાજન! તને જે રાજાએ નમતા નથી તેમને વશ કર, ત્યાર પછી હે ક્ષત્રિય ! તું દિક્ષાથે જાજે. ’ ( ૩૨ ) ભાવાથઃ—એ સાંભળીને નમિ રાજર્ષિ (ગાથા ૮ પ્રમાણે) ખેલ્યા.૩૩ ભાાં ઃ— કાઇ સુભટ રણસંગ્રામને વિષે દ્વારા ચાહાને જીતે, તેના કરતાં કાષ્ઠ પુરૂષ પાતાના આત્માને જીતે તે સાથી મ્હોટા સુભટ કહેવાય.
ભાવાર્થ:— પેાતાના આત્મા સાથે યુદ્ધ કર. ખાદ્ય યુદ્ધ કરવાની શી જરૂર છે ! આત્મા પે!તે પાતાનેજ જીતે તેથી તે સુખ પામે છે.' (૩૫) ભાવાર્થ:- પાંચ ઇન્દ્રિઓ અને ક્રોધ, માન, માયા, લાભથી આત્માને જીતવા ( મુકાવવા) એ અતિ દુર્લભ છે; જેણે પાતાના આત્માને જીત્યા છે, તેણે સર્વે જીત્યું છે એમ સમજવું, ' ( ૩૬ )
-
ભાવા —એ સાંભળીને દેવન્દ્ર (ગાથા ૧૧ મી પ્રમાણે ) ખેલ્યા. (૩૭) ભાવાર્થ: હું ક્ષત્રિય ! મહા યજ્ઞા કર; શ્રમણ-સ્રાહ્મણને જમાડ, સુવર્ણાદિનાં દાન દે, તું પાતે ભાગ ભાગવ, અને હામ હવન કર. ત્યાર પછી દિક્ષાયે જાજે. ( ૩૮ )
ભાવાઃ—એ સાંભળીને નિમ્ રાજિષ ( ગાથા ૮ ભાવાઃ- ક્રાર્ય માણસ પ્રતિ માસે દેશ લાખ તથાપિ સાધુ પુરૂષો જેઓ કાંઇ દાન દેતા નથી તેમના કરતાં પણ શ્રેષ્ટ છે. (૪૦)
--
ભાવાય એ સાંભળીને દેવેન્દ્ર ( ગાથા ૧૧ મી પ્રમાણે ) મેલ્યા. (૪૧) ભાગ:- — હે રાજન ! ધાર આશ્રમ ( ગૃહસ્થાશ્રમ) છેાડીને તું અન્ય આશ્રમમાં દાખલ થવા ઇચ્છે છે; પણ ઘરમાં રહીનેજ પાષધ નૃત કરીને સાષ માન.' (૪૨ )
ભાવાર્થ એ સાંભળીને નમિ રાજર્ષિ ( ગાથા ૮ પ્રમાણે છેલ્લા. ) ભાવાર્થ:કાઈ અજ્ઞાન માણુસ માસખમણુને પારણે માત્ર કુશાગ્ર (દર્ભની અણી ઉપર રહે એટલે ) આહાર લઇને સાષ માને, તેાપણુ તેના તપતું કુળ શ્રી ભગવતે ભાખેલા ચારિત્રરૂપ ધના સેાળમા ભાગના ફળને પણ પહેાંચે નહિ. ’ (૪૪)
ભાવાર્થ :--એ સાંભળીને દેવેન્દ્ર (ગાથા ૧૧મી પ્રમાણે મેલ્યા.) (૪૫) ભાવાર્થ:— રૂપું, સાનુ, મણિ, મેાતી, ત્રાંભુ, સુંદર વસ્ત્ર, રથાદિક વાહન અને ભંડાર વધાર, ત્યાર પછી હું ક્ષત્રિય ! તું ( ાિથે ) જાજે. ’ ભાવાર્થ:—એ સાંભળીને નિમ રાજિષ [ ગાથા ૮મી પ્રમાણે] ખેલ્યા. ભાવાર્થ :- સેાના રૂપાના કૈલાસ પર્વત જેવડા અસખ્ય ઢગલા હોય, તા પશુ લેાભી માણસને તેથી સાષ થતા નથી. કારણકે તેની તૃષ્ણા આકાશની પેઠે અનંત છે. ’(૪૮)
૩૦
પ્રમાણે મેલ્યા. ) ગાયાનાં દાન દે, સંયમ એ દાન
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થચેખા, જવ વિગેરે ધાનથી તથા સેના, રૂપા અને પશુથી ભરપૂર કરીને સઘળી પૃથ્વી એકજ માણસને આપી દઈએ તે પણ તેની તૃષ્ણ તૃપ્ત થતી નથી, એમ જાણીને તપ કરવું.” [૪૯].
ભાવાર્થ –એ સાંભળીને દેવેન્દ્ર [ગાથા ૧૧ મી પ્રમાણે બેલ્યા. ૫૦
ભાવાર્થ –હે પાર્થિવ ! આશ્ચર્યની વાત છે કે, આવા અદ્દભુત ભોગ છાંડીને તું કલ્પનિક [ અદશ્ય ] ભેગની ઈચ્છા કરે છે. સ્વર્ગીય અદષ્ટ સુખના લેભથી તે પ્રત્યક્ષ સુખ તજી દે છે તેથી તને પશ્ચાતાપ થશે.’ ૫૧
ભાવાર્થ એ સાંભળીને નમિ રાજર્ષિ [ગાથા ૮ મી પ્રમાણે બોલ્યા.
ભાવાર્થ – હે બ્રાહ્મણ! એ કામગ ક્ષણે ક્ષણે પીડા ઉત્પન્ન કરે એવા શલ્ય [ કંટક] સમાન છે, એ કામભોગ [ ધર્મ જીવિત વિનાશક] વિષમ વિષ સમાન છે, એ કામગ ઝેરી નાગ સમાન છે; માણસો કામ ભેગની અભિલાષા કરે છે પણ તેમના મનોરથ પૂરા થતા નથી અને આખરે કામી પુરૂષની દુર્ગતિ થાય છે.” [૫૩]
ભાવાર્થ-ક્રોધ કરીને તે અધોગતિને વિષે જાય છે, માને કરીને અધમ ગતિને પામે છે, માયા સદ્દગતિને નાશ કરે છે અને લેભે કરીને આલોક અને પરલોકે ભય ઉપજે છે.” [૫૪]
ભાવાર્થ–બ્રાહ્મણનું રૂપ છાંડીને, પિતાનું ખરું સ્વરૂપ પ્રકટ કરીને, ઇન્દ્ર આદરપૂર્વક રાજર્ષિને નમન કર્યું અને મધુર વચને કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. [૫૫].
ભાવાર્થ – અહે મહાનુભાવ! આપે ક્રોધને જીત્યો છે. અહે પુણ્યાત્મા ! આપે માનને પરાભવ કર્યો છે. અહે નમિ રાજર્ષિ ! આપે માયાને જીતી છે. અહે સાધુ પુરૂષ ! આપે લાભને વશ કર્યો છે. ' [૫૬]
. ભાવાર્થ – સાધુ પુરૂષ! આપની સરલતા વિસ્મય પમાડે એવી છે ! આપનો મૃદુભાવ [કમળતા ] આશ્ચર્યકારક છે! ધન્ય છે આપની ઉત્તમોત્તમ ક્ષમાને! ધન્ય છે આપની શ્રેષ્ઠ નિર્લોભતાને [૫૭] | ભાવાર્થ – હે પુજ્ય! આ ભવને વિષે આપ ઉત્તમ પુરૂષ છે. હવે પછીના ભાવમાં [પરલોકે પણ આપ ઉત્તમ થશો, અને સર્વ લેકમાં સર્વોત્તમ સ્થાન જે મેક્ષ તેને વિષે કર્મ રહિત થઈને આપ નિચ્ચે જશે. | ભાવાર્થ –આ પ્રમાણે સ્તુતિ કરીને શક (ઈન્દ્ર) પૂર્ણ શ્રદ્ધાની પ્રદક્ષિણું દેતે નમિ રાજર્ષિને વંદવા લાગ્યો. [૫૮]
ભાવાર્થ –મુનિવરના [ નમિ રાજાના ] ચક્ર અંકુશ કરી સહિત [ શાસ્ત્રોક્ત શુભ લક્ષણ યુક્ત ] પગને વંદન કરીને, જેણે મનોહર ચપલ કંડલ કિરીટ ધારણ કરેલાં છે એવા ઈશ્વ આકાશ માર્ગ ઊડયા. [૬]
Page #243
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી સુમિક્ષ યોગ લક્ષણ.
૨૩૫ ભાવાર્થ –નમિ રાજર્ષિએ પિતાના આત્માને વિનય ધર્મને વિષે સ્થાપ્યો. ઈન્ડે જેની પ્રત્યક્ષ પરીક્ષા કરી એવાં નમિ વિદેહ દેશાધિપે ઘરબાર છોડીને ચારિત્ર [ શ્રમણત્વ] ધારણ કર્યું. [ ૬૧ ] | ભાવાર્થ –સ્વયંસબુદ્ધ, પડિત અને વિચિક્ષણ પુરૂષો આ પ્રમાણે વર્તે છે. અને જેવી રીતે નમિ રાજર્ષિએ કામગને છડયા તેવી રીતે તેઓ કામભોગથી નિવ છે. [ ૬૨ ] ઈતિ નવમું અધ્યયન સંપૂર્ણ
અથ શ્રી જ્યોતીષ સુભીક્ષ યોગ લક્ષણ ૧. વૈશાખ સુદ ૩ ની સવારમાં પૂર્વ દીશાને પવન હોય તો અલે ષામાં ઘણે વરસાદ થાય, પણ કઈક રોગને ઉપદ્રવ થાય, ૨. રેહિણી તપે અને કૃત્તિકામાં વરસાદ વરસે તો બહુ શ્રેટ સુભિક્ષ થાય, પણ જે રોહિણીમાં ગાજે અને કૃતિકામાં ન વરરો તે દુર્ભિક્ષ થાય. ૩ કર્ક સંક્રાન્તિ બેસે તે દિવસે મેષ, મિથુન, કે મીનને ચંદ્રમા હોય તે ૧૦૦ આઢા [ પાણીનું મા૫] વરસાદ વરસે; જે સીંહ કે ધનને ચંદ્ર હોય તે ૫૦; કન્યા અને મકરને ચંદ્ર હોય તે ૨૫; અને કર્ક તુલા, વૃશ્ચિક કે કુંભને ચંદ્ર હોય તે ૧૨ આઢા વરસાદ થાય. ૪. જે કર્ક સંક્રાતિ શ્રાવણ વદમાં બેસે, અને તે દિવસે વરસાદ વરસે તો છ મહીના સુકાળ રહે. ૫. કર્ક સંક્રાન્તિ બેસે તે દિવસથી દસમે દિવસે જે બુદ્ધને ઉદય હોય તે શ્રાવણ માસમાં ભારે વરસાદ વરસે. ૬. ર્સિહ સંક્રાતિ બેસે તે દિવસથી દસમે દિવસે બુદ્ધને ઉદય થાય તો ઘણે વરસાદ થાય. ૭. દીવાળી રવીવારી હોય તે આવતા ચોમાસામાં ૫૦ દિવસ વરસાદ વરસ; સેમવારી હોય તો ૧૦૦ દિવસ; મંગળવારી હોય તે ૪૦ દિવસ; બુધવારી હોય તો ૬૦ દિવસ; ગુરૂવારી હોય તો ૮૦ દિવસ; શુક્રવારી હોય તો ૯૦ દિવસ: અને શનીવારી હોય તો ૨૦ દિવસ વરસાદ થાય. ૮. કાર્તિક શદ ૫ને સોમવાર હોય તે સુર્મિક્ષ યોગ જાણો, ૯. કાર્તિક સુદ ૧૧ ને દિવસે વાદળ હોય તો આગળ આષાઢ માસમાં વરસાદ ઘણે થાય. ૧૦. જેઠા શદ બીજે ગાજે તો શીયાળામાં બંધાએલ ગર્ભ નાશ પામે, જેથી વરસાદ છેડે થાય. ૧૧. અષાઢ સુદ ૫ ને રવીવાર હોય તો વરસાદ થડેઃ સોમવાર હોય તે ઘણો વરસાદ; મંગળવાર હોય તે યુદ્ધ; બુધવાર હેય તે સુભિક્ષગુરૂવાર હોય તે ક્ષેમ; શુક્રવાર હોય તો સુખ અને શનીવાર હેય તે વિનાશ થાય. ૧૨. અષાઢ સુદ ૯ કે ૧૦ ને દિવસે વાદળ કે ગર્જના હેય તે ચારે માસ સારી વૃષ્ટિ થાય. ૧૩, જે વર્ષમાં લીંબાની
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩}
શ્રી ઉપદેશ સાગર.
લીંબાળા પાકીને ગરી પડેતા સુર્ભિક્ષ અને ઝાડ ઉપર સુકાઈ જાય તે દુર્ભિક્ષ. ૧૪. જે વર્ષમાં ક્રેશ, ખેર, પીલુ, લીંખડા અને અખા સારા પાકે તા હીં, દુધ આદિ રસ ધીં થાય. ૧૫. જે વર્ષમાં જેઠ માસમાં થારને નવા પાંદડાં સારાં આવે તે વરસાદ સારા થાય. અથ શ્રી દુભિક્ષ ચાગ લક્ષણ,
૧. જે વર્ષોંમાં એક રાશી ઉપર નવે ગ્રહ હાય તે વર્ષમાં દુર્ભિક્ષ યેાગ જાણુવા, અથવા રાજ વીગ્રહ થાય. ૨ જે વરસમાં ૧૩ મહીના હાય, અને સૂર્યની રાશીની આગળ મંગળ રહે, એ યાગ જો વર્ષાઋતુમાં હાય તા દુર્ભિક્ષ યાગ જાણવા. ૩ જે વરસમાં રાહુ દૈતુને ઉદય હાય તા ભૂમી કંપે, અથવા તેજ વરસમાં તારા ખરે, અને પુ ંછડી તારા ઉગે તા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૪ જે વરસમાં ચઈતર, વૈશાખ અને જેઠ માસમાં વરસાદ વરસે, અને શ્રાવણ, ભાદરવા માસમાં ટાઢ વાય અને પવન ઘણા ફૂંકાય તે દુભિક્ષ ચાગ જાણવા. ૫ જે વર્ષમાં રાત્રે કાગડા ખેલે અને દિવસે શીયાળ ખેલે તા દુર્ભિક્ષ યાગ જાણવા. ૬ જે વર્ષમાં અસાડ સુદ ૧૫ ને ક્ષય હેય તા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૭ જે વર્ષમાં ક સંકાન્તિ, શતી, રવી, સામ અને મંગળવારી હાય, તેમજ વરસને રાજા શતી, રવી કે મંગળ હાય તા તે વર્ષોંમાં દુર્ભિક્ષ અથવા લેહીવકારના રાગ ચાલે. ૮ જે વર્ષોંમાં દીવાળીના દિવસે સ્વાંતિ નક્ષત્ર હાય, અને શતી, રવી કે મંગળવાર હાય તેમજ આયુષ્યમાન યાગ હાય તા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૯ જે વર્ષોંમાં મહા સુદ ૫ ને દિવસે શની ૬ મ ગળવાર હોય તા દુભિક્ષ અથવા પૃથ્વી ડેાલે અથવા કોઇ દેશ ઉજ્જડ થાય. ૧૦ જે વર્ષમાં ચંદ્ર, સૂર્યના ગ્રહણુ એક માસમાં એ હાય તા દુર્ભિક્ષ ચાર જાણવા. ૧૧ જે વર્ષમાં મીન રાશીમાં શની હાય અને કર્ક રાશીમાં ગુરૂ હાય, તેમજ તુલા રાશીમાં મંગળ હેાયતા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૧૨ જે વર્ષોંમાં કાર્તિક શુદ ૧ ને બુધવાર હાય તા દુર્ભિક્ષયાગ જાણવા. ૧૩ જે વર્ષમાં અષાડ સુદ ૯ ને દિવસે વાદળ ન હાય તથા ચંદ્ર, સૂર્ય નિર્મળ અસ્ત થાય તેા દુર્ભિક્ષ યાગ જાણવા. ૧૪ જે વર્ષમાં ઉત્તરા ભાદ્રપદ, રેવતી, ભરણી, મૂળ, અને મધા, એ નક્ષત્ર ઉપર ગુરૂ હાય,
અને વિશાખા, સ્વાંતિ, પૂર્વાષાઢા ઉપર મંગળ હાય તા દુર્ભિક્ષ ચેાગ જાણુવા. ૧૫ જે વર્ષમાં પાય, માહ, ફાગણુ, માસમાં ટાઢ થાડી પડે તથા ચૈત્ર અને જેઠ માસમાં વરસાદ વરસે તેા દુર્ભિક્ષ યાગ જાણવા. ૧૬ જે વર્ષમાં માથે પુંછડીવાળેા તારા ઉગે તેા દુર્ભિક્ષ યાગ જાણવા. ૧૭ જે વર્ષમાં અષાડ સુદ ૮ તે દિવસે કૃત્તિકા નક્ષત્ર અથવા મૃગશર્
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૭
અથ શ્રી દુર્લક્ષ યોગ લક્ષણ હોય તે દુર્ભિક્ષ ગ જાણો. ૧૮ જે વર્ષમાં સૂર્યના નક્ષેત્ર સ્ત્રી અને નપુંસક નક્ષત્રથી શરૂ થાય તે વર્ષમાં વરસાદ થોડો થાય અને ધાન્ય મેવું થાય. ૧૯ જે વર્ષમાં અમાસ મંગળવારી હોય અને સમારી એક પણ ન હોય તે દુર્ભિશ્વ યોગ જાણ. ૨૦ જે વર્ષમાં જેઠ સુદ ૧૦ સુધી વરસાદનો છાંટો પણ ન પડયો હોય તો દુર્મિક્ષ યોગ જાણ. ૨૧ જે. વર્ષમાં અષાડ માસમાં ધુમર વરસે, વાદળ શીતળ હોય અને ખાલી ગાજે તેમજ પૃથ્વી ડોલે તે દુર્ભિક્ષ ગ જાણે. ૨૨ જે વર્ષમાં શ્રાવણ તથા ભાદરવા માસનો ગુરૂ, મંગળ વક્રી હોય તો દુર્મિક્ષ યોગ જાણો. ૨૩ જે વર્ષમાં જેઠ વદી અમાસને દિવસે સાંજે સૂર્ય આથમતે જે અને તે કઈ જગ્યાએ આથમે છે તેની નીશાની રાખવી, અને અસાડ સુદ બીજનો ચંદ્ર આથમતે જે, જે તે ચંદ્રમાં સૂર્યની ડાબી બાજુએ આયમે તો કાળ પડે. જમણી બાજુએ આથમે તો ઘણું સારું અને માથે આથમે તે મધ્યમ જાણું. ૨૪ જે વર્ષમાં ગાય, ભેંસ, કુરૂપ બચ્ચાને જન્મ આપે, અને પિષ મહિનામાં વાદળ વીના વીજળી થાય તે દુન્નિ કાળ જાણ. ૨૫ જે વર્ષમાં શ્રાવણ, ભાદરવા માસમાં કેઈ ગ્રહ ઉદય અસ્ત ન થાય તે દુર્ભિક્ષ યોગ જાણ. ૨૬ જે વર્ષમાં શ્રાવણ ભાદરવામાં વાયર વાય, વાદળાં થાય અને વરસાદ ન વરસે તે દુભિક્ષ ગ જાણો. ર૭ જે વર્ષમાં રહીણી નક્ષત્ર પર્વત પર પડે તથા વરસને રાજા. મંત્રી શની, મંગળ હોય તે દુર્મિક્ષ યોગ જાણે. ૨૮ જે વર્ષમાં મહા સુદ ૧ નો ક્ષય હોય તથા વાર બુધ, શની અને ભેમ હોય તે દભિક્ષ યોગ જાણવો. ૨૯ જે વર્ષ માં અષાડ સુદ ૧૧ નો ક્ષય હોય તથા શની રવી મંગળ હોય તે દુર્મિક્ષ યોગ જાણ. ૩૦ જે વર્ષમાં બારે સંકાન્તિ પંદર મુહુર્તની હેય તથા શની, રવી, મંગળ હોય તે દુષિ યોગ જાણ. ૩૧ જે વર્ષમાં સમયનો રાજ હસ્ત હેય, શની રાહ કે મંગળ યુક્ત હોય તો દુર્મિક્ષ ગ જાણુ. ૩૨ જે વર્ષમાં પિષ, માહ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, કારતક અને માગશર એ મહીનામાં તારા ખરે તથા તારામંડળ ફરતા દેખાય અને તે અગ્નિ સરખા દેખાય તે પૃથ્વી પ્રલયકાળ જે દુર્ભિક્ષ પડે. ૩૩ જે વર્ષમાં ચિત્ર, વૈશાખ, કારતક, આ અને અષાડની પુનમના દિવસે ચંદ્રમાના બિઅને રાહીણીને તારો વેધ કરીને નીકળે તો મહાકાળ છત્રભંગ યોગ જાણુ. ૩૪ જે વર્ષમાં અષાડ, ચૈત્ર, ફાગણ અને કારતક મહીનામાં એક માસમાં ચંદ્ર સૂર્યના ગ્રહણ થાય તો અને તે સંપુર્ણ ગ્રહણ હોય તો ભયભ્રાન્ત કાળ પડે. ૩૫ જે વર્ષમાં ધન, મીન, સીંહ અને કન્યા રાશી ઉપર ક્રૂર
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી ઉપદેશ સાગર.
ગ્રહ ખેડા હાય તા દુભિક્ષ જાણવા. ૩૬ જે વર્ષમાં રેવતી, સત્નીષા, અશ્લેષા, અને મૂળ એ નક્ષત્ર ઉપર ગુરૂ, શની અને રાહુ હાય તા દુર્ભિક્ષ યેાગ જાણુવા. ૩૭ જે વર્ષમાં શીયાળામાં ટાઢ ન પડે, ઉનાળામાં ટાઢ પડે અને ચૈત્રમાં વરસાદ વરસે તો દુર્ભિક્ષ જાણુવા. ૨૮ જે વર્ષોંમાં રાજા–મંત્રી હસ્ત હાય અથવા વક્રી હાય, અતિચારી હાય તે તે વર્ષમાં મધ્યમ દુકાળ જાણવા. ૭૯ જે વર્ષમાં વરસના રાજા ક્રૂર ગ્રહ સહિત હાય તા મહા વિપત્તિ પડે, ૪૦ જે વર્ષમાં રાજા, મંત્રિ અને કાટવાળ અને ત્રણે ક્રૂર ગ્રહ હાય તા દુર્ભિક્ષ ધામ જાણુવા. ૪૧ જે વષઁ ક્રૂર સંવત્સર નામ હાય અને વરસતા રાજા–મંત્રી પડુ ક્રૂર હાય તા વ નેબ્ઝ, વહેપારી દુઃખી. ૪૨ જે વર્ષોમાં તેર મહીના હાય, એક મહિનામાં બે તીથિ ટુટેલી હાય તો અકાળ રાજ્ય વિગ્રહ થાય. ૪૩ જે વર્ષમાં શુદ ૫ શુભ વારી ન હાય, સામવતી અમાસ ન હોય તા મધ્યમ સમય જાણુવા, અથવા તીડના ઉપદ્રવ થાય. ૪૪ જે વર્ષોંમાં ત્રશુ ગ્રહણુ હાય તા પૂર્વ દીશા અને મેવાડમાં દુર્ભિક્ષ ચેાગ જાણવા. ૪૫ જે વર્ષમાં રાહીણીના તારા વેધ કરે તેા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૪૬ જે વર્ષમાં શની, રાહુ અને મંગળ એક રાશીપર હાય તા વર્ષે ભયંકર, કાળપડે અને પુત્ર પુત્રા વેચે. ૪૭ જે વર્ષમાં પાંચે ગ્રહ એક રાશી ઉપર આવે અને ગુરૂ, શની હસ્ત હાય તેા રાગ ચાલે. ૪૮ જે વર્ષમાં શ્રાવણમાં નૈઋત્ય ખૂામાં અગસ્તના તારા ઉગે અને રાતનેા ઠંડા પવન વાય તેા સમય બહુજ ખરામ, રાજ્ય વિગ્રહ, ફળ ફુલનેા નાશ, અને ગર્ભપાત થાય. ૪૯ જે વર્ષમાં ગુરૂ, શતી, રાહુ અને ભામ એક નક્ષત્ર ઉપર આવે તે છત્રભંગ, રાજ્ય—વિગ્રહ અને હિંદુ-મુસલમાનમાં લડાઈ થાય. ૫૦ જે વર્ષમાં તારા બહુ ખરે, વાદળ વીના વીજળી થાય તા દુર્ભિક્ષ યાગ જાહુવા. પ૧ જે વર્ષમાં સમયના રાજા સંવત્સરની રાતે ન દેખે, ક્રૂર ગ્રહ સંયુકત હાય તા ચામાસામાં પવન ચાલે, અને વરસાદ. થાડા થાય.
પર જે વર્ષમાં સોંહ રાશીના ગુરૂ હાય, અને કુંભરાશો ઉપર રાહુ મગળ હાય તા નિચે કાળ પડે, ૫૩. જે વર્ષમાં એ શ્રાવણ કે એ ભાદરવા હાય તા મેધવારી, અને લોકા દુઃખી થાય. ૫૪, જે વર્ષમાં મીનરાશી ઉપર રાહુ, શની હાય તો રાગની પીડા થાય. ૫૫. જે વર્ષોંમાં એક મીનામાં ત્રણ ગ્રડ વક્રી થતા હોય અંતે શની, માઁગળ, ગુરૂ, શુક્ર હાય ! દુકાળ પડે- પુ. જે વર્ષમાં સમયના રાજા હસ્ત હાય, મ ંત્રિ વક્ર હોય, કાટવાળ ક્રૂર હાય તા છત્ર ભગ તે જળનો નાસ્તી થાય. ૫૭, જે વર્ષમાં તારામંડળ ક્રૂ, ચંદ્રમામાં એકઠા
Page #247
--------------------------------------------------------------------------
________________
મનુષ્યના શરીરપરથી જન્મપત્રિકામાં પડેલા ગ્રહ જેવા ખામત. ૨૩૯
દ્વારા હાય તા કાળ પડે. ૫૮. જે વર્ષમાં ચૈત્ર, વૈશાખ અને જેઠ માસમાં વરસાદ વરસે; પાષ માસમાં તા પડે અને ચામાસામાં પવન ચાલે તે શ્રાવણ-ભાદરવામાં કુવે પાણી ભરવું પડે. પ. જે વર્ષમાં બહુજ તાપ પડે; શ્રાવણ શુદ પુનમના રાજ શ્રવણુ નક્ષત્ર ન હેાય, અખાત્રીજે રાહીણી ન હેાય અને પોષ વદ અમાસના રાજ મૂળ નક્ષત્ર ન હેાય તા દુકાળ પડે. મનુષ્યના શરીરપરથી જન્મપત્રિકામાં પડેલા ગ્રહ જેવા.
જે માણસના ગાલ ખેડેલા હાય, તેના લગ્નસ્થાનમાં સૂ અથવા મંગળ અવશ્ય હોય. જેતી આખા માટી હાય તેનું લગ્ન વરખ, તુલા, ધન, મીન અને કર્ક એ લગ્નમાંથી કાપણુ લગ્નમાં એનેા જન્મ હાવા જેઇએ; અથવા લગ્નમાં શુક્ર કે ગુરૂ સ્થિત રહેલા હાય, અગર લગ્નને જોતા હાય.
',
જેની નાસીકા ઉંચી, ભમર મેટી હોય, નેત્ર મેટાં, ક્રૂર, પહેાળા અને ધોળાં હાય તા તેને નવમે શુક્ર કહેવા. જેની છાતી પાતળી હાય તેની જન્મકુંડળીમાં ચાથા ધરમાં પાપગ્રહ હાય, વક્ષ:સ્થળ જાડું અથવા પહેાળું હાય તે ચેાથા ધરમાં સૌમ્યગ્રહ હશે; જે સુસ્ત ચિત્ત હાય, શાન્ત સ્વભાવ હાય, બુદ્ધિમંદ હાય અને અવાજ મેટા હાય તા તેને ચેાથેા ગુરૂ હશે; જો બાળપણથી કંગાલ હાય તો તેના અગીયારમા ઘરમાં સૂર્ય હશે. જેના અગીયારમા ધરમાં મંગળ અથવા સૂર્ય હાય તેની ભૂજા પાતળી અને ખભા ઉંચા હાય. જેને શનીલગ્યે હાય તેના માથા ઉપર વાળની ભમરી હાય, કેટલાકને તલ પણુ હાય છે. જો કેવળ તલેજ હાય તા શનીની રાશી લગ્નપર હાવી જોઇએ. જેને ત્રીજો મંગળ હાય તેને ભાઈ ન હાય. જો શની ત્રીજો હાય તા તેને પાછળના ભાઇઓ ન જીવે, અને ૨વી ત્રીજો હાય તા મોટા ભાઈ ન જીવે. ગુરૂ અને મુધથી ભાઈ હાય, શુક્રથી બહેન હાય, રાહતુ મૂળ શનીના જેવું હાય.
જેના પાંચમાં ધરમાં રવી હાય તેના પેટ ઉપર અગ્નિદગ્ધ હાય, મંગળથી વિષ્ફાટાકાદિક અથવા કાઈ પણુ લાંબુ પહેાળું ચાંદુ હાય. શની હાય તા પેટપર તલ હાય, બુધથી ચંચળતા હાય. ગુરૂથી પંડીત હાય. શુક્રથી ગાનારા હાય, રાહુ-કેતુથી કમ્મરમાં દાદર અથવા ગાળાનો બીમારી અને પેટની ખાલ પાતળી હાય. જેના છઠ્ઠા ધરમાં સૂર્ય, મંગળ અને શુક્ર પડયા હોય તેા જમણા-ડામા પગ ટુટેલા હાય, સાતમા ઘરમાં સૂર્ય હાય તા વૃણુ મેટાં અને વ્યભિચારી હોય. મંગળથી ઈંદ્રિમાં બીમારી, બુધ, ગુરૂથી સ્વરૂપવાન, શનીયી ઇંદ્રિપર તલ, અથવા સ્વરૂપવાન સ્ત્રીની
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશ સાગર.
૨૪૦
પ્રાપ્તિ થાય. રાહુ-કેતુથી સ્વરૂપ ભયંકર હાય. આઠમા ઘરમાં સૂર્ય હોય તા ગુદા રાગ, ડાબા પગમાં સૂર્યના પૂર્વોક્ત ચિન્હ હાય, માઁગળથી ઉ ંચેથી પડવાની ધાત હાય.
જેના પગમાં વધારે વાળ હાય તેના આર્ડમા ધરમાં શતી અથવા પાપ ગ્રહ હાય, ગુરૂથી અંગ જા ું ખુષથી સારૂ. શુક્રથી વિષ્ફોટકાદિક ગુમડા થાય. શનીથી ડાબા પગમાં કાંઈક વાગેલું હાય, જેના નત્રમા ઘરમાં ગુરૂ હોય તે ભજનમાં આનંદ માનનારા અથવા કાંઇક સ્વરૂપવાન હેય. શુક્રથી મંદભાગી, જો શુક્ર સ્વરાશીના હૅાય અથવા સામ્ય રાશીને! હાય તા વડભાગી; પરંતુ અવાજ તીણા અને મત સાંકડું હાય, રવોથો ક્રોધી, આંખા તીક્ષણુ, મંગળયો દુસ અને મૂર્ખ, આંખેામાં લાલ દ્વારા, ખભાપર વિષ્ફોટકના ચિન્હ, શનીથી ડાબા કપાળ ઉપર તલનું ચિન્હ હોય,
જેના દસમા ધરમાં રવી હાય તેા ડાખા પડખે વિષ્ફોટક અથવા અગ્નિનું ચિન્હ હાય. જો સુર્ય પાપાક્રાંત હાય તેા પીતાનું સુખ આપું મધ્યમ શુધ્નિ ચંદ્રમાં હાય તા ભાગ્ય સારૂં પણ જો પાપાક્રાંત હાય તા પીતાનું સુખ ખરાબ, મંગળથી રાજ્યમાં માન, ડાખે પડખે નીશાની વધારે હાય. પીઠ ઉપર નીશાની ઘેાડી, મંગળનો દ્રષ્ટિ પેપર પડે છે. જીવ, ગુરૂ, શુક્રથી કુળ સારૂં' પણ કાંઈંક ભાગ્યહીનતા ગુરૂથી થાય છે. શનીથી ડાબે પડખે તલ અને શની સ્વગ્રહો હાય તા ભેંસાના ધંધાથી આજીવીકા ચલાવે.
**
જેના અગીયારમા ઘરમાં સૂર્ય હોય તે ભુજા પાતળી, ખ'ધ ભુજાથી ઊંચા, હાથ લાંબા, આંગળીઓ પાતળી, નસા દેખાતી ડાય તે મુશ્કેલીથી લાભ મળે. મંગળ હાય તેા લાભ સૂર્યની માફક જાણુવા, ખભે કાંઈક ચાડાનુ ચિન્હ, મુધથી ભુજા પાતળી અને સ્વરૂપવાન શુક્રથી મોટી. ગુથી સારી. શનીથી તલાદિક ચિન્હ આવી રીતે રાહુ-કેતુનું પણ સમજવું.
જેના બારમા ઘરમાં સૂર્ય હોય તેા નેત્રમાં રાગ. સૂર્ય અને રાહુ હાય તા ડાખા નેત્રમાં પુલ હાય. ડામા કાનની અને આંખની નીચે વિ. ફેટકાદિક ચિન્હ હોય. ચન્દ્રથી આંખના રાગ, અને શરીરે શરદીની પીડા રહે. મંગળથી સ્ત્રીનું મૃત્યુ થાય. સ્ત્રી જીવે તેા કશા હાય. આંખતી પાસે વિષ્ફાટકાદિક ચિન્હ, મીથુનને યુધ હોય તેા નેત્ર ચંચળ અને સારા, ગુરૂથી પુષ્ટ અને ભલા. શુક્ર હોય તેા કાન મ્હેરા. સ્વક્ષેત્રીથી કાન ફ્રાટેલા. શનીથી મંદ દિષ્ટ, રાત્રે ડાબી તરફ અંધ. કાન આગળ તલનું ચિન્હ; ડાખી તરફ ચિન્હ ઓછું, વધારે હાય તા રાજના ભય.
સમાસ.