Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001500/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અાદાથી મૈથુન =ાદ | Hપાવાદ ઘ7/dયત જે લોભ BGIE અયાચી611 IND રીતે /16 T કાઉ પ્રવચકા૨ ) V.અ7, 9ી સુબોzસૂર્તe.. 72 વછૂટ પૂ. મુ9769 શ્રી અરૂણવિય મ. કે એ છે કે પાપ ? સજા કાઢે દૈcગતિ HSણ ગતિ 6ઋગતિ | ' // Bill) in IH[JIT . / E G F “ કલહ નું પરિણામ | વિ. સં. ૨૦૪૫ આસો ધ૪-૩૦ તા. ૨૯-૧૦-૮૯ રવિવાર Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૫ “બારમું પાપસ્થાનક” “કલહ “કલહ નું પરિણામ પરમ વંદનીય પૂજ્યપાદ આરાધ્યદેવ મહાવીતરાગી મહાવી દ્વેષી સર્વજ્ઞ પ્રભુ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણારવિંદમાં કેટિશઃ નમસ્કાર પૂર્વક – आत्मानं तापयेन्नित्य, तापयेच्च परानपि । उभयोदु: खकृत्क्लेशो, यथोष्णरेणुका क्षितौ ॥ જેવી રીતે તપી ગયેલી ગરમ રેતી પિતાને પણ તપાવે છે અને પૃથ્વીને પણ તપાવે છે, તેવી રીતે જે પિતાના આત્માને હંમેશા તપાવે અને બીજાને પણ તપાવે અર્થાત્ ગરમ (ઉષ્ણ) કરે એ કલેશ (કજિ) બંનેને દુઃખ આપવાવાળે થાય છે. બારમું પાપસ્થાનક– “કલહ” અઢાર પા૫સ્થાનક જે ક્રમશઃ રાખવામાં આવ્યા છે. તેમાં પહેલા પાંચ-એકથી પાંચ પાપસ્થાનક દ્રવ્ય પાપ છે. છ થી અગિયાર સુધીના છ પાપસ્થાનક ભાવપાપ છે, આંતરિક છે. પહેલા ૧ થી ૫ બાહ્ય પાપ છે. હવે અહીં મારમાં કલહ પાપસ્થાનકથી છ પાપસ્થાનક અર્થાત બારથી સત્તર સુધીના પાપોને વ્યવહાર પાપસ્યાનકમાં ગણવામાં આવે છે. અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વશલ્ય એ આત્મિક છે. આત્માના જ્ઞાનમાં રહેવાવાળી દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેની વિપરીત વૃત્તિ તે મિથ્યા જ્ઞાન છે, મિથ્યાત્વ છે. પહેલાના પ્રાણાતિપાત વગેરે પાંચ પાપસ્થાનને અર્થાત્ દ્રવ્ય (બાહ્ય) પાપોને આત્યંતર (૬ થી ૧૧) થી ઘણે વેગ મળે છે. ઘીની આહુતિ જેવી રીતે અગ્નિને પ્રજવલિત કરે છે તેવી જ રીતે Page #3 -------------------------------------------------------------------------- ________________ १०८ આ અભ્ય તર ભાવ પાપકર્મ દ્રવ્ય પાપને પ્રદીપ્ત કરે છે, પ્રજવલિત કરે છે. કલહથી લઈને (૧૧ થી ૧૭ સુધી) માયા મૃષાવાદ સુધીના છ વ્યવહાર પાપસ્થાનકેને ક્રોધાદિ છ ભાવ પાપોનું પીઠબળ મળે છે. તેની સહાયતાથી કલહ વગેરે પાપ પ્રજવલિત થાય છે. કલહ વગેરે પાપ વ્યવહારમાં નિમિત્તરૂપે ઉત્પન્ન થાય છે. પરંતુ તેની પાછળ બળતણનું કામ આ ક્રોધાદિ કરે છે. તેથી વ્યવહાર પા૫રથાનકેનું સંચાલન ભાવ પાપસ્થાનકોના હાથમાં છે. અહીં સુધી શકયતા છે કે દ્રવ્ય અને ભાવ અને પાપસ્થાનકના મિશ્રણથી અને તેઓની મદદથી વ્યવહાર પાપસ્થાનક ઉભા રહે છે. અને ટકે છે, દા. ત. જેવી રીતે દ્રવ્ય પાપસ્થાનકમાંથી બીજુ મૃષાવાદ લઈએ અને ભાવ પાપસ્થાનકમાંથી આઠમું “માયા” લઈએ. આ બન્નેના મળવાથી (મિશ્રણથી) સત્તરમું માયામૃષાવાદનું પાપસ્થાનક ઊભું થાય છે. એવી રીતે કલહ, અભ્યાખ્યાન, પિશુન્ય, રતિ- અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ આ બધામાં ક્રોધાદિ અત્યન્તર પાપથાનક મિશ્રિત છે, મળેલા છે. અભ્યન્તર ભાવ પાપની માત્રા વ્યવહાર પાપમાં છે, આથી કલહ વગેરે બળવાન બને છે. જેવી રીતે ગાડીમાંથી પેટેલ ખલાસ થઈ જાય તે ગાડીનું ચાલવું શકય નથી તેવી રીતે ક્રોધાદિ વગર કલહ વગેરે થવો શકય જ નથી. કલહમાં કષાયોની કારણુતા – કલહને અર્થ છે ઝગડો. આ કલહમાં મૂળભૂત કારણ કષાયે છે. બધા કષાયે સાથે મળીને અથવા સ્વતંત્ર રૂપે કલહમાં ચોક્કસ રીતે નિમિત્ત કારણ બને છે. કયારેક કલહમાં ક્રોધ વધારે ભાગ ભજવે છે તે કયારેક-કયારેક માન, માયા અથવા લેભ, અથવા રાગ-દ્વેષ પણ કલહમાં નિમિત્ત કારણ બની શકે છે. માની વ્યકિત અપમાનિત થાય છે ત્યારે પણ કલહ ઉત્પતિની શકયતા છે. માયાવી તે આમ પણ કલહશીલ હોય છે અને લેભી માણસને તે ઝગડો કરવામાં વાર જ નથી લાગતી. આમ રાગ-દ્વેષ પણ કલહને મૂળ આધાર છે. સંભવ છે કે તમારા મનમાં એ પ્રશ્ન ઉભો થાય કે જ્યારે ક્રોધમાન-માયા-લભ-રાગ-દ્વેષને સ્વતંત્ર રૂપે જુદા-જુદા પાપસ્થાનક રૂપે ગણાવ્યા છે તે પછી કલહને જુદું સ્વતંત્ર પાપસ્થાનક ગણાવવાની શું આવશ્યકતા હતી? સાચી વાત છે. તમારે પ્રશ્ન સાચે છે. પરંતુ Page #4 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિ બધા પિતપોતાના સ્થાન પણ જુદા છે અને સ્વતંત્ર પાપસ્થાન છે. જ્યારે કલહ તે બધાનું એક સામૂહિક રૂપ છે. કલહમાં બધા કષાય ભેગા થાય છે તેથી કલહ બધા કષાયેનું મિશ્રિત રૂપ છે. કષાયો વગર ઝગડે શકય જ નથી, અને કષાયો વગર થવાવાળા કલહને કિલહ કહેવાતું જ નથી. દ્રવ્ય અને વ્યવહાર પાપના પચ્ચકખાણ થઈ શકે છે – પ્રાણાતિપાત વગેરે પાંચે દ્રવ્યબાહ્ય પાપનું પચ્ચખાણ કરવું શિકય છે, અને એ પાપ ન કરવાની પ્રતિજ્ઞાને જ વ્રત કહેવામાં આવે છે. એ પાપને સર્વથા ન કરવું એ જ મહાવ્રત છે અને તેને જ ધર્મ કહેવામાં આવે છે. તેવી રીતે મુમુક્ષુ સાધક કલહ વગેરે વ્યવહાર પાપનું પણ આચરણ ન કરવાનું પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરી શકે છે. જેવી રીતે મેં પ્રતિજ્ઞા કરી કે મારે કેઈની સાથે ઝગડે કરે નહીં તો આવી પ્રતિજ્ઞા કેઈપણ કરી શકે છે. અભ્યાખ્યાન, પશુન્ય વગેરેનું પણ પચ્ચકખાણ થઈ શકે છે. આપણે કરી શકીએ છીએ. સુલભ છે. પરંતુ ક્રોધાદિનું પચ્ચકખાણ કરવું ઘણું મુશ્કેલ છે. પચ્ચખાણને અર્થ છે ત્યાગ. હું ક્રોધ નહીં કરૂં એ સંકલ્પ થડા સમય માટે સહેલો છે. પરંતુ સર્વથા ત્યાગનું પચ્ચકખાણ કરવાનું સાધુને માટે પણ બહુ મુશ્કેલ છે. ક્રોધની જેમ માયા, માન, લોભ, રાગ, દ્વેષનું પચ્ચખાણ કરવું બહુ જ મુશ્કેલ છે. હા, કલ્પસૂત્રમાં આ વાત જરૂર લખેલી છે કે–તીર્થકર ભગવાન દીક્ષા લે છે ત્યારે આ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે કે જીવનપર્યત કેઈપણ અનુકૂળ અથવા પ્રતિકૂળ પ્રસંગોમાં પણ કષાય ન કરે. તેથી પ્રભુ દ્રવ્યથી વાળને લોચ, વસ્ત્રને ત્યાગ વગેરે ત્યાગ કરે છે અને ભાવથી રાગદ્વેષને ત્યાગ કરે છે. ભાવથી કેઈપણ જીવ પર ક્રોધાદિ કષાય ન કરવા એવી પ્રતિજ્ઞા કરે છે. આથી કેઈપણ તીર્થકરનું જીવનચરિત્ર વાંચીએ તે દીક્ષા પછી આજીવન પર્યત કષાયનો એક નાને પણ પ્રસંગ જોવા નથી મળતો. તીર્થકરેને માટે આ સુલભ છે પરંતુ અમારે માટે તો બહુ જ મુશ્કેલ છે. હા, વ્યવહાર પા૫ના કલહઅભ્યાખ્યાન વગેરે જેટલા પાપ છે તેના પચ્ચકખાણ આપણે કરી . શકીએ છીએ. કેઈની સાથે ઝગડવું નહીં અથવા કોઈના પર જૂકો Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ આરોપ ન કરે, કેઇની ચાડી ન ખાવી, કોઈની નિંદા ન કરવી વગેરે પચ્ચક્ખાણ સુલભ છે. ક્ષમા કુર– ગુરુએ અર્જુનને પાઠ આગે કે-“મા ગુરુ (ક્ષમા કરે બીજા અનેક શિષ્યને પાઠ આપ્યો હતો. બીજા બધા શિવ્યાએ તો જલદીથી પાઠ કરીને આપી દીધું. બે શબ્દોને યાદ રાખવામાં કેટલી વાર લાગે? બે મિનિટમાં પાઠ આપી દીધું. પરંતુ અર્જુનને પાઠ ન થયો. એક દિવસ પસાર થયા. ગુરૂજીએ પૂછયું–પરંતુ અર્જુને કહ્યુંગુરૂજી! હજી સુધી પાઠ નથી થયે. બીજા દિવસે પણ આ જ જવાબ આપ્યા. ત્રીજા દિવસે ગુરૂજીએ જોરથી બે થપ્પડ મારી. મારતાંની સાથે જ એક મિનિટમાં પાઠ થઈ ગયે. ગુરૂજીએ પૂછયું–કેમ હવે એક મિનિટમાં કે પાડ થઈ ગયે? અર્જુને કહ્યું–ગુરૂજી! “ક્ષમા ? ક્ષમા કરે એ પાઠ છે. માત્ર ચેપડીના શબ્દો ગોખવાથી શું થાય? આથી મેં જીવનમાં-આચરણમાં ઉતારવાનો, પાઠ કર્યો. પરંતુ પાઠ થઈ ગયે એ તે હું કેવી રીતે કહી શકું? અથવા કયારે કહી શકું? જ્યારે કોઈ ક્ષમા કરવાને અને રાખવાનો પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે જ ખબર પડે! ગુરૂજી ! તમે બે થપ્પડ મારી ત્યારે હું ક્ષમા રાખી શકયે, મને કોધ-ગુસ્સે ન આવ્યો. આથી હું એમ કહી શકું છું કે પાઠ થઈ ગયા છે. સાચા અર્થમાં . થઈ ગયે છે. કલહમાં ક્રોધ કષાયની પ્રબળતા– કલેશ, કલહ, ઝગડે વગેરે પર્યાયવાચી શબ્દ છે. ગુજરાતીમાં કંકાસ, કજિયે પણ કહેવાય છે. કલહ બે ચાર અથવા દસ-વીસની વચ્ચે થાય છેનિમિત્ત કેઈના પ્રત્યે ક્રોધાદિ કષાયનું હોય છે. પ્રાયઃ કલહમાં ક્રોધ કષાય જ પ્રબળ હોય છે. ક્રોધ જ ઝગડાને ઉત્પન કરે છે, અને ઝગડાને વધારે પણ છે. નાના છોકરાઓ સ્કૂલેથી રડતાં-રડતાં ઘરે આવ્યા. સ્કૂલમાં શિક્ષકે એ છોકરાઓને માર્યા હતા. તોફાનના કારણે મારવા પડયા. આથી છોકરાઓ રડી રહ્યા હતા. છોકરાએ ઘેર આવતાં જ માતા કોપાયમાન થઈ. છોકરાઓ પ્રત્યે જે મમત્વ હતું, Page #6 -------------------------------------------------------------------------- ________________ ૬૧૧ મેહ હતો તે જાગૃત થયે. અરે ! મારા છોકરાઓને મારનાર આ શિક્ષક કોણ છે? છોકરાઓને કહ્યું-ઘેર બેસી જાઓ, કાલથી સ્કૂલે ના જશે. આ રીતે કહીને છોકરાઓના ઘણા પુસ્તક લઈને સળગતી એવી સગડીમાં નાખી દીધા. બાળી નાંખ્યા. સાંજે પતિ ઘરે આવ્યા ત્યારે તેમને ખબર પડી તે પતિનને ચીડાયાપતિ – અરે! તે આ શું કર્યું? આવું શા માટે કર્યું? પત્ની – આવું ન કરું તે શું કરું? મારા છોકરાઓને મારનાર તે મેટો કેણ છે ? તેને શું અધિકાર છે? પતિ – અરે ! તોફાન કરતાં હશે તે માર્યા હશે. એમાં શું થઈ ગયું? તે જ છોકરાઓ સુધરશે. પત્ની – ના, આવું ન ચાલે. મારા છોકરાઓ કાલથી સ્કૂલે નહીં જાય. તમે જ ઘરમાં ભણાવજે. પતિ – અરે! તો પછી હું કામ-ધંધા પર કેવી રીતે જઈશ? કયારે જઈશ? બધું કેવી રીતે કરીશ? પની – જેવી રીતે કરવું હોય તેવી રીતે કરજે. પરંતુ છોકરાઓને તે કાલથી સ્કૂલે નહીં જ એકલું. પતિ – તો પછી છોકરીઓ ભણ્યા વગરના મૂખ રહેશે. મેટા થશે ત્યારે તેમની સાથે લગ્ન કોણ કરશે? ભણાવ્યા વગર છોકરાઓને આવા અભણુ જ રાખ્યા અને મેટા થતાં લગ્નને સમય આવ્યે.] પતિ – હવે તું લગ્ન કર. કોણ કન્યા આપશે? મૂર્ખ છોકરાઓની સાથે કેણ, લગ્ન કરશે? પત્ની – તો એમાં મારે શું દોષ છે? તમે શા માટે ન ભણાવ્યા? પતિ – અરે પાપિ!! પાપ તારું અને મને શા માટે કહે છે? તે જ ભણવા ન દીધા. પત્ની – પાપી–પાપી–તારે બાપ! મને શું કહે છે? (આગથી લાલાળ થઈને પત્ની ગુસ્સામાં ગાળો બોલવા લાગી) ક્રોધથી કલહથી આગમાં ઘી પડ્યું. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ પતિ – અરે! અવિનયી-અવિવેકી તું મારી સામે મનમાં આવે તેમ બોલવા માંડે છે. બાપના નામ પર ગાળ આપે છે? પતિને ખૂબ જ ગુસ્સો આવ્યો. નજીકમાં પડેલા પત્થરને ઉપાડીને પત્નીના માથા પર ફેક. પત્નીનું માથું ફૂટી ગયું, લેહી વહેવા માંડ્યું અને તે મૃત્યુ પામી. એક બાજુ જ્ઞાનની આશાતના અને બીજી બાજુ અમર્યાદિત ક્રોધમાં ગાળો આપીને કલહ વડે પાપકર્મ બાંધીને અને મરીને વરદત્ત અને ગુણમંજરી બન્યા. પતિ-પત્નીના વચમાં ઝગડાનું અને જ્ઞાનાવરણીયકર્મ બાંધવાનું કેવું ફળ મળ્યું કે બને મૂંગા બહેરા જમ્યા. સંબંધમાં સંઘર્ષ– કલહ પ્રાયઃ સંબંધોમાં થાય છે. પિતા-પુત્ર, માતા-પુત્ર, માતાપુત્રી, સાસુ-વહુ, પતિ-પત્ની, ભાઈ–ભાઈ, કાકા-ભત્રીજા, સસરા–જમાઈ વગેરે ભિન્ન-ભિન્ન સંબંધમાં જ સંઘર્ષ થાય છે. જો કે અપરિચિત અજ્ઞાન લેકોની વચ્ચે પણ ક્યારેક-ક્યારેક આવું નિમિત્ત કારણ મળવાથી ઝગડે વધી શકે છે. છતાં પણ વારંવાર સંબંધની વચ્ચે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે છે. પત્ની-પુત્ર–સાસુ-વહુની વચ્ચેના સંધર્ષ તે એવું લાગે છે જાણે સમુદ્રની લહેરેની જેમ અવિરત ચાલુ જ રહે છે. કેટલાક પરિવારમાં તે આજે પણ એવું જોવા મળે છે કે લડાઈ-ઝગડા વગરને એક પણ દિવસ ખાલી નથી જતે. સંબંધની વચમાં સંઘર્ષને વાર જ નથી લાગતી. વાત થતાંની સાથે જ ઝગડો થઈ જાય છે. કેમ કે એક તરફ સંબંધની આત્મીયતા છે. સ્નેહ-પ્રેમ-રાગ-મેહ છે. તેથી ઘણું વખત મર્યાદાને પાતળે પડદો સંઘર્ષની અંદર જલદીથી ફાટી જાય છે. વારંવાર પિતા-પુત્રમાં ઝગડે તે જોવા મળે છે. આવા મનુષ્ય રસ્તામાં ચાલતા કોઈ પણ રાહદારીની સાથે લડી-ઝગડી નથી શકતા. સંબંધમાં સંઘર્ષ સહેલો રહે છે. સાહજિકતા રહે છે “રિપવિચારવજ્ઞા' ની કહેવતની જેમ છે. અર્થાત્ અત્યંત પરિચયથી અતિશય પરિચયથી અવજ્ઞા થવાની સંભાવના વધારે રહે છે. સંઘર્ષની ભાષા કલહમાં પ્રાયઃ અસભ્ય ભાષાને જ વ્યવહાર વધારે જોવા મળે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૬૧૩ એક બાજુ તો મનુષ્ય ક્રોધાદિ કષાયોના આવેશમાં રહે છે. આવેશમાં જ જે ઝગડે શરૂ થાય તો પછી મનુષ્ય મર્યાદાના બંધન તોડી નાંખે છે. ત્યાં પછી વિનય-વિવેકની મર્યાદા પણ નથી રહેતી. ભાષાએ ભાવને પ્રગટ કરનાર માધ્યમ છે ભાવની મલિનતાના કારણે ભાષા પણ મલીન બને છે. અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા લેકે સહેજ પણ ખચકાટને અનુભવ કરતા નથી. ગાળ એ તો તેમના માટે અત્યંત સામાન્ય અને જરૂરી વસ્તુ બની જાય છે. હલકી કક્ષાની ભાષા એ કલહની જમાવટ કરવામાં બળ આપે છે કલહશીલ વ્યકિત ન બોલવા ચોગ્ય ન સાંભળવા ગ્ય અપ્રિય કડવી હલકી, બિભત્સ અશ્લીલ ભાષાને ઉપયોગ છુટથી કરે છે. ઉપાધ્યાયજી મહારાજ સજઝાયમાં ઉદાહરણના રૂપમાં આ વાત રજુ કરતાં કહે છે કે, “શું સુંદરી તું ન કરે સાર, ન કરે આપે કંઈ ગમારા ક્રોધમુખી તું તુજને ધિકકાર, તુજથી અધિક કુણ કલિકાલ સામુ બેલે પાપી નિત્ય, પાપી તુજ પિતા જુઓ ચિત્તો” પતિ-પત્ની બંને ઝગડી રહ્યા છે. ત્યારે એકબીજા ઉપર દોષા રેપણની ભાષા કેવી બોલે છે? ભાષામાં આક્રોશ કેટલો છે? કલહમાં કષાયની માત્રા કેટલી છે? એ આ સજઝાયની પંક્તિઓમાં સ્પષ્ટ દેખાય છે– પતિ-હે સુંદરી! તું ઘરની સંભાળ શા માટે સારી રીતે નથી કરતી? પત્ની–હે ગમાર તું પોતે જ કેમ નથી કરી લેતે? પતિ-હે ક્રોધમુખી ! તને ધિક્કાર છે કે આટલે ક્રોધ કરે છે. પત્ની–તો આ કલિકાળમાં તારાથી વધારે ખરાબ બીજું કોણ છે? પતિ-હે પાપિણિ! તું આ રીતે શા માટે મારી સામે બોલે છે ? પત્ની–અરે ! જરા મેટું સંભાળીને બેલજે. પાપી તારે બાપ....નહીં તે આથી વધારે સાંભળીશ. આ અર્થ ઉપરોક્ત સજઝાયની પંક્તિઓને છે. પતિ પત્ની વચ્ચેના કલહની ભાષાને સંવાદ અહીં આપ્યો છે. ક્રોધમુખી કલહપ્રિય સ્ત્રીની Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ભાષા કેવી આગની જેમ સળગતી વાળા જેવી હોય છે? આવા દાંપત્ય જીવનમાં સુખ-શાંતિની આશા અથવા અપેક્ષા પણ શું રાખી શકે ? સુખ-શાંતિની ગંધની પણ શકયતા નથી અને અહીંથી મૃત્યુની પછી દુર્ગતિની જ સંભાવના વધારે છે. કલહશીલની દુર્ગતિ વારંવાર જોવા મળે છે કલહશીલની દુર્ગતિ “કલહ તે બારમું પાપનું સ્થાન દુર્ગતિ બનનું મૂલ નિદાન” આ સજઝાયની પંક્તિમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કલહ એ દુર્ગતિરૂપી વનનું મૂળ છે. જો કે દુર્ગતિ બે છે. તિર્યંચ અને નરકગતિ એ બંને દુર્ગતિ કહેવાય છે. ચાર ગતિ પર છે. એમાં ઉપરની દેવ અને મનુષ્ય એ બે સદ્ગતિ સુંદર ગતિ છે. જ્યારે નીચેની બે દુર્ગતિ છે. સગતિમાં મનુષ્ય અને દેવગતિની પ્રાપ્તિને માટે તે ઘણી ઊંચી સાધનાની આવશ્યકતા છે. પ્રિય મનહર પ્રેમભરી મધુર સન્માનાથી ભાષા બાલવાથી શુભ ભાવ બની રહે છે. આ શુભ ભાવથી સગતિ શકય છે. જ્યારે કલહમાં પ્રાયઃ અસભ્ય અશુભ ભાષા જ બોલાતી હોય છે. ગંદા હલકા શબ્દોનો જ પ્રયોગ કરાતો હોય છે. હલકી કક્ષાની ગાળે અપાય છે. અશુભ નિમિત્તોની ઉપમા અપાય છે. ક્રોધાદિનો આવેશ હોય છે અથવા અભિમાનને નશે હોય છે. આથી પણ સારી ભાષાની સંભાવના કલહમાં નથી રહેતી. તેથી દુર્ગતિને બંધ સરળતાથી થાય છે. સદ્ગતિમાં જવા માટે સારા શુભ પુણ્યની આવશ્યકતા રહે છે. જ્યારે દુર્ગતિમાં જવા માટે અશુભ પાપકર્મો જ કારણભૂત છે. કલહશીલ મનુષ્ય ખરાબ ભાષાના પ્રયાગમાં પુણ્ય ઉપાર્જન કરે છે તે શકય જ નથી. છેવટે ભાષાના અનુસાર અધ્યવસાય પણ બગડે જ છે અને આવા બગડેલા ખરાબ ભાવની તીવ્રતામાં દુર્ગતિનું આયુષ્ય જીવ બાંધી દે છે. તેના પરિણામ સ્વરૂપે દુર્ગતિમાં જવાના દિવસે આવે છે ભલે અહીં પિતાના મૃત્યુ પછી અમે સ્વર્ગવાસ ” અથવા “સદ્ગતિ” લખીને છાપામાં છપાવીએ પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે બધાની ગતિ પોતપોતાના કર્માનુસારે થાય છે. જે જીવે જેવા સારા ખરાબ કર્મ બાંધ્યા હશે તેના અનુસાર જ બધાની સગતિ અથવા દુર્ગતિ થશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ *: ૬૧૫ પતિ પત્નીના સંસાર અને જીંદગી પર્યંત આવું જ ચાલતું રહે છે. હવે જો તેમના મૃત્યુ પછી તેમના પુત્ર જો સ્વર્ગવાસ અથવા સદ્ગતિ લખે અથવા છાપામાં છપાવે તેા શું સદ્ગતિ શકય છે? શું માતા-પિતાની ગતિ પુત્રના હાથમાં છે ? .. ના, તેમના કર્મોને આધીન છે અને જો માતાપિતાએ ભય કર પાપ કર્યાંના ઉદયથી અશુભ પાપકમ જ ઉપાર્જન કર્યુ હશે તે પુત્રના સ્વર્ગવાસ અથવા સદ્ગતિ લખવાથી પણ દુગતિ જ થશે. આજે સ્વગ વાસ એ શબ્દ સ્વમાં વાસ, સ્વર્ગ માં ગમન એ અથ માં ન રહેતા મૃત્યુના અમાં સારા શબ્દ તરીકે વપરાય છે. તેથી મૃત્યુને જ પર્યાયવાચી શબ્દ બની ગયે છે. ,, કલહના પૂરા આધાર ભાષા પર જ છે મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજની વચમાં તે રહે છે. એલે જંગલમાં રહીને જિંદગી પસાર કરે એ શકય પણ નથી. હવે જ્યારે સમાજમાં રહે છે ત્યારે તેને સામાજિક વ્યવહાર પણ નિભાવવા પડે છે. એક વાત નિશ્ચિત છે કે સામાજિક વ્યવહાર નિભાવવામાં તેને ભાષાને પ્રયાગ વધારે ને વધારે કરવા પડે છે. બધા આધાર ભાષા પર જછે જો સન્માનાથી સારી સભ્ય અને મધુર ભાષા મેાલી શકે। તા તે બધાને પ્રિય લાગશે. મધુર ભાષામાં જ વશીકરણની વિદ્યા છે. સીડી પ્રિય ભાષા મેલીને આપણે દુશ્મનને પણ વશ કરી શકીએ છીએ. જો બધા જ મધુર-પ્રિય ભાષા એટલી શકતા હૈધૃત તા તા સંસારમાં કલની સભાવના જ નહતી. કેઈને કેાઈની સાથે વેર વૈમનસ્ય હત જ નહીં. પર ંતુ કલેશ કષાય કલહનું જ નામ સંસાર છે, કમ સત્તાના એક નિશ્ચિત નિયમ છે કે જો આપણે કેઇનું સન્માન કરીએ અથવા રાખીએ તે આપણું પણ સન્માન થાય અને જો આપણે ખીજાનું અપમાન તિરસ્કાર કરીએ તે! આપણુ પણ અપમાન તિરસ્કાર જ થાય. સન્માનને સ ́ભવ જ નથી. પરંતુ આશ્ચય તા એ છે કે સન્માન . . Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ પ્રિય સન્માનને ઈચ્છક અને કેને અપમાન તિરસ્કાર કરતે જ ચાલતે, હોય છે. આ ઊલ્ટી ગંગા કેવી રીતે ચાલશે? તમે કેઈને નમસ્કાર કરશે તે સારું પરંતુ જો તમે જ તિરસ્કાર કરશે તે તમને કોણ નમસ્કાર કરશે? તેથી મનુષ્ય એવું ઈચ્છે કે જેવી અપેક્ષા અમે બીજા પાસેથી રાખીએ છીએ તેનું આચરણ-પાલન આપણે પોતે જ કરીએ તે જ બીજા પાસેથી આપણે અપેક્ષા રાખી શકીએ. ટૂંકમાં તમને જે ગમતું નથી તેવું આચરણ બીજા પ્રત્યે ન કરવું. आत्मनः प्रतिकूलानि परेषां, न समाचरेत् । આ નિયમ મુજબ તમે વિચાર કરજે કે અમારી ભાષા કેવી હોવી જોઈએ? એક વાત નિશ્ચિત છે કે કલહને ૯૦ ટકા આધાર ભાષા પર જ છે. વચન પ્રયોગ પર જ છે. કલહને જન્મ ભાષાના શબ્દોમાંથી થાય છે. તમે કેવા શબ્દોને પ્રવેશ કરે છે? તમારે બેલવાને આશય અને હેતુ શું છે? તેના પર કલહનો આધાર રહે છે જે તમારા શો ખરાબ હશે, હેતુ ખરાબ હશે તે સમજી લેવું કે બાજી બગડવાની સંભાવના વધારે છે. જે તમારી ભાષામાં વ્યંગ છે, કટાક્ષ છે તે પણ સામેવાળો સમજી જશે અને સંઘર્ષ શરૂ થશે. લાઈટરના દબાવવાથી જ ગેસ આગ પકડી લે છે અને જવાળાઓ પ્રગટવા લાગે છે. આગ લાગવામાં તે ડી વાર પણ લાગે છે. પરંતુ શબ્દોના સંઘર્ષ (ટકરાવા) થી કલહ થવામાં વાર નથી લાગતી. હૃદયદ્રાવક શબ્દ પ્રયોગ બાજી બગાડી નાંખે છે. તમે જુઓ-મહાભારતના મહાયુદ્ધના મૂળમાં નાનું જ કારણ ભાષાના પ્રાગનું હતું. “આંધળાના છોકરાઓ આંધળા જ હોય છે. આવા શબ્દએ કેઈના દિલમાં આગ લગાડી દીધી અને બાજી બગડી ગઈ. આગની જવાળાઓ આસમાને પહોંચવા લાગી. મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું અને કરોડો લેકની જાનહાનિ થઈ ગઈ કલહ જ યુદ્ધનું રૂપ ધારણ કરે છે – જ્યારે કયાંય પણ આગ લાગે છે, જો કે તે ઘણા ભયંકર વિકરાળ સ્વરૂપમાં દેખાય છે, પરંતુ આ મેટા વિકરાળ સ્વરૂપનું પણ મૂળ આધાર તો એક નાની ચિનગારી જ છે. એક તણખલું પણ મોટી ભયાનક આગ લગાડી શકે છે. તેવી રીતે બે શબ્દોની વાત પણ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ ભયંકર યુદ્ધનું વાતાવરણ ઊભું કરી દે છે. અતિહાસિક સેંકડો યુદ્ધોનું મૂળ તપાસવા જઈએ તે પ્રાયઃ તેમાં પણ સામાન્ય નાની વાત જ જોવા મળે છે. ભારત અને બાહુબલિ અને એક જ પિતાના પુત્ર હતા છતાં કેટલું લડયા? કેટલા વર્ષો સુધી લડ્યા? કેટલું ભયંકર યુદ્ધ ચાલ્યું? ૧૨ વર્ષના યુદ્ધમાં કેટલા મર્યા? મગધના સમ્રાટ શ્રેણિક સાથેના યુદ્ધમાં પણ કેટલાને નાશ થયે? અને યવનેના રાજ્યકાળના યુદ્ધમાં કેટલે નાશ થયે? યુદ્ધ તે નાશ કરવાનું જ કામ કરે છે. તેવી રીતે આખી દુનિયામાં જ્યાં જ્યાં પણ યુદ્ધો જોઈએ ત્યાં કે નાશ થયે છે? કેટલે વિનાશ થયે છે? પછી તે યુદ્ધ હિટલરનું હોય અથવા સીઝરનું હોય, અથવા લેનિન-મુસોલિન, ચર્ચિલનું હોય અથવા કેઈનું પણ હેય. વિયેટનામ અને વિયતકેગનું યુદ્ધ ૧૨ વર્ષ ચાલ્યું. આજે પણ ઈરાન-ઈરાકનું યુદ્ધ ચાલી રહ્યું છે. કેટલા વર્ષો વીત્યા? છતાં પણ ચાલી જ રહ્યું છે. વારંવાર આપણને એ અનુભવ થાય છે કે બે શબ્દો કે બે વાક્યોની વાત કલહનું કારણ બની જાય છે અથવા જમીન પણ કારણ બને છે. ગુજરાતીમાં કહેવત છે કે-“જર-જમીનને જેરૂ, એ કજીયાના છે.” ગુજરાતીમાં કલહને “કજિ' કહે છે. કજીયાના મુખ્ય ત્રણ કારણે બતાવ્યા છે. જર–અર્થાત ઝવેરાત, ઘરેણાં દાગિના વગેરે અને જમીન તથા જેરૂ એટલે પત્ની એ ત્રણે કલહના કારણ છે. આમ તો પરિસ્થિતિનું અવલોકન કરીએ તો ઝગડે શા માટે થાય છે? કઈ વાતોને લઈને થાય છે? અને વાતની પાછળ કઈ વસ્તુ કારણભૂત છે? વારંવાર ભાઈ-ભાઈને વચમાં થતા ઝગડા અને પિતા-પુત્ર, માતા-પુત્ર વગેરેની વચ્ચે થતા ઝગડાનું મુખ્ય નિમિત્ત કારણ ધનસંપત્તિ, પૈસા, જમીન અને પત્નિ બને છે. પ્રાયઃ આના માટે જ ઝગડા થતા હોય છે. પિતાના મૃત્યુ પછી તેમની સંપત્તિને ભાગ પાડવામાં ત્રણ–ચાર ભાઈઓ વચ્ચે ઝગડા થઈ જતા હોય છે. ન્યાય તે એ છે કે બધા ભાઈઓ સમાન હકવાળા છે, સમાન ભાગી. દાર છે તેથી એકસરખે ભાગ પાડીને વહેંચી લેવો જોઈએ. પરંતુ માયા. -લેવિશ તેઓ કંઈક જુદું જ કહેવાને ઈચ્છતા હોય છે. લોભવશ તે એવું કહે છે કે હું જ બધું લઈને દાબી દઉં, ખાઈ લઉં, બીજાને ન આપું. બસ! અહીંથી જ કલહના બીજ વવાય જાય છે. હવે વર્ષો સુધી તેઓ લડતા-ઝગડતા જ રહે છે. એકના મનમાં દબાવવાને Page #13 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ વિચાર આવ્યું અને બીજા ભાઈને કંઈ જ ન આપવું અર્થાત્ કલહને આમંત્રણ આપવું. હવે તે સંપત્તિને માટે એક ભાઈની વિરૂદ્ધમાં બીજા ભાઈઓ લડશે, ઝગડશે, કેર્ટ-કચેરીમાં જશે શકય છે કે વર્ષો સુધી તેના માટે લડે. એમાં પરિણામ શું આવશે? પિતાની મિલકત તો હાથમાં કયારે આવશે ? કેટલી આવશે ? એ ખબર નથી. પરંતુ લડવા-ઝગડવામાં કોર્ટ-કચેરીમાં તો પોતાની ગાંઠની સંપત્તિ પણે ચાલી જશે તેથી કલહ નાશ કરવાવાળા જ છે. કલહના ઘરમાં લક્ષમી પણું વાસ નથી કરતી– દંત કલહ જે ઘરમાં હોય, લક્ષ્મી નિવાસ તિહાં નવિ જે.” સજઝાયની આ પંક્તિમાં ઉપાધ્યાયજી મહારાજ સ્પષ્ટ કહે છે કે જે ઘરમાં વાયુદ્ધ હંમેશા ચાલતું હોય ત્યાં લક્ષ્મી પણ વાસ નથી કરતી. દંત કલહને અર્થ છે ઝગડો. દંત શબ્દનો પ્રયોગ કલહની આગળ વિશેષરૂપમાં કર્યો છે. તેમ કલહ શબ્દને અર્થ જ ઝગડે થાય છે છતાં પણ દંત શબ્દ વિશેષ લગાડીને એમ કહેવા માંગે છે કે અહીં દાંતોને કચકચાવીને વારંવાર ઝઘડતા રહેવાનું બને છે. જ્યાં દાંતને શાંત રહેવાને અવસર જ પ્રાપ્ત થતું નથી જ્યાં દાંતોને દાંતે સાથે હંમેશા ૨કરાવાનું બને છે અર્થાત કલહની અખંડિતતા, સાતત્ય આનાથી સૂચિત થાય છે. લાંબે ઝઘડો દરરોજ જેના ઘરમાં થતે હેય, અર્થાત્ જેના ઘરમાં કલહને વાસ હોય તેના ઘરમાં પ્રાયઃ લક્ષમીને વાસ થતો નથી. અને કદાચ હેાય તે પણ કેર્ટ કચેરીમાં તેને નાશ થાય છે અથવા બેના ઝઘડામાં ત્રીજાને ફાયદો થાય છે, માલ-સામાન પડે પશે સડી જાય છે, ઘર-મકાન પણ ભૂતાવિષ્ટ થઈ જાય છે અને જીવ સર્વનાશને નોતરે છે જંગમ અને સ્થાવર મિલક્ત કેટલાયની નષ્ટ થઈ ગઈ એવા સેંકડો દ્રષ્ટાંત આંખે સામે પ્રત્યક્ષ જોવા મળે છે. પ્રસંગ એ જ છે એક શેઠને રાત્રિના છેલા પ્રહરમાં લક્ષ્મીએ આવીને સ્વપ્ન આપ્યું અને કહ્યું–શેઠજી જે કે તમારું પુણ્ય તેજ આજે પણ છે પરંતુ તમારા ઘરમાં દંતકલહ હવે રોજને થઈ ગયે છે તેથી હવે કષ્ટના દિવસે વિતાવવા કરતા હું શાંતિથી જવાને ઈચ્છું છું. તમારે જે જોઈએ તે તમે કાલે માંગી લેજો. શેઠે પ્રાતઃ સમયે પિતાની Page #14 -------------------------------------------------------------------------- ________________ ચારે વહુઓના પરિવારની સામે આ વાતની ૨જૂઆત કરી. હવે શું માંગીએ ? પહેલી મેટી વહુએ કપડા લતાની યાદી બનાવી લીધી. બીજી વહુએ સેના-ચાંદીના ઘરેણાની યાદી બનાવી. ત્રીજી વહુએ હીરા-મોતી ઝવેરાત વગેરેની લાંબી યાદી બનાવો. હવે જ્યારે ચેથી વહુને નંબર આવ્યો અને શેઠે પૂછયું ત્યારે વહુએ કહ્યું- હે પિતાજી ! તમે મને ના પૂછે હું જે કહીશ તે તમે માંગશે જ નહીં અને તમને ખરાબ લાગશે. શેઠના મન પર પહેલેથી જ એ છાપ હતી કે એથી વહુ વધારે હોંશિયાર છે, ચતુર છે. શેઠે તેને વધારે આગ્રહ કર્યો વહુએ કહ્યું-શેઠજી ! હું એવું માંગીશ કે લક્ષ્મી હંમેશા ઘરમાં જ રહેશે. ઘર છોડીને નહીં જઈ શકે અને જે આ ત્રણે વહુઓની યાદી અનુસાર માંગશે તો લક્ષ્મી આજે સેના–ચાંદી–હીરા-મતી આપીને ચાલી જશે પછી આવશે જ નહીં. અને માની લે કે કાલે કોઈ ચોર આપણું બધું ધન ચરી જશે શું કરીશું ? આથી તમે શું ઈચ્છે છે ? લક્ષમી હંમેશા રહે એ સારુ છે કે આપીને ચાલી જાય એ સારું છે ? શેઠે કહ્યું–લક્ષ્મી રહે એ જ સારુ છે તો શેઠજી ! તમે લક્ષ્મીને એટલું જ કહે છે–અમારા ઘરમાં દંતકલહ ન થાય એવું વરદાન આપ ! પ્રાતઃ કાળ લફમીના આવતાં જ શેઠે આ કહી દીધું. ત્યારે લક્ષમીએ કહ્યું–મારા નામ પર, ધનસંપત્તિના કારણે જે હંમેશા ઝઘડતા રહે છે તેનું કાલથી દાન કરવા લાગે, ત્યાગ કરો-તે ઘરમાં કલહ એક છે થઈ જશે અને શાંતિની સ્થાપના થઈ જશે પછી એક બાજુ દાન અને બીજી બાજુ શાંતિ થઈ જશે તે માટે જવાનું કારણ જ નહીં રહે અને તેમજ થયું. કલહનું મૂળ કારણ ધન-પૈસા છે, માલ- મિક્ત છે. આ કાર ણ જ ન રહે તે પછી કાર્ય તે કયાંથી રહે? આગ જ ન લાગે તો પછી ધૂમાડે કયાંથી આવે? પ્રાયઃ આજે સંસારમાં સેંકડો ઘરે એવા જોવા મળે છે કે જ્યાં લક્ષ્મીના નામ પર જ ઝગડા સતત ચાલતા હોય છે. કયાંક બાપ–દાદાની લક્ષ્મી પડી હોય તે તેમાં પણ ભાગીદારીના નામે કે ઉપાર્જનના નામે કે ખર્ચના નામે સંઘર્ષ ચાલુ છે. કોઈ તો વળી રક્ષણના બહાને સંઘર્ષ કરે છે ચારે બાજુ સંઘર્ષ ચાલુ છે. નાના-મોટા, છતા–અછતા નિમિત્તને પામીને જીવ સંઘર્ષ કરે છે. તેથી ૮૦% કલહનું કારણ તે ધન-સંપત્તિ પૈસા છે. કલહ . ઝઘડો એટલા લાંબા સમય સુધી ચાલે છે કે, એટલા વર્ષો સુધી . Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કેટ માં કેસે ચાલે છે કે વર્ષાં વીતી જાય, લડવાવાળા મૃત્યુ પામે છે. છતાં પણ તેની પછી તેના છેકરા આગળ લડે છે અને તેએ પણ કઈ મેળવતા નથી. કલેશના વાતાવરણને દૂર કરવુ. હેાય તે એમાંથી એક વ્યકિતએ શાંતિ ધારણ કરવી જોઇએ. મહાન તત્વચિંતક સાક્રેટીસની પત્ની અત્યંત ક્રાધી, કલહપ્રિય હતી. પણ શાંત, સૌમ્ય સ્વભાવવાળા સેાક્રેટીસ પાસે એવું કંઈ ચાલતું નથી. નીતિશાસ્ત્ર અનુસાર આગ આગળ પાણી અને જાણ આગળ અજાણ્” બનવાથી જ વિકાસ શકય અનેછે. એક દિવસ થાકીને મેડા આવેલા સોક્રેટીસ ઉપર તેમના ધર્મ (કમ` ?) પત્નીએ અત્યંત ગુસ્સા કર્યા. એક સરખા આદેશ કરવા છતાં પણ તેને શાંતી નહાતી થતી. સેાક્રેટીસ અર્ધું સાંભળે છે. ઉત્તર આપતાં નથી. તેથી તે ખમણી વક્રી અને કદાચ કાંઈ અનિષ્ટ થઈ જશે એવી શ'કાથી મૌનપણે સેાક્રેટીસ ઘરની બહાર ચાલ્યા ગયા. કલહને ટાળવા માટે કાળક્ષેપ કરે છે. પણ ત્યાં પત્ની તેા વધુ તાડુકી અને નીચે જઈ રહેલા સાક્રેટીસ ઉપર ગટરની ડોલ ઉપરથી ઠાલવી દીધી, તરત જ સોક્રેટીસ ઉપર આવ્યા અને કહ્યું કે તમે કુદરતના નિયમ ખરાખર પાળ્યા છે, નિસગમાં પણ પહેલાં ગાજવીજ થાય અને પછી વરસાદ થાય. ખસ તમે તેવી રીતે પહેલાં ગાજવીજ કરી અને પછી વરસાદની ઠંડક કરી. આવી અપ્રતિમ સમતા પાસે તેની પત્ની અવાક્ મની ગઈ. ટૂંકમાં એ સાર લેજો કે કલહને શાંત કરવાની કળા શીખો પણ કલહને બહેકાવવાની કળા તેા કયારે પણ શીખશે નહી. પશુ-પક્ષીઆમાં પરસ્પર ઝઘડા કલહવૃત્તિનાં મૂળ જવાનાં મનમાં બહુ જ ઊડે સુધી જઈ ચૂકયા છે અને ત્યાં સુધી કે આ જન્મના કલહના સંસ્કાર જન્મ-જન્મમાં સાથે પણ આવે છે. અંતે આ પણ માહુ કમ ના કષાયાની પ્રવૃત્તિ છે, અગ્નિનુ કાય. જેવી રીતે બધું ખાળીને ભસ્મ કરી દેવાનુ -ધૂમાડા બનાવીને ઉડાવી દેવાનું તેવી જ રીતે કષાય મૂળ કારણ છે અને લહ તેનું કાય છે, જેવી રીતે ઘરની સગડીમાં ભઠ્ઠીમાં પડયા-પડયા મળતા એવા અંગારાએ નજીકમાં ઊભેલાને ગરમી આપે છે, તેવી જ રીતે કષાય પણ નજીકમાં રહેલાને કલહ કરાવે છે. પ્રાય: લેાકેા કષાયના ઉપયેગ કલહમાં વિશે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૬૨૧ કરે છે. તેમાં પણ ક્રોધ-માનમાં તે ઝઘડા વારંવાર થાય છે. આ સ્વભાવ અહીંથી બીજી ગતિમાં જતાં સાથે આવે છે. કદાચ જીવ તિર્યંચ ગતિમાં પશુ-પક્ષીમાં જાય છે તે ત્યાં પણ સાથે આવે છે. ઢષીઓ તે બહારના લોકો સાથે લડે–ઝઘડે છે. પરંતુ કલહશીલ મનુષ્ય તે પિતાના સગા --સંબંધી-સ્નેહી-મિત્ર–પોતાની વ્યક્તિઓ વગેરે સાથે લડશે-ઝઘડશે. - કલહશીલના માટે કેઈપણ વ્યક્તિ, કેઈ પણ સંબંધ બાકાત નથી. આ સ્વભાવ, આજ સંસ્કાર જે પશુ-પક્ષીના જન્મમાં સાથે આવશે તો ત્યાં તે ઘણું વધારે પ્રમાણમાં કલહ છે. તમે જાણે છે કે કબૂતર શાંતિનો દૂત છે. વાત સાચી છે. પરંતુ તમે કયારેક પણ ધ્યાનથી જોયું હશે કે કબુતર પણ પરસ્પર ઝઘડે છે. એક બીજાની ચાંચ ઘાયલ કરી દે છે ઘણી મોટી પાળી કે છત હોય તે પણ તે તેમાં એકલા બેસવાનું પસંદ કરે છે. બીજા કોઈના અસ્તિત્વને તે સહી શકતા નથી. ઘણી વખત ચકલી પણ બીજી ચકલી જોડે ઝઘડે છે. ઘણી વખત તે ચકલી દર્પણમાં પિતાના પ્રતિબિંબને પણ અન્ય ચકલી સમજીને તેની જોડે ઝઘડે છે માંખીઓ પણ પરસ્પર ઝઘડે છે. તે જ રીતે જંગલમાં પશુ ઝઘડે છે. સાંઢ, બળદ, ગાય, ઘેટા-બકરા બધા પોત પોતાના જાતિ ભાઈ જોડે ઝઘડે છે. ઘેડા, ગધેડા પણ લડે છે વન કેસરી સિંહ, વાઘ ચિત્તા પણ એકબીજા જોડે ઝઘડતા જોવા મળે છે. તથા બીજા છેડે પણ લડાઈ કરતાં જોવા મળે છે. ગમે તે બળીયું હોય પણ જીવની મને વૃત્તિ તો કાર્યશીલ રહે છે. ચારે ગતિમાં કલહ છે સંસારમાં ચાર ગતિ છે–દેવ-મનુષ્ય-નરક-તિર્યંચ આ ચારે ગતિ સંસારમાં ગણવામાં આવી છે. દેવગતિ પણ સંસારચક્રમાં જ આવે છે. ચારે બાજુ કલહ છે તેથી સંસાર છે. અને સંસારમાં બધા છે તેથી સર્વત્ર કલહ છે. તિર્યંચ ગતિમાં જ્યાં જોઈએ ત્યાં મસ્યગલાગલ ન્યાય છે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે. બળવાન પશુ વન કેશરી–સિંહ વગેરે ઓછા બળવાળા પશુ હરણ, ગાય, ભેંસને મારીને ખાઈ જાય છે. તેવું પક્ષીઓમાં પણ છે. મેટા–મોટા બાજ વગેરે પક્ષીઓ નાના-નાના પક્ષીઓને મારીને ખાઈ જાય છે. ઘણીવાર આપણે જોયું છે કે કઈ સ્ત્રી એક રોટલીને ટુકડે હાથમાં લઈને ઊભી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ રહે છે અને કુ-કુ-કુ-કુબૂમ પાડે છે. અચાનક ૪-૬ કુતરાએ આવી. જાય છે. હવે રોટલી એક છે અને કુતરાઓ ૪-૬ છે શું થાય ? ઝઘડે થાય એ વાત બરાબર જ છે ને ? અને જે બળવાન હશે તે ભભ કરતે રેટલી લઈને ભાગી જશે. કયારેક એવું પણ બનતું હોય છે કે : કુતરાઓ લડતાં જ રહે છે અને વાંદરે તેમની રોટલી ખાઈને ભાગી. જાય છે. વસ્તુઓ ઓછી છે અને તેને ભેગવવાળા લોકો વધારે છે. તેથી સંસાર હંમેશા સંઘર્ષમય જ રહેશે. પુરૂનું શું થાય છે ? કોલેજમાં બે-ચાર છોકરાએ એક છોકરીની પાછળ પાગલ બની જાય છે. છોકરી પણ બધાને હાથમાં રાખે છે. પોતાના રૂપ-સૌંદર્યની પાછળ બધાને મેહ પમાડીને નચાવે છે. બધાની સાથે પરિચય–સંપર્ક કરી લે છે. પછી એવું બને છે કે બે-ત્રણ છોકરાઓ તે છોકરી સાથે લગ્ન કરવા લાલાયિત બને છે. પરંતુ એટલું તે નક્કી હોય છે કે લગ્ન તે એકની સાથે જ થવાના હોય છે. છતાંપણ નાટક ચાલ્યા જ કરે છે. છેવટે છોકરી કંઈક માયા-કપટ કરે છે. બહાના બતાવે છે, છળ-પ્રપંચની જાળ રચે છે અને પછી એકની સાથે લગ્ન કરે છે અને બીજાની સામે જૂહું પણ બોલે છે, લટકાવે છે. ફસાવે છે, વિશ્વાસઘાત કરે છે. આનું પરિણામ શું આવશે ? કે બીજે છોકરે કાધના આવેશમાં આવીને પહેલાં છેકરાને મારવા પ્રયત્ન કરશે, બીજે લડશે અને છોકરી તો. કેઈ ત્રીજાની સાથે ભાગી જશે બસ ! કુતરાઓ જેટલી માટે લડયા. અને પુરૂષે સ્ત્રીઓ પાછળ લડયા, શું ફરક પડે ? માત્ર વસ્તુને જ ફરક પડશે પરંતુ સંઘર્ષનું સ્વરૂપ તે તે જ રહ્યું. આ રીતે કલહને સંઘર્ષ ચાલ્યા કરે છે તે ત્યાં સુધી કે આ કલહચક જન્મ-જન્માતરમાં પણ દુઃખદાયિ બને છે. સ્વર્ગના દેવગતિએના દેવતાઓમાં પણ એક-બીજાની અપ્સરાના નિમિત્તે સંઘર્ષ થાય છે. લડે-ઝઘડે છે એકબીજાની અપ્સરાઓને ઉઠાવી પણ જાય છે, અપહરણ પણ થાય છે અને પછી લડાઈ-ઝઘડા ચાલે છે. તેવી રીતે સત્તા, સંપત્તિ અને સુંદરીની પાછળ તે સંઘર્ષ અનાદિ-અનંત કાળથી ચાલતો જ આવ્યા છે. ભૂત-પ્રેત-પિશાચ-વ્યંતર વગેરેમાં તે જિંદગી જ સંઘર્ષની છે. તેવી રીતે નરક ગતિના નારકી જીવની પણ આ જ હાલત છે ત્યાં તે આનાથી પણ ખરાબ દશા છે. કેમ કે એક Page #18 -------------------------------------------------------------------------- ________________ ૬૨૩. તે નારકીઓની વેશ્યાએ જ ખરાબ હોય છે. કષાયની માત્રા વધારે હોય છે, અધ્યવસાય વધારે અશુભ-ખરાબ હોય છે. બધાં નપુસક હોય છે. આથી સંઘર્ષ –વડવા-ઝઘડવાને ત્યાં જન્મજાત સ્વભાવ જ બની ગયો છે જ્યાં અંધકાર-અંધકાર જ પથરાયેલું છે એવી નરકમાં તે ચાલતાં એકબીજાની સાથે અથડાતા જ લડવા-ઝઘડવા લાગી જાય છે. વાર જ નથી લાગતી. સતત સંઘર્ષમય ત્યાંનું જીવન બની ગયું છે. છ લેશ્યાઓનું સ્વરૂપ - શ8િ : મા I - * - -- - - - - - -- - 'હું - - / - - - 5 --- 1 - - -- -- . II , ' ફ્રી કરાડ મા | મન મોની WWW.jainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ વૈશ્યાના અથ છે વિચારાની તરતમતા. મનુષ્ય એ વિચારશીલ પ્રાણી છે. બધાં વિચારા કરે છે. પરંતુ અધાની વિચારધારામાં આરાહ-અવરા રહે છે. વિચારામાં પણ શુભ-અશુભને ભેદ રહે છે, તીવ્ર–મદના ભેદ રહે છે. ક્રાધ-માન-માયા-લેાલ વગેરે કષાયેાની અવસ્થામાં પણ જ્યારે વિચારધારા ચાલતી જ રહે છે ત્યારે પણ તીવ્ર–તીવ્રતર, મન્ત્ર-મન્ત્રતમ વગેરેની તરતમતાના ભેદ રહે છે. જો કે અમે વિચારીને જાણી નથી શકતા કોઇના વિચારાને સમજી નથી શકતા છતાં પણ શાસ્ત્રકાર મહર્ષિ આએ રંગના ઉદાહરણથી લેશ્યાને છ પ્રકારની બતાવી છે. છ વેશ્યા T | અશુભ શુભ । નીલ (૨) કાપાત (૩) પીત (૪) પત્ર (પ) શુકલ (૬) કૃષ્ણ (૧) છ વેશ્યામાં ત્રણ અશુભ છે. અને ત્રણ કંઈક શુભ છે. અશુભની અપેક્ષાએ ખીજી ત્રણ શુભ છે. અહી' છ નામ ર'ગાના બતાવ્યા છે. ચિત્રમાં આપેલા દૃષ્ટાંતથી આ સારી રીતે સમજી શકાય છે. છ મિત્ર છે. બધાને કકડીને ભૂખ લાગી છે. તે છએ મિત્રા ગામની બહાર અગીચામાં આવ્યા. ત્યાં એક જાંબુડાનું વૃક્ષ જોયું. બધાનું મન લલચાઇ ગયું. તે ખાવા માટે દોડયા. પહેલા નંબરના મિત્રે તે આવતાની સાથે જ કહી દીધું કે કુહાડાથી આખુ' વૃક્ષ જ ઉખાડીને તેડીને નીચે પાડી દો. આખું વૃક્ષ જ કાપી નાંખેા પછી બેઠા-બેઠા ખાઈશુ. આ પહેલા નખરની કૃષ્ણ વૈશ્યા છે. જાબુ ખાવા માટે આખું વૃક્ષ કાપવા ઈચ્છે છે. ખીજાએ કહ્યુ-અરે ભાઈ ! આની મુખ્ય શાખાએ જ કાપી નાંખેા. આ ખીજા ન ંબરની નીલ લેશ્યા છે. જે પહેલાં જેટલી કાળી નથી. કાળાશ ઓછી થઇ ગઈ અને નીલ બની ગઈ. ત્રીજાએ કહ્યુ આની નાની-નાની ડાળીએ જ તાડી નાંખેા. મૂળપયત શાખાએ તેાડવાનુ શુ' પ્રત્યેાજન છે ? આ ત્રીજી કાપાત લેસ્યાના મનુષ્ય છે. કાપાતના અર્થ છે કબુતર. કાપાત ટેચાનાર’ગ ટૅબુતર જેવા છે. ચેાથી લેચાથી શુભ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬૨૫ લેશ્યાની શરૂઆત થાય છે. ચેથાએ કહ્યું-કાંઈ જ કાપવાની જરૂર નથી. માત્ર જુમખાં જ તેડી લઈએ આ પપીત વેશ્યા છે. તે પીળા રંગની છે. પાંચમાએ કહ્યું-જુમખામાં પણ જેટલા પાકેલા-પાકેલા જાંબુ છે તેટલા જ તોડે કાચાને આપણે શું કરશું ? તે એક-બે દિવસમાં પાકી જશે. આ પદ્ધ લેસ્યા છે. અર્થાત્ સફેદાઈની તરફ આગળ વધે છે. પરંતુ હમણાં અહીં પાંચમી પદ્મ લેસ્યા સુધી આવ્યા છીએ. પદ્મને અર્થ છે કમળ તેને રંગ કમળના જેવું કંઈક હકે પીળે છે. અંતે છઠ્ઠો મિત્રે કહ્યું-તમે બધા મૂર્ખ છે. આટલી જાંબુ ખાવાની જ ઈચ્છા છે તે તે આટલા જાંબુ તે નીચે જ પડેલા છે. ખાઈ લઈએ જાંબુથી કયાં પેટ ભરાવાનું છે ? તોડવાની અને કાપવાની વાત જ શા માટે કરે છે ? શું આવશ્યકતા છે તેડવાની અને કાપવાની ? તે તે જમીન પર પડેલા જાબુએ લઈને ખાવા લાગ્યું. આ દષ્ટાંતમાં બતાવેલા છ પુરૂષની વિચારધારા પર તમે ધ્યાનને કેન્દ્રિત કર્યું હશે તો ખબર પડશે કે હેતુ બધાને એક જ છે. છતાં પણ વિચારધારા જુદી-જુદી છે. આને જ લેશ્યા કહેવાય છે. જેવી રીતે માતા ઘરમાં એક પુત્ર પર અને એક નોકર પર ક્રોધ કરે છે. વિચારો બને પર કરેલા કોધમાં કેટલો ફરક પડે ? કેટલું અંતર છે. આ જે તીવ્ર–મંદ તીવ્રતર–મંદતરની તરતમાતા છે એ જ વેશ્યા છે. પ્રત્યેક જીવ આ પ્રકારની લેફ્સાવાળા છે. કયારે કંઈલેશ્યા રહે છે? એ તેના વિચારો પર વૃત્તિ પર આધાર રાખે છે. કલેશ-કષાય-કલહમાં પણ આ લેશ્યાઓ પર આધાર રહે છે. જે વેશ્યાઓ ખરાબ હશે તો એ નિશ્ચિત સમજવું કે ઝઘડો ઉગ્ર રૂપ લેશે, લાંબે ચાલશે, અને જે લેશ્યા શુભ હશે તે કલહ શાંત થઈ જશે, ઠંડો પડશે અને થેડી જ વારમાં સમાપ્ત થઈ જશે. યુદ્ધનું વાતાવરણ છે. “જુઓ એને મારે” ને કાયદો કૃષ્ણ લેશ્યાને આંધળો કાયદો છે. એમાં કોઈ વિચાર કરવાનો જ નથી. વગર વિચાર્યું કોઈને જોતાં જ બંદૂક ચલાવવાની છે. એમાં બધાને મારવાની વિચારધારા અત્યંત ખરાબ છે. બીજી નીલ શ્યામાં પહેલાની અપેક્ષાએ વિચારીએ તો કંઈક નરમ છે બાળકને છોડી દે–ન મારો ત્રીજી કાપત લેશ્યાવાળા કહેશે–ભાઈ ! સ્ત્રીઓને પણ છેડી દો. સ્ત્રીઓ અવધ્ય હોય છે. ચોથી પીત વેશ્યાવાળા કહેશે- શરણાર્થીને ન મારે પાંચમી પદમ Page #21 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાવાળા કહેશે–નિદેને છોડી દે અને જે સામનો કરે છે તેની સાથે માત્ર લડો. એટલામાં સૌથી વધારે શુદ્ધ છઠ્ઠી લેશ્યાવાળા કહે છે–ભાઈ! hઈને ન મારો. પ્રેમથી બેસીને સમજણ કરી લો. તમને દેખાશે કે એ લેશ્યામાં પહેલા કરતા બીજી.બીજાથી આગળ ત્રીજી એ રીતે આગળ ક્રમશઃ શુદ્ધ-શુદ્ધતર થતી જાય છે. જ્યારે છઠ્ઠા કરતાં પાંચમી વધારે અશુદ્ધ છે. પાંચમા કરતાં ચેથી વધારે અશુદ્ધ છે. એ રીતે ક્રમશઃ પહેલી તે સૌથી વધારે ખરાબ છે. આ છ વેશ્યાઓ કલહ વગેરે સર્વત્ર સર્વ ક્ષેત્રોમાં વિચારધારાની શુદ્ધિ-અશુદ્ધિમાં કામ કરે છે. જેવી વેશ્યા તે કલહ હોય છે. આ છ લશ્યાની સાથે ચાર કષાય ક્રોધ-માન-માયા-લોભ અને બે મુખ્ય રાગ-દ્વેષ તથા આર્ત-રૌદ્ર ધ્યાનની અશુભતાના કારણે કલહમાં ન્યૂનાધિકતા, તીવ્ર–મંદતા રહે છે. મીઠે ઝઘડે– જેવી રીતે કવીનાઈનની કડવી ગાળી ઉપર સાકરનું પડ ચઢાવવામાં આવે છે અથવા લીમડાના પાંદડાના કડવા રસમાં ગેળ અથવા સાકર મેળવીને પીવડાવવામાં આવે તો તે મીઠે લાગે છે તેવી જ રીતે ક્યારેક-કયારેક તમે પણ જોયું હશે કે જેમાં શ્રેષની માત્રા નથી એ રાગને કલહ મીઠે ઝઘડો કહેવાય છે. પતિ-પત્નીની વચ્ચે મીઠે ઝઘડે પણ હોય છે. બે ભાઈઓની વચ્ચે નાનપણમાં કપડાં, પતંગ અથવા પીપરમીટને માટે નાને સામાન્ય ઝઘડે થાય છે તે મીઠે ઝગડો હોય છે. પાંચ-દસ મિનિટ માટે લડશે–મારામારી–ફાઈટીંગ પણ કરશે. પરંતુ કોઈ ઉગ્ર રૂપ નહી લે. માતા પુત્રની વયમાં પણ કયારેક-કયારેક મીઠે ઝઘડો થાય છે. તેમાં રાગ-પ્રેમની માત્રા વધારે હોય છે. તેથી થોડાક શાંત ઝઘડામાં પણ મામલો ઉકેલાઈ જાય છે. જો કે આ રાગને મીઠે ઝઘડે હંમેશા થાય તે શકય છે કે એક દિવસ તે ઉગ્ર રૂપ પણ લઈ શકે છે. એમાં બાજી બગડી શકે છે. ઝઘડાનું રૂ૫ શરૂઆતમાં તે નાનું જ હોય છે. પરંતુ તેને રબરની જેમ ખેંચીને મોટું બનાવવામાં આવે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬૨૭ કલહશીલ ઝઘડાળુ સ્વભાવ– "नित्ये कलहे होये कोहणशील, भंडनशील, विवादनशील" । હંમેશા નાના-નાના ઝઘડા કરતા-કરતા મનુષ્યને સ્વભાવ કલહશીલ બની જાય છે, અને તે કલકપ્રિય બનતું જાય છે. અહીં ઉપાધ્યાયજી મહારાજે ત્રણ શબ્દોને પ્રવેશ કર્યો છે. કેહણશીલ ફાધવાળા કાધી, લંડનશીલ-ભાંડવાવાળા, ઝઘડાળુ અને ત્રીજુ વિવાદનશીલ અર્થાત્ વાદ-વિવાદપ્રિય મનુષ્ય ઉદાહરણ આપતા કહે છે-“કાંટે કાંટે થાય વાડ, બેચે–ત્યે વાધે રાડ” જેવી રીતે કાંટાની પર કાંટે નાખતા જઈએ તો કાંટાની વાડ બની જાય છે તેવી રીતે શબ્દ પછી શબ્દ બેલતા જ જઈએ તે એક શબ્દની સામે બે શબ્દ, અને બે શબ્દોની સામે ચાર શબ્દ, બે ગાળની સામે ચાર ગાળ-આ રીતે આપતા જ જાય તો શબ્દ-શબ્દને કલહ વધી જાય છે. ઝઘડે વધી જાય છે. પછીથી તે રવભાવ જ તે બની જાય છે. પછી ગાળ-બાળની ભાષા સહજ બની જાય છે. પ્રસંગ એ છે કે-એક મીયાભાઈ પિતાના પુત્રની સાથે જઈ રહ્યા હતા. એટલામાં કોઈ મુસાફરે પૂછ્યું–કેમ મીયા સાહેબ ! આ તમારે પુત્ર છે? શું મારે નથી તે તારા બાપને છે? મુસાફરે કહ્યું ઘણું સારું. અલા-ખુદા તેને સારી રાખે. મીયા સાહેબે ઉત્તર આપે તો શું તારૂં ચાલે તે મારી નાંખે? આ રીતે ઝઘડાળુ સ્વભાવ જ એવું બની જાય છે કે પછી તે વાત વાતમાં ભાષા એટલી વક, હલ્કી–ખરાબ અને ઝઘડાના રૂપમાં બોલતા હોય એવું લાગે છે. આવા ઝઘડાળુ લેકે વીંછી અથવા સાપની જેવા ગણાય છે. તે કહે છે કે ભાઈ ! આ સૂતેલા સાપને ના જગાડશે આ વીંછીને ના સતાવશે. ચૂપચાપ શાંતિથી નીકળી જવા દો. નહીંતર નિરર્થક ડંખશે. આવા સાપને દૂધ પીવડાવવું એ પણ જેવી રીતે વિષને વધારવા જેવું છે તેવું જ કલહશીલ ઝઘડાળુને પણ મીઠા ઠંડા સારા શબ્દોથી બોલાવવામાં, સ બેધન કરાવવામાં પણ કયારેક-ક્યારેક સૂતેલા સાપને જગાડવા જેવી વાત છે. તેથી આવા માણસેથી દૂર રહેવું એ જ હિતાવહ છે. વાવદૂક-બડબડ કરવાવાળે– અત્યંત વધારે બેલવાની ટેવવાળા-વાવદૂક કહેવાય છે. બેલતાં Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ જ રહેવું, સમય, પ્રસંગ કંઈ જ ન જેવું. આવશ્યકતા-અનાવશ્યકતા કંઈ જ ન જવું અને બોલતા જ રહેવું. જેટલું વધારે બેલાય છે તેમાં અસત્યના અંશે પણ ઘણું વધારે હોય છે અને અનાવશ્યક અનુપાગી શબ્દોને પ્રયોગ પણ વધારે રહે છે. નિરર્થક બેલવામાં હાસ્ય-વિનોદ-મશ્કરી ઠઠ્ઠા વધારે થાય છે. હાસ્ય કયારેક જરૂરી પણ બને છે તે સમયસૂચકતાની સાથે પ્રસંગ ઉપર હાસ્ય થતું હોય તે તે ઉચિત જણાય છે. કારણકે મેટું ચડાવવું, તંબૂરે કુલાવ, રીસાળ વૃત્તિ એ દોષ છે અને એની બદલે પ્રસન્ન, મિતપૂર્ણ મેં એ શોભા આપે છે. પરંતુ વાતે વાતે હસવું રોભતું નથી. ઘણીવાર હસવામાંથી ખસવું પણ થઈ જાય છે. એક કહેવત છે કે – __ "रोग का मूल खांसी और कलह का मूल हांसी' જે તમને ખાંસી બંધ નથી થતી અથવા મટી નથી જતી અથવા તે વધતી જ રહે તે સમજવું કે ખાંસી એ મોટા ટી.બી. જેવા રેગની નિશાની છે. ક્ષય રાજ્યમાં, તપેદિક વગેરે મેટા રોગોનું મૂળ લક્ષણ ખાસી બતાવ્યું છે તેવી જ રીતે કલહનું મૂળ હાંસી બતાવ્યું છે. હસવાની વાતેવાતમાંથી ઝઘડે વધી જાય છે. હાસ્ય-મજાક અને વિનોદમાં કોઈની પટ્ટી ઉતારવામાં જેઓ પરસ્પર મશગુલ છે તેઓને તે મજા આવે છે પરંતુ જેના વિષયમાં વાત થઈ રહી છે તેના મનમાં તો ઘણું દુઃખ થઈ રહ્યું હોય છે તે ઘણે જ દુઃખી થાય છે. શકય છે કે તે મનમાં ગાંઠ બાંધી લે અને વખત આવે બદલે લેવાની ભાવના પણ રાખે અથવા તે સમયે ઝઘડી બેસે છે. કેમ કે તેને પિતાનું અપમાન લાગી રહ્યું છે. આ અપમાન તેને કલહ કરવા માટે ઉત્સાહિત કરે છે. ઘરમાં વૃદ્ધ માતાએ પણ ઘણીવાર કહેતી હોય છે કે તમે આજે બહુ હસ્યા છે ને તે સમજજો કે રડવાના દિવસે જલદી આવશે. સ્વપ્ન શાસ્ત્ર પણ કહે છે કે જો તમે સ્વપ્નમાં હસતા હોય તે સમજવું કે રડવાનું ફળ સામે આવવાની સંભાવના વધારે છે. કારણ કે વાતવાતમાં વાતાવરણમાં ગરમી આવી જાય છે અને સંઘર્ષનું વાતાવરણ ઊભું થઈ જાય છે. તેથી અત્યંત ઓછું બેલવું, આવશ્યક -જરૂર પૂરતું જ બેસવું એ કલહ ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૬૨૯ કલેશના કારણે જ સંસાર છે– તમને પૂછવામાં આવે કે સાધુ મહારાજ સંસારમાં છે કે સંયમમાં ? તેને જવાબ ના છેકરે પણ સહેલાઈથી આપી શકે છે. તે પણ કહે છે કે સાધુ મહારાજ સંસારમાં ચેડા છે? ના, ના, તે તે ત્યાગી–તપસ્વી-સંયમી છે. પરંતુ એવભૂત નયની દ્રષ્ટિથી ઉપાધ્યાયજી યશવિજયજી વાચક વાસુપૂજ્ય સ્વામી ભગવાનના એક સ્તવનમાં લખે. કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન હેય ભવપાર, જો, વિશુદ્ધ મન ઘર તમે આયા, તો પ્રભુ અમે નવ નિધિ રિદ્ધિ પાયા.. જેનું મન કલેશ-કષાય-કલહથી વાસિત છે તે સમજી લેવું કેતે સાધુ હોવા છતાં પણ સંસારી જ છે. સંસારમાં જ છે. ભલે બહા-. રથી સાધુ વેષ ધારણ કર્યો પણ હોય તે પણ ફાયદો શું ? કલેશ-. કલહની વૃત્તિ કષાય વધારે છે અને કષ–સંસાર, અને આય–લાભ અર્થાત્ જેનાથી સંસારને લાભ થાય, સંસાર વધે તે કષાય કહેવાય. છે. તેથી જેનું મન કલેશ-કલહમાં ભમે છે તે સંસારમાં ગણાય છે. અને સાચા અર્થમાં જે કલેશ રહિત મનવાળા બની ગયા હોઈએ તે. તેને ભવપાર કહ્યું છે જે કલેશ-કષાય-કલહથી બચી શકે છે તે. સંસારની વૃદ્ધિથી બચી જાય છે એમ સમજવું. તેને બેડો ભવરૂપી. સમુદ્રથી પાર ઊતરી જાય છે. આથી કહ્યું કે – હે પ્રભુ! આવા અત્યંત શુદ્ધ મનમાં અર્થાત્ કલેશ-કષાય-કલહ રહિત મનમાં હે પ્રભુ! આપ આવે તે સમજીએ કે નવ નિધિ-રિદ્ધિ બધુ હુ પામ્યો છું. તેથી મન શુદ્ધિને માટે અને ચિત્તની શાંતિ માટે પણ કલહથી બચવું અનિવાર્ય છે. કલહથી સુખ-શાંતિ નાશ પામે છે – દંત કલહ ઈમ જેને થાય, તે દંપત્તીને સુખ કુણ થાય? સાચું જ કહ્યું છે કે જે દંપત્તિના જીવનમાં કલહ હંમેશને થઈ ગયે છે ત્યાં સુખ-શાંતિ ક્યાંથી રહેશે? દંપત્તિ-અર્થાત્ પતિ–પનીની વાત અહીંયા એટલા માટે લેવાઈ છે કે–પતિ-પનીમાં જ અધિક પ્રેમ હોય છે. પ્રેમને સારો સંબંધ હોવાથી દંપત્તિનું ઉદાહરણ અહીં લીધું Page #25 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ છે. પરંતુ આવા પ્રેમના સંબંધમાં પણ જે કલેશ-કલહ હંમેશા રહેતા હોય તે પ્રેમને શું અર્થ? તે પ્રેમ પણ કદાચ કૃત્રિમ-બનાવટી હશે. ઉપર–ઉપરનો માત્ર દેખાવે જ હશે. તેથી જ્યાં કલહ હોય છે ત્યાં સુખ શાંતિનું રહેવું શકય જ નથી. એક મ્યાનમાં જેમ બે તલવાર રહી નથી શકતી. એક ગુફામાં જેમ સિંહ અને ગાય નથી રહી શકતા, એક બીલમાં જેમ સા૫ અને નળી નથી રહી શક્તા તેવી જ રીતે કલેશ કષાય અને કલહની સાથે સુખ શાંતિ કયારેય રહી શકતા નથી અસંભવ છે કેમ કે – ચિત્ત સંતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ.” કલેશ-કષાય-કલહ જ્યાં પણ રહે, હશે ત્યાં તે મનમાં સંતાપ ઊભો કરી દે છે. કલહની વૃત્તિથી મન હંમેશા ઊંચું ને ઊચું જ રહે છે, ઉદ્વેગને અનુભવ થાય છે, નારાજગીના કારણે મનમાં ઉદાસીનતા રહે છે, કેઈની પણ સાથે ઝઘડો થયા પછી મન ઉદાસ રહે છે. પ્લાની અનુભવીએ છીએ, અને વારંવાર માનસિક વિચારધારા પણ તે જ ચાલતી રહે છે. આવી સ્થિતિમાં ઉદ્વેગ વધે છે. વર-વૈમનસ્ય વધે છે જે કે કેઈની વચમાં પડીને ઝઘડો તો શાંત કરી દઈએ છીએ પરંતુ હજુ પણ મન કયાં ઠંડુ પડ્યું છે ? મન તો એટલું જ ગરમ છે. તેથી અંદર-અંદર માનસિક સંઘર્ષ ચાલે છે. માનસિક કલહ જે કે કલહ મન-વચન અને કાયા એ ત્રણે કારણેની સહાયતાથી થાય છે. મનથી કલહ માનસિક વિચારધારામાં ચાલે છે. વચનથી વાયુદ્ધ ચાલે છે. જેમાં શબ્દ-ભાષા અર્થાત્ વચનયોગ કારણરૂપ રહે છે. માએ તળાવે કપડા ધોવા જવા માટે પુત્રને માટે ભોજનની થાળી ભરીને ઉપર મૂકી દીધી. પુત્ર સ્કુલથી આવ્યું. ઘરમાં માને ન જોઈ અને ખાવાનું પણ કંઈ ન જોયુ. ભૂખ કકડીને લાગી હતી. તે બેબાકળે થઈ ગયે. ગુસ્સો આવી ગયો. કલાક પછી મા પાછી આવી ત્યારે પુત્રે ગુસ્સામાં કહ્યું- અરે ! શું તને કેઈએ ફાંસીએ લટકાવી હતી કે આટલી વાર પાછી આવી? કયાં મરી ગઈ હતી ? એટલામાં માએ પણ ક્રોધના આવેશમાં જવાબ આપે અરે ! તારા હાથ કપાઈ ગયા હતા. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૬૩૧ કે તને ઉપરથી થાળી લેવામાં શું તકલીફ પડતીતી? સ ! સામસામેના કલહમાં દોષારાપણ થઈ રહ્યું હતું. આ ભાષા કેટલી ખરાબ છે ? અને તે પણ માતા-પુત્રની વચ્ચે ? વિચારે! ગૌતમ પૃચ્છામાં કમ તણી ગતિ ન્યારી બતાવતાં કહ્યુ છે કે-જેવું ખેલાયું હતું તેવુ. જ થયું. એક દિવસ ચારી વગેરેના પાપમાં પકડાઈ ગયા. પુત્રને ફાંસીની સજા મળી અને આવા જ અપરાધમાં પકડાયેલી માતાના બન્ને હાથ કપાયા. આ વચન ચેાગના કમ'નુ' પાપ ફળ છે. કાયિક કલહમાં પરસ્પર લડવુ" મારપીટ કરવી. જો કે કલહુના ત્રણે પ્રકાર ખેાટા છે. જ્યારે ઝઘડા માટા સાથે થાય છે અને જ્યાં મર્યાદા વચમાં બાધક બને છે ત્યાં માનસિક અને વાચિક કલહુ જ વધારે ચાલે છે. નાના પુત્ર પ્રત્યેના રાગભાવથી કાઉસગ્ગધ્યાનમાં ઊભેલા પ્રસન્ન ચંદ્ર રાજષિ પણ માનસિક યુદ્ધમાં ચઢી ગયા કે જેનુ કેઈ ઠેકાણુ જ ન રહ્યું. સૂર્યની સામે દૃષ્ટિ માંડીને, બે હાથ ઉંચા કરીને, એક પગ પર ઉભેલા તપસ્વી પ્રસન્નચંદ્ર રાજષિ નુ રસ્તાના માણસેાની વચ્ચે થતી વાતા સાંભળીને પુત્રપ્રેમથી મન ઉદ્વિગ્ન થઈ ગયુ. અને માનસિક યુદ્ધની ધારા પર ચઢી ગયા. વિચારનું યુદ્ધ પણ એટલુ` ભયંકર હતું કે સાત નરકમાં જવા સુધીની કર્માંની વગ ણાએ ભેગી થઈ ગઈ હતી. પરંતુ અંતે પેાતાના આત્માને સભાળી લીધેા અને પશ્ચાત્તાપના અગ્નિ પર ચઢતા થાડી જ વારમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. માનસિક કલહ સતત સંતાપ કરાવે છે. મનમાં એક પ્રકારની આગ પ્રગટાવે છે. એ આગ ઠંડી થવી તે! મુશ્કેલ છે, તેથી દ્વેગ સતત રહે છે. અંદરને અંદર આગ ખળતી રહે છે. આ દામાં મળતા મનુષ્યને કલેશની અસર તેના શરીર પર પડે છે. પાચન તંત્ર બગડી જાય છે અને ભૂખ-તરસ કંઈપણ લાગતુ નથી. ખાવાની ઈચ્છા નથી થતી. શરીર દુબળુ પાતળુ કૃશ થતું જાય છે. મનમાં લાગેલી ચેટ ઘેરી બનતી જાય છે. માનસિક સતાપ અનિદ્રાના રોગ ઊભેા કરી દે છે. પથારીમાં પડયા રહે છે પર ંતુ ઊંઘ નથી આવતી. વિચારાનાં યુદ્ધ ચાલે છે, ભયંકર સંઘષ ચાલે છે અને કદાચ ઊંઘ આવી જાય તે પણ કયારેક કયારેક આવા કલડુશીલ મનુષ્ય ઊ ંઘમાં પણ ઝઘડતા “હાય છે, બડમડ કરતા હેાય છે. ઊંઘમાં ગાળેા પણ ખેલવા લાગે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ આવા મનુષ્યેની માનસિક સ્થિતિ બહુ જ વિકૃત થતી જાય છે. તે હુંમેશા અસ્વસ્થ, ઉદાસ અને ચિંતાગ્રસ્ત રહે છે. મગજ પર ખેંચાણુ વધારે રહે છે. શિયાળ અને દેડકાનું એક રૂપક— કલસુશીલ–ઝઘડાળુ સ્વભાવની વ્યક્તિ કેવી હાય છે? તેના ઉપર એક રૂપક આ પ્રકારે છે—શિયાળ દેડકાની સાથે કાઈપણ રીતે ઝઘડો કરવા ઈચ્છતા હતા. એટલામાં એક દિવસ બન્ને નદીના કિનારે પાણી પી રહ્યા હતા. ત્યારે શિયાળે ઝઘડા કરવાની દાનતથી દેડકાને કહ્યુ એચ ! તું પાણી કેમ બગાડી રહ્યો છે? તુ' ની પર પાણી પી રહ્યો છે એટલે ગંદુ પાણી મારી પાસે આવી રહ્યું છે. દેડકાએ કહ્યુ “તમે તા નદીના ઉપરના ભાગ પર છે અને હું તેા નીચેના ભાગ પર છું. પાણી વહેતુ -વહેતુ ઉપરથી નીચે તરફ આવી રહ્યું છે. પછી મારાથી ખગડેલુ પાણી કેવી રીતે ઉપર આવે ? વાત તે ખાટી છે. શિયાળે વાત બદલતાં કહ્યું કે-૧૦ મહિના પહેલાં તે મને ગાળ શા માટે આપી હતી ? આ સાંભળીને દેડકાએ હ્યુ -અરે....રે ! મારા જન્મ થયાં હજી ૮-૯ મહિના થયા છે. તેથી ગાળના પ્રશ્ન જ ત્યાં ઊભે થાય છે ? પછી શિયાળે કહ્યું-સારૂં', તે નહીં તેા તારા બાપે ગાળ આપી હશે ? દેડકાએ કહ્યુ -અરે! મારા પિતાજીને તા સિંહે ફાડી ખાધા છે. એ વાતને પણ દસ-અગિયાર મહિના થઈ ગયા. એવુ' મારી માએ કહ્યું હતુ. પછી શિયાળ ગરમ થઈ ગયા અને દેડકાં પર તૂટી પડયો-અમે એય-તુ મારી સામે કેમ મેલે છે? શુ સમજે છે મને ? મને બધી વાતમાં જૂઠો જ સાબિત કરે છે? અને એટલામાં શિયાળ દેડકાને મારવા લાગ્યા.વિચાર! ! આવા પ્રસંગ કેટલીય વાર આપણા માનવ સમાજમાં પણ્ અને છે. આ તા રૂપક છે. વાતા તે આથી પણ આગળ વધતી જાય છે. કલર્ડમાં સમયની અને વાર્તાની એ એમાંથી એકેયની મર્યાદા રહેતી નથી. શબ્દ પ્રયાગાના વિવેક રહેતા નથી, તેમ જ નાના-મેાટાને પણ વિવેક રહેતા નથી. કલહની ઉદીરણા કરવાવાળા ઉદીરણાના અર્થ એ છે કે અત્યારે જેના ઉદય નથી, જે વર્તમાન Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ કાળમાં પ્રગટ નથી તેને આમત્રણ આપીને ખેલાવવુ'. વર્તમાનમાં તે ઝઘડા છે નહીં છતાં પણ્ કઈ રીતે ઝઘડાને આમ'ત્રણ આપીને એલવવે. જેવી રીતે માનીએ કે પેટ ચેાળીને દર્દી ઊભું કરવું. તેવી રીતે ઘણાને કલહ પ્રિય હેાય છે. કેટલાકને ઝઘડામાં મજા આવે છે. કેઈકને ખગાડવામાં, કેાઈકને સતાવવામાં મજા આવે છે. તેથી તે નિષ્પ્રયેાજન -નિરક જ ઝઘડા ઊભેા કરી દે છે. વાચકવચ જી કહે છે કે આવા ત્રણ પ્રકારના લેાકેા છે—નાર-નારી-નિર્દેવિત, ન્હેં હરીરે ત્રને નિચ”——એક તેા નારદ, પીજી નારી–સ્રી, અને નિર્દય ચિત્તવાળા એ ત્રણે હુંમેશા કલહની જ ઉદીરણા કરે છે. સ્ત્રીઓને પણ કલહ પ્રિય બતાવી છે. આ કલ્પસૂત્રની ટીકા છે કે તિમ્નિવિત્રાં વત્ઝદાં, —િòss-f'પૂર । ए पुण अतीहि વસ્જીદ્દાં, દૂદ્ધ-જ્ઞમાફ- સૂર 11 સીએને જે ત્રણ વસ્તુ પ્રિય છે તેણે બતાવતાં કહ્યું છે કે-કલિઅર્થાત્ કલહ, કાજળ અને સિ ંદૂર સ્રીઓને પ્રિય છે. તેવી રીતે દૂધ, જમાઈ અને વાજિંત્ર (વાદ્યયંત્ર) સંગીત એ તેા અત્યંત પ્રિય હાય છે. હવે વિચારે ! કલહ-ઝઘડા સ્ત્રીઓને ન જાણે કેમ પસંદ છે ? પસંદ તે શુ ? ઝઘડા કરવા એ તેના સ્વભાવમાં જ છે. પાણી ભરવા કુવા પર જશે તે પણ ઝઘડશે. હમણાં સૌરાષ્ટ્રમાં એક એવે! પ્રસંગ અન્યા કે સ્ત્રીએ કુવા પર પાણી ભરી રહી હતી. એટલામાં નખર સંબધી એક ક્ષણમાં બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયેા. પાંચ-દસ મિનિટમાં તે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધુ–અને એટલામાં બીજી સ્ત્રીને તે એટલે ગુસ્સે આળ્યે કે એણે ગાળા દઇને ઝઘડતી સ્ત્રીને પકડીને સીધી જ કુવામાં ફે ́કી દીધી. મન ઉપર અંકુશ ન રહ્યો અને દુર્ઘટના બની ગઈ. રજમાંથી ગજ થઈ ગયું. નાની જ વાતમાં આ ઝઘડાનુ કેવુ. પરિણામ ઓછ્યુ? વારંવાર આવું જોવા મળે છે કે સ્ત્રીએ નાની-નાની-નિરર્થક વાર્તામાં પણ ઉગ્ર રૂપ લઈ લે છે અને ઝઘડે છે. પ્રાયઃ પડેશીની સાથે ઝઘડવાનું તે સ્વાભાવિક બની ગયું છે. પેાતાના પડોશી ધર્મ તે તે સમજતી જ નથો. તેવી રીતે સાસુ-વહુમાં, દેરાણી-જેઠાણીમાં સંધર્ષ હમેશા ચાલતા જ હાય છે, તેનું કારણ છે કે સેા પુરૂષા એક જગ્યાએ. શાંતિથી રહી શકે છે પરંતુ ચાર-છ સ્ત્રીઓને એક જગ્યાએ શાંતિથી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ રહેવાનું બહુ જ મુશ્કેલ છે. સ્ત્રીઓ સ્વયં ઝઘડે છે અને બીજાને પણ લડાવે-ઝઘડાવે છે. પતિના કાનમાં એવી ફૂંક મારે છે કે પતિ પોતાની માતાને પણ બે શબ્દો સંભળાવવા તૈયાર થઈ જાય છે. આ જ કારણ છે કે ચાર-પાંચ ભાઈઓ એકીસાથે વર્ષો સુધી રહી શકે છે પરંતુ સ્ત્રીઓને તે જુદા થઈને સ્વતંત્ર રહેવામાં જ સંતોષ છે. સાથે રહેવામાં તેઓનું મન બહુ જ દુભાતું રહે છે. હંમેશા કલહ ચાલતો જ રહે છે. સ્ત્રીથી કલહનું પરિણામ સમજદાર પુરૂષાએ કાચા કાનના ન બનવું જોઈએ. સ્ત્રીઓની વાત સાંભળીને સ્વયં કોઈની સાથે લડવા માટે મેદાનમાં ન ઉતરવું જોઈએ એને પિતાની પત્ની સાથે બાજી બગાડવી ન જોઈએ. પિતાની જ પત્નીની સાથે અણબનાવ કરે, ન બોલવું, ઝઘડવું અથવા ઉદાસ રહેવું એ નુકશાનકારક છે, બીજાની વાત તે જવા દો. પરંતુ ભગ વાન મહાવીરની જ વાત જોઈએ. અઢારમાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમની અનેક રાણીઓની વચ્ચે એક એવી રાણી હતી જેની સાથે રાજા ત્રિપૃષ્ઠને અણબનાવ હતો. બનતું નહોતું. તેઓ પરસ્પર બેલવાનું પણ પસંદ કરતા ન હતા. રાજા રાણીને બોલાવતા પણ નહતા. પરંતુ ઉપરથી અપમાન કરતા હતા. આવી અપમાનિત એક રાણી બહુ જ ઉદાસ-ખન રહેતી હતી. બીજી બધી રાણીઓ સાથે પ્રેમ કરતા રાજા પર રાણીને ઠેષ હતો. તે રાણી મરીને સંસારમાં પરિભ્રમણ કરતી ભગવાન મહાવીરના ૨૭ માં ભવમાં તેને ઉપસર્ગ કરવા માટે કઠપુતના વ્યંતરી બનીને સામે આવી. કઠપુતના વ્યંતરીએ તાપસીનું રૂપ કરીને છૂટા વાળની જટામાં, મહા મહિનાની શીત ઋતુમાં ઠંડુ બરફ જેવું પાણી ભરીને ધ્યાનસ્થ સ્થિર પ્રભુના શરીર ઉપર છંટકાવ કરતી રહી. ઠંડા પાણીની સાથે વાળાને પ્રહાર વ્યંતરી આખી રાત કરતી રહી. અઢારમાં જન્મને વેરને બદલે લેવા માટે વ્યંતરી બનીને આજે ઉપસર્ગ કર્યા વિચારો, સામાન્ય અણબનાવ–કલહનું પરિણામ કેટલું ભયંકર આવે છે? આ તે ભગવાનના જીવનમાં બન્યું હતું, અને શાસ્ત્રકાર મહર્ષિએ ભગવાન મહાવીરને થયેલા ભારે ઉપસર્ગોમાં વ્યંતરીના આ ઉપસર્ગને મધ્યમ કક્ષાનો ભારે ઉપસર્ગ બતાવ્યું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫ નારદ વૃત્તિમાં કલહ નારદજીનું નામ બધા સારી રીતે જાણે છે અને હિંદુ ધર્મમાં ચોવીશ અવતારમાં નારદજીને પણ અવતાર માનવામાં આવ્યું છે. પરંતુ નારદજીનું કાય જ એ છે કે એકની વાત બીજાને કહેવાની. અને બીજાની વાત પાછી એક જણને કહેવાની ! અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરીને એકબીજાને લડાવવાના-ઝઘડાવવાના. એ નારદજીની કલા હતી. તેથી નારદી વૃત્તિ-નારદના નામથી જ પ્રચ. લિત થઈ ગઈ છે. શ્રી કલ્પસૂત્રમાં દસ અડેરાના પ્રસંગનું વર્ણન કરતાં પાંચમું અચ્છે (આશ્ચર્યકારી ઘટના)–શ્રી કૃષ્ણનું અપરકકામાં ગમન થયું એ બતાવ્યું છે. એના વર્ણનમાં લખે છે કે–મહાભારતનો સમય હતો. પાંડેના ઘેર એક દિવસ નારદજી આવ્યા. ત્યારે પાંડવોની પત્ની દ્રૌપદીએ અસંયતી જાણીને તેનું યથોચિત પૂજન–સકાર ન કર્યું. કોધી અષિ નારદને આ અપમાન જેવું લાગ્યું. મનમાં ગુસ્સે થયા અને વિચાર્યું કે હવે હું પણ દ્રૌપદીને આની મજા ચખાડીશ. નારદજીએ આ ચેજનાને સફળ કરવા માટે દ્રૌપદીનું એક અત્યંત કામોત્તેજક મોહ પમાડે તેવું ચિત્ર બનાવ્યું અને ઘાતકી ખંડના ભરત ક્ષેત્રમાં રહેલા અપરકંકા નામની નગરીના અત્યંત મહાકામી રાજા પક્વોત્તરને તે ચિત્ર બતાવ્યું અને દ્રૌપદીના અદભૂત રૂપ-સૌંદર્યની પ્રશંસા કરીને રાજાને કામસુક કર્યા. રાજા પક્વોત્તરે દેવની સહાયતાથી દ્રૌપદીનું અપહરણ કરાવ્યું અને પિતાના રાજ્યમાં રાખી. આ ઘટનાથી પાંડવ અને શ્રીકૃષ્ણજી વગેરે ચિંતાગ્રસ્ત થઈ ગયા. ક્યાંય પણ દ્રૌપદીને પત્તો જ લાગતું , તે બધા શેાધી–શેાધીને થાકી ગયા હતા. એટલામાં ઋષિ નારદ પણ ત્યાં પહોંચ્યા અને કહ્યું કે દ્રૌપદીનું અપહરણ પક્વોત્તર રાજાએ કર્યું છે અને તે ઘાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નગરીમાં રહે છે. આ સમાચાર સાંભળીને શ્રીકૃષ્ણજી વગેરે યુદ્ધને માટે તૈયાર થઈ નીકળી પડયા. દૈવી સહાયથી બે લાખ યોજન વિસ્તારવાળા લવણ સમુદ્રને પાર કરીને રાજા પક્વોત્તર સાથે ભયંકર યુદ્ધ કર્યું. પરંતુ પ્રબળ શક્તિશાળી પટ્વોત્તર રાજાએ પાંડને પરાસ્ત કર્યા. અંતે શ્રીકૃષ્ણએ નરસિંહનું રૂપ લઈને શત્રુ રાજાને હરાવી દીધે. દ્રૌપદીના વચનની રક્ષાના હેતુથી તેને જીવિત છેડી દીધા. શ્રી– Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ કૃષ્ણ અને પાંડવ દ્રૌપદીને લઈને પોતાના ક્ષેત્રમાં પાછા ફર્યા. આ રીતે નારદજીએ કપટવૃત્તિથી બન્નેને લડાવ્યા. દ્રૌપદીનું અપહરણ પણ પોતે જ કરાવ્યું હતું અને પિતે જ આ રહસ્ય શ્રીકૃષ્ણ અને પાંડવ સામે પ્રગટ કર્યું યુદ્ધ પણ કરાવ્યું અને આ રીતે પિતાની ઈચ્છા પૂરી કરી. આજે પણ નારદવૃત્તિવાળા આવા સેંકડે લેકે સંસારમાં છે જે નારદવૃત્તિ રાખે છે અને આ જ વૃત્તિથી જીવે છે બે જણાને લડાવવાઝઘડાવવાનું કામ કરે છે. ચેરને કહે ચોરી કરજે, પિલિસને કહેપકડવા માટે સાવધાન રહેજે અને શાહુકારને કહે તમે જાગતા રહેજે. નિરર્થક આવું કપટવૃત્તિનું નાટક કરવામાં આવા છોને શું મજા આવતી હશે? એ તે પ્રભુ જ જાણે. તેથી નારદવૃત્તિવાળા કલહ કરવામાં અને કરાવવામાં અને પ્રકારનું પાપકર્મ ઉપાર્જન કરે છે. કલહ પોતાને તે બાળે જ છે પરંતુ સાથે-સાથે બીજાને પણ બાળે છે. આને અગ્નિ જેવા કહેતાં કહ્યું છે કે स्तोकोऽप्यग्निर्दहत्यव काष्ठादिप्रभूत घनम् । क्लेशलेशोऽत्र तद्वच्च वृद्धितस्तनुदाहकः ।। નાની પણ અગ્નિની ચિનગારી ઘણા લાકડાઓને બાળે છે. તેવી રીતે અહીં થડે પણ કલેશ વધતા-વધતા તે કલહ આપણને અને બીજાને પણ બાળે છે. કલહને દાહક કહ્યો છે. કલહની અગ્નિ અંદર અંદરથી પિતાનું દિલ બાળે છે, લેાહી બળી જાય છે. ઘણાની ફરીયાદ હોય છે કે મારું બધું લેહી બળી ગયું, નૂર ઉડી ગયું અને શરીરથી પણ તે કુશ-દુર્બલ થતો જાય છે. કલહને પાપસ્થાનક શા માટે કહ્યું?– આશા છે કે આટલા વિસ્તારથી વિવેચન કર્યા પછી તમે સારી રીતે સમજી ગયા હશે કે કલહને પાપસ્થાનક શા માટે કહ્યું છે? એક વાત તો નિશ્ચિત છે કે કલહની વૃત્તિમાં જીવ કેઈ પુણ્ય ઉપાર્જન કરી શકતો નથી. તેમ જ કલહમાં આત્મગુણેને વિકાસ થઈ શકતે નથી. તેમાં આત્માને કોઈ જ લાભ નથી. ઉપરથી કલહ કરવામાં, કરા વવામાં કષાયોનો આશ્રય લેવો પડે છે. વેશ્યાઓ અશુભ બને છે. અધ્યવસાયેની ધારા મલિન થાય છે. આધ્યાન અને રૌદ્રધ્યાનને Page #32 -------------------------------------------------------------------------- ________________ ૬૩૭ વૃત્તિઓ વધારે રહે છે. આધ્યાન ચિંતા કરાવે છે અને રૌદ્રધ્યાન હિંસા કરાવે છે. ઝઘડે જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મારવાની વાત પર પ્રાયઃ લેકે પહોંચી જાય છે. મારવું, જાનથી ખતમ કર, ખૂન કરવું, બાળી નાંખવે એ બધી કલહની અંતિમ અવસ્થા છે. જે કલહ શાંત ન થાય તે અંતિમ અવસ્થામાં ખેંચાઈ જાય છે. પછી રૌદ્રધ્યાન પોતાનું સ્વરૂપ દેખાડે છે. હિંસા કરાવે છે. આત્માને કષાય, અશુભ લેશ્યા અને આર્ત-રૌદ્રના અશુભ ધ્યાન (અધ્યવસાય) માં અશુભ પાપ કર્મને જ બંધ થાય છે, તેથી કલહ એ અવશ્ય પાપ છે. તેથી જ્ઞાની ગીતાર્થોએ આને પાપસ્થાનક કહ્યું છે. આ પાપસ્થાનક નથી એમ કઈ કહી શકતું નથી. અગ્નિની જેમ કલહ કેટલે પ્રજ્વલિત હેાય છે? જેવી રીતે અગ્નિને આગળ જેટલા બાળવા યોગ્ય પદાર્થ મળે છે તેને લઈને : અગ્નિ કંઈક ગણે આગળ વધે છે અને પ્રજવલિત થતો જ જાય છે. તેવી રીતે કલહનું પણ એવું જ છે. એકની સાથે થયેલા ઝઘડામાં - વચ્ચે કોઈ બીજું-ત્રીજુ આવે તે તેની સાથે પણ ઝઘડી પડે છે અને - વારંવાર પોતાના ભાઈ, બહેન, માતા, પિતા, પત્ની વગેરેને પક્ષ | લઈને કલહના મેદાનમાં કૂદી જ પડે છે કે પોતાના પિતાની વાત જુઠ્ઠી પણ હોય તે પણ પુત્ર પિતાને જ પક્ષ લેશે અને પિતાની બદલે - તે બેલશે, રાડ પાડશે, બુદ્ધિ દેડાવશે અને હું બેલીને પણ પિતાની વાતને જ સાચી ઠરાવશે એટલું જ નહીં, સગા-સંબંધીની જેમ - આ કલહ જાતિવાદ પર પણ થવા લાગશે. એક ગલીમાંથી ભસતા કુતરાના પક્ષમાં જેવી રીતે બીજા કુતરાઓ દોડતા-દેડતા આવે છે તેવી રીતે એક પરિવાર અથવા જાતિના વ્યક્તિના માટે તેના પરિવાર તથા જાતિના લેકે પણ તેના પક્ષમાં આવીને બેસી જાય છે. પરંતુ આ સંબંધને સ્વાર્થ વ્યક્તિને આંધળો બનાવી દે છે તેને સત્ય દેખાતુંસમજાતું નથી. તેથી કલહ કરનાર-ઝઘડાળું વારંવાર અસત્ય (જૂઠ)ને પણ આશરે લે છે અને બીજા અન્ય પાપસ્થાનકેને પણ આશરો લે છે તેથી એકીસાથે કેટલા સામુહિક પાપકર્મ કરશે? કેટલા કર્મો બાંધશે? કલહશીલ કેટલા પાપકર્મોથી ભારે બને છે એ તે જેતે જ નથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ જાતીવાદ પર પહોંચી ગયેલે કલહ જાતીય-વૈમનસ્યની હાળીમાં સતત મળતા જ રહે છે કારણ કે આવે કલહરૂપી ખારાક તેા રાજ મળતા જ હાય છે. પેાતાના (વ્યક્તિગત) ઝઘડાને જાતિવાદ પર લઇ જવાનુ મહાન પાપ કયારેય ન કરવુ જોઈએ અને એ પાપ થઈ જાય તે સમજવુ` કે આ કેટલાય વર્ષોં સુધી ચાલશે, ઝઘડવાવાળા બે-ચાર તે મરી જશે પરંતુ તેની પાછળ તેમના નિમિત્તે કેટલાય જીવાતું બલિદાન ભવિષ્યમાં લેવાશે. આજે પણ કેટલીક જાતિઓમાં ઉંદર-બિલાડી જેવુ વૈમનસ્ય જોવા મળે છે. પટેલ અને ઠાકોર, હિંદુ-મુસ્લીમ વગેરે કેટલીય જાતિએમાં આવું જાતિવેર, ખુન્નસ જોવા મળે છે અને તેએ લડતા-ઝઘડતા જ રહે છે. કયારેક કયારેક જાતિવાદને જવાળામુખી એવા ફાટે છે કે સેકડાના ભાગ લઈ લે છે, અને કેમી સંઘષ જગાડે છે, તેથી અમે કોઈ પણ પ્રકારના કલહુને કૈામી સંઘનું સ્વરૂપ ન આપીએ એ અમારા હિતમાં લાભમાં જ છે. આથી કલહુના ભયંકર પાપને જીવનમાંથી તિલાંજલી આપીએ એ જ હિતાવહ છે અને ત્યારે જ માનવી સુખ-શાંતિથી આરામથી સૂઇ શકશે અન્યથા મહાનુકશાન ચાલુ જ રહેશે. કુલહથી નુકશાન કલહશીલ પેાતે જ ખાટે છે તેને જ નુકશાન છે અને અંશમાત્ર પણ લાભ નથી. સૌ પ્રથમ તે ભયંકર કખ ધ થાય છે અને એક પાપની સાથે બીજા અનેક પાપેાનુ સેવન કરે છે. આ ઘણું મોટુ’ નુકશાન છે. કલહશીલને આથી આગળ વધીને નુકશાન તેા એ છે ૐ તે વિનય-વિવેક ગુમાવે છે, પ્રાયઃ કલહશીલ અવિનયી, અવિવેકી ખની જાય છે. કજિયા કરનારનું સ ંતાષ ધન નાશ પામે છે અને અસતેષની આગમાં જ મળતા રહે છે. ઝઘડાળુ માસ હમેશા મર્યાદાના ભંગ કરે છે. કલહશોલને પ્રાયઃ ક્રોધ-માનાદિ કષાયાને આધાર લેવા પડે છે, તેથી તે સતત કષાયેાની વૃત્તિમાં રહે છે. કષાયાના દાડ તેને ખાળતા રહે છે. પછી તે તાપ જ સતાપ અની જાય છે. ઝઘડળુ પ્રાયઃ આ રૌદ્ર ધ્યાનની અશુભ વિચારધારામાં જ રહે છે. હુમેશા ચિંતાગ્રસ જ રહે છે. તેથી શરીર મળતુ રહે છે અને લેાહી પણ ગરમ રહે છે. દિલમાં ધડકન વધી જાય છે. હુંમેશા ગભરામણને Page #34 -------------------------------------------------------------------------- ________________ અનુભવ રહે છે. બ્લડપ્રેસર વધી જાય છે. શરીર કંપવા લાગે છે. આંખની ભમરો ચઢેલી રહે છે. માથામાં તણાવ થાય છે. તેના કારણે અનિદ્રાને રેગ પણ લાગુ પડે છે. અનિદ્રાની અવરથામાં વિચારવાયુ થઈ જાય છે તે વિચારોની હારમાળા ઊભી કરી દે છે અને વિચારો છે એટલા વધી જાય છે કે તેનાથી તે થાકી જાય છે. પ્રાયઃ કલહશીલને ખરાબ વિચાર, ન કહેવાય એવા વિચાર વધારે આવે છે. તે વિચારોમાં અશુભ લેશ્યાઓનું પ્રમાણ વધારે રહે છે. દિવસે ઊઠયા પછી પણ માથા પર ભાર હોય તેવું લાગે છે. જાણે કે હજાર મણને જે રાખ્યો હોય ! આવી સ્થિતિમાં ચિંતાગ્રસ્ત મનુષ્ય વ્યસની બની જાય છે. એવું છે કે દારૂ વગેરે પીને કંઈક ભૂલવાને પ્રયત્ન કરૂં. પરંતુ આ બધું ફેગટ છે. ક્ષણિક છે. બે કલાક માટે બે વાતે ભૂલી પણ જશે. પરંતુ ત્રીજ કલાકે – બીજી બે મુશ્કેલીઓ વધુ ઊભી થશે. ધીમે-ધીમે મગજ કમજોર બનતું જાય છે. મરણશક્તિ ઘટતી જાય છે, કલહશીલ કેટલાય રોગને શિકાર બની જાય છે. “જનરમા કમળ-અથવા પીળીયાને રોગ થઈ જાય છે. રોગીની જેમ હંમેશા તેને ચારે બાજુની સફેદ વસ્તુ પણ પીળી જ દેખાય છે. ક્ષણ-ક્ષણમાં તેને તે કલહનું જ ચિત્ર વારંવાર આંખોની સામે દેખાય છે. વાતવાતમાં ઝઘડવાની ટેવ પડી જાય છે. આ ઝઘડાળુ સ્વભાવ બની જાય પછી તે સમાજમાં, લોકેામાં છાપ જ ખરાબ પડી જાય છે. લેકે તમને એક એવી દષ્ટિથી જોશે, એવા સ્વરૂપમાં જોશે કે જેવી રીતે અસ્પૃશ્યને જુએ, અને તમારી સાથે અસ્પૃશ્ય જે જ વ્યવહાર કરશે. કલહશીલ મનુષ્ય સમાજની દષ્ટિએથી ફેકાઈ ગયેલું હોય છે, યશ-કીર્તિ પ્રતિષ્ઠા એ તે બધા તેના માટે દિવા સ્વપ્ન જેવા બની જશે. ઝઘડાળુની ભાષા બહુ જ ખરાબ-હલકી હોય છે. ગાળની ગંદી ભાષા વારંવાર પ્રયોગમાં આવે છે. ઊંઘમાં પણ બડબડ કરે છે અને સ્વભાવ જ એટલો ચીડિયા બની જાય છે કે વાતવાતમાં તે કુતરાની જેમ ભસવા લાગે છે. કેઈને પણ કાપવાનો જ પ્રયત્ન કરે છે. જીવનમાં લફર્મદેવી પણ રિસાયેલી દેખાય છે. ધન-સંપત્તિ બધુ વિનાશની દિશામાં ચાલ્યા જાય છે. કેઈ સગા-સંબંધી તેને પ્રેમ નથી કરતા, ચાહતા નથી, મિત્ર પણ બધા દુશ્મન બની જાય છે અને એકલાપણાને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ રાગ તેણે અસહ્ય બની જાય છે. જ્યારે કલહુશીલ વ્યક્તિ પેાતાની સહનશક્તિ ખેાઈ બેસે છે ત્યારે આત્મહત્યાના આશરા લે છે. વિચારે, જીવન કેટલું બરબાદ થઇ જાય છે? અને જિંદગી દુઃખી થઈને પસાર કરવી પડે છે. આત્મહત્યાની પછી ભૂત-પ્રેત-બ્યંતરની ગતિમાં પણ કયાં શાંતિ છે? ત્યાં હજારગણું દુઃખ વધારે છે. સંસારની ભવ-પરંપરા અગડી જશે ? કુલહથી કે બધ એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે કલહુ એ પાપસ્થાનક છે. તેથી ક્રમ ધ અવશ્ય થાય છે. પાપ અશુભ કમ છે. તેથી આઠે કર્માંની અશુભ પ્રકૃતિએના બંધ અવશ્ય કરાવે છે. ચારે ઘાતી કમ` તા સવ થા અશુભ જ છે. તેથી જ્ઞાનાવરણીય કમના બંધ (વરદત્ત-મજરીની જેમ) કરાવે છે. જેના કારણે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, બુદ્ધિ વધતી નથી. એછી બુદ્ધિરૂપે જન્મ પામે છે. મૂંગાપણુ, બહેરાપણું, બેખડાપણુ પણ ઉદયમાં આવે છે તેવી રીતે કલહ કરનારદનાવરણીય કમ પણ ખાંધે છે, તીવ્ર નિદ્રા વગેરેને આધીન બની જાય છે. જોવાની— સમજવાની શક્તિ નાશ પામે છે અને માહનીય કમ સૌથી વધારે તીવ્ર મંધાય છે, કષાય મેાહનીયને અંધ થાય છે, જેના ઉદયથી ફરીથી ઝઘડા જ ચાલે છે. પાંચે પ્રકારની દાનાદિ શક્તિને નાશ પામે છે અને અંતરાય વધારે રહે છે. નામકમ ની અશુભ પ્રકૃતિના બંધ થાય છે. જેનાથી અંગે.પાંગ, શરીરના વર્ણાદિ વગેરે ખરાખ મળે છે. નીચ ગેત્ર, નીચ કુળમાં જન્મ થાય છે ઢેડ-ભંગી-માચી બને છે અને ઝુપડપટ્ટીમાં જન્મે છે. અશાતા વેદનીય કાઁના કારણે ઘણા રાગે જન્મ પામે છે, તત્ર શારીરિક વેદના થાય છે, કાઢરાગ, રક્તપિત્ત, ચામડીના રોગ, માથાના રોગ, મેઢાના રાગ વગેરે અનેક રાગે! વધી જાય છે. ક્રુતિનું આયુષ્ય આંધે છે. આ રીતે કલહના પાપથી અંધા ખરામ કર્યાંના જ અધ થાય છે. કલહ અધમ વધે છે સારા મિષ્ઠો, સજ્જનેા, શક્તિ સૌંપન્ન, ધર્માંના ઉપાસકો અથવા સાધુ-સાવીએ પણ કલહના સ્વભાવને છેાડી ન શકે તા તા તેમને અઘડતા જોઈને ત્રીજા અધમ પામશે. તમે કેટલા પણ સારા ધમી તપસ્વી હશે। પરંતુ કલહના કારણે તમારી ઇજ્જત ધૂળ જેવી થ 1 Page #36 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ જાય છે અને લોકો તમારા તપની પણ નિંદા કરશે, ધર્મની હાંસી ઉડાવશે. સાધુ-સાધ્વીની અપ્રતિષ્ઠા થશે અને લોકે ધર્મથી વિમુખ બની જશે. તેથી કેઈને પણ ધર્મના માર્ગે ચડાવવા હોય, કેઈને ધમી બનાવવા હશે તો પણ આપણે કલેશ-કલહથી દૂર રહેવું જોઈએ. કદાચ આપણે કોઈને ધર્મના માર્ગે ન ચઢાવી શકીએ તે કંઈ નહીં પરંતુ કોઈને અધર્મનું નિમિત્ત તો ન જ આપીએ. પોતાની સમતા અને સહનશીલતાના કારણે પણ કેટલાક ધર્મને પામશે. બીજાને અધર્મ નું નિમિત્ત આપવથી આપણે પોતે દુર્લભબોધી બનીએ છીએ. કલહ-કલેશને દૂર કરવા માટે શું કરીએ ? કલહના વિષયમાં આટલું જાણ્યા પછી તેની દવા પણ જાણી લઈ એ તે લાભ થાય સંસાર તો કલેશ કષાયથી ભરેલો પડયો છે. આપણે તેમાંથી આપણી જાતને બચાવી લઈએ તે પણ ઘણું સારું છે. કલહથી બચવાને શ્રેષ્ઠ ઉપાય છે વૃત્તિ અને પ્રવૃત્તિનું મૌન એટલે સંકલ્પ વિકલ્પને બંધ કરવા જોઈએ અને વાણીથી મૌન સેવવું જોઈએ? ખબર પડે કે અહીં કલહ થઈ રહ્યો છે વધી રહ્યો છે. હમણાં જ શરૂ થવાની તૈયારી છે તે તરત જ મૌનને આશ્રય લે જોઈએ. મૌનની પ્રતિજ્ઞા જ કરી લેવી જોઈએ અને બોલ્યા સિવાય ન રહેવાય તે છેવટે શેડે કાલ ક્ષેપ કરવો જોઈએ ૨ મિનીટ પણ ક્રોધમાં વિલંબ થાય છે તે તેનું ૫૦ ટકા જોર ઓછું થઈ જતું હોય છે. એટલે કલહ કાળે સમય પસાર કરવા બહાર નીકળી જવું જોઈએ. તે બે કલાક સાધુ સંતોને સમા ગમ કરી આવે જેથી એક વાતાવરણ જ બદલાઈ જાય ન બોલવામાં નવ ગુણ છે. લાભ જ છે. સાસુ-વહુના દરરેજના ચાલતા ઝઘડાના કારણે દુઃખી થયેલી વહુ સાધુ મહારાજને ઉપાય પૂછે છે. સાધુએ પાસે રહેલા એક સફેદ ગેળ પત્થર ઉપર વાસક્ષેપ નાખીને વહુને આપે અને કહ્યું કે જે આ મંત્રિત પત્થર છે જ્યારે પણ સાસુ બોલે ત્યારે તારે આ પત્થરને છાનેમાને મોઢામાં મૂકી દેવાને અને એના પ્રભાવથી તમારો હંમેશને માટે ઝઘડો મટી જશે. વહુએ જઈને તે પ્રમાણે કર્યું. બેલતી સાસુની સામે જ ઘુંઘટમાં છાની રીતે પથર મેંમાં મૂકી દીધે એને પ્રભાવ એ પડયે કે વહુ સાસુની સામે એક અક્ષર પણ બોલી ના શકી. આથી ઝઘડે આગળ વધ્યો જ નહી એને. અંત ઝડપથી આવી ગયા. ૪-૬ દિવસ સુધી સતત આ પ્રયોગ ચાલ્યો. સાસુએ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ વિચાર્યું કે વહુ તે કંઈ બોલતી જ નથી તે હું શા માટે એકલી બડબડ કરૂં? તે પણ બોલતી બંધ થઈ ગઈ. ઘરમાં શાંતિ સ્થપાછું આ ઉપચનું સેવન કરવામાં ન આવ્યું હતું તે ૪૬ ઝિયા- જે કહ્યું છે તે સાર્થક થાત. આથી “મૌન સર્વાર્થ સાધન ' એ કહેવતનું ધ્યાન રાખી જીવન જીવવું જોઈએ. પ્રતિ દિવસ જે મૌનની આદત પડી જશે તે ઘણે લાભ થશે. મૌન ના અર્થની સૂક્ષ્મતાને સમજવી જરૂરી છે. જ્ઞા સારમાં પ. પૂ. શ્રી યશોવિજયજી મ.સા. ફરમાવ્યું છે કે. सुलभं वागनुच्चारं मौनमेकेद्रियेष्वपि । पुद्गलष्वप्रवृत्तिः योगानां मौनमुत्तमम् ।। ન બોલવા રૂપ મૌન તો એકેદ્રિયાદિમાં પણ સુલભ છે. પણ પુ ગલમાં પ્રવૃત્તિ ન કરવી, રમણતા ન કરવી. એ ગીઓનું ઉત્તમ એવું મૌન છે. વિચારોમાં પરિવર્તન આણીશું તો ઉચ્ચારમાં જરૂરથી શી પરિવર્તન આવી શકશે. જીવનમાં જનભક્તિ જીવમૈત્રી અને જડવિ કિતને ત્રિવેણી સંગમ સ્થપાઈ જાય તે સંકલપ વિકલ્પની હારમાળ બંધ થતા જીવન સ્વ અને પરને માટે આશીર્વાદ રૂપ બની શકે છે. આ કલહને જે નાશ કરવા હોય તે પ્રભુનું આગમ આપણું સહાય કરે છે. અત્યારે મળેલી પરિસ્થિતિ કર્મ સજીત છે એવી શ્રદ્ધ થવાથી જીવ તે પરિસ્થિતિ સહન કરવા માટેની માનસિક તૈયારી ક શકે છે. આપણું વાવેલું જ જ્યારે આપણે લણવાનું છે તે તેને દો દેવે ? બાહ્ય દુનિયાની કોઈપણ વ્યક્તિ દોષપાત્ર દેખાતી નથી. પાઈ કલહ કેની જોડે કરે? જીવ અણહક્કનું લેવાની વૃત્તિથી ગેરસમ જથી દુઃખી થતો હોય છે. આ બંને દોષને દૂર કરીએ એટલે દુઃખ થવાનું પણ એની મેળે બંધ થઈ જાય છે. કોઈપણ પ્રસંગનું શાસચક્ષુથી અવલોકન કરવામાં આવે તે ત્ય કલહની કેઈ શકયતા ઉભી જ રહેતી નથી. દા. ત. માની લે કે તારે એક સંયુક્ત કુટુંબના વડીલ છે. ઘરમાં રહીને કુટુંબના કલ્યાણ મા તમે આજ દિવસ સુધી તનતોડ મહેનત કરી છે. સ્વના ઉત્કર્ષને પા ગૌણ સમજી કૌટુંબિક લાગણીથી તમે કુટુંબની ઉન્નતિ માટે સર્વ સ્વનું બલિદાન કર્યું છે. હવે ઘરમાં તમારી કદર નથી થતી અને યશ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૪૩ બદલે અપયશ મળે છે તે તમને તેથી અસંતોષ થશે અને તેમાંથી બેદ અરતિ ઉદ્વિગ્નતા કલહ વિ. ઘણું થવાની શક્યતા ઉભી થાય છે પણ આ પ્રસંગને મેહરાજાની અસર રહિત તાત્વિક રીતે વિચારવામાં આવે તે કાંઈ પણ અનિષ્ટ બનતું નથી. તમને દુઃખ પણ થતું નથી. આવા પ્રસંગે શું વિચારણા કરી શકાય તેને પાંચ રીતે વિચારીએ. (૧) સૌથી પ્રથમ તે જીવે વિચારવું જોઈએ કે ઘણા વર્ષો પૂર્વ મેં અપયશ નામકર્મ બાંધ્યું છે એનું આ ફળ છે. મેં કેઈને યશ આપે નથી તે મને ક્યાંથી મળે ? મારા બાંધેલા કર્મોથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે અપયશ આપનાર વ્યક્તિ તે નિમિત્ત માત્ર છે. તેનું ઉપાદાન કારણ તે મારા અશુભકર્મને ઉદય જ છે. અને આ ઉદય શાથી થયો ? મેં તે કર્મ બાંધ્યું હતું તેથી ઉદય થયો એટલે વર્તમાન પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદાર મારા કર્મબંધને ઉદયકાળ છે. એટલે કોઈ જીવ જેડે અરૂચિભાવ કરે એગ્ય નથી. ખાટલી વિચારણા કરવા માટે સમયકૃત્વના પાંચ લક્ષણેમાંનું આસ્તિકય આપણી મદદે આવે છે. આસ્તિક્ય એટલે શ્રદ્ધા. શ્રદ્ધાળુ જીવને નીચેની ૬ વાતમાં પ્રતીતિ હોય છે. (૧) આત્મા છે ૨) આત્મા નિત્ય છે (3) આત્મા પ્રતિક્ષણ સાતસાત કર્મ બાંધે છે અને આયુષ્યકર્મના બંધ સમયે ભવમાં એકવાર આઠ કર્મ બાંધે છે. એટલે આત્મા કર્મોને કર્તા છે. (૪) આત્મા પોતે જ કરેલા કર્મના ફળને ભ કતા છે. આ વાતને જે હાર્દિક સ્વીકાર થઈ જાય તે જીવને કલહ, દુઃખ થવાની શકયતાને જ નાશ થાય છે. કારણ કે હવે વિપરીત પરિસ્થિતિ માટે આપણે કર્મને જ જવાબદાર ગણીએ છીએ. બાહ્ય વ્યક્તિ આપણું માનસપટ ઉપરથી અદશ્ય થઈ ગઈ. માનસશાસ્ત્રનો આ એક નિયમ છે કે જે વસ્તુ માટે તમે માનસિક રીતે તૈયાર હો છે, તેને જ્યારે વાસ્તવિકતાથી સ્વીકારવાનો અવસર આવે ત્યારે તમને ઓછું દુઃખ થાય છે. તેના પ્રત્યાઘાતો શાંત બને છે. બસ આજ રીતે હું મારા જ કરેલા કર્મના ફળને ભકતા છું આવી વાત શ્રદ્ધામાં સ્થીરે થતા જીવ શાંત બને છે. અંતમુખ બને છે. (૫) મેક્ષ છે (૬) અને મેને ઉપાય છે. સમ્યગદર્શન. સમ્યગ જ્ઞાન અને સમ્યફચારિત્ર એ મેક્ષ માગે છે. આ છ વસ્તુની શ્રદ્ધા આસ્તિક આત્મામાં હોય છે. એમાં ચોથા સ્થાનની શ્રદ્ધા થતા જીવ સંકલ્પ-વિકલ્પ રહિત બની શકે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ६४४ બીજા ઉપર આળ અભ્યાખ્યાન કરતે અટકી જાય છે. આસ્તિય ગુણને વિકાસ કરવાથી કમરના ફળને વિશ્વાસ બેસે છે. આર્તધ્યાન બંધ થાય છે. (૨) હવે આ એક અપયશનામ કર્મ બાંધ્યું તે તમારી પ્રથમ ભૂલ અને બીજી ભૂલ કે તે કર્મનું તમે સંકમણ ન કર્યું. કર્મ બાંધ્યા પછી પણ શુભાશુભ વિચારોથી એમાં પરિવર્તન આણી શકાય છે. દા. ત. તમે કોઈની નિંદા કરી અને નીચ નેત્ર કર્મ બાંધ્યું પછી ગુરૂ મહારાજને યેાગ થયે નિંદાના કદારૂણ વિપાકે જાણી તમને તમે કરેલી નિંદા પ્રત્યે પશ્ચાતાપ થયે તમે આલોચના કરી શુદ્ધ થયા તે સંભવ છે કે તે બાંધેલા તે નીચ ગોત્ર કર્મમાં સ્થિતિઘાત કે રસઘાત થયે હેય એટલે કે તેનું બળ ઘટી ગયું હોય અથવા તે ઉંચગેત્ર રૂપે સંકમણ પરિવર્તન પણ થયું હોય. હવે ઘરમાં કદર નથી થતી તેનું બીજું કારણ કર્મ બાંધ્યા પછી તમે તેમાં ઘટાડે સુધારો કર્યો નથી. કોઈપણ કામ બંધાય છે ત્યારે નિકાચિત બંધાતુ નથી. નિકાચીત કમેં બહુ ઓછા બંધાય છે. કમ બાંધ્યા પછી તેની નિકાચના થાય છે. એટલે કોઈ પણ શુભાશુભ ગના પ્રવર્તન પહેલાં ખૂબ અભિલાષા ઉત્સુકતા હોય, કરતી વખતે આનંદ આસ્વાદ હોય અને કર્યા પછી તેની ભરપેટ અનમેદના હોય તો આ કર્મ નિકાચીત બંધાય છે. એટલે આ વસ્તુ બતાવે છે કે કર્મ બાંધ્યા પછી પણ તેમાં ફેરફાર થઈ શકે છે. To err is human to confess is divine. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ તેને કબૂલ કરવી એ દિવ્યતા છે. હવે કર્મ બાંધ્યા પછી તમે આલેચના, નિંદા ગહ (ગુરૂ સાક્ષીએ નિવેદન) દ્વારા તેને નિષ્ફળ ન કર્યું તે તમારી બીજી ભૂલ. (૩) આ બંને ભૂલે ભૂતકાળની છે. હવે વર્તમાનકાળની ભૂલ જોઈએ. તમે કોઈને ગાળ બેલે અને તે તમને તમારો મારે તે કર્મ સુધી લાંબા થવાની જરૂર નથી. વર્તમાનકાળને તમારે અવળે પુરૂષાર્થ એ જ પરિસ્થિતિ માટે જવાબદાર છે. એટલે ઘરમાં બધું કર્યા પછી પણ જશને બદલે જૂતીયાં મળે છે તે વર્તમાનકાળને તમારે કોઈ અવળે પુરુષાર્થ તે નથી ને ? તેની તપાસ તે કરી લે. કામનું વૈતરુ તે ઘણું કરે છે, પણ જીભ કાતર જેવી તો નથી ને ? બીજાનું અપમાન તે નથી કરતાં ને? બીજા પ્રત્યે તિરસ્કારવૃત્તિની જમાવટ તો નથી કરીને ? જે આ બધું હશે તે તમારા દુષ્ટ સ્વભાવથી તમને અપજશ મળે છે તો તે સ્વભાવ સુધારી લઈએ એટલે અપયશ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬૪૫ ઓગળી જાય. જગતને સુધારવું મુશ્કેલ છે, પરાધીન છે, જાતને સુધારવી સ્વાધીન છે સરળ છે એટલે અંતર્મુખ વૃત્તિથી Introspection થી જે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવામાં આવે તે આ પરિસ્થિતિ સુધરી જાય. (૪) તમારી ચેથી ભૂલમાં તમે નોંધ લેજે કે તમારા સાક્ષીભાવને અભાવ એ તમારા દુ:ખનું કારણ છે. સાક્ષી ભાવ એટલે મોહનીય કર્મની અસર રહિત અવસ્થા. તમને યશની ઈચ્છા છે એ જ વાત તમને અપયશ વેળાએ દુઃખી કરે છે. માનની ઈચ્છા અભિમાનીપણું એ આત્માની વિકૃતિ છે. એના કારણે જીવ દુઃખી થાય છે. જીવ જે નિષ્કામ, અનાસક્ત કર્મ કરે તે દુઃખી ન થાય. ગીતામાં પણ આ વાત કહી છે, વર્મવેર એપિછાતે મા જેવુ કર્તવ્ય કરતાં રહેવું એ જ આપણી મંજીલ છે ફળની ઈચ્છા એ જ શલ્ય છે. અસંગગમાં આવેલા જીવને કલહનું કઈ પ્રયજન જ નથી. બીજા છ પ્રત્યે ફરજથી રહેવું પણ મમવથી નહીં. ઘરમાં સૌની સાથે રહેવા છતાં સૌથી અળગા રહેતાં શીખીએ તે બીજા બધા પાપોથી સહજ રીતે બચી શકાય છે. જ્યારે આપણે ઘરમાં ફરજથી જીવીએ છીએ ત્યારે બીજા પાસેથી વળતરની ઈચ્છા રહેતી નથી અને મમત્વથી જીવીએ છીએ ત્યારે વળતરની ઈચ્છા ઉભી રહે છે. અને સામેથી આપણને પ્રતિભાવ નથી મળતું ત્યારે જીવ દુઃખી થઈ જાય છે. કળતર ઉભી થાય છે અને મહરાજાનું રૌન્ય બળતણનું કામ કરે છે. આવી પરિસ્થિતિમાં આત્માએ મહારાજાની મૈત્રી તેડી ધર્મરાજાની મૈત્રી કરવી જોઈએ. એટલે કે મોહરાજાની દોરવણી હેઠળ ન ચાલતા શાસ્ત્રોક્ત સલાહને જીવનમાં પ્રાધાન્ય આપવું જોઈએ. ટૂંકમાં એમ કહી શકાય કે ઇંગી મત્સ્યની જેમ જીવવું જોઈએ. શૃંગી એ મસ્યની જાતિવિશેષ છે. તેમની વિલક્ષણતા એ છે કે ખારા સમુદ્રમાં રહીને પણ મીઠા પાણીથી જીવે છે. શી રીતે શક્ય બને? નઢીઓ જ્યારે સમુદ્રમાં મળે છે અને પિતાના મીઠા પાણી જ્યાં સુધી ખારે બનતા નથી ને સંગમસ્થાનમાં આ માછલાઓ જીવે છે. બસ તેવી જ રીતે આપણે પણ દુનિયાની કડવાશ રૂપી ખારા પેટમાં રહેવા છતાં પણ જે પ્રભુની આજ્ઞારૂપી મીઠા પાણીના જે સંગમસ્થાને છે તેમાં રહીએ તે આ બધું દૂર થઈ શકે છે. ટૂંકમાં આપણા માં રહેલી મોહ અને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ અજ્ઞાનની વૃત્તિ આપણને દુઃખી કરે છે. તેનાથી અળગા થઈએ તા કલહુ વિ. પાપસ્થાનાથી બચી શકાય !!! આજે તમને અપયશ મળે છે કારણકે ખીજા જીવેાને તમારા પ્રત્યે દ્વેષ છે અને આ દ્વેષનું કારણ કે તમારા પ્રેમ પૂછ્કોટીના અન્ય નથી. જો આપણા ગુણા સિદ્ધિ કેટીના અને તેા તેનાથી બીજા જીવાના પ્રયેાજનની સિદ્ધિ થાય છે. એટલે કે બીજા જીવેામાં તે તે ગુણે! આવી જાય છે. દા. ત. પ્રભુ મહાવીરની સમતા પૂર્ણ કટીની હતી તે તેના સમાગમમાં આવનાર નિત્ય નૈરવાળા ઉંદર-બિલાડી, સાપનાળીયા માં પણ વૈરને નાશ થતે હતેા. જ્ઞાનસારમાં વાત પૂ. ચશેાવિજ્યજી મ. ફરમાવે છે કે — इच्छा तद्वत् कथा प्रीतिः प्रवृत्तिः पालनं परं । स्थर्य बाधक भीहानिः सिध्यिरन्यार्थ साधनम् ॥ એટલે આપણા ગુરૂ જો ટચ કક્ષામાં આવી જાય તે બીજા જીવેમાં તે ગુણેા ફેલાઈ શકે છે. ટૂંકમાં વિષમ પરિસ્થિતિમાં સાધક આત્માને પેાતાની ક્ષતિનું દર્શન થાય છે. અને તેને દૂર કરવા માટે તે ઉત્સુક અને છે. આથી પર જોડે કલહ, ઈર્ષ્યા, અદેખાઇ, અભ્યાખ્યાન, વિગેરેની શકયતા જ ઊભી થતી નથી, સાચી શ્રદ્ધા ને સમ્યજ્ઞાનના બળે જીવ ગમે તેવી પરિસ્થિતિમાં પગુ મનઃસ્થિતિ એકસરખી સરળ, શાંત, નિષ્કષાય રાખી શકે છે. આ àાકમાં સમજાવે છે કે કાઇ પણ ગુણ્ણાની ચાર કક્ષા છે. ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ. ઈચ્છા એટલે સમતા વિ. ગુણ્ણાની તથા તે ગુણવાળા જીવાની કથામાં અત્યંત આનંદ આવવેા પછી જીવ તે તે ગુણેાની પ્રાપ્તિ કરવા માટે પ્રવૃત્તિ કરે છે તે તેની ખીજી કક્ષા છે. પ્રવૃત્તિ કરતાં જે ખાધકસ્યાને આવે છે, અંતરાય આવે છે, અતિચારાનુ સેવન થવાના પ્રસગ આવે છે તે વખતે અતિચારના ભયથી પાછા ન ફરવું તે સ્થિરતા કહેવાય છે અને પછી તે તે ગુણે ટાચ કક્ષાના ખને છે ત્યારે સિદ્ધિ કેટીના તે તે ગુણેાથી ખીજાનાં કાર્યો સિદ્ધ થાય છે. આમાં એક દ્રષ્ટાંત અતિ ઉપયાગી છે. પ. પૂ વાસ્વામી પાસે ખીજા સમુદાયના શિષ્યા જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ઉપસ'પદા સામાચારી અનુસાર આવી રહ્યા છે તે વખતે પ્રાતઃકાળે પૂ. વજ્રસ્વામીને પણ એક Page #42 -------------------------------------------------------------------------- ________________ ६४७ કવિનું આવે છે કે “આજે જેના વિષે હું નિપાવને ઘડે બની શકું બે શિષ્ય મને મળશે. ” આવશ્યકસૂત્રને અનુસાર શિષ્યની ગ્રહણ ગ્યતાના આધારે ગુરૂના ત્રણ પ્રકાર પડે છે (૧) ઘીના ઘડા જેવા ગુરૂ (૨) તેલના ઘડા જેવા ગુરૂ અને (૩) નિષ્પાવના (વાલના) ઘડા જેવા ગુરૂ. આમાં શ્રેષ્ઠ પ્રકાર ત્રીજે છે. કારણ કે ઘીને ઘડો ખાલી કરીએ તે ઘડામાં થીજેલું ચોટેલું ઘી ઘણું રહી જાય છે. તેને ઘડો ખાલી કરતાં સંપૂર્ણ તેલ ખાલી થઈ જાય છે પણ તેની ચીકાશને પટ તો જામેલો જ રહે છે. અને વાલ (એક કઠળ ધાન્ય વિશેષ ) નો ઘડો ખાલી કરવામાં આવતાં તે સંપૂર્ણ ખાલી થઈ જાય છે. એટલે ગુરૂ પિતાનું સંપૂર્ણ જ્ઞાન ખાલી કરી દે એવા શિખે ભાગ્યશાળી છે. હવે તે દિવસે આ શિષ્ય પૂ. વજીસ્વામી પાસે પહોંચી જાય છે. ભણવા માટે આવ્યો છું એમ વાત કરી પણ સાથે નિવેદન કર્યું કે મારા ગુરૂજીએ ભિન્ન વસતિમાં (ઉપાશ્રયમાં) સંથારે (સુવા) કરવાની વાત કરી છે. પ. પૂ. વાસ્વામીએ સંમતિ આપી શાસ્ત્રોને ઉચ્ચ અભ્યાસ કર્યા પછી જ્યારે શિષ્ય પાછા ફરે છે. ત્યારે પૂછે છે કે મારા ગુરૂજીએ આવી શરત શા માટે મૂકી હતી ? તે વખતે વાસ્વામી ઉપગ મૂકીને કહે છે કે તારા ગુરૂજી અત્યંત વિચક્ષણ અને શાસન પ્રેમી છે. માટે આવી આજ્ઞા કરેલ મારી જોડે જે સંથારો કરે છે તેને અણસણના પરિણામ જાગૃત થાય છે અને આત્મકલ્યાણ કરી આમેન્નતિની ઉચ્ચ શીખરો સર કરી જાય છે. હવે તારા જેવા સમર્થ શિષે પણ જે આત્મકલ્યાણનો ટૂં કે માર્ગ અપનાવી લે તે શાસનનું શું થાય ? એટલે શાસનની દાઝ ખાતર તારા ગુરૂજીએ તને આ આજ્ઞા કરેલ. આથી નકકી થાય છે કે વાસ્વામીજીના સિદ્ધિ કેટીના વૈરાગ્યની અસર સહવાસીને થતી. હવે આપણા ગુણોને વિકસાવીને જે પૂર્ણ કેટીના બનાવીએ તો બીજાના દોષ એના ચુંબકીય ક્ષેત્ર (Charged field) ની અંદર આવતાં જ નાશ પામી જાય છે. આમ આત્માભિમુખ દષ્ટિથી અવલોકન કરવામાં આવે તે દરેક પ્રશ્નોના સુખદ સમાધાન મળે છે કલહને આંત્ય તિક નાશ થાય છે અને સ્વ અને પર બનેમાં શાંતીનું શાસન સ્થપાય છે. આમ વિવિધ ઉપાયોથી કલહને નિવારી શકાય છે. | સમતા રાખવી ક્ષમાયાચનાની વૃત્તિ રાખવી જોઈએ. T સહનશીલતા વધારવી જોઈએ. કોઈપણ સંગોમાં મનને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ સમજાવું જોઈએ કે હે મન ! તને કઈ ગધેડે, વાંદરે કહે તે શું તેના કહેવાથી તું ગધેડે, વાંદરો થઈ ગયો? સહનશક્તિ વધારવાથી સમતા વધશે અને ત્યારે જ ચારે બાજુથી કલહની શાંતિને અનુભવ થશે. બીજાની વાતને સાંભળવી પણ સ્વીકારવી નહીં. વાણ પર સંયમ રાખતા શીખવું જોઈએ. શિષ્ટ, સભ્ય, ઉંચી, આદરણીય ભાષા બોલવાની ટેવ પાડવી જોઈએ. નાના-મેટાના વિનય-વિવેકની મર્યાદા રાખવી જોઈએ. મર્યાદાને ભંગ કયારેય કરે ન જોઈએ. મર્યાદા ભંગ થતાં કલહનું નિમિત્ત મળે છે. માટે નિમિત્તથી દૂર રહેવું. ક્ષમાપનાને ભાવ રાખવો જોઈએ. “મિચ્છામિ દુકકડ” ને મંત્ર બાલવાથી, ક્ષમાયાચના કરવાથી કલહ તુરત જ શાંત થઈ જાય છે. પછીથી આગળ વધતું નથી. તેથી ક્ષમાશીલ બનીને જલ્દીથી ક્ષમા માંગી લેવી જોઈએ. ભૂલેને કબૂલ કરવાની એટલે કે શાંત ભાવે સ્વીકાર કરવાની ટેવ પાડવી જોઈએ. વાતની શરૂઆતમાં જ જે જલ્દીથી ભૂલ સ્વીકારી લઈએ તે ઝઘડાનું કેઈ કારણ જ રહેતું નથી. વાત આગળ વધતી જ નથી. પ્રતિદિવસ રાત્રે સૂતી વખતે મારો કેઈ દુશ્મન-વૈરી છે જ નહીં એવી સુંદર મૈત્રી ભાવનાની પ્રાર્થના કરીને સૂવું જોઈએ. ઓછામાં ઓછું બોલવાની અને પ્રમાણપત બેલવાની જ ટેવ પાડવી જોઈએ. અધિક જરૂરિયાતથી વધારે અને નિરર્થક બેલવાથી કલહ વધે છે. તેથી એકદમ ઓછું બોલવાથી કલહ ઓછો થાય છે. ઈતિહાસમાં થયેલા કલહાના પરિણામોને વિચાર કર જોઈએ. પિતા દશરથ રાજા જે સમયે રામને રાજગાદી આપવાના હતા, રામને રાજયાભિષેક કરવાના હતા તેના બદલે રામને વનવાસ મળે એનું પણ કારણ શું છે ? કયીને કજિયો ! કૈકયીની દાસી મંથરાએ રાણી કેયીના કાનમાં ફૂંક મારી. રાણીને ચઢાવી. કૈકયીએ વગર વિચાર્યે દાસી મંથરાએ કહેલી વાત કહી અને તેના આવેગમાં દશરથ રાજા સાથે ઝઘડી પડી ઝઘડો શરૂ થયે વરદાન માંગવાના સમયે તેણીએ પોતાની વાત મૂકી. આવા સમયે રાજા દશરથ વચનથી બંધાયેલા હતા તેથી લાચાર હતા, અને Page #44 -------------------------------------------------------------------------- ________________ ६४८ આંતરિક કલહથી એટલા દુઃખી થઈ ગયા કે પ્રાણ પણ એવા પડયા. ભૂતકાળના આવા કેલહાના પરિણામેનો વિચાર કરીને પ્રાપ્ત થયેલ પ્રસંગે બચવાનો પ્રયત્ન કરવું જોઈએ. આધુનિક મંથરાના ભંગ ન બની જવાય એની કાળજી રાખવી. - ગંગામાં સ્નાન કરીને પાછા ફરી રહેલા સંન્યાસીએ દૂરથી આવતા ચંડાલને જોઈને તિરસ્કાર-નફરત કરતાં બૂમ પાડવા લાગ્યા–અરે! દૂર ખસી જા, દૂર જતો રહે ચંડાલ ! ચંડાલ દોડા-દોડતા આવીને સંન્યાસીને ગળે બાઝી પડે. હસતાં-હસતાં કહેવા લાગ્યાઆજે મારો ભાઈ વર્ષો પછી મળે છે તેને મને આનંદ છે. આ સંઘર્ષને જોવા માટે સેંકડે લોકે ભેગા થઈ ગયા. તમાશાને તેડું હોતું નથી. ઝઘડામાં સામસામી, ગાળાગાળી, મારામારી, કાપાકાપી કરવાવાળા બધા સરખા જ હોય છે. અહીં નાના-મેટાને ભેદભાવ ભૂંસાઈ જાય છે. આથી જ્યારે મોટા માણસે નાનાની જોડે કલહ કરે છે. ત્યારે તેની મેટાઈને નાશ થાય છે. ગુરૂતા હણાય છે. ઈજજત આબરૂ ઓછી થાય છે. માન-સન્માન ઘટે છે. ગંગામાં સ્નાન કરીને આવતાં સંન્યાસી ઉપર એક વેશ્યા ઘૂંકી. સ્વામીજી બીજીવાર સ્નાન કરવા ગયા. વેશ્યા બીજી–ત્રીજીવાર પણ ધૂકી. સ્વામીજી સાતવાર ગંગામાં સ્નાન કરી આવ્યા અને વેશ્યા સાત વાર પાન ખાઈને તેમના પર થૂકી આ જોઈને લોકોએ કહ્યું-સ્વામીજી ! આપ એકવાર વેશ્યાને ચીડાતા કેમ નથી ? જરા બે શબ્દો સંભળાવીએ તે તરત ભાગી જશે. સંન્યાસીએ કહ્યું–અરે ! હું સંન્યાસી થઈને વેશ્યા સાથે ઝઘડું ? કેઈની સાથે ઝઘડવું એટલે તેના જેવા થવું –બનવું. એ મને પસંદ નથી. એમાં મને શું નુકશાન છે ? નુકશાન તે બિચારી તેણીને છે–સાત પાન ખાવામાં સાત રૂપિયા તેના ગયા. મને તો ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય જ મળ્યું છે. જે દુર્જન પોતાની દુષ્ટતા ન છેડે તો સજજને એ પણ પોતાની સજજનતાને ન છોડવી જોઈએ. ગંભીર બનવાનો પ્રયત્ન કરી જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાન ગંભીર બનવું જોઈએ. નિર્દી -નિષ્કષાયી બનીને સેંકડે સંઘર્ષોથી બચી શકીએ છીએ. બધા પ્રત્યે પૂજ્યભાવ-આદરભાવ રાખવાથી કલહ-કષાય ઓછા થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ કલહ કંકાસનું વિચિત્ર સ્વરૂ૫ - કોધાદિ માનસિક કષાયોના કારણે કલહનું ઉદ્ભવસ્થાન મન છે. કલહનું આયોજન મનમાં થાય છે. અને પછી વચનયોગના માધ્યમથી બહાર પ્રગટ થાય છે. ઘણું કલહને પ્રગટ કરીને હૈયામાંથી વરાળ કાઢીને ઠંડા થઈ જાય છે, જ્યારે ઘણાં મનમાં માનસિક કલહ-કલેશને રાખીને બેસે છે. મનમાંથી કાઢી નથી શકતા, અને મુંઝાયા કરે છે. રાગ-દ્વેષની તીવ્રતાની સાથે કલહની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે, અર્થાત્ જેમ જેમ રાગ વધે તેમ તેમ કલહ વધતું જાય અને જેમ જેમ શ્રેષ વધતો જાય તેમ તેમ કલહનું પ્રમાણ પણ વધતુ જાય છે. ક્રોધાદિ કષાયથી આવિષ્ટ થયેલ મનુષ્યના વચન એગમાં જે વાયુદ્ધ ચાલે છે. તે કલહ કહેવાય છે. જન્મજાત મૂંગા-બહેરા માણસ હોય જે બેલી ન શકતા હોય તેને કલહ પાપ લાગે કે ન લાગે? જો ન લાગતુ હોય તે તે મૂંગાબહેરા થવું સારૂં! લાભમાં છે. ના...ના..કલહ કંકાસનું સ્વરૂપ એના જીવનમાં પણ છે. કારણ કે રાગ-દ્વેષ–કષાયે પડયા હોય એટલે કલહ થયા વિના રહેતું નથી, મૂળ કારણ ના કારણે કાલ્પત્તિ થઈ જાય છે. મૂંગા-બહેરામાં પણ રાગ-દ્વેષ–કષાયેનો ઉદય છે. તેથી તે કલહને વ્યક્ત કરવા માટે હાથ-પગ-મેઢાના હાવ-ભાવ આદિને ઉપગ કરે છે. મેટુ બગાડીને હાવ ભાવથી પિતાને આક્રોશ વ્યક્ત કરે છે, અથવા હાથ-પગ ઉપાડીને, વસ્તુ ફેંકીને. અને મારામારી કરીને પણ કલહને વ્યક્ત કરે છે. તેથી મૂંગા-બહેરાને પણ કલહનું પાપ સ્થાન લાગે છે, કર્મ બંધાય છે. કલહ-ઝઘડે કરતા-કરતા તેવા પ્રકારને ઝગડાલું સ્વભાવ બની જાય છે. અને કલહ જ્યારે પણ પ્રગટ થાય છે ત્યારે તનમાં, મનમાં નુકશાન કરે છે. ઝગડે અને ક ગુણોને ઘાત કરે છે. કારણ કે સંઘર્ષ વખતે ઝગડામાં બન્ને વ્યક્તિઓ એક સરખે લાગે છે, ગમે તે સારે ઉંચો-મોટો માણસ પણ હશે તો તે પણ જ્યારે બીજાની સાથે સંઘર્ષ કરીને ઝગડો હશે ત્યારે, તે પણ ગાળાગાળી કરતા હશે અને સામે વાળે પણ ગાળો દેતે હશે ત્યારે બન્નેમાં તફાવત શું રહેશે અને સરખા લાગશે? બીજુ સારા ઈજજતદાર પ્રતિષ્ઠિત મેટા માણસને Page #46 -------------------------------------------------------------------------- ________________ ૬૫૧ પણ બીજાની સાથે ઝગડવા માટે સામેની વ્યક્તિના લેવણ ઉપર નીચે ઉતરવું પડે છે. સામેની મક્તિ જે સ્તર ઉપર હશે તે સ્તર (પગથીયા) ઉપર આવીને તેના જેવી ગાળા વગેરેના ઉપયેાગ કરવે પડે છે. તેવી હલકી ભાષા એલવી પડે છે. આવા કલહના કારણે કાને નુકશાન થાય છે? ઈજ્જત્ત પ્રતિષ્ઠા મેળવેલ પ્રતિષ્ઠિત વ્યક્તિને જ નુકશાન થાય છે, તેની પ્રતિષ્ઠા ઝખવાય છે. તે હલકા પડે છે. પરંતુ સામે ઝગડાખાર જે બાઝવાની જ વૃત્તિપ્રવૃત્તિવાળા છે, જેની છાપ જ તેવા પ્રકારની છે. તેને શુ' નુકશાન થશે ? તેની સમાજમાં આમ પણ ઇજ્જત-આબરૂ—કે પ્રતિષ્ઠા તેા છે જ નહીં માટે તેને નુકશાન નથી થતું. પરન્તુ સભ્ય સારા માણસને નુકશાન વધારે લાગે છે. ભગવા વેષધારી માવાજી ઉપર રસ્તે ચાલતા રાહદારીએ બદનક્ષીના કેટમાં કેસ કર્યાં અને ખાવાને કોર્ટમાં ઘસડી ગયા, ત્યારે ભગવા વેષમાં કાર્ટીમાં જવું ખાવાજીને ભારે આકરૂ લાગ્યુ. ભલે તે સાચા હતા. કેસ ખાટા દ્વેષભાવ જન્ય હતેા...ખાવાજી મનમાં સમજે છે. પરન્તુ સાધુ સ્વરૂપે કેટમાં કેાઈની સમક્ષ ઉપસ્થિત થવું ભારે ખરાખ લાગતુ હતુ. આવા સ ંજોગેમાં સાચા હેાવા છતાં અને જીતવાની અણી ઉપર છતાં પણ બાવાજી આ કેસમાં જ સામે ક્ષમાયાચના કરીને આ દુનિયાથી અલિપ્ત રહેવા વિનવે છે. ખસ, હિમાલયની ગુફામાં જતા રહે એવા નિય સાથે નીકળી ગયા. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, સમાજમાં રહેવાનુ` છે. અને સમાજમાં રાજ ઘણાંની સાથે વ્યવહાર આદિ કરવા પડે છે. એમાં જ રાગ-દ્વેષી જ રાગ-દ્વેષ! જ્યાં સુધી નાના સ્વરૂપમાં હાય દાયક નથી નિવડતા, કલહનુ' રૂપ નથી ધારણ કરતા. પરન્તુ જ્યારે રાગ-દ્વેષનું પ્રમાણ ઘણું વધી જાય છે. ત્યારે તે કલહનુ રૂપ લઈ લે છે. અને એમાં નિયાણા જો બંધાઈ જાય તા તા કેટલાય જન્મ વીતી જાય છે? એને અન્ત નથી આવત. બધાની વચ્ચે તેને ખેલવા-ચાલવાને થાય છે. અને એ. છે. ત્યાં સુધી કષ્ટ ઈર્ષ્યા-દ્વેષ વધુ કલહ કરાવનાર છે, કલહ મનને અને વાતાતરણને પણ કલુષિત કરે છે. વૈરની પરપરા વધારનાર છે, મિત્રતા, પ્રેમ,. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ સંબંધ નેહાદિને તેડનાર છે. બગાડનાર છે. બે મિત્રો પણ લડતાઝગડતા હોય તે કાળાન્તરે તે પણ એક-બીજાના શત્રુ બની જાય છે. એવી જ સ્થિતિ બે ભાઈ તથા બહેનમાં પણ બને છે. અને માતાપુત્રી, પિતા-પુત્ર, તથા ગુરૂ-શિષ્ય આદિમાં પણ થાય છે, કરહકજીયો ધનને નાશ કરનાર છે. એક પિતાના બંને પુત્રો અહીં મૃત્યુ પછી ધન માલ મિલ્કતની વહેંચણીના નિમિત્તે કેટે ગયા, વર્ષો સુધી કોર્ટમાં ઝગડતા રહ્યા. પરંતુ એને અન્ન ન આવ્યો, મૂડી હાથમાં તે ન આવી પણ તેના કરતા ડબલ પિસા કેર્ટોના કેસો પાછળ ખર્ચાઈ ગયા, પાયમાલ બની ગયા. અને ખાવા-પીવાના પણ વાંધા પડી ગયા. છતાં પણ લડવાનું ન છોડયું. લડતા-લડતા લડવામાં જ ખુવાર થઈ ગયા. ભૂતકાળમાં ચોથા આરામાં બે ભાઈઓના, અથવા રાજા-રાજાના યુદ્ધોમાં પણ ન્યાય નીતિમત્તાનું પાલન થતું હતું યુદ્ધ શું છે? નાના કલહનું મેટું વિશાળ સ્વરૂપ છે. એવા યુદ્ધમાં બે રાજાઓના આંતરિક ખટરાગ, કે સંઘર્ષના નિમિત્તો ફાટી નિકળેલા યુદ્ધોમાં હજારો-લાખની પ્રજા તથા લશ્કર પાયમાલ થઈ જાય છે, ઘણી મોટી મુંવારી વહેરવી પડે છે, પ્રાચીન ઈતિહાસના યુદ્ધોનું વર્ણન સાંભળતા ચક્કર આવી જાય એમ છે. અને વિનાશ લીલાનું તાંડવ નૃત્ય સાંભળતા મહાપ્રલય યાદ આવી જાય છે. ઘણી નગરીઓની નગરીઓ, રાજ્યોના રાજ્યનું આજ અસ્તિત્વ પણ નથી રહ્યું, વિચાર કરો કેટલા ભયંકર યુદ્ધો સર્જાયા હશે ? દેશ અને રાષ્ટ્રના નક્ષાઓ જ બદલાઈ ગયા છે. આ ધરતીએ કેટલું લોહી પીધું હશે? એને વિચાર કરે! આ બધું કલહનું વિકરાળ સ્વરૂપ છે. હકીકતમાં કલહ એ અવિવેક-અવિનયનું પરિણામ છે. જે વિનય વિવેકનું પુરેપુરું પાલન કરાયું હોત તે કલહ ભભકવાનું કારણ જ ન રહેત. પરન્તુ ક્રોધ–ક્રોધ સામે–સામે ટકરાય છે, માન-માન સામે સામે અથડાય છે અને જોત જોતામાં કલહ-કંકાસ વધી જાય છે. જેમ બે પત્થર અથડાય છે અને અગ્નિના તણખલા ઝરે છે અને તેમાંથી વિકરાળ આગ પણ ભભૂકી ઊઠે છે. એવી જ રીતે અથડાયેલા કોધાદિ કષાયોને શબ્દોના તણખલાથી ભયંકર કલહ પ્રગટ થઈ જાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩ કષાયે ન મટે તે કલહ ઘણીવાર જિન્દગીભર પણ નથી કરતા. અને ગાંઠ બંધાઈ જાય છે. કલહથી દારિદ્રય આવે છે. દારિદ્રતાને પ્રથમ પાયે છે. અસમાધિનું મુખ્ય કારણ છે. સાચી વાત છે કે કલહવૃત્તિવાળા જીવને સમાધિ-શાન્તિ કયાંથી પ્રાપ્ત થાય? એવા જીવ માટે તો આ દિવાસ્વપ્ન જેવી વાત છે. ઘરમાં રહેલે લક્ષમી પણ કલહમાં નાશ પામી જાય છે. કલેશ-કષાય-કલહથી કુળ-ખાનદાની–વંશ-પરંપરા-ધર્મ તથા ધન બધાને નાશ થાય છે. કલહના ઝગડામાં સપડાયેલ મનુષ્ય હલકી ભાષા વાપરીને હલકા નીચ ગોત્રાદિ કર્મો ઉપાર્જન કરું છું. ઝગડાઓ માં મોટા ભાગે અસભ્ય, અશ્લીલ ગંદી ભાષા વપરાતી હોય છે. સભ્ય સારે વિવેકી ભાષામાં ઝગડો થે અસંભવ જેવું લાગે છે. હસવામાંથી મશ્કરી મજાકમાંથી પણ પ્રગટ થયેલો કંકાસ આગની જેમ બહુ ઝડપથી વધીને ભારે વિનાશ સર્જી દે છે. કલહપ્રિય વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી રહેતું. તે સાચો હોવા છતાં પણ સમાજમાંથી પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે. કલહવૃત્તિના કારણે ઘણીવાર સ્વાથી વ્યક્તિ ધર્મસ્થાનમાં પણ અવરોધ ઉભા કરે છે. અને પિતાના સ્વભાવના આધારે ધર્મ કાર્યોમાં પણ અંતરાય કરીને ભારે કર્મ બાંધે છે. કલહ હલકા લેકનું પાપ છે. તુચ્છ પાપ છે. નિમ્નશ્રેણિના લેકેનું આચરણ છે. સભ્ય સજજન માણસને શોભે તેવું નથી. કલહ સદ્ગતિનું નાશ કરે છે. મતિને ભ્રષ્ટ કરી નાખે છે. એટલે મતિ બગડવાની સાથે સાથે ગતિ પણ બગડે છે. ગુણેની હાનિ કરીને દેશની વૃદ્ધિ કરનાર કલહ કષાયથી કેને ફાયદો થયે છે? ઉપરથી કલેશ કલહ-કષાય-કે કંકાસથી જિતનારને પણ હાર્યા છે અને હારેલાને પણ જીતેલા જે સરખા જ કરી નાંખે છે. કંઈ જ ફરક નથી પડતો. બન્ને ગુમાવે છે. સનેહ-સંબંધપ્રીતિ-પ્રેમ તૂટી જાય છે. શાસ્ત્રના ઘા તે ઘણીવાર રૂઝાઈ પણ જાય છે. પરંતુ શબ્દોના ઘા એટલા ઉંડા હોય છે કે તે વર્ષો વીતવા છતાં પણ રૂઝાતા નથી.... કલહ ઝગડામાં થયેલી મારા-મારી આદિમાં શરીર ઉપર પડેલા ઘાને વર્ષો સુધી યાદ રહે તેવી નિશાનીઓ રહી જાય છે. પિતાથી ઉત્પન્ન થયેલ એકને એક પુત્ર હોવા છતાં પણ જે તે કલહ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રિય, કલહકારક હશે તે! તે પુત્ર પણ અપ્રિય બનશે. કલહમાં સામેની વ્યક્તિ આપણને શત્રુ તુલ્ય બૈરી લાગે છે. એટલે વૈમનસ્ય પણ ઘણુ વધી જાય છે. સુખના સેંકડો સાધના-વસ્તુએ હૈાવા છતાં પણ કલહે બધી મજા અગાડી દે છે. જેમ દસ મણ દૂધપાકમાં ગરૈાળીની લારનું એક ટીપું પડતાની સાથે બધું જ ઝેર બનાવી દે છે. તેવીજ રીતે કલહ ગરોળીની ક્ષારના ટીપા જેવા છે. અમાપ ધન-સ`પત્તિ-સમૃદ્ધિને વિષરૂપે પારણમાવી નાંખે છે. આ પ્રમાણે હજારા દેષાથી દુષિત એવા કલહને જ્ઞાની મહાપુરૂષ એ પાપસ્થાન રૂપે ગણ્યા છે. કલહ કરવામાં હજારો દાષા છે તેા કલહના ત્યાગમાં હજારો લાભ પણ છે એવા લાભેશને જો રસાસ્વાદ અનુભૂતિ કરવી હાય તે! તે કલડુ-કકાસના ત્યાગ કરવાથી જ પ્રગટે છે. માટે સાધકે તે દિશામાં જ પુરૂષાર્થ કરવું હિતાવહ છે. સજ્ઞન-મુના-સુશી-મહાત,વારે ર્ફે સ્વમાવે શાંત ॥ જગતના મધા જીવા કલેશ-કષાય-કલહથી મચે અને વાસ્તવિ સુખ-શાંતિને અનુભવ કરીને સથા કલહ રહિત મુક્તિધામને પ્રાપ્ત કરે એ જ શુભ ભાવના ૐ શાંતિ શાંતિપુ શાંતિ Page #50 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ધર્મ નાથસ્વામિને નમ : 1 પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ ( રાષ્ટ્રભાષા ૨ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય –મુંબઈ). આદિ મુનિ મંડળના વિ. સં. ૨૦૪પ ના જનનગરશ્રી સંઘમાં ચાતુમાસ દરમ્યાન શ્રી ધર્મનાથ પ. હે, જૈનનગર 2. મૂ. જન સંઘ-અમદાવાદ, -તરફથી રોજાયેલ 16 રવિવારીય પ. પૂ. આચાર્ય દેવ વિજય પ. પૂ. નિરાજશ્રી સુબોધસૂરીશ્વરજી મ. સા. અરૂણવિજયજી મ. સા. # ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * A ની અંતગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના ક “પા.પ6], અ.જા. ભારે” F - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ ની પ્રસ્તુત પંદરમી પુસ્તિકા શ્રી ધર્મનાથ પો. હે. જેનનગર વે. મૂ. જૈન સંધ તરફથી જનનગર-શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. Jaid education celibrary.org