SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૬ અજ્ઞાનની વૃત્તિ આપણને દુઃખી કરે છે. તેનાથી અળગા થઈએ તા કલહુ વિ. પાપસ્થાનાથી બચી શકાય !!! આજે તમને અપયશ મળે છે કારણકે ખીજા જીવેાને તમારા પ્રત્યે દ્વેષ છે અને આ દ્વેષનું કારણ કે તમારા પ્રેમ પૂછ્કોટીના અન્ય નથી. જો આપણા ગુણા સિદ્ધિ કેટીના અને તેા તેનાથી બીજા જીવાના પ્રયેાજનની સિદ્ધિ થાય છે. એટલે કે બીજા જીવેામાં તે તે ગુણે! આવી જાય છે. દા. ત. પ્રભુ મહાવીરની સમતા પૂર્ણ કટીની હતી તે તેના સમાગમમાં આવનાર નિત્ય નૈરવાળા ઉંદર-બિલાડી, સાપનાળીયા માં પણ વૈરને નાશ થતે હતેા. જ્ઞાનસારમાં વાત પૂ. ચશેાવિજ્યજી મ. ફરમાવે છે કે — इच्छा तद्वत् कथा प्रीतिः प्रवृत्तिः पालनं परं । स्थर्य बाधक भीहानिः सिध्यिरन्यार्थ साधनम् ॥ એટલે આપણા ગુરૂ જો ટચ કક્ષામાં આવી જાય તે બીજા જીવેમાં તે ગુણેા ફેલાઈ શકે છે. ટૂંકમાં વિષમ પરિસ્થિતિમાં સાધક આત્માને પેાતાની ક્ષતિનું દર્શન થાય છે. અને તેને દૂર કરવા માટે તે ઉત્સુક અને છે. આથી પર જોડે કલહ, ઈર્ષ્યા, અદેખાઇ, અભ્યાખ્યાન, વિગેરેની શકયતા જ ઊભી થતી નથી, સાચી શ્રદ્ધા ને સમ્યજ્ઞાનના બળે જીવ ગમે તેવી પરિસ્થિતિમાં પગુ મનઃસ્થિતિ એકસરખી સરળ, શાંત, નિષ્કષાય રાખી શકે છે. આ àાકમાં સમજાવે છે કે કાઇ પણ ગુણ્ણાની ચાર કક્ષા છે. ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ. ઈચ્છા એટલે સમતા વિ. ગુણ્ણાની તથા તે ગુણવાળા જીવાની કથામાં અત્યંત આનંદ આવવેા પછી જીવ તે તે ગુણેાની પ્રાપ્તિ કરવા માટે પ્રવૃત્તિ કરે છે તે તેની ખીજી કક્ષા છે. પ્રવૃત્તિ કરતાં જે ખાધકસ્યાને આવે છે, અંતરાય આવે છે, અતિચારાનુ સેવન થવાના પ્રસગ આવે છે તે વખતે અતિચારના ભયથી પાછા ન ફરવું તે સ્થિરતા કહેવાય છે અને પછી તે તે ગુણે ટાચ કક્ષાના ખને છે ત્યારે સિદ્ધિ કેટીના તે તે ગુણેાથી ખીજાનાં કાર્યો સિદ્ધ થાય છે. આમાં એક દ્રષ્ટાંત અતિ ઉપયાગી છે. પ. પૂ વાસ્વામી પાસે ખીજા સમુદાયના શિષ્યા જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ઉપસ'પદા સામાચારી અનુસાર આવી રહ્યા છે તે વખતે પ્રાતઃકાળે પૂ. વજ્રસ્વામીને પણ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001500
Book TitlePapni Saja Bhare Part 15
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy