Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IIII
Uc
િકાશs f[T)
ACHAR K AILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 23276252, 23276204-
Fax : (079) 23276240
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
I
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
તરી
ચી મ ન લા લ
ગા ક ળ દા સ
શા હું,
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमा त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, समीलिय सव्वलाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥
श्री जैन सत्य प्रकाश
( માસિક પત્ર ) વર્ષ ૬ ] _ ક્રમાંક ૬૮-૬૯
[ અંક ૮-૯ વિક્રમ સંવત ૧૯૭ : વીર સંવત ૨૪૭ : ઈસ્વીસન ૧૯૪૧ ચિત્ર-વૈશાખ વદી પ : ગુરુવાર : એપ્રીલ-મે ૧૫
છે.
વિ-૫-૦ -દ-શ-ન १ श्रीजीरापल्लिपार्श्वस्तोत्रम्: आ. म. श्री विजययतीन्द्रसरिजी: 3०१ રે જૈન દષ્ટિએ ભૂગોળ-ખગોળ : ૫. મ. શ્રી. ધર્મવિજયજી
: ૩ ૦ ૩ ૩ નિહ્નવવાદ
: મુ. મ. શ્રી ધુર ધરવિજયજી : ૩૦૭ ૪ જૈનધમ વીરાનાં પરાક્રમ : શ્રી. મોહનલાલ દી. ચેકસી : ૩૧૧ ૫ ફોધી તીર્થ સંબંધી વધુ પ્રકાશ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
: ૩૧૪ ૬ શ્રી યશોવિજયજીકૃત ગ્રંથ : આ. ભ. શ્રી વિજયપારિજી છ વસ્તુપાલ તેજપાલ મંત્રી કુષ્પ : મુ. મ. શ્રી. યશોભદ્રવિજયજી ८ महापुराणका उद्गम
मु. म. श्री दर्शनविजयजी - : ૩૩૫ ૯ શ્રી કુપાકતી : મું. મ. શ્રી જ્ઞાનવિજયજી
: ૩ ૩૯ ૧૦ એ જૈન ગુફાઓ
: શ્રી. નાથાલાલ છગનલાલ શાહ : ૩૪ર ૧૧ તૃષ્ણાના જય : રતિલાલ દીપચંદ દેસાઈ
૩૪૩ ૧૨ શ્રી જૈનધમ સત્ય પ્રકાશક સમિતિને હિસાબ
: ૩૪૭ સમાચાર સ્વીકાર ..
૩૫૦ની સામે
(
પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ માસિક ગેરવલ્લે ન જતાં વખતસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની ૧૩મી તારીખ પહેલાં પોતાનું સરનામું લખી જણાવવાની પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ કરીએ છીએ.
વાર્ષિક-બે રૂપિયા
છુટક અંક-ત્રણ આના
મુદ્રક : કકલભાઈ રવજીભાઇ ફોઠારી પ્રકાશક-ચીમનલાલ ગોકળદાસ શાહે પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય,
જેસિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુ ઢ ણુ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલાપાસ ક્રોસ રોડ, અમદાવાદ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ वीराय नीत्यं नमः॥
શ્રી જૈનસત્યપ્રકાશ
[१र्ष ... ... ...४is ६८-६९.... ... ...२४ ८-८]
श्रीमहेन्द्रप्रभसूरिनिर्मितम् श्रीजीरापल्लिपार्श्वस्तोत्रम्
अन्वेशक आचार्य महाराज श्रीविजययतीन्द्रसूरिजी प्रभुं जीरिकापल्लिवल्लीवसन्तं, लसद्देहभासेन्द्रनीलं हसन्तम् । मनःकल्पितानल्यदानकदक्षं, जिनं पार्श्वमीडे कलौ कल्पवृक्षम् ॥ १॥ बुधा रत्नभूताः सुधासारवाचः, व ते मन्दधी: क्वाहमेषोऽल्पकाचः। तथापीश! भक्तिस्तु मां मौनमेषाऽधुना मोचयत्येव मान्त्रीव लेखा ।। २।। बुधानां गिरस्तुष्टुवुर्य महार्थाः, ममाज्ञस्य का तत्र चैता अपार्थाः । विहायोऽध्वना येन वा वैनयेयः, प्रयातः स किं चाटुकरेण हेयः ॥३॥ पुरा भूषणे दृषणे निर्विशेषा, परिस्पृश्य मिथ्यात्वमातङ्गमेषा । मतिम जिनध्यानतीर्थ सुशान्ताऽधुना स्नातु शुद्धयै सतीवातिकान्ता ॥ ४ ॥ कुदेवान्तराणां कृता चाटुदासी, रसझे रसज्ञापि किं वञ्चितासी। स्तवक्षारनीरैर्यतो नोपयाथः, त्वमग्रे सुधाभं जिनस्त्रोत्रपाथः ॥५॥ क्षमासिन्धुरेकोऽपि निर्द्वन्द्वभावस्तमेवारुणः सप्रतपप्रभावः । अमित्रं जगजैत्रमुशिमोहं, तवाऽतस्तवायाऽभवं मागधोऽहम् ॥ ६॥ शिवश्रीकृते त्वद्विना वीतरागान , महेत्कः सुधीरन्यदेवान् सरागान् । अपास्यामृतं कोऽत्र वा तृदूछिदालं पिबेदारनालं दहत्कंठनालम् ॥ ७ ॥ नमस्ते विभो! विश्वयिश्चैकमंत्र, नमस्ते समस्तापदापातहः। नमस्ते चिदानन्दकन्दाम्बुदाय, नमस्ते गुणातीतसंख्यार्बुदाय ॥८॥ नराः किन्नराचामरा यस्य सेवा-ममी कुर्वते खर्वगर्वा न के वा । च्युताः संपदः स्वं पदं याचमानाः, प्रसादे सदापीशितुः सावधानाः ।।९।। गराध्मातदर्पा प्रसर्पन्ति मर्णः, न मर्माविधो भूभुजां वाऽयसर्पाः ।। निबद्धावनीविग्रहाः कुग्रहा वा, घनोच्छंखला नोखला दुष्टभावाः ॥ १० ॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 3०२] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५६ स्फुटं चौरिकावृत्तिशूरा न चौराः, क्षुधाग्रस्तलोका समानापि रौराः । यमस्येव दूताः प्रभूता न भूताः, न देहेऽपि रोगाश्चिरं चानुभूताः ॥ ११ ॥ मदोन्मत्तकोपोद्धुराः सिन्धुरा वा, न च व्याघ्रसिंहा महाघोररावाः । न दावानला भूरिजिह्वाकराला, न चातङ्कदा वार्द्धिकल्लोलमालाः ॥ १२ ॥ महाकोपकालानलाः भूमिपालाः, सशस्त्रा न योधाः कला भीमपालाः। पुरस्तस्य पीडाहराः शुद्धवर्णाः, विभो येन जप्ता भवन्नामवर्णाः ॥ १३ ॥ तदैकैव वामोदरस्थेन देव, त्वया राजिता रत्नगर्भा नवैव । यतस्त्वत्सम क्वापि पुण्यं न माता, पुरामृत पुत्रं पवित्रावदाता ॥ १४ ॥ पुरी स्मेव हर्षान्नरीनर्ति काशिवजन्मनि प्रस्फुरत्साधराशिः । चलद्वैजयन्तीकरैर्मन्यमाना, कृतानुग्रहं पावनं स्वं समाना ॥ १५ ॥ धराधीश्वरस्याश्वसेनस्य गेहे, स्वयीशागते पुण्यलावण्यदेहे । सुदीपोत्सवोऽदीपि मांगल्यरूपे, जिने विश्वदीपे सदोद्योतरूपे ॥१६॥ ग्रहाः कौतुकेनेव य द्रष्टुकामा, ययुः स्थानमुच्च समस्ता अवामाः । क्षणे जन्मनो ज्ञानलक्ष्मी सनाथः, शिवं मे स दद्याजिनः पार्श्वनाथः ।। १७॥ पपो स्तन्यमन्याभ(कवद् यो न मातुः, स्मितैरेव सा तेन संप्रीणिता तु । ययौ वृद्धिमङ्गष्टपीयूषपोषैः, शिशुत्वे फलैचामृतैरस्तदोषैः ॥ १८ ॥ क्षमायां द्विधा मन्दमन्दं दधानं, पदं वीक्ष्य मातापि यं सावधानम् । हृदीदं दधौ जङ्गमकल्पवृक्षः, कथं मेङ्गणेऽसौ नमदेवलक्षः ॥ १९ ।। विभुः शशेव हेलया नागराज, ज्वलद्वद्वितो मोचयद्दाहिभाजम् । कृपालुश्च यः प्रापयामास वृद्धिं, स पार्श्वनाथः क्रियात्कार्यसिद्धिम् ॥२०॥ क्षमोऽपि प्रभुयौवने राज्यभारं, वितृष्णो न शिश्राय जानन्नसारम ।। किल ज्ञानवान् यो महानन्दलुब्धः, कथं सोल्पऋद्ध्या भवेद्विप्रलुब्धः ॥२१॥ ततिर्योषितां रूपती या घृताची, निरस्ता समस्ता पिशाचा पिशाची । त्वया मोहमल्लं पराजित्य देवाऽनिशं तेन मे त्वत्पदद्वंद्वसेवा ।। २२ ॥ कथं प्रीणति प्राणवन्मोहजेतुः पुरस्ते सलोभद्विषंस्तस्य केतुः । हतेव नृपे सेवकस्तत्सपक्षः, किमु स्यात्प्रभूणां न वध्यो विपक्षः ॥ २३ ॥ गृहे सुव्रतोऽपि व्रतं यत्वमीश! ग्रहीरत्र हेतुं तु के वक्तुमीशाः । परं वम्यदश्यवमाचार एषः, त्वया भाविनां भाविनां लधरेखः ।। २४ ।। कलौ नामशैले सरः कुण्डमस्ति, स्वयम्भूर्भवांस्तत्तटे स्माविरस्ति ।। तदासन्नभूपालभक्त्येति चित्रं, पवित्रं च तद्वेद कस्ते चरित्रम ॥ २९ ॥
[ अपूर्ण]
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનદૃષ્ટિએ ભૂગોળ-ખગોળ
લેખક:-પંન્યાસજી મહારાજ શ્રી. ધર્મવિજયજી ગણી વ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરકરણનુગ અને ધર્મકથાનુગ એ ચારે અનુયોગે પૈકી જેન ખગોળ-ભૂગોળના વિષયને લગભગ ગણિતાનુયોગમાં સમાવેશ થાય છે. આ ખગોળ-ભૂગોળના વિષયને પ્રતિપાદન કરનારાં સૂત્ર, , પ્રકરણ પૂર્વાચાર્ય મહર્ષિઓએ સંખ્યાબંધ રચ્યાં છે. શ્રી. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-ભગવતીજી, જીવાભિગમ, પન્નવણા, જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, તિબ્બરંડક, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, બહસંગ્રહણી, લધુસંગ્રહણી, બૃહતક્ષેત્રસમાસ, લઘુક્ષેત્રસમાસ, મંડલપ્રકરણ, દેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ, લેકનાલિકા પ્રકરણ લેકપ્રકાશ ઇત્યાદિ અનેક સૂત્ર, અને પ્રકરણે આ ભૂગોળ-ખગોળના વિષય પરત્વે આજે પણ ઉપલબ્ધ થાય છે. આ પ્રત્યેક ગ્રંથમાં પૂર્વાચાર્યભગવંતોએ શાશ્વતી ભૂગોળ-ખગોળનું ઘણું જ સુંદર અને સરલ પદ્ધતિથી ખ્યાન આપ્યું છે.
વર્તમાનમાં પ્રાથમિક શાળાઓ, હાઈકુલે અને કોલેજોમાં ભૂગોળ-ખગોળના વિષયમાં જે પાશ્ચાત્ય પ્રણાલિકાથી શિક્ષણ અપાય છે તે પ્રણાલિકાથી, જેનશાસ્ત્રોમાં આ વિધ્યસંબંધી અપાયેલી પ્રણાલિકા ઘણીખરી બાબતમાં જુદી પડે છે. એટલું તે આપણે ચોકકસ માનીએ છીએ કે તે તે શાસનની અપેક્ષાએ જૈન શાસેના આદ્ય પ્રરૂપક તીર્થ કરે-સર્વજ્ઞ ભગવંતો છે,
કાલેકના સૈકાલિક ભાવ પ્રત્યેક ક્ષણે જેવાની-- જાણવાની તે ભગવંતેમાં અનન્ત શકિત રહેલી છે, રાગ-દ્વેષને તો સર્વથા તેઓએ ક્ષય કરે છે, આવા હેતુઓથી એ અનન્તજ્ઞાનીઓએ પ્રરૂપેલાં શાસ્ત્રોમાં વિતપણાને લેશ પણ ન સંભવી શકે. ગણધરમહર્ષિઓએ તેમજ પઢપરંપરામાં થયેલા સુવિહિત ગીતા પૂજય મહર્ષિઓએ જે જે સૂત્રસંદર્ભો તેમજ પ્રકરણ ગ્રંથ રચ્યા તે પણ એ સર્વજ્ઞ ભગવંતની વાણુને અનુસરીને જ રચાયા છે, એમ સૂત્રોમાં તેમજ પ્રકરણ ગ્રંથમાં આવતા વિષયેના અવિસંવાદિપણુથી સિદ્ધ થાય છે. આ ઉપરથી એ સિદ્ધ થયું કે સૂત્ર--પ્રકરણાદિ ગ્રમાં ખગોળ-ભૂગોળના વિધ્યને અંગે જે જે પ્રતિપાદન કરવામાં આવેલ છે તે નિઃશંક છે અને વસ્તુતઃ તે પદાર્થો તે પ્રમાણે જ છે. આમ છતાં આજે આ ભૂગોળ-ખગોળ વિષયના સંબંધમાં આપણને જે અનેક શંકાઓ થવાના પ્રસંગે ઉપસ્થિત થાય છે, તેમાં અમુક અમુક સંજોગોમાં થયેલ ક્ષેત્રપરાવર્તન તેમજ આપણી વિચારશકિતની ખામી એ જ કારણ છે. જેન મન્તવ્યો અને આજે શિક્ષણ શાળાઓમાં અપાતા પાશ્ચાત્ય મંતવ્યને અંગે દીર્ધ દૃષ્ટિથી યુકિત પ્રયુતિપૂર્વક જે આપણે વિચાર કરીશું તો ભલે કદાચ અમુક બાબતોને અંગે તેવા સચોટ ખુલાસાઓ ન મેળવી શકાય તે પણ અમુક બાબતોને અંગે પાશ્ચાત્ય મંતવ્યોમાં જરૂર આપણને અસત્યાંશ લાગ્યા સિવાય નહિ રહે. આ બાબતમાં આપણે ડું વિચારીએ.
જેને પૃથ્વીને આકાર પેસે અથવા થાળી જે ગોળ * માને છે, જ્યારે પાશ્ચાત્ય પૃથ્વીને આકાર નારંગી જે ગોળ છે તેવું પ્રતિપાદન કરે છે.
* જેબૂદીપની અપેક્ષાએ પૂર્વોક્ત આકાર સમજવો. લવણસમુદ્રાદિ બાકીના સમુદ્રોમાટે વલયાકાર સમજો,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૩૦૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬
જૈનદર્શન પૃથ્વી સ્થિર છે અને આપણને દેખાતા ચન્દ્ર, સૂર્ય, નક્ષત્રાદિ ચર છે એવુ જણાવે છે, જ્યારે આજનું પાશ્ચાત્ય શિક્ષણુ ચન્દ્ર, સૂર્ય સ્થિર છે અને પૃથ્વી પોતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ ફરે છે એવુ જાહેર કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનદર્શન પૃથ્વી (ભૂતલ) અસ`ખ્ય (દીપ--સમુદ્રોની અપેક્ષાએ) કેન્ટન પ્રમાણુ છે અને સૂર્ય, ચન્દ્ર તે અપેક્ષાએ ધણા જ નાના છે, એ પ્રમાણે કથન કરે છે, જ્યારે પાશ્ચાત્યે એમ કહે છે કે ‘સૂર્ય ઘણા મોટા છે અને પૃથ્વી તે તેની અપેક્ષાએ ઘણી જ નાની છે.' પાશ્ચાત્ય બુધ, શુક્ર વગેરે ગ્રહોની માફક પૃથ્વી એ પણ એક ઉપગ્રહરૂપ છે પ્રેમ જણાવે છે, જ્યારે જૈનદર્શન તે ખાખતના ષ્ટ નિષેધ જાહેર કરે છે,
પાશ્ચાત્ય શિક્ષણ એશિઆ, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વગેરે વમાનમાં ઉપલબ્ધ થતા દેશામાં જ પૃથ્વીની પરિસીમા હોવાનું જણાવે છે, જ્યારે જેનદર્શન જખ઼ુદ્દીપના આધારે લક્ષ્ય જન પ્રમાણ અને અસખ્ય દ્વીપ સમુદ્રોના આધારે અસખ્ય યોજન પ્રમાણ પૃથ્વી છે એમ જણાવે છે.
આવી આવી બીજી પણ અનેક બાબતો પરસ્પર વિચારભેદવાળી છે, પરંતુ તે સંબંધી વિશેષ ઉલ્લેખ ન કરતાં ઉપર જણાવેલા પાંચ મુદ્દાએ પૈકી ક્રમશ : એકેક બાબત પરત્ત્વ કાંઇક વિચાર કરીએ :
<
પૃથ્વીનો આકાર નારંગી સરખા ગોળ છે' એવુ પાશ્ચાત્ય વિદ્રાનાનું જે મતવ્ય છે તે ઉપર વિચાર કરતાં પ્રથમ તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે પૃથ્વીને નાર’ગી સખી ગાળ માનવી છે તે પૃથ્વીમાં સ્વર્ગાલાક, મ`લાક અને પાતાલલાક એ ત્રણેય લોકાનો સમાવેશ સ્વીકારાય છે કે ત્રણ લોકમાંથી ફક્ત એક મર્ત્યલોકનો જ સમાવેશ માનવામાં આવે છે ! જે વ્યક્તિએ સ્વર્ગલોક થવા પાતાલલાક જેવી વસ્તુને માનવા તૈયાર નથી તે વ્યક્તિઓ માટે પરભવ કે ધર્મ અથવા શાસ્ત્રપ્રતિપાદિત વસ્તુને ઉદ્દેશીને લખાણ કરવુ એ કાઇ પણ અાસ્તિક સુર માનવ માટે ઉચિત નથી, કારણ કે જેઓ ચ ચક્ષુ આદિથી જે કાંઈ પ્રત્યક્ષ હાય તેને જ માનવાવાળા છે, તે સિવાય આગમ તયા યુક્તિ પ્રમાણસિદ્ધ પદાર્થોને માનવા માટે જેએ તૈયાર નથી તેવાઓ માટે શાસ્ત્રીય ચર્ચા કરવી એ અશૂન્ય છે, જે વિષય ઈન્દ્રિયગમ્ય નથી, વિશિષ્ટ જ્ઞાનના અભાવે જ્યાં સુધી ઈષ્ટ વિષયનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન ધરાવવાને આત્મા સમર્થ બન્યા નથી, ત્યાં સુધી સ્વયં અન્દ્રિય વિષયાનું સ્વરૂપ કહેવું કે નિષેધ કરવા એ કૃપમહૂક પાસે સમુદ્રનાં સ્વરૂપનું કથન કરવા તુલ્ય છે. કારણ કે ધર્મશાસ્ત્રોમાં અનંતજ્ઞાની મહિષઓએ ત્રણે લોકના સમુદિત આકાર કેડે હાથ દઇ પગ પહોળા કરીને ઉભેલા પુરુષ સરખા (વૈશાખ સંસ્થાન) આકાર જણાવેલા છે, જે વિષય પરિમિત જ્ઞાનની દૃષ્ટિથી બાહ્ય ઇં તે વિષયમાં અનન્તનાનીઓનાં વચન ઉપર શ્રદ્ધા એ જ શ્રદ્ધાશીલ આસ્તિક સમાજ માટે માર્ગ છે.
‘વર્તમાન દૃષ્ટિએ જેટલી પૃથ્વીને ગાલ માનવાં છે, તે પૃથ્વી ચન્દ્ર, સૂર્ય, નર્યાદ સર્વ જ્યેાતિશ્રૃથી ભિન્ન હોવાથી કેવળ મધ્ય-મર્ત્ય લોકને જ નારગી સરખી ગોળ પૃથ્વીમાં સમાવેશ છે.' એ ગન્તવ્યમાં પણ અનેક વિધ નીચે મુજબ પ્રત્યક્ષ જણાદ આવે :
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનદષ્ટિએ ભૂગોળ-બંગાળ
[ ૫] છે. રસ. ૧૪૮૨માં કે અમેરિકાને શોધી કાવ્યો તે પહેલાં અમેરિકાનું અસ્તિત્વ છતાં એ દેશ અપ્રસિદ્ધ-અપ્રગટ હતો, અહીં વિચારશીલ વિધાનોએ વિચાર કરવાની જરૂર છે કે કોલમ્બસે કરેલી અમેરિકાની શેધ પહેલાં પૃથ્વીને આકાર કેવો મનાયે હતો ? અને
ધ કર્યા બાદ તે આકારમાં કોઈ ફેરફાર થયો કે કેમ ? જે અમેરિકાની શોધ પહેલાં પણ ગોળ જ સ્વીકારીએ તો શેધ થયા બાદ પ્રથમની આકૃતિમાં કોઈ પણ ફેરફાર થે જોઈએ, ધ થયા અગાઉ પૃથ્વીને આકાર ગોળ ન હતું એવું જે માનીએ તો પૃથ્વીના ગોળ આકાર સંબંધી કાંઇ ચેસ માન્યતા થઈ શકતી જ નથી, કારણ કે જેમ કેલિમ્બસે અમેરિકા શે ત્યારબાદ, છેડા વર્ષો પહેલાં જ અમુક વ્યક્તિના સાહસથી ન્યુઝીલેન્ડ
ધા, તેમ હજુ પણ એ ગોળાકાર મનાતી પૃથ્વીના પડ ઉપર બીજા અપ્રગટ દેશનું અસ્તિત્વ નહિ હોય તેની શી ખાત્રી ? અને જ્યાં સુધી એ અપ્રગટ દેશના અસ્તિત્વ સંબંધી કોઈ પણ એક્સ નિર્ણય ઉપર ન અવાય ત્યાં સુધી “પૃથ્વીને આકાર અમુક પ્રકારને ગોળ છે,” એવી માન્યતા પ્રગટ કરવી એ વિચારવાન વ્યક્તિને યોગ્ય નથી. પહેલાં અર્ધગોળ માને અને હાલ સંપૂર્ણ ઈડા જેવો ગોળ કાર માને તે પણ હજુ સુધી ઉત્તર અને દક્ષિણ ધ્રુવની તરફના પ્રદેશની ધ ન્યૂન હોવાથી ઉત્તર કે દક્ષિણ તરફની મુસાફરી એક દિશાની પૂરેપૂરી થઈ શકી નથી અને તે વિના પૂર્વ-પશ્ચિમની મુસાફરી મધ્યક્ષેત્રમાં રહેલ ધ્રુવની ચારે બાજુ કેમ ન હોય ?
“સમુદ્ર કિનારેથી ચાલી જતી ટીમર શરૂઆતમાં સંપૂર્ણ દેખાય છે. અમુક પ્રમાણમાં દૂર જતાં સ્ટીમરની નીચેનો ભાગ દેખાતો બંધ થાય છે. વિશેષ દૂર જતાં નીચે ભાગ વિશેષ પ્રમાણમાં દેખાતો બંધ થાય છે. ટીમરનું અને સમુદ્ર કિનારાનું ઘણું અન્તર પડતાં દરીઆ કિનારે ઊભેલ વ્યક્તિ ફક્ત ટીમરના અગ્રભાગ (ભુગળા)ને અથવા ધૂમાડાને જ દેખી શકે છે, અને તેથી આગળ જતાં ટીમરને તે ભાગ પણ દેખાતો બંધ થાય છે, માટે પૃથ્વી નારંગી સરખી ગેળે છે. એમ માનવા કારણ મળે છે. આ પ્રમાણે રવયં સમજનાર અને અન્યને સમજવનારા પાશ્ચાત્ય વિદ્વાનોને જણાવવાની જરૂર છે જે સમુદ્રકિનારાથી દૂર દૂર જતી સ્ટીમરને નીચેનો ભાગ વિશેષ વિશેષ ન્યૂન દેખાય છે તેમ થવામાં કારણ પૃથ્વીની નારંગી સરખી ગેળાઈ છે કે ચક્ષુને તે પ્રમાણે દેખવાને સહજ સ્વભાવ છે ? જે પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ જ તેમ થવામાં કારણ હોય તે સમુદ્ર કિનારે ઊભેલ બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિની ચક્ષુઓ મન્દ તેજવાલી છે, અને અન્ય વ્યક્તિની ચક્ષુઓ નિર્મળ હેઈ વિશેષ તેજવાળી છે, તેમાં મન્દતેજ યુકત વાળી અમુક સ્થળે દૂર રહેલી સ્ટીમરને જેટલા પ્રમાણમાં દેખે છે. તે અપેક્ષાએ નિર્મળ ચક્ષુવાળી વ્યક્તિ તે જ ટીમરને વિશેષ પ્રમાણમાં જોઈ શકે છે. જે પૃથ્વીની નારંગી સરખી ગેળાઈથી ટીમર સંબંધી નીચેનો ભાગ દબાઈ ગયે (ટંકાઈ ગઈ હોય તે સ્પષ્ટ-અસ્પષ્ટપણે ભલે સ્ટીમરને તેટલે તેટલે વિભાગ બનેને યથાસંભવ દેખી શકાય, પરંતુ તેમ નહિ થતાં મન્દ તેજવાળ નીચેનો ભાગ દેખી શકતા નથી, કેવળ ઉપરનો જ ભાગ જોઈ શકે છે, જ્યારે નિર્મળ ચક્ષુવાળા પુરુષ સ્ટીમર સંબંધી ઉપર-નીચેના ભાગને સ્પષ્ટપણે જોઈ શકે છે. આ હકીકત અનુભવસિદ્ધ છે. એથી સાબીત થાય છે કે સ્ટીમરને નીચે ભાગ ન્યૂન ચૂન દેખાવામાં પૃથ્વીની નારંગી સરખી ગેળા એ કારણ નથી, કિંતુ ચક્ષને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૨
મર્યાદામાં રહેલ વસ્તુ જેવાને તથાપ્રકારનો સ્વભાવ જ કારણ છે, અને એથી જ ચાક્ષુષ પ્રત્યક્ષમાં શારિત એગ્ર દેશમાં વિષયના રહેવાપણાની ખાસ જરૂરીઆત સ્વીકારેલી છે. અભ્યાધિક દેખવાની શક્તિવાળા બે પુરના દષ્ટાન્તમાં કાંઈ અસંગતપણું લાગતું હોય તો સમુદ્રમાં ઘણે દૂર ચાલી જતી સ્ટીમર કે જેને ઉપર જ અમુક ભાગ રયૂલ દ્રષ્ટિથી જોવામાં આવે છે તે રટીમરને જ દુબિનથી જોતાં નીચેના તાળીઓથી લઇને ઉપર સુધી સ્પષ્ટપણે દેખવામાં આવે છે. તે પ્રસંગે ટીમરના નીચેના ભાગને નાર પૃથ્વીની ગોળાઈ દુનિથી શું દૂર થઈ જતી હશે?
બીજું “જે પૃથ્વી નારંગી સરખી ગોળ છે,” એમ માનવા સાથે તેના પડ ઉપર વર્તમાનમાં દેખાતા એશિઆ, યુરોપ, અમેરિકા, આફ્રિકા વગેરે દેશમાં રહેલા છે એવી માન્યતા રાખવી પડે છે તે નારંગી સરખો એ પૃથ્વીને ગેળો લે છે કે ઘને છે? જો કહે કે ઘન છે તે તેમાં શું ભરેલું છે અને પિલે છે તે તેની ખાત્રી શી ? અને તે ખાત્રી કયા પ્રત્યક્ષથી કરી છે? અનુમાનથી જે ખાત્રી કરાતી હોય તે જ્ઞાનીઓનાં વચનને સાક્ષાત્ બાધ આવે તેવું અનુમાન શા મુદ્દાથી કરાય છે ? વળી પૃથ્વીને નારંગી સરખી ગોળ માનીએ તે દક્ષિણ ધવ પાસે રહેલ સમદ્રનું પાણી પીને આધારે રહેલ છે ? કહેશે કે ગુરુત્વાકર્ષણના નિયમને અને પૃથ્વી પાણીનું આકર્ષણ કરે છે, તે ઉત્તર ધ્રુવ પાસે રહેલ સમુદ્રનું પાણી નજીકમાં રહેલ પૃથ્વીથી કેમ આકર્ષતું નથી ? પૃથ્વીનું મધ્યબિન્દુ આકર્ષક છે એમ માનીએ તે ભારે વરતુના અગ્ર, મગ્ન અને અર્ધભાગમાંથી ગુરુત્વાકર્ષણથી વેગ મે ક્રમે વધે છે. ધાતુનું પતરું બનાવીને કરેલે ઘડે પાણીમાં તરે છે અને ધાતુનો એક નાનો ટુકડે હોય તે તરતો નથી. કડાને આકર્ષણ અને ઘડા વગેરેને નહિ ? આવી આવી ઉપરિત થતી અનેક પ્રશ્નપરંપરાથી તેમજ આગળ જણાવવામાં આવતા જૈન-જૈનેતર શાસ્ત્રીય પાઠથી એમ માનવાને ચોક્કસ કારણ મળે છે કે “પૃથ્વી નારંગી સરખી ગોળ નથી. પરંતુ થાળી અથવા પુડલા સરખી ગળ છે,” એમ માનવું વિશેષ શાસ્ત્ર તેમજ યુક્તિસંગત લાગે છે.
પૃથ્વી થાળી સરખી ગોળ છતાં પાશ્ચાત્ય વિદ્વાનો ગમે તે યુક્તિઓથી તેને નારંગી સરખી ગોળ માને છે. તેને અંગે સમન્વય કરવારૂપે જે વિચારીએ તે ચક્ષને પ્રાયઃ તેવી રીતે ગેળ દેખવાને રવભાવ સહેજે સમજાર આવશે. ગમે તે ઉચ્ચ સ્થળે રિભા રહીને ગમે તે દિશામાં ક્ષિતિજ તરફ દૃષ્ટિ કરવામાં આવે અને એ દૃષ્ટિને ચારે તરફ ફેરવવામાં આવે તે તત્ત્વરિટએ વર્તમાન પૃથ્વી એક સરખી ગોળ નહિ છતાં ગોળ જેવી દેખાય છે, રેલ્વેના પાટા ઉપર ચાલ્યો જતો માણસ પિતાથી સે કદમ દુર રહેલા જુદા જુદા પાટાઓને પણ ભેગા થતા હોય તેમ દેખે છે. તેમજ તેટલે જ દર રહેલે તારને થાંભલે પોતાની પાસે રહેલા તારના સ્થંભ જેટલો જ મોટો હોવા છતાં તે
કે દેખે છે. ખુબી તે એ છે કે બન્ને પાટાઓ જુદા જુદા છતાં તેમજ તે બન્ને પાટાને મધ્યમાં રહેલ આ ભૂમિ દૃષ્ટિગોચર થવા છતાં પાટાઓ ભેગા થતા હોય તેય દશ્યમાન થાય છે. દૂરવત્તી થંભને જમીન સાથે અડેલે ભાગ તેમજ ટોચને ભાગ દેખાવા છતાં (જાણે મધ્ય ભાગમાંથી સ્થબ ટુંકાઈ ગયું હોય તેમ) ના દેખાય છે, તેથી એમ માનવું જોઈએ કે ચક્ષને તથા પ્રકારે તીરછું તેમજ ઊર્ધ્વધઃ ગેળ દેખવાને સ્વભાવ હેય, વળી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહનવવાદ
[ ૩૯૭]
ના નાના- નાના નાના નાના ખ્યાતનામ
-
ફેટામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની પડતી જવાથી અને તે સ્વાભાવિક વિષય હોઈ ગોળ નહિ છતાં ગોળાકારે દેખાતી પૃથ્વીને નારંગી સરખી ગોળ કપવાને પ્રસંગ પ્રાપ્ત થયેલ હોય તો તે બનવા જોગ છે, પરંતુ તેથી ગોળ નહિ એવી પૃથ્વી નારંગી સરખી ગાળ થઈ જતી નથી.
પૃથ્વીની નારંગી સરખી ગળાઈ માનીએ તે અમુક માઈલ ચાલતાં અમુક અંશ નીચાણ અથવા અમુક અંશ ઉંચાણ નિયમિત રીતે પ્રાપ્ત થવું જોઈએ. કોઇ પણ દિશાએ ઉતા હોઈ જતાં વધુ થાક લાગવો ને આવતાં તે ચાક ન લાગવો જોઈએ. વળી પાણીને
સ્વભાવ સપાટીએ રહેવાનો હાઈ કોઈ પણ જગે પર સેંકડો અને હજારો માઈલ દરિયાથી કઠો ઊંચો હોવો જોઈએ, નહેર ખોદવામાં પણ હરકઈ દિશાએ મામલે દશ ઈચની ઉંડાઈ રખાય છે તે પણ ઓછી હોવી જોઈએ, તેવા ઉંચાણ અથવા નિચાણને અભાવ તેમજ જેનસિદ્ધાન્ત તથા ઋગવેદ વગેરે વપર સિદ્ધાન્તોમાં નારંગી સરખી ગળાનું વર્ણન નહિ હેવા સાથે પુડલા સરખી ગોળાઈ હોવાનું પ્રતિપાદન છે પૃથ્વી નારંગી સરખી ગળ નથી, પરંતુ પુડલા સરખી ગોળ છે એ પ્રમાણે માનવું એ શાસ્ત્રીય દૃષ્ટિએ તેમજ યુક્તિથી યોગ્ય જણાય છે.
એક વ્યક્તિ એક સ્થાનેથી રવાના થયા બાદ તે જ દિશામાં અખંડ પ્રયાણ કરે તો ફરતે ફરતે પુનઃ તે જ સ્થાને આવી પહોંચે છે, માટે પૃથ્વી નાખી સરખી ગોળ છે” એવા જે વિચારે છે તે પણ બુદ્ધિગમ્ય તેમજ શાસ્ત્રીય નથી, કારણ કે સર્યના સર્વમંડલે પૈકી સભ્યન્તર મંડલ કે જેને ઉત્તરધ્રુવ (રેખાંશ) માને છે તેનું સ્થાન તેમજ સૂર્યમંડલને શાસ્ત્રોમાં જણાવેલે ચાર વગેરે બરાબર વિચારાય તો એક જ દિશામાં ચાલતા માણસ પુનઃ તે જ સ્થાને આવી પહોંચે, છતાં “પૃથ્વી નારંગી સરખી ગેળ નહિ, પરંતુ પૂડલા સરખી ગોળ છે” એમ સુખેથી માની શકાય છે.
(ચાલુ)
નિહુનવવાદ લેખક–મુનિરાજ શ્રી. ધુરંધરવિજયજી
[ ક્રમાંક ૬૬ થી ચાલુ છે બીજા નિર્ણવ તિષ્ય ગુપ્તાચાર્ય : આત્મવાદઃ વેદાન્તી, નૈયાયિક અને સાંખ્ય સાથે સ્યાદવાદીની ચર્ચા
સ્યાદ્વાદીએ બૌદ્ધને આત્માનું સ્વરૂપ સમજાવ્યા પછી વેદાન્તી, નિયાયિક અને સાંખ્ય અનુક્રમે આત્માના સંબંધમાં સ્યાદ્વાદીને પૂછે છે અને સ્યાદાદી તેઓને સમજાવે છે. | વેદાન્તી-આત્મા એક અને કૂટસ્થ નિત્ય છે. તમે આત્મા ક્ષણિક નથી એ જે સમજાવ્યું તે બરાબર છે. પરંતુ આત્મા નિત્યવિનાનવરૂપ, એક અને કુટસ્થ નિત્ય છે. માયાના યોગે વિવિધ પ્રકારને ભાસે છે, પણ વાસ્તવિક રીતિએ પરબ્રહ્મ એક જ છે.
एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः। एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रषत् ।।
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬
ભૂતામાં એક જ છે તે દરેક ભૂતમાં રહેલું છે. પાણીમાં ચન્દ્રનું પ્રતિબિમ્બ જેમ દેખાય છે તેમ એક જ આત્મા જુદે જુદે રૂપે ભૂતમાં દેખાય છે. આ સર્વ પ્રપંચ-માયાથી ઉત્પન્ન થયેલ છે માટે સર્વ મિથ્યા છે. વાસ્તવિક તત્ત્વ પરબ્રહ્મ એક જ છે.
સ્યાદ્વાદી–આત્મા અનેક છે ને પ્રપંચ પણ સત છે:–આકાશનું કુસુમ જેમ દેખાતું નથી તેમ પ્રપંચ પણ જે મિથ્યા હોય તે દેખાવો ન જોઈએ. અને પ્રપંચનો અનુભવ તે દરેકને થાય છે. કદાચિત પ્રપંચને ભ્રમ : નવામાં આવે તો પણ ભ્રમ થવામાં કારણ અને તે ભમે જે વસ્તુમાં થાય છે તે બને માનવાં જ જોઈશે. એટલે એક નહિ તે બીજી રીતે પણ પ્રપંચ જેવો પદાર્થ તે માનવું જ પડશે. તેથી તે જે પ્રત્યક્ષ જણાય 3. તે પ્રપંચને જ માની લે એ ઉત્તમ છે. પ્રપંચ સિદ્ધ થયે એટલે તેમાં કોઈ સુખી તે કોઈ દુઃખી, કોઈ વિશેષજ્ઞાની તે કોઈ અલ્પજ્ઞાની, કોઈ રાજ કે રંક જણાય છે. જે આત્મા એક જ હોય તે આ વિવિધ પ્રકારો થવામાં કારણ શું? માટે માનવું જોઈએ કે આમાં અનેક છે. સૌ સ્વ સ્વ કરણીને અનુસરે રસુખી દુઃખી થાય છે. માટે આત્મા એક નહિ પણ અનેક તેમ જ ફૂટસ્થ નિત્ય નહિ પણ વિવિધ પરિણામને પામનાર છે એમ માનવું એ જ વાસ્તવિક છે.
નિયાયિક-આત્મા વ્યાપક, મુકિતમાં જડ અને પરમાત્માને અધીન છે–
૧. આત્મા બે પ્રકાર છે. એક પરમાત્મા અને બીજો જીવાત્મા. જગત અને જીવાત્મા પર પરમાત્માની પૂર્ણ સત્તા છે. તે પરમાત્મા એક જ છે, તેને અધીન વિશ્વનું સર્વ તંત્ર ચાલે છે. કેઈને સુખી કે દુઃખી કરે એ સર્વ ઈશ્વરને હાથ છે. આ દુનિયાના સર્જક પણ ઈશ્વર છે. વિશેષ તો શું ? પણ ઈશ્વરની શક્તિ કે ઈછા સિવાય ઝાડનું એક પાંદડું પણ ફરકી શકતું નથી.
૨. જીવાત્મા અનેક છે. જેટલાં શરીર જણાય છે તે દરેકમાં એક એક જીવાત્મા રહેલ છે. સર્વ જીવાત્માઓ આ બ્રહ્માણમાં વ્યાપીને રહેલા છે, કારણ કે જગતમાં કોઈ પણ કાર્ય અદષ્ટ અથવા ભાગ્ય સિવાય બનતું નથી. જે કાર્ય જે જીવાત્મા માટે બને છે તે તે કાર્યમાં તે જીવાત્માનું ભાગ્ય કારણ છે. ભાગ્ય અથવા અદૃષ્ટ એ આત્માનો ગુણ છે. ગુણ ગુણી સિવાય રહી શકતા નથી એટલે શરીર બહાર જે આત્માને માટે જે કાંઈ કાર્ય થાય છે તે સ્થાને તે આત્માનું અદષ્ટ પણ રહેલ છે એટલે તે સ્થળે તે આત્મા પણ રહેલ છે એમ માનવું જાઈએ. એ પ્રમાણે સર્વ આત્માઓ વ્યાપક છે.
૩. સુખ-દુઃખનું મૂળ જ્ઞાન છે. જ્ઞાન શરીરધારીઓને જ થાય છે. એટલે સુખ દુઃખ પણ શરીર ધારીને જ થાય છે. આત્મા જયારે બંધનથી મુકત થાય છે ત્યારે દેહને ત્યાગ કરે છે. દેહનો ત્યાગ થયો એટલે આત્મામાં સુખ, દુઃખ, જ્ઞાન, દ્વેષ, ઈચ્છા, પ્રયત્ન, પુષ્ય, પાપ, સંસ્કાર એ ગુણે રહેતા નથી. એટલે મુકત આત્મા સંસારના સંગ રહિત નિષ્ક્રિય અને વિશેષ ગુણ વિનાનું હોય છે એમ માનવું જોઈએ.
સ્યાદ્વાદી-પરમાત્મા જગતથી અલિપ્ત છે ને જીવાત્મા શરીરમાવવ્યાપી અને સર્વદા સગુણ છે:
1. જગતને સર્જક અને સર્વ તંત્રને ચલાવનાર જે પરમાત્મા તમે માને છે તે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮૯] નિહનવવાદ
[૩૯] દેહયુક્ત છે કે દેહમુક્ત ? રાગી છે કે વીતરાગી ? કૃપાળુ છે કે નિર્દય ? સ્વતંત્ર છે કે પરતંત્ર? સર્વજ્ઞ છે કે અલ્પજ્ઞ ? કહેશો ક-દેહી, રાગી, નિર્દય, પતંત્ર અને અલ્પજ્ઞ છે તે જીવાત્મા કરતાં તેમાં કંઇ પણ વિશેષતા ન રહી, માટે પરમાત્મા થવાને તે અગ્ય છે. અને કહેશે કે તે દેહમુક્ત, વીતરાગ, કૃપાળુ, સ્વતંત્ર અને સર્વજ્ઞ છે તે તેને જગતને સર્જન કરવાનું કે જગતના વ્યવહાર ચલાવવાનું કંઈ પણ પ્રયોજન નથી. પ્રયજન સિવાય મન્દ પણ પ્રવર્તતા નથી તે સર્વજ્ઞ સ્વતંત્ર પરમાત્મા તે કમ પ્રવર્તે છે આ માટે કલિકાલસર્વ શ્રી હેમચન્દ્રસૂરિજી વીતરાગસ્તવમાં ફરમાવે છે કે –
अदेहस्य जगत्सगै प्रवृत्तिरपि नोचिता। न च प्रयोजनं किश्चित् स्वातन्त्र्यान्न पराज्ञया ॥२॥ क्रीडया चेत् प्रवतेत रागवान् स्यात् कुमारवत् कृपयाऽथ सृजेत्तर्हि सुख्येव सकलं सृजेत् ॥३ दुःखदौर्गत्यदुर्योनि-जन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य कृपालोः का कृपालुता ॥४ कर्मापेक्षः स चेत्तर्हि न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये किमनेन शिखण्डिना अथ स्वभावतो वृत्ति-रविता महेशितुः । परीक्षकाणां तद्यैष परीक्षाक्षेपडिण्डिभः
અર્થ–દેહમુક્ત આત્માને જગત બનાવવામાં પ્રવૃત્તિ કરવી તે ઉચિત નથી. તેને કઇ પ્રયોજન નથી. તેને સ્વાતંત્ર્ય હોવાથી બીજાના હુકમથી તે ન પ્રવર્તે. (૨) ક્રીડાથી જે પ્રવૃત્તિ કરે તે તે કુમાર (બાળકોની જેમ રોગવાળો થાય. જે દયા વડે (જગતનું સર્જન કરે તે સર્વને સુખી જ બનાવે. (૩) દુઃખ, દારિક, ખરાબ જન્મ સ્થાન, જન્મ વગેરે સંકટથી ભરપૂર આકુળ વ્યાકુળ એવા લેકને બનાવતા એવા તે દયાળુ ઈશ્વરની દયા કઈ છે ? (૪) જે તે કર્મને પરત→ છે તે આપણી જેમ (સામાન્ય જીવની માફક) સ્વતંત્ર નથી. વળી આ સર્વ વિવિધતા કર્મથી થનારી છે, તે શિખંડી સમાન (નિ:સત્વ) આનાથી શું ? (૫) (ઈશ્વરને સ્વભાવ જ એ છે કે તે જગતને બનાવે છે એ પ્રમાણે) ઈશ્વરની સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ થાય છે ને તેમાં કોઈને તર્ક ચાલે નહિ એમ કહેવું એ તો “અમારી પરીક્ષા કરશો નહિ, અમારી પરીક્ષા કરશે નહિ” એ પ્રમાણે પરીક્ષાને પરીક્ષાની ના પાડવાને ઢોલ ટીપવા તુલ્ય છે. (૬) માટે તમે માને છે તેવા પ્રકારને પરમાત્મા માનવ તે ઉચિત નથી, પરંતુ જે જીવાત્માઓ સકલ કમંથી મુકત થયા બાદ પૂર્ણજ્ઞાની, અવ્યાબાધ સુખવાળા, રવસ્વરૂપમાં લીન થઈ પરમ પદ પામે છે તે જ સર્વ ઉપાસ્ય પરમાત્માઓ છે, એમ માનવું જોઈએ. તે પરમાત્માએ જગતની પ્રવૃત્તિથી પર હોય છે, કદી પણ તેમાં લેખાતા નથી. ફકત જીવાત્મ “ તે પરમાત્માનું ધ્યાન ધ તે દશાને પામે છે, જગતને સંપૂર્ણ આદર્શ ચરિત્રનું ઉદાહરણ પૂરું પાડવા સાથે કોઈ પણ આત્માના દુ:ખ કે પતનમાં નિમિત્તભૂત ન થવું એ જ વાસ્તવિક પરમાત્માપણું છે.
૨. શરીરની બહાર જીવાત્માને વ્યાપક માને એ યુક્ત નથી, કારણ કે જે વસ્તુને ગુગ માં દેખાતો હોય ત્યાં જ તે વસ્તુ રહેતી હોય છે, જે માટે કહ્યું છે કે --
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
यत्रैव यो दृष्टगुणः स तत्र, कुम्भादिषनिष्प्रतिपक्षमेतत् ।
तथापि देहाहिरात्मतत्त्व-मतस्ववादोपहताः पठन्ति । જે પદાર્થને ગુણ જે સ્થળે દેખાય છે તે સ્થળે જ તે પદાર્થ હોય છે. જેમ બટ (તેના રૂપ આકૃતિ વગેરે જ્યાં દેખાય છે ત્યાં જ તે હોય છે.) આ વાત વિરોધ વગરની છે તે પણ મિથ્યા આગ્રહથી હણાયેલાઓ શરીરની બહાર આત્મા છે, એમ કહે છે. અર્થાત આત્માનું જ્ઞાન, ઈચ્છા, સુખ વગેરે ગુણે દેહમાં અનુભવાય છે, માટે આત્માને પણ દેહ પ્રમાણ જ-માનવો જોઈએ. દેહની બહાર આત્માને કોઈ પણ ગુણ જણાતું નથી તો ત્યાં આત્મા કેમ સંભવી શકે ? માટે આત્માને શરીરવ્યાપી જ માનવે જોઈએ. લેહચુંબક જેમ દૂર રહ્યા છતાં લેહને ખેંચે છે તેમ શરીર વ્યાપી આત્મામાં રહેલા અદષ્ટ દૂર પણ કાર્ય કરી શકે માટે કઈ પણ વિરોધ કે બાધ આવતું નથી.
૩. શરીરધારીઓને જ જ્ઞાન હોય છે તે વાત તમારા જ સિદ્ધાંતને બાધ કરનાર છે. ઈશ્વર દેહમુક્ત હોવા છતાં જ્ઞાનયુકત છે, માટે મુક્ત જીવાત્મા જ્ઞાન વગેરે ગુણથી રહિત છે એ માનવામાં પ્રબલ કેઈ પણ યુકિત નથી. વળી સુખદુઃખને અને જ્ઞાનને કંઈ પણ એ સંબંધ નથી કે એકબીજાના રહેવા ન રહેવામાં એક બીન રહી ન રહી શકે. જ્ઞાન જેમ આત્માને સ્વતંત્ર ગુણ છે તેમ સુખ પણ આત્માને સ્વતંત્ર જ ગુણ છે. કર્મથી અથવા સાંસારિક બંધનથી આમાં મુક્ત થાય એટલે બંધનોથી દબાતા આત્માના જ્ઞાન, સુખ, વીર્ય વગેરે ગુણે પૂર્ણ પણે ખીલી ઊઠે છે. માટે મુક્ત આત્માને નિર્ગુણી માનો એ કઈ રીતે સંગત થતું નથી. માટે અનન્ત, અવ્યાબાધ, અનન્ય સુખ, જ્ઞાન, વીર્યાદિ યુકત મુક્તિ માનવી યુકત છે.
સાંખ્ય-આત્મા નિત્યનિર્ગુણી છે ને બંધ-માક્ષ પ્રકૃતિને થાય છે. અમારે મતે આત્માનું સ્વરૂપ નીચે પ્રમાણે છે—
अमूर्त श्चेतना भोगी नित्यः सर्वगतोऽक्रियः ।
अकर्ता निगुणः सूक्ष्म आत्मा कापिलदर्शने ॥ કપિલ (સાંખ્ય દર્શનમાં આત્મા અમૂર્ત, ચેતન, ભકતા, સર્વવ્યાપી, ક્રિયા વગરને. અકતા, ગુણશન્ય અને સુક્ષ્મ છે.
વ્યવહારના સર્વ તંત્રને ચલાવનાર પ્રકૃતિ છે તેનું વરૂપ આ છે “ત્તરકારતમાં rગ્યાથથા પતિઃ ' સત્ત્વગુણ, રજોગુણ અને તમે ગુણ એ ત્રણની જે સમાન અવસ્થા તેને પ્રકૃતિ કહેવામાં આવે છે. આ પ્રકૃતિ બંધાય છે. પુરુષ–આતમાં બંધાતો નથી. આત્મા અને પ્રકૃતિને પાંગળે આંધળા જેવો સંગ છે. પ્રકૃતિના બંધ મેક્ષ માટે કહેલ છે કે
a fહા નિયત નર્તકી યથા નૃત્યાત ! पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥ સભાજનને પિતાને નાચ બતાવીને જેમ નટી ચાલી જાય છે, તેમ પ્રકૃતિ પણ
૧, જેમ આંધળો દેખી શકતો નથી અને પાંગળો ચાલી શકતા નથી, પણ આંધળો અને પાંગળા બન્ને ભેગા થાય તે આંધળે પાંગળાને ઉપાડી લે અને પાંગળો જેમ માર્ગ બતાવે તેમ આંધળે ચાલે ને ઇચ્છિત સ્થળે પહોંચવું વગેરે કાર્ય કરે છે, તેમ પુરુષ પાંગળે છે પણ ચેતન છે કે પ્રકૃતિ આંધળી છે પણ કન્ટ્રી છે એટલે તે બન્નેના વેગથી સર્વ વ્યવહાર ચાલે છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક- શ્રીયુત મેહનલાલ દીપચંદ ચાકસી
( ગતાંકથી ચાલુ)
મારવાડના ભંડારી સંઘરીની માફક ભડારીઓ પણ તરવાર તેમજ કલમ વાપરવામાં પાવરધા હતા. તેઓએ કુશળ મુસદ્દીઓ કે પરાક્રમી સુભટ તરીકે જ માત્ર કીર્તિ સંપાદન નથી કરી ! એ સિવાય તેઓએ ગ્રંથનિર્માતા તરીકે અને રમણીય પ્રાસાદ બંધાવનાર તરીકે પણ ચિરસ્થાથી કીર્તિ પ્રાપ્ત કરી છે. કાપરડા પાર્શ્વનાથનું મનોહર દેવાલય કે જે ઉદેપુર નજીક આવેલ છે, તે ઊભું કરવાને યશ ભંડારી કુટુંબના ભાગે જાય છે. એની રચના ઉપરથી તેઓમાં શિલ્પ અને કારીગરી માટે કેવા પ્રેમ હતો એ દષ્ટિગોચર થાય છે. નેમીચંદ્ર ભંડારીના નામથી ભાગ્યે જ કોઈ અજ્ઞાત હશે. તેમણે ગ્રંથરચયિતા તરીકે જે બુદ્ધિપ્રગર્ભિતા દાખવી છે એ વિસરી શકાય તેવી છે. ઈતિહાસના પાના પર જે ભંડારી મહાશની કીર્તિ કથા સુવર્ણાક્ષરે આલેખાઈ છે એમાં નીચેના નામે સંબંધી ટૂંક નોંધ લઈ ‘જેનધમાં વીરાનાં પરાક્રમ' નામાં લેખમાળામાં ભંડારી પ્રકરણ સમાપ્ત કરીશું.
પુરુષને પિતાને બતાવીને છૂટી થાય છે. આ પ્રમાણે કોઈ પણ બાધ આવતું નથી.
સ્યાદ્વાદી-આત્મા સગુણુ, કર્તા ને નિત્યાનિત્ય છે. બંધમાક્ષ પણ આમા ને જ થાય છે. અચેતન પદાર્થ કતાં હૈદ શકતો નથી. તો સિવાય જગતને વ્યવહાર ચાલતું નથી માટે કાઈ કતાં તે માનવા જ નેઈ એ, માટે જે કર્તા છે તે ચેતન છે. ને જે ચેતન છે તે જ કતાં છે. જે આત્માને ચેતન માને છે તો કતાં પણ તેને જ માનવે જોઈએ. કોઈ પણ વ્ય ગુણ સિવાયનું માની શકાય નહિ. વંધ્યા અને પુત્રવાળી એમ કહેવું એ જેમ વિરોધી છે તેમ ગુણજ્ય અને દ્રવ્ય એ બને પરસ્પર વિરોધી તત્ત્વ છે, માટે આમંતવ્યને નાનાદ ગુણયુકત જ માનવું જોઈએ. એકાન્ત નિત્ય કોઈ પણ પદાર્ચ માનવામાં ઘણું દેવા આવે છે, જેનું કેટલુંક સ્વરૂપ પૂર્વ બતાવેલ છે. માટે આત્માને નિત્યાનિત્ય માન જોઈએ.
પ્રકૃતિ બંધાય છે પ્રકૃતિ મુકાય છે, આત્મા બંધાતું નથી અને મુકાતે પણ નથી, એમ માનવું એ તે આસ્તિક દર્શનમાં સર્વથી કોંધી રીતિ છે. સર્વ દર્શને આત્મામાં સર્વશકિત, જ્ઞાન, બંધ, મોક્ષ, કર્તુત્વ વગેરે માને છે ત્યારે તમે તેનાથી વિપરીત રીતે પ્રકૃતિમાં સર્વ માને છે તે યોગ્ય નથી. બંધ, મેક્ષ વગેરે સર્વ આત્માને જ થાય છે અને તે જ યુકિતયુકત છે.
એ પ્રમાણે એ દર્શનવાળાઓની આત્માના સંબંધમાં જે માન્યતાઓ હતી તેમાં જે કંઈ અસઅદ્ધ અને યુક્તશૂન્ય હતું તે બતાવીને સત્ય સ્વરૂપ સમજાવીને સ્યોદ્દાદીએ આત્માના સંબંધમાં પિતાનું મંતવ્ય ટૂંકમાં બતાવ્યું તે હવે પછી જોઈશું ( ચાલુ)
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૧] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ ભાણ—મારવાડમાં ગજસિંહ દેવના રાજ્યકાળ એ જેણમાં રહેતા હતા. પિતાનું નામ “અમર’ હતું. વિ. સં. ૧૬૭૮માં કાપરડા પાર્શ્વનાથનું રમણીય મંદિર એમણે બંધાવ્યું. એની પ્રતિડા બ્રહત ખરતરગચ્છના શ્રી. જિનસિંહરિના હસ્તે કરાવવામાં આવી. મુખ્ય બિંબ પર જે લેખ છે એ ઉપરથી જાણી શકાય છે કે ભાણ સાયલાખણ ના વંશ જ હતા.
રૂગનાથ મહારાજ અજિતસિહજીના (સન ૧૬ :-- ૧૦૨ ૫ કાળે એમને ‘દીવાની પદ પ્રાપ્ત થયું હતું. એ જેમ અનુભવી વહીવટી હતા તેમ બહાદુર સૈનિક પણ હતો. કર્નલ વેટર કહે છે તેમ ભંડારી રૂગનાથે મહારાજા અજિતસિંહ જ્યારે દિલ્હીમાં રોકાયા હતા ત્યારે વર્ષો સુધી તેમની વતી રાજ્ય વ્યવસ્થિત રીતે ચલાવ્યું હતું.
ભંડારી ખીમસી-રાયસિંહના આ પુત્રે અજિતસિંહના સમયમાં દીવાનપદ ભગવ્યું હતું. વારંવાર પાદશાહ સાથે રાજકીય પ્રશ્નોના ઉકેલ સંબંધમાં એમને મેકલવામાં આવતા. વિ. સં. ૧૭૬માં જ્યારે એમને મોકલવામાં આવેલ ત્યારે તે ગુજરાતના સુબા’ તરીકેની સનંદ મેળવી પાછા ફરેલ. તેમને થાણસિંગ અને ચમરસિંગ નામે બે પુત્રો હતા.
ભંડારી વિજ્ય– સન 19૧પમાં અજિતસિહ સુડતાળો કામ " ( Niteror of Gિujarat) નરીકે નિમાયા ત્યારે તેમણે પોતાની બદલીમાં વિજયરાજને મેકલેલા.
અનાપસિંગ–-ઉપરની માફક અમને પણ અજિતસિહ ગુજરાતમાં મોકલેલ. જે કે તેઓની કારકીર્દી અમદાવાદના કપુરચંદ ભણશાળી જેવાના ખૂનથી કલંકિત બની છે.
સુરતરામ—મહારાજ અભયસિગે મડતાથી ભંડારી સુરતરામ દા. સુરજમલ અને ઉપનગરના શિવસિંગ સાથે અજમેર જવા કહ્યા હતા. (સન 19૮૩). તેઓ ફોજદાર ખાનગ્રા વિનસિંગને હરાવી અજમેર જીતી લીધું.
ગંગારામ---વિજયસિગના રાજકાળ (સન ૧૭૫૨-૯૨) અમની ચડતી થઈ રાજનીતિના તેમજ સુભટ તરીકે તેમની કીર્તિ વિતરી. મરાઠા અને રાડ વચ્ચે મેડતાનું જે યુદ્ધ થયું (સં. ૧૭૯૧) તેમાં તે હાજર હતા,
લક્ષ્મીચંદ મહારાજા માનસિંગના રાજ્યના ધણાં વર્ષો પયત તે દીવાન રહ્યાં. (સન ૧૮૧ ૭-૪૬ બે હાર રૂપી આની આવકવાળવું છે કે ગામ તેમને ગીરમાં મળ્યું હતું.
પૃથ્વીરાજ ભંડારી–મહારાજ માનસિંગદેવના સમયમાં બાલારના હાકેમ તરીકે તેઓ હતા.
ઉત્તમચંદ-જોધપુરના વતની હોઈ માનસિંગદેવના દરબારમાં રાજકો તરીકે તેમણે ખ્યાનિ મેળવી હતી. તેમને અલંકાર આશય, નાથચંદ્રિકા આદિ ગ્રંથે રે! છે જે માટે નાનું કવિત પ્રચલિત છે :
પ્રથમ દિ નારાજઃ ત્રિો મુથ સ્ટાર ! रामकरण कविराय पुनि ग्रन्थ हि दिये दिखाय ॥१॥
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮---]
જેમાં વીરાનાં પરાક્રમ
[૧૩]
-
-
-
-
-
-
-
-
-
-
तिन ग्रन्शन लें पाय कछ आशय बांध अनप ।
सा ही में पिरघट किया अलंकार के रूप ॥२॥ ' બહાદરલ-જૂની ઢબના જે મુત્સદીઓ થયા છે એમાં આ ગૃહસ્થને નંબર છેલે આવે છે. ડીડવાણાના જાણીતા કુળમાં એ જન્મેલ. ત્યાંથી તે જેધપુર ગયેલ જ્યાં રૂઘનાથે સહ શનિ મેતા વર્ગમાં એણે સ્થાન મેળવ્યું. પાછળથી એણે રાજયની નોકરી સ્વીકારી. માં પોતાનામાં રહેલા સદ્દગુણો વડે મહારાજા તખતસિંગજીનું ધ્યાન આક છે. સન 1૪ ૪૨ - ) એની લાગવગ એટલી બધી થર પડી કે જનતામાં એ મારવાડના રાજવીના માનીતા કયા તરીકે ઓળખાતો. એણે કદી પણ કોઈને પણ વિશ્વાસભંગ
કીશનમલ મહારાજા સરદારસિંગના રાજયમાં કારમાં ના કળે એ હેર કિસર ધાને ખજાનચી દે છે. એ માટે નોંધ મળે છે : -
He Wiis il great financier anillid his best to put the Marwar finances on sounder and firmer footing અર્થાત એ જબ નાણાશાસ્ત્રી હતું. એને માટે કહેવાય છે કે :
બાક ફાટલ બેરીયાં પાકા જાઢ્યા હોય,
સુત બહાદર રે મારે કીગ્ન જેસા ન દેય. આ રીતે 'ડારી પગ પણુ અતિહાસિક મહત્વે ધરાવે છે. રીતભાત અને રસમ રિવાજમાં એસવાળ સમાજ સાથે એ મળતાપણાં ધરાવે છે. એમની કુળદેવી આશાપુરી'નું મદિર “નાડલ'માં છે, જ્યાં વર્ષમાં બે વાર મેળો ભરાય છે. કહેવાય છે કે 'લાખાને પ્રથમ કઈ સંતાન ન હતું એટલે એ દેવીને પ્રાર્થના કરી. એ પ્રસન્ન થઈ આશીર્વાદ આ કે તને વીસ સંતાન થશે. લાંડારીઓ ઘણુંખરું કાળા રંગની ગાય બકરુ કે બંશ નથી તે ખરીદતા કે નથી તે કઈ તરફથી, ભેટ તરીકે અપાયે તે પણ સ્વીકારતા.
ભંડારીએ ઘણુંખરું વેપાર કરતાં રાજ્યની નોકરી વધુ પસંદ કરે છે. તેમનામાં પણ પણ દીપાટ, મોના, લુણાવટ, નીવાવટ નામના મેળે છે કે જેમાં પરસ્પર પરાવાને રિવાજ નથી, મારી નારીવર્ગમાં પડદાનો રીવાજ સપ્તાહથી 'બાય છે, અને અન્ય ઓસવાળ જ્ઞાનિન બીએ માફક મેર નામનું આભૂલણ પહેરવામાં આવતું નથી.
આ સારાયે ઉલ્લેખમાંની વિવિધ વાતો જવી છે જે એક મુખ્ય વાત પ્રતિ લય આપીશું તો સહજ જણાશે કે એ સર્વ જૈનધર્મના અનુયાયી હોવા છતાં પ્રસંગે પ્રાપ્ત હતાં પક્રમ ખવવામાં પાછી પાની નથી કરી.
ઈતિહાસના અભ્યાસોને કે વધુ જિ:સા ધારકને ભાલાને વિક્રમ સં. ૧પપાકને તથા શ્રી કાપરડા વીર્થને વિક્રમ સં. ૧૬19 ને શિલાલેખ જોવાની વિનંતિ કરી આ વિષય અને પૂર્ણ કરીશું.
( ચાલુ)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ફલોધી તીર્થ સંબંધી વધુ પ્રકાશ
લેખક:- મુનિરાજ શ્રી, ન્યાયવિજ્યજી શ્રી જેને સત્ય પ્રકાશના ચોથા વર્ષના અંક ૮ અને ૧૦-૧૧ અંકમાં ફવિધિ તીર્થને ઈતિહાસ લેખ મેં પ્રકાશિત કરાવ્યો હતો. એ લેખમાં “પુરાતનપ્રબંધસંગ્રહ”, ‘ઉપદેશતરંગિણી', 'વિવિધતીર્થંકર પ’ વગેરે ગ્રંથને આધારે ફલધિ તીર્થના સથાપક કેણ છે તે જણાવ્યું હતું. તેમાં પુરાતને પ્રબંધ સંગ્રહકાર ની પ્રમાણે ઉલ્લેખ કરે છે--
શ્રી. વાદિદેવસૂરિજી મહારાજ વિહાર કરતાં જ્યારે લેધી ગામ પધાર્યા ત્યારે જીવન નના મધ્યમાં પારસ નામના શ્રાવકે શ્રી. પાર્શ્વનાથજનું તીર્થ પ્રકટાવ્યું–સ્થાપ્યું. એ શ્રાવક શ્રી. વાદિદેવસૂરિજીને ઉપાસક હતો. જાળીવનમાં તેણે સૌથી પ્રથમ શ્રી. પાર્શ્વનાથ જિનવનાં દર્શન કર્યા. પછી આ બીના પિતાના પૂજ્ય ગુરુ રિપંગવ શ્રી. વાદિદેવસરિજીને જણાવી. સુરિજી મહારાજે પિતાને વિદાન શિષ્યો શ્રી. ધામદેવગણિ અને ગુમતિપ્રભગણિને વાસક્ષેપ આપીને મોકલ્યા અને તેમણે પ્રભુકૃતિ ઉપર વાસક્ષેપ કર્યો. પછી સુંદર જિનમંદિર તૈયાર થયા બાદ શ્રી. વાદિદેવરિજીએ પોતાના શિષ્યરત્ન શ્રી. જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને મોકલ્યા. સં. ૧૧૯૯ (p. વ્રતના પાઠ પ્રમાણે સં. ૧૮૮) ફા. શું. ૧૧ ને ગુરુવારે શ્રી. પાર્શ્વનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ. અને વિ. સં. ૧૨૦માં મહા છે. ૧૭ ને શુક્રવારે કલશારાપણ તથા વજારોપણ કરવામાં આવ્યા.” ' મેં પુરાતન પ્રબંધ સંપ્રકારના લખાણને સાર આપે છે. આ ગ્રંથ શ્રી. નાગેગચ્છીય શ્રી. ઉદયપ્રભસૂરિજીના શિષ્ય શ્રી. જિનભદ્રજીએ વિ. સં. ૧૨૯૦માં બનાવેલ છે.
ઉપદેશતરંગિણકારનું લખાણ પણ લગભગ ઉપર્યુક્ત કથનને જ ટેકે આપે .
શ્રી. વિવિધતીર્થકલ્પકાર કે જેઓ ખરતરગ છીય મહાપ્રાભાવિક શ્રી. જિનપ્રભસુરિજી મહારાજ છે, તેઓની માન્યતા મુજબ વિ. સં. ૧૧૮૧ વર્ષ ગયા પછી શ્રી. ધર્મ ઘેલસરિજીએ શ્રી. પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યના શિખરની પ્રતિષ્ઠા કરી હતી.
આ સિવાય એક શિલાલેખી પ્રમાણ પણ તેમાં આપ્યું હતું કે '૧૨૨૧માં લેધીમાં શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં પ્રાટવંશીય રેપ' આદિએ સિલફટ કરાવ્યો હતે.” વિશેષ જાણવાની ઈચ્છાવાળા મહાનુભાવે છે કે જેઈ લે.
હવે મારા એ લેખને પુષ્ટિ કરનાર ખરતરગચ્છીય પાક થી. ક્ષમા કલ્યાણકજીને એક પાઠ મને મળ્યો છે. તે માટે આ લેખ લખ્યો છે.
પર્વ કથાસંધ્ર નામનું સુંદર પુસ્તક ઉક્ત પાઠકજીએ બનાવેલું છે. એમાં દિવાળી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરે પર્વોના માહામ્મની કથાઓ ગદામાં આપેલી છે. ક્યાંક કયાંક તેમણે પિતાને પરિચય નીચે પ્રમાણે આ છે;
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4-4] श्री साधी तीर्थ सधी ५७ प्रा [१५] 'संवत व्योमरसाष्टेन्दु (१८६०) मिते फालगुन मामके।' एकादश्यां कृष्णपक्षे बीकानेराख्यसत्पुरे :॥१॥ व्याख्यानान् प्राक्तनान् वीक्ष्य निबद्धान् लोकभाषया । व्यलेखी देववाणीतः क्षमाकल्याणपाठकै: ॥२॥ संविग्नवाचनाचार्यपदस्थानां सुधीमतां । श्रीयुक्तामृतधर्माणां शिष्योऽयं वारविदांवरः ॥३॥
આ જ પાક માકરાણુકવએ પર્વકથાસંગ્રહમાં શ્રી. પિશદશમી કથામાં ફલવધિમાં બિરાજમાન શ્રી. પાધનાથજી મંદિર તીર્થનું માહાગ્ય આપ્યું છે. એટલે એ કથામાં એટલે ભાગ અક્ષરસ: નીચે આપું છું –
"......एतादृशानि बहूनि श्रीपार्श्वनाथप्रतिमाचमत्काराणी दृश्यन्ते, अद्यायटोत्तरशतप्रमाणानि श्रीपार्श्वनाथस्वरूपाणि भव्यजननमस्कृतानि सकलापदहस्तृणि अन्तरिक्ष विहरन्ति । अत एव सपादलक्षदेशान्तर्गत-श्रीफलवद्धिकाग्रामे बहुद्रव्यव्ययपूर्वको महीयान् समर्चनः अस्मिन्दिवसे श्रीचतुर्विधसंघमिलनेन श्रावकगणेन क्रियते, अस्मिविषये कथानकं लिख्यते । श्रीविक्रमादित्यराज्याद् वेदसप्तरुद्र(११९४)प्रमिते वत्सरे श्रीदेवसूरिनामानः महात्मानो जाताः, ते च श्रीअर्बुदाचलसमीपे टेलीग्रामसीनि लकडीयनामवटवृक्षस्याधोभागे श्रीउद्योतनसूरिभिः प्रशस्तमुहर्तवेलायां सर्वदेवादीन अष्टै शिष्यान शिक्षयित्वा सूरिपदे स्थापितवान, येन च चतुरशीतिवादिनां पतिः कुमुदचन्द्रोऽपि जितः। ते चेमे चतुरशीति वादिनः बंभ अठ्ठनव (११), बुद्धनग अठारह (१८) जित्तीय । सैघ सोल (१६), दह (१०) भट्ट, सत (७) गंधव्य विजितीय । || जित्तदिगम्बर सत्त (७), पुण खत्तिय (४) चार,दु (२) झोई, । ईक (१) धीवर,इक (१) भिल्ल,अरु इक (१) भोई ॥२॥ इत्येषां योगेन चतुरशीति भवन्ति।
अथैकदा श्रीदेवसूरयश्चातुर्मासतपश्चर्यार्थ श्रीमेडतानानि नगरे स्थिताः । तत्रस्थाः श्रावकास्सर्वे वक्ष्यमाणविधिना धर्ममाचरन्तस्तिष्ठन्ति स्म तश्च
व्याख्यानश्रवणं जिनौकसि गतिनित्यं गुरोर्वन्दनम् । प्रत्याख्यानविधानमागमगिरां चित्ते चिरं स्थापनम् ॥ कल्याणोदितमात्मशक्तितपसा संवत्सरारा धनम् । श्रद्धाजन्मफलं सदेति जगृहुः श्रीसरिपादान्तिके ॥
एवं चातुर्मासमतिबाह्य ते महात्मानः फलवद्धिपुरे मास कल्पकरणाय गताः । तत्र चैको निःस्थः पारसनामा धावकः प्रतिदिनं धर्म मेवाचरन तिष्ठति, परं तस्मिन्सर्व एव श्रावकगुणा आसन x x x१ ।
अर्थकदा स पारसश्रावका बहिमि गतस्तत्रैक पाषाणमम्लानपुष्पमण्डितं तत्रयां भूमिं च सचिक्कणां विलोक्य चकितमनाः स्वग्रहमागत्य चिन्तयति ૧ અહિં ચાર થકમાં બાવકના ગુણનું વર્ણન આપ્યું છે તે અહીં અપ્રસ્તુત હોવાથી નથી આપ્યું.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[अ]
શ્રી જૈન સત્ય પ્રકાશ स्म । अस्मिन्नवावसरे तस्यैका गौर्गापालेन वने नीयमाना सायाढ़े गृहं प्रत्यागतवती दुग्धदोहाऽऽसीत् , तां निर्दुग्धां विलोक्य गोपालमाद्य तस्यैष चौर्य विज्ञाय तमताडयत् । तदा गोपालेनोक्तं स्वामिन न यत्र ममापराधमस्ति, यत इयं धेनुः स्वयमेव वने दुग्धं प्रस्रवति मद्वचनमिदं मिथ्यैव जानासि चेन्मया सह तत्र गत्वा दर्शयतु भवान । इत्याकर्ण्य सः श्रावक तदनु वनेऽगच्छत् ततो धावेव तौ तस्याः मार्ग गत्या स्वयं तत्रैकस्मिन्प्रदेश दुग्धं प्रसवंती गां विलोक्य जात विस्मयौ गृहमगमताम।
___ स च श्रावकः प्रभात गुरूणां समीपे गत्वा तत्कारणमपृच्छत् गुरु ध्यानेनैतविलोक्य तत्राहतीं कांचन प्रतिमा ज्ञात्वा तेन सह तस्मिन् वनप्रदेश समागत्य तां भूमिमुत्खातयामास । ततो गर्तादेका स्वकान्त्या तद्देशं द्योतयन्ती महती श्रीपार्श्वनाथदेवस्य प्रतिमा निःसृता । तां महताडम्बरेण रथे आरोप्य गृहमानीय गुरुणाज्ञप्तः स पारसस्तस्याः पूजनादिकं प्रतिदिनं कुरुते स्म। सत एकदा सा प्रतिमा तं श्रेष्टपुङ्गवं स्वप्न एवं जगाद । “ हे भक्त ! मम प्रासाद कारय "-श्रेष्ठी उवाच-स्वामिन् ! अहं तु नितरां दरिद्रः वित्ताभावात्कथं देव. गृहं भवेत् प्रतिमयोक्तं द्रव्यस्य चिन्ता न करणीया यतः मम पुरस्ता लोकेन प्रत्यर्पिता अक्षताः स्वर्णमया भविष्यन्ति तैश्च पुष्कलं द्रव्य तय गृहे स्वयमेवायास्यति, परमियं वार्ता कस्यापि न प्रकाश्या । इत्युक्त्वा देवोतिरोहितः ततः प्रभाते उत्थाय स देवगृहं कारयितुं मनसि दृढ विचार मकरोत् । तद्दिनत पत्र ये जना तत्रागत्य अक्षतान्यर्पयन्ति ते च स्वर्णमया भवन्ति स्म । अथ कियता कालेन पुष्कले सुवर्ण सति श्रेष्ठिना देवगृहनिर्माणं प्रारब्धं । तदा कियद्भिर्दिवसैविशालमंडपमण्डितं प्राकारवेष्टित तोरणपताकादिमण्डितं स्वर्णजटितस्तम्भविराजितं द्वारि स्थितमत्तवारणशोभितं पार्श्वयाः धर्मशालायुगलेन विराजितं कूपवापिकायुक्तं मनोहरमुद्यानशोभितमपरं स्वर्विमानमिव देवमन्दिरं जातं, तन्महावैभवकार्य विलोक्य लोकाः विस्मयं प्रपेदिरे, परं न कोपि किश्चित् मुखावदति । अथैकदा तस्य कनिष्टपुत्रेणातीयाग्रहात्पृष्टं, तात ! एता. वद्धनं त्वया कुतो लभ्यते १ श्रेष्ठिनोक्तं रे पुत्र ! त्वं बालकोऽसि अत इदृग्वि. धेन प्रश्नेन तव किं कार्यमस्ति, पुत्रस्तु तच्छुत्वा बालप्रभावाद्धटमवलम्ब्य भोजनादिकमपि त्यक्तवान् । अथ तदाग्रहं विलोक्य स पारससाधुः स्नेहवाशस्तं सर्वमेव स्वर्णप्राप्तिसाधनं प्रत्यवोचत् । ततः तदनन्तरं पूर्ववत् द्वितीयेति ते अक्षताः स्वर्णमया नाभवन् तेनावशिष्टं गृहमवशिष्टमेवासित् परं । श्रीदेवमूरिप्रभुपदपङ्कजप्रभाकरैः श्रीमुनिचन्द्रमूरिभिस्तत्रागत्य बिम्ब-चैत्यस्य वेदाभ्रने अक्षिति (१२०४) प्रमिते वर्षे तस्य गृहस्य प्रतिष्टा कारिता। तच्च फलवर्धिकानाम तीर्थ जातं, तस्य महिमा न केनापि शक्यते वक्तुं । यत्र च स्वयमेव भगवान् जिनः नृसिंहरूपेण तद्रक्षां करोति। तदाराधनविधिस्तु श्रीमन्जिन प्रभसूरिकृतकल्पाविज्ञेयः । यदा स महाप्रभुस्तुष्टो भवति तदा प्रदीपहस्तस्तम. न्दिरात बहिरागत्य दर्शनेन कृतार्थयति जनान् वरांश्च प्रयच्छति तत्र
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮-૯]
શ્રી લાધી તીર્થ સંબંધી વધુ પ્રકાશ
[ ૩૧૭ ] द्वारेषु कपाटानि न सन्ति यतस्तत्र कपाटदानेन कपाटानां देवप्रभया स्वयमेव भंजनं भवति ।
तत्र च पोषदशमीदिने महोस्तवं भवति सहस्रशो जना अस्मिन् पर्वणि तत्र गत्वा दर्शनादिना पापान्नाशयन्ति तत् स्नान ( त्र ) जलेन नेत्रक्षालनात् अक्षिरोगाः नश्यन्ति प्रोक्षणेन च जरा विलयं यान्ति, विशेषतः पोषदशमी एवास्य पर्व इति पोषदशमी व्याख्यानम् ।
,,
કથાસાર
આ કથા સરલ ભાષામાં છે. એટલે અક્ષરશઃ અનુવાદ ન આપતાં અહીં સાર માત્ર આપ્યા છે.
શ્રી. પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ સ્વરૂપોની પ્રશંસા કરીને ફલધિ તીને ઈતિહાસ શરૂ કર્યા છે. આ તિહાસમાં સંવતની ગણના સાથે આપેલા પ્રસંગમાં સ્ખલના થયેલી હેવાય છે, પરંતુ આપણે તે મૂળ ઘટના સાથે સંબંધ રાખી આ વસ્તુ નેઈશું તો એટલું બરાબર પ્રાપ્ત થાય છે કે પુરાતનપ્રાધસંગ્રહ અને ઉપદેશતરંગિણીના કંચનને મળતી જ કથા પાકવર્ય શ્રી. ક્ષમાકલ્યાણકજીએ આપી છે.
“ધાદિ શ્રી. દેવસૂરિજી મેડતા ચાતુર્માસ કરી વિહાર કરતા ફલવધિ પધાર્યા છે, ફલવિધમાં ગરીળ પણ ધર્માત્મા, પરમા તપાસક પારસ નામને શ્રાવક વસે છે. એક વાર જંગલમાં તેમણે ખાલેલા ફૂલાથી ઢંકાયેલો એક પત્થર જોયા, ત્યાંની જમીન પણ ચીકણી છે. આ તે તેમને આશ્ચર્ય થયું અને ઘેર આવી વિચાર કરવા લાગ્યા. તેમને ઘેર એક ગાય હતી અને જંગલમાં ચરવા જતાં તેનું દુધ દેવાઇ ગયેલુ' જોઇ તેમણે ગાવાને પૂછ્યું કે મારી ગાયને જંગલમાં કાણુ દો લે છે ત્યારે ગાવાળે કહ્યું એમાં મારે દાપ્ત નથી, કિન્તુ આ ગાય અમુક સ્થાને દૂધ ઝરી દે છે. પારસ શ્રેષ્ઠીએ તે સ્થાન જેયું અને ગાયનું દૂધ આપોઆપ ઝરી જાય છે તે પણ જોયું.
પછી પાસ મેહાએ ઘેર આવી ગુરુ શ્રી. વાદિદેવરિજી કે જે તે નગરમાં બિરાજમાન હતા. તેમની પાસે જઈ ઉપર્યુકત હકીકત જણાવી. ગુરુએ ધ્યાનથી જોને જણાવ્યું કે ત્યાં શ્રી. અરિહંત ભગવાનની પ્રતિમાજી છે. તેઓ પણ શ્રાવક સાથે જંગલમાં પધાયાં અને તપાસ કરાવી, તે સ્થાનેથી મહાપ્રભાવિક શ્રી. પાર્શ્વનાથ જિનવરની પ્રતિમા પ્રગટ થા. પછી મહાન ઉત્સવ પૂર્વક પ્રભુને નગરમાં પધરાવ્યા અને ગુરુજીની આજ્ઞાથી પ્રભુની નિરંતર પુદિ કરવા લાગ્યા. શ્રાવકજીને એક વાર એ પ્રતિમાએ સ્વપ્નમાં આવી જણાવ્યું કે હું ભકત ! તું મારું મંદિર સ્થાપિત કર ! શ્રાવકે કહ્યું હું પ્રભુ ! હું તો ગરીબ નિધન છું. દ્રવ્ય વિના મંદિરની સ્થાપના કેવી રીતે થાય ? ત્યારે પ્રતિમાજી તરફથી જવાબ મળ્યા કે તું દ્રવ્ય સબંધી ચિન્તા ન કરીશ. મારી સામે જેટલા ચોખા ચઢશે તે બધા સાનામય થઈ જશે, તેથી તારા ઘરમાં ઘણું દ્રવ્ય આવશે, પરન્તુ આ વાત તારૂં કાને કરવી નહિ. આટલુ કહી દેવ અદૃશ્ય થઈ ગયા. શેઠજીએ પ્રાતઃકાલે ઊઠી
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
મંદિર બનાવવાનો દૃઢ નિશ્ચય કર્યાં. જે શ્રાવકા પ્રભુજીના દર્શને આવતા અને ગાખા ચઢાવતા હૈ સુવર્ણમય થવા માંડયા. પાસ શ્રાવકે 'ક સમયમાં જ મંદિર બનાવવા માંડયું. સુંદર રંગમ`ડપ, કિલ્લો, તારાદિથી સુશૅાભિત, સુવર્ણ મંડિત થંભાવાળું મંદિર તૈયાર થયું. નજીકમાં કુવા, વાવ, બગીચાથી સુરોભિત છે ધર્મશાળાઓ બનાવી. ાણે સાક્ષાત દેવવિમાન હોય તેવું મનેાહર જિનમંદિર તૈયાર થઇ ગયું.
આટલું સરસ અને સુંદર મંદિર તૈયાર થતું જોઈ પારસ શેડના ઠાકરાઓને આશ્રય યું કે આટલું ધન આવે છે યાંથી ? છેવટે નાના પુત્રે ખૂબ જ આગ્રહથી પિતાજીને પૂછ્યું કે આટલું બધું ધન ખચાં છે. તે લાવા છે કયાંથી ? પિતાએ કહ્યુ તારે શું કામ છે ? પુત્રને જવાબ ન મળવાથી તેણે ખાવા પીવાનું ત્યાગ કર્યું. છેવટે પુત્રના આગ્રહને વશ ચ પિતાએ જણાવ્યું કે ચઢેલા ચાવલ સુવર્ણ મય થાય છે. બસ, આ વાત થતાં જ બીગ્ન દિવસથી ચાવલ સુવર્ણ ના થતા બંધ થઈ ગયા. મંદિરનુ થવુ કાર્ય બાકી રહ્યું. પછી વિ.સં. ૧૨૦૪માં મહાભાવિક વાદિ શ્રી. દેવસૂરિજીના શિષ્ય શ્રી. મુનિસુદરસૂરિજીએ એ મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી લાધી તીર્થ પ્રસિદ્ધ થયું. આ તીર્થના મહિમાનુ વર્ણન કરવા કા સમર્થ નથી. સાક્ષાત્ ભગવાન નરસિંહરૂપે તીની રક્ષા કરે છે. આ પ્રભુજીની આરાધનાવિધિ શ્રી. જિનપ્રભસૂરિજીકૃત ‘વિવિધતીર્થંકપ ંથી તણી લેવી. પ્રભુજી પ્રસન્ન થાય છે ત્યારે દીપક હાંથમાં લઇ બહાર પધારે છે અને ઇચ્છિત વરદાન આપે છે. મદિરજીને કમાડ લાગતાં નથી. કમાડ બંધ કરવાી આપોઆપ તૂટી ય છે,
પોષ દશમીએ અહી મોટા ઉત્સવ થાય છે, દુમ્બરા આદમી એકઠા થાય છે. અહીંના દર્શોન કરી પવિત્ર થઈ મનુષ્યો પાપરિહંત બને છે; સ્નાત્રજલ આંખેં લગાડવાથી આંખોના રાગ મરી ય છે. શરીરે લગાડવાથી જરા મટી જાય છે. અહીં ખાસ પોષ દશમીનુ મહત્ત્વ છે. ’
આ કથા ઉપરથી આપણે આટલું તથ્ય તારવી રાકીએ કે-શ્રી. વાદિદેવસૂરિજીના સમયે તીની સ્થાપના થઈ. બાકીની કથા વિવિધતીર્થંકલ્પને મળતી છે.
શ્રી. ક્ષમાકલ્યાણુકજી ઠગણીસમી શતાબ્દિ સુધીને ઇતિહાસ આપે છે. તે બીન રૂપા કે બીન્ન મંદિરનો ઉલ્લેખ જ નથી કરતા એટલે વ આ સિવાયના જે બીજી બીજી વાતે આ તીર્થની સ્થાપના સબંધી લખાય છે તેમાં કલ્પના જ વધારે છે, સત્ય હકીકત તે પુરાતનપ્રબંધ ગ્રહ, ઉપદેશતર ગણી, વિવિધતીર્થંકલ્પ અને આ કથામાં આપણે જોઇએ છીએ તે છે. સુજ્ઞ વાચક સત્ય સમજી સત્ય સ્વીકારી લે એ જ શુભેચ્છા
સમિતિને સહાય કરે !
૫] કે તેથી વધુ મદદ આપીને સમિતિના સંરક્ષક અનેા ! ૧૦૭ કે તેથી વધુ મદદ આપીને સમિતિના દાતા અનેા ! પશુ કે તેથી વધુ મદદ આપીને સમિતિના સભ્ય અનેા ! બે રૂપિયા ભરીને આ માસિકના ગ્રાહક બના
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અઢારમી સદીના મહાન જ્યાતિર મહેાપાધ્યાય
શ્રી. યશોવિજયજીકૃત ગ્રંથો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ]
લેખકઃ આચાર્ય મહારાજ શ્રી. વિજયપદ્મસુરિટ
વન
બા.જૈન સત્ય પ્રકાશનો ગયા અંકમાં આપણે ૧૮મી સદીના મહાન જૈન વ્યતિ વર મહોપાધ્યાય શ્રી. ગોવિજયજી મહારાજનું જીવન સંક્ષેપમાં યું. હવે એ વિના અને ઉલ્લેખ કરાયા પ્રમાણે આ સ્થળ આપણે એમના કવન- સાહિત્યરચના સબંધી વિચાર કરીશું કે જે સાહિત્યરચનાએ એ મહાપુરુષને અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર અને પ્રખર વિદ્વાન તરીકે પ્રસિદ્ધ કરીને અમર બનાવ્યા છે.
આ વિષયમાં આપણે તેમની એક પછી એક કૃતિનુએ કૃતિમાં આવતા વિષયનિરૂપણનું -સક્ષિપ્ત અવલાકન કરીશુ
ઉપાધ્યાયકૃત માલિક ગ્રંથા
7
૧. અધ્યાત્મમતપરીક્ષા: આનું બીજું નામ અધ્યાત્મમતખંડન છે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૨૮ ગાથાનો છે. તેની ઉપર વાચકવ્યાપન ટીકા રચી છે, દિગંબરા એમ માને છે કે કૅલિભગતતાને કબળાહાર ડ્રાય જ નહિ. આ બાબતમાં ગ્રંથકાર મહર્ષિ એ કવળજ્ઞાન અને કવળાહાર એ અવિરાધી વસ્તુ છે એટલે જ્યાં કવળજ્ઞાન ડ્રાય ત્યાં જેમ માહનીય વગેરે. ચારે થાતી કમાં વિધી હોવાથી સંભવતા નથી, તેવા વિધ કેવળજ્ઞાનની સાથે કવળાહારને હોવામાં નથી એ સિદ્ધ કર્યુ છે. શ્રી. સમવાયાંગમાં ત્રીશ અતિરાયામાં જણાવ્યું છે કે 'પ્રભુના આહાર - નિહાર ચ ચક્ષુવાળા છવો જોઈ શકે નિહ’એ વગેરે વસ્તુ સંચાટ દાખલા દલીલો દઈને ` કવલીને કબલાહાર હોઈ શકે એમ સાખીત કર્યું છે. દિગંબરા માર્ગે કે પ્રભુને ધાતુરહિત પરૌંદારિક શરીર હોય. આ બાળતનું પ્રભુને જન્મથી જ એક શરીર હાય છે વગેરે જણાવીને, ખંડન કર્યું છે. જે કૈવલી પ્રભુને આહાર ન હોય તા તત્ત્વાર્ડમાં કેવલીને કહેલા અગિયાર પરિષા ( જેમાં સુધા પરિષહ ગણ્યા છે તે કે કઈ રીતે ઘટશે ? આવા અનેક પ્રશ્નો પૂછીને આહારની બાબતમાં પર્યાપ્તનામાદય પણુ કારણ તરીકે જણાવીને દિગંબર મતની અનેક માન્યતાને અસત્ય કરાવી છે. છેવટે (૧) દિગમ્બર માં કારે પ્રકટ થયો ! (૨) તે ઉપકરણ નથી રાખતા, તેનું શું કારણ ? આ પ્રશ્નોના ખુલાસા કરવાના પ્રસંગે તેના આચાર વગેરે દર્શાવી છેવટે પ્રશસ્તિ તણાવી ત્તાંએ ગ્રંચ પૂર્ણ કર્યા છે. આ ગ્રંથ ઉપરની સ્વાત્ત ટીકા નવીન ન્યાયની પ્રક્રુતિ પ્રમાણે ખનાવી છે, તે વાંચવાથો કર્તાની અપૂર્વ વિદ્વત્તા જણાય છે.
મૂળગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર જણાવે છે કે:- હુ' શ્રી. ગુચ્છનાયક આચાર્ય મહારાજ શ્રી. વિજયદેવસૂરીધરજી મહારાજને
For Private And Personal Use Only
પાર્શ્વનાથ પ્રભુને અને વદન કરીને મધને
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે
અનુસારે અધ્યાત્મમતની પરીક્ષા કરીશ. તેમજ ટીકાની શરૂઆતમાં પણ જણાવ્યું છે કેજે વાવતા (સરસવતી ) પંડિતોને અથવા દેવોને વંદન કરવા લાયક છે, અને જેણીનું વરૂપ કૐકાર મંત્રાક્ષર ગર્ભિત છે, તે વાગેવતાનું ઉમરણ કરીને હું રોપા (વકૃત) અધ્યાત્મમત પરીક્ષાનું વિવરણ કરું છું. ટીકાના લેકનું પ્રમાણ ૪૦ ૦ ૦ કેલક છે. આ સટીક ગ્રંથ છે. લા. જેને પુસ્તકોદ્ધાર કુંડ તરફથી ઉપાય છે. અને તેનું ભાષાંતર બી. આમાનંદ સભા તરફથી અપાયું છે.
૨. અધ્યાત્મસાર-કર્મરૂપી વાદળાથી કાએલા ભવ્ય જીવ અધ્યાત્મ સેવારૂપિ પવનથી તે વાદળાને દૂર કરી આત્મિક તેજનો અનુભવ કરી શકે છે. આ મુદ્દાથી ગ્રંથકારે આ ગ્રંથમાં સાત મુખ્ય વિભાગ (પ્રબંધ)ની અને દરેક વિભાગમાં એકાદિ અધિકારની સંકલન કરીને અધ્યાત્મનું રરૂપ વર્ણવ્યું છે. તેમાં પ્રથમ પ્રબંધમાં અધ્યાત્મની પ્રશંસા, અધ્યાત્મવરૂપ. દંભત્યાગ, ભવરૂપ આ ચાર બાબતનું સવિસ્તર વર્ણન જણાવ્યું છે, બીજા પ્રબંધમાં વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ અને વૈરાગ્ય સંબંધી જરૂરી બીના સ્પષ્ટ રીતે વર્ણવી છે. ત્રીજા પ્રબંધમાં મમતાને ત્યાગ, સમતા, સદનુષ્ઠાન અને મનઃશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. ચેથા પ્રબંધમાં સમ્યકત્વ, મિથ્યાત્વત્યાગ અને કદાગ્રહત્યાગની બીના જણાવી છે. પાંચમા પ્રબંધમાં યોગ, ધ્યાન અને ધ્યાનસ્તુતિ વર્ણવી છે. છઠ્ઠા પ્રબંધમાં આત્મનિશ્ચય વર્ણવ્યો છે. સાતમાં પ્રબંધમાં જૈનમત સ્તુતિ, અનુભવી સજનસ્તુતિ જણાવી છે. જેન વે. કોન્ફરન્સ પ્રકાશિત જે ગ્રંથાવલી વગેરેના આધારે આ મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૩૦૦ લેક છે. આને યથાર્થ ભાવે જણાવવા માટે પંન્યાસજી મહારાજ શ્રી ગંભીરવિજયજી ગણિજીએ તેના ઉપર ટીકા બનાવી છે, તે શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી છે.
૩. અધ્યાત્મપનિષદુ-અનુષ્ટ્રપદમાં સંસ્કૃત ૨૩૧ “લાક પ્રમાણે આ ગ્રંથ છે. પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર. આ ગ્રંથમાં કર્તાએ—૧. રાગ શુદ્ધિ અધિકાર, ૨. જ્ઞાનગાધિકાર, ૩. ક્રિયાધિકાર અને ૪. સાખ્યાધિકાર - આ ચાર અધિકાર પછી પહેલા-શાસ્ત્રોગશુદ્ધિ નામના અધિકારમાં (૧) અધ્યાત્મનું ખરું સ્વરૂપ શું સમજવું ? (૨) તેને લાયક ક્યા જ હઈ શકે ? (૩) કેવા પ્રકારના હૃદયમાં અધ્યાત્મને પ્રાદુર્ભાવ થાય ? (૪) તુચ્છાગ્રહિ છવાની કેવી ખરાબ હાલત થાય છે ? (૫) શાસ્ત્રનું સામર્થ્ય કેવું હોય છે ? (૬) શાસ્ત્રની પરીક્ષા કઈ રીતે કરી શકાય ? (૭) કપ-છંદ-તાપનું સવિસ્તર સ્વરૂપ શું? (૮) અને કશુદ્ધિ વગેરે ત્રિવિધ શુદ્ધિ કઈ રીતે શાસ્ત્રમાં ઘટાવી શકાય ? (૯) એકાંતવાદીઓ પણ આડકતરી રીતે યાદાદ મતને કેવા રૂપે સ્વીકારે છે : (૧૦) નયશુદ્ધિ-શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ શું? (૧૧) ધર્મવાદને લાયક કોણ હોઈ શકે ? આ અગિયારે પ્રશ્નોને સ્પષ્ટ ખુલાસા કરવા પૂર્વક વચમાં પ્રસંગે જરૂરી બીના પણ સરસ રીતે વર્ણવી છે. બીજા-જ્ઞાનયોગ નામના અધિકારમાં (૧) પ્રતિભજ્ઞાન કોને કહીએ ? (૨) આત્મજ્ઞાની મુનિ કેવા હોય છે ? (૩) ખરું વેદ્યપણું ને કહીએ ? (૪) રાની પુરુષ
૧. ટીકાકારને ટ્રેક પરિચય-જન્મ-સ. ૧૯૦૦, ચે. શુ. ૩, ગ્વાલિયર રાજ્યના નાગીર ગામમાં. યતિપણું સ. ૧૯૨૪, સંવેગ દીક્ષા ૧૯૩૧, પંચાસંપદ સં. ૧૯૪૮ અને સ્વર્ગવાસ ના, ૧૯૬૯ , ૬, ૮ ગુર–પરમપૂજ્ય શ્રી. દિવિ યજી (દ્ધિચંદ્ર) મહારાજ,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશોવિજ્યજીકૃત ગ્રંથ
[૨૧] કઈ રીતે નિલેપ થઈ શકે છે ? (૫) ચિત્તની શુદ્ધિ કરવા માટે કયાં કયાં સાધનોની સેવના કરવી જોઈએ ? (૬) જ્ઞાનગ વ્યાવહારિક દૃષ્ટિએ અને નશ્ચયિક દૃષ્ટિએ કેવા સ્વરૂપવાળે હોય છે, આ છે પ્રશ્નોના પટ ખુલાસા કરતી વખતે બીજી પણ જરૂરી બીના ટૂંકમાં જણાવી છે. ત્રીજા ક્રિયા અધિકારમાંકિયાની જરૂરિયાત જગાવવાના પ્રસંગે કઈ ક્રિયાથી નિર્મલ ભાવવૃદ્ધિ થઈ શકે છે આનો ખુલાસો જણાવીને જ્ઞાની પુરુષ પણ કર્મને નાશ કરવા માટે ક્રિયાની સાધના જરૂર કરે છે, આ બીના જણાવી છે. ચેથા-સાખ્યાધિકારમાં (૧) સમતા ગુણવાળા જીવની કેવી સ્થિતિ હોય છે ? (૨) સમતા વિનાનું સામાયિક પણ કેવું હોય છે ? (૩) પરમાત્મસ્વરૂપને પમાડવામાં સમતા કઈ રીતે કેવા પ્રકારની મદદ કરે છે? (૪) સમતાથી કેને કાને કેવા કેવા પ્રકારના લાભ થયો? આ ચાર પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરતાં છેલ્લા પ્રશ્નના સમાધાનમાં ભરત, દમદંત ઋષિ, નમિરાજર્ષિ, કંદમૂરિના શિ, મેતાર્થ મુનિ, ગજસુકુમાળ, અર્ણિકાપુત્ર, દઢપ્રહારી, શ્રી. મરૂદેવા વગેરેના દાખલા આપ્યા છે. છેવટે પ્રશસ્તિ વગેરે જણાવીને ગ્રંથ પૂરો કર્યો છે.
૪. અનેકાંતવ્યવસ્થા–મળ ગ્રંથ ૩૩૫૭ લેક પ્રમાણ છે. આ ગ્રંથ અમુદ્રિત છે. તેમાં શરૂઆતમાં કતાં આ પ્રમાણે મંગલલેટની રચના કરે છે. -
ऐन्द्रस्तोमनत नत्या, वीतरागं स्वयम्भुवम् ।
अनेकांतव्यवस्थायां, श्रमः कश्चिद्वितन्यते ॥ ૫. દેવધર્મ પરીક્ષા–દેવો રવર્ગમાં પ્રભુપ્રતિમાની પૂજા કરે છે. પ્રતિમા નહિ માનનાર સ્થાનકમાગી લેકે તે દેવને આધી કહે છે, આ વાન બેટી છે એમ સાબિત કરનાર આ ગ્રંથ છે. એનું શું લેક પ્રમાણ ૪પ છે. તેના ઉપર ટીકા નથી. પ્રકાશક બી. જે. ધ. છે. સભા ભાવનગર, જે રાક મુદાઓ લક્ષમાં રાખીને ગ્રંથકાર મહર્ષિએ આ ગ્રંથની રચના કરી છે તે મુદ્દાઓ ટૂંકમાં આ પ્રમાણે જાણવા (1) દે અસંગત છે એમ કહેવું એ નિબતુર વચન છે. (૨) દેવને શ્રતધર્મ હોય છે એ મુદ્દાથી પણ તેમને અધમ ન કહી શકાય. (૩) દરેક સમ્યકત્વધારી જીવને અન્ન અને અર્થે હોવાથી અધમ કહી શકાય જ. (૪) તેઓ સર્વવિરતિષ સંયમને ધારણ કરી શક્તા નથી, આ અપેક્ષાએ અધર્મસ્થિત કહેવાય છે. (૫) તેઓ વિશિષ્ટ બોધરહિત છે, માટે બાલ કહેવાય છે. (૬) સંયમ વિનાનું સમ્યકત્વ નિકળે છે. આ વચન વિશિષ્ટ અપેક્ષાને જાહેર કરે છે. () નારક ને અને દેવને લેશ્યામો જુદી જુદી હોય છે. તેમાં દેવાની લે અપેક્ષાએ પ્રશસ્ત ગણાય છે, (૮) સમ્યકત્વી ને સાધુ વગેરેના વિનય કરવારૂપ તપ હોય છે. (૯) મુનિ વગેરે મહાપુરુષોનું વૈયાવચ્ચ કરીને પણ દે પિતાના દેવભવને સફળ કરે છે. (૧૦) ઇન્દો સભ્યવાદી અને નિરવદા ભાષાના બેલનારા કહેવાય છે. (૧૧) દો મુનિરાજને અવગ્રહ આપે છે. (૧૨) અમરેન્દ્ર વગેરે હો તથા તેમને લોકપાળદેવ પ્રભુદેવના હાડકાની પણ આશાતને કરતા નથી. (૧૩) હરિકેશીનું વૈયાવચ્ચ ક્ષેએ કર્યું છે. (૧૪) દેને સમ્યકત્વરૂપ સંધર હોય છે. (૧૫) ધાર્મિક વ્યવસાય કરીને યંભે પ્રભુપ્રતિમાની પૂજા કરી છે. (૧૬) વિજયદેવે પણ તે પ્રમાણે પૂજા કરી છે. (૧૭) જન્માભિષેકને પણ તે જ અધિકાર છે, દેવ પ્રભુપૂજા કરે છે તે, આગળ અને પછી, કલ્યાણ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
કરનારી છે. (૧૮) પછી શબ્દથી અધિકાર પ્રમાણે પરભવ અર્થ લેવા જોઈએ, કારણ તપશ્ચર્યાદિથી તેવું કોને મળી શકે છે. (૧૯) સ્થિતિ પણ જ કહેવાડા. (૨૧) જ્ઞાનવંત મહાપુરુષને લેકોપચાર પણ કર્મ અપાવવા માટે જ હોય છે. (૨૧) એ કરેલ વંદનાદિ પણ પૂર્વ અને પછી હિતકારી છે. (ર) પૂજાધિકારને સમાવેશ વંદનાધિકારમાં થઈ શકે છે. () પ્રદેવે ઇદ્રાદિકે કરેલ વંદનાની અનુમોદના કી પ્રભુની આગળ કરાતું નાટક બીજા અશુભ કાર્યોના જેવું ન કહેવાય. (૨૪) આવા નાટકને ભક્તિના અંગ તરીકે જણાવ્યું છે, આવી ભક્તિના પ્રભાવે દુર્ગતિ ન થાય, સરગતિને બંધ થાય ને વંટે મોક્ષ પણ મળે. (૨૫) દાનના ઉપદેશ કે નિધની પડે જિનપૂજને ઉપદેશ કે નિધિ ન કર એમ નહિ, કારણકે તે અનુબંધહિંસા છે જ નહિ. (૨૬) ચૈત્ય કે પ્રતિમાને અંગે થતી દ્રવ્યહિંસા અર્થદંડ પણ ન કહેવાય અને અનર્થદંડ પણ ન કહેવાય. (૭) પૂજાનું વરૂપ જણાવતાં દયા અને હિંસાનું સત્ય સ્વરૂપ અત્રપાઠ દો સમજાવ્યું છે.
૬. જનતક પરિભાષા-ભ્યાદાદાશનના પાયા જેવા (1) પ્રમાણ, (૨) નય અને () નિલેપ નામના ત્રણ પરિવાળે આ ગ્રંથ છે. તેમાં પ્રથમ પ્રમાણપરિકેદમાં (૧) પ્રમાણ એટલે શું ? (૨) પ્રમાણને તેના ફળની સાથે અભેદભાવ કઈ રીતે ઘટે ? () પ્રમાણના ભેદો કેટલા? (૪) પ્રત્યક્ષ પ્રમાણે કેટલા પ્રકારનું છે ? (૫) સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું અને પારમાર્થિક પ્રત્યક્ષનું તાત્વિક સ્વરૂપ શું? (૬) ચક્ષને અને મનને વ્યંજનાવગ્રહ ન હોવાનું કારણ? (૭) અવગ્રહાદિનું સ્વરૂપ શું ? (૮) તે પ્રસંગે થતી શંકાઓનું સમાધાન શું? (૯) મતિજ્ઞાનના દરેક ભેદમાં બહુ બહુવિધ વગેરે ભેદો કઈ રીતે સમજવા ? (૧૦) શ્રતજ્ઞાનનું યથાર્થ વપ શું ? (11) સંતાક્ષરાદિ ત્રણુભ તથા શ્રુતજ્ઞાનના ચૌદ મે ક્યા ક્યા ? (૧૨) પારમાર્થિક પ્રત્યક્ષના અવધિજ્ઞાન વગેરેના ભેદે કેટલા ? (૧૩) ગજ ધર્મજન્ય જ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં તફાવત છે ? (૧૪) પક્ષપ્રમાણુનું લક્ષણગર્ભિત સ્વરૂપ શું ? (૧૫) તેના પાંચ ભદો કયા કયા ? (૧૬) પરોક્ષના મરણ–પ્રત્યભિજ્ઞા-તર્ક-અનુમાન-આગમ ભેદનું વરૂપ શું? (19) મરણનું પ્રમાણપણું કદી રીતે ઘટી શકે ? (૧૮) તેને માનવાની જરૂરિયાત શી? (૧૯) પ્રત્યભિતાનું લક્ષણ શું ? (૨૦) તેને અલગ માનવીનું કારણ શું? (૨૧) પ્રત્યભિજ્ઞામાં અનુમાન વગેરેને સમાવેશ કઈ રીતે થઈ શકે ? (૨૨) તર્કનું વરૂપ શું ? (૨૩) વ્યાતિગ્રહમાં તેની જરૂરિયાત છે ! રીતે અને કેટલે અંશે છે ? (૨૪) સામાન્ય લક્ષણને બોધ થવામાં અને શબ્દાર્થને વાગ્ય વાચકભાવની સમજ પાડવામાં કોની વિશેષ જરૂરિયાત પડે છે ? (૨૫) તનું સ્વત: પ્રમાણ પણું કઈ રીતે સમજવું? (૨) અનુમાનના બે ભેદે કયા ? (૨૦) સાધ્ય પક્ષસિદ્ધિનું વરપ શું? (૨૮) દાનની જરૂરિયાત કઈ અપેક્ષાએ સમજવી ? (૨૦) હેતુનું અને તેના વિધિસાધક-પ્રતિસાધક-ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ નામના ભેદોનું વરૂપ શું ? (૩૦) અસિદ્ધ , વિરૂદ્ધ અને અને કાંતિક હેવાભાસનું સ્વરૂપ શું? (૭૧) આ ત્રણથી વધારે હેવાભાસને નહિ માનવાનું શું કારણ? (૩૩) આગમ પ્રમાણનું સ્વરૂપ શું? (૩૩) અનુમાનથી આગમની જુદાઈ કઈ રીતે સંભવે ? (૩૪) સમભંગીનું રવરૂપ શું? (૩૫) તે પ્રસંગે સલાદેશ, વિકલાદેશનું અને તેના કારણ? કાલ- ભરવરૂપ-અર્થ-સંબંધ-ઉપકાર-ગુણિદેશસંસર્ગ-- શબ્દસ્વરૂપનું વરપ શું છે આ નીશ પ્રશ્નોના ખુલાસા પ્રથમ પ્રમાણપરિકેદમાં ગ્રંથકારે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮-૯]
શ્રી યોોવિજયકૃત ગ્રંથા
[૩૩]
૭ ગુરુતત્ત્વનિશ્ચય-મૂળ પ્રાકૃતગાથા ૯૦પ
જણાવ્યા છે. બીજા નય પરિચ્છેદમાં નયનું લક્ષણ અને તેના બંદા બતાવવાના પ્રસંગે શબ્દની પંચતી પ્રવૃત્ત કયા નયનાળે ક અપેક્ષાએ માનતા નથી તે વિસ્તારથી દર્શાવીને અર્પિત. અર્પિત, વ્યવહાર, નિશ્ચય, જ્ઞાનક્રિયા વગેરેનું ભેદપ્રદર્શનપૂર્વક સ્વરૂપ જણાવીને રે નયાભાસને ટ્રકામાં સમાવ્યો છે. ત્રીજા નિક્ષેપ નામના પરિચ્છેદમાં નામાદિ નિશ્ચેપાનાં સ્વરૂપ, મંદ પ્રયોજન દર્શાવીને દક નિક્ષેપ શું શું માને છે ? તે જણાવીને તેને નયમાં ઉતાર્યા છે. નિક્ષેપાની ઉત્પત્તિનો પ્રકાર જણાવતાં જીવના પણ નિક્ષેપ જણાવ્યા છે. તર્કશાસ્ત્રરૂપી મહેલમાં ચઢવા માટે આ ગ્રંથ પગથિયા જેવો છે. મૂળ ગ્રંથ ૮૦૦ શ્લોક પ્રમાણ છે. તે હૈ. ધ. પ્ર. સ. ભાવનગર તથી છપાયા છે. એમ સભવી શકે છે કે જેમ બૌદ્ધ પિંડત મેાક્ષાકરની તર્ક ભાષા જોઈ ને વૈદિક પંડિત કેશવમિત્ર સ્વમતાનુસાર્સર તર્ક ભાષા બનાવી. તેમ તે અને તર્ક ભાષાનું નિરીક્ષણ કરીને વાચકવર્ષે આ ગ્રંથની રચના કરી હોય. અને તેની ઉપર વાચક પોતેજ સંસ્કૃત ગદ્યમાં ૭૦૦ સાત હજાર લોક પ્રમાણ ટીકા બનાવી છે. મૂળમાં પ્રસગે વ્યવહાર ભાગ્ય વગેરે ગ્રંથોની પણ ગાથા ગોઠવી છે. એ પ્રમાણે ટીકામાં પણ તે તે ગ્રંધાના પ્રસ`ગને અનુસાર જરૂરી પાંડા આપ્યા છે, ઍટલું જ નહિ પણ જ્યાં પોતાને જરૂર જણાય ત્યાં સ્પષ્ટીકરણ પણ કર્યું છે. ગુરુતત્ત્વનું યથા નિરૂપણ કરવા માટે અહીં વિશાળ અધિ કારસ્વરૂપ ચાર ઉલ્લાસની સકલના કરી છે. તેમાં પહેલા ઉલ્લાસમાં (1) શ્રી ગુરુમહારાજને પ્રભાવ કલા હોય છે ? (૨) ગુરુકુલ વાસનો પ્રભાવ શે ? (૩) ગુરુ કેવા હોય ? (૪) શુદાશુદ્ધભાવનાં કારણો કાં કાં શકે (૫) ભાવવૃદ્ધિ શાથી થાય ? (૬) કવળ નિશ્ચયવાદી વમતને પોષવા માટે કાર કઈ દલીલ રજુ કરે ? (છ) સિદ્ધાંતી તે (નિશ્ચય) વાદનુ ક રીતે ખંડન કરે છે ! આ સાથે પ્રશ્નો સ્પષ્ટ ખુલાસો છે. બીજા ઉલ્લાસમાં ગુરુનું લક્ષણ જણાવતાં સદ્ગુરુ, વ્યવહારી, વ્યવŕત્ર્ય, વ્યવહારના પાંચભેદ, પ્રાયશ્ચિત્ત, તને લેવાનો તથા દેવાના અધિકારી; એ જણાવીને છેવટે શુદ્ધ વ્યવહારને પાળનાર સુગુરુનું માહાત્મ્ય દર્શાવવા પૂર્ણાંક વ્યવહાર ધર્મને આદરવા સુચના કરી છે. ત્રીજા ઉલ્લાસમાં ઉપસ’પત્ની વિધિ, ગુરુની પ્રષણા, પાæ વગેરેનું સ્વરૂપ જણાવીને છેવટે દુગુરુને તજવાનુ અને સુગુરુની સેવના કરવાનું જણાવ્યું છે. ચાથા ઉલ્લાસમાં પાંચે નિર્ધન્ધાનું સ્વરૂપ બીસ દારને ઘટાવી જણાવ્યું છે. વટે શકારે પ્રશસ્તિ વગેરે ભીના જણાવીને ધંધ પૂર્ણ કર્યા છે.
૮ કાવિદ્ઘાત્રિ શિકા-(બત્તીસાળનીસી)--આ ગ્રંધમાં ગ્રંથકારે દાન વગેરે કુર પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જણાવવા માટે ૩૨ વિભાગ પાડયા છે અને દરેક વિભાગને બત્રીસ છત્રીસ શ્લોકમાં સપૂર્ણ કરેલા હવાથી આનુ યથાર્થ નામ દાત્રિશાત્રિશિકા પાડયું છે, તેમાં પહેલી દાન-ત્રિશિકામાં ગ્રંથકારે દાન સ્વરૂપે જણાવતાં કયા દાનમાં એકાંત નિર્જરા ચાય ? અને કયા દાનમાં અલ્પ નિર્જરા થાય ? વગેરે નાનું રહસ્ય દર્શાવ્યું છે. અને વર્ટ ત્રકૃતાંગ ત્રમાં આવતાં સાદા જ્મ્મા વગેરે પદો ચથા રહસ્ય પ્રકટ કરતાં આતુર લુબ્ધક દૃષ્ટાંત પણ સ્પષ્ટ જણાવ્યું છે. બીજી દેશના દ્વાત્રિશિકામાં (૧) દેશનાને લાયક કાણું ? શ્રોતાના ભેદ કેટલા ? શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાનનું સ્વરૂપે શુ ? માલ વગેરે જ્યારે દગાને કી ી દેશના દેવી અને તેમાંયે ક્રમ રાખવે ? વગેરે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૩૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ પ્રશ્નોનું રિહરએ જણાવ્યું છે. ત્રીજી માર્ગધાઝિશિકામાં–માર્ગના ભેદો, પ્રશસ્ત-અપ્રશસ્ત આચરણે. ધામિકાભાસની પ્રવૃત્તિ, સંવિગ્ન પાક્ષિકનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. જેથી જિનમહ નામની દાત્રિશિકામાં–પ્રભુ શ્રી જિનેશ્વદેવનું મહત્ત્વ ક્ષાયિક ગુણોને લઈને જ મા-j જો એ વગેરે બીના જણાની છે. પાંચમી ભકિત નામની દાવિંશિકામાં ભક્તિનું રવરૂપ જણાવતાં પૃથ્વીશુદ્ધિ, અપ્રીતિને ત્યાગ, નાનની જરૂરિયાત વગેરે બીના જણાવી છે. છઠ્ઠી સાધુ સામર્થ્ય નામની ત્રિશિકામાં--ત્રણ જ્ઞાન, તેનાં ચિહ્નો, ત્રિવિધ ભિક્ષા, પિંડવિદ્ધિ, વૈરાગ્યના ત્રણ બેદ, ભાવશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. સાતમી ધર્મવ્યવરથા દાઝિશિકામાં–જે સાધુ હોય તે મવમાંસને ખાય જ નહિ, મૈથુનનું સદોષપણું, તપ, અનાયતનનો ત્યાગ કર વગેરે બીના વર્ણવી છે. આઠમી વાદદાત્રિશિકામાં ત્રણ પ્રકારના વાદ વગેરે બીના જણાવી છે. નવમી કથાાત્રિશિકામાં અવાંતર ભલે જણાવવા પૂર્વક ચાર પ્રકારની કથાનું સ્વરૂપ વર્ણવ્યું છે. દસમી ગઠ્ઠાવિશિકામાં અને અગિયારમી પાતાંજલગ કાત્રિશિકામાં–વિવિધ રોગનાં લક્ષણ વગેરે જણાવ્યાં છે. બારમી યોગપૂર્વસેવા નામની કાત્રિશિકામાં-ગુરુપૂજા, દેવપૂજા વગેરેનું સ્વરૂપ જણવ્યું છે. તેરમી મૂકયÀષપ્રાધાન્ય દાઢિશિકામાં–મુક્તિ, તેનાં સાધન અને મુક્તિનાં સાધનોને સેવનારા ભવ્ય જો આ ત્રણેમાં હૃપ નહિ રાખનારા ભવ્ય જીવે જ યથાર્થ ગુરુમહારાજ વગેરેની ભક્તિ વગેરે કરી શકે છે. પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં વિપાનુષ્ઠાન વગેરે પણ અનુષ્ઠાન નકામા છે અને છેલ્લા બે તહેતુ અને અમૃત અનુષ્ઠાન કરવા લાયક છે. ચાદમી અપુનર્ભધક દ્વત્રિશિકામાં--અપુનર્ભધવનું સ્વરૂપ તથા શાંત ઉદાત્ત જીવનું સ્વરૂપ વગેરે બનાજણાવી છે. પંદરમી સમ્યગદષ્ટિ દાવિશિકામાં–શુશ્રષા, ધર્મરાગ, ત્રણ કારણ વગેરે બીના જણાવી છે. સોળમી મહેશયહ નામની શિશિકામાં-બીજ મતવાળાને માન્ય મહેશનું લક્ષણ જપનું ફળ વગેરે બીના જણાવી છે. સત્તરમી દેવપુરુપકાર દ્રાવિશિકામાં નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ, સમ્યગદર્શન પામ્યા બાદ સંસારી જીવ દેશવિરતિ આદિ ગુણોને કયારે કઈ રીતે પામે છે અને માર્ગાનુસારિતા વગેરે ગુણેની બીના દર્શાવી છે. અઢારમી યુગભેદદાત્રિશિકામાં-યોગના પાંચ ભેદો, મૈત્રી આદિ ચાર ભાવના, ધ્યાન, સમતા વગેરેની બીને જણાવી છે. ઓગણીસમી યોગવિવેક નામની દાવિંશિકામાં-ત્રણ પ્રકારને યોગ, યોગાવંચક વગેરે ત્રણ વંચકનું સ્વરૂપ વગેરે બીને જણાવી છે. વીસમી યોગાવતાર કાત્રિશિકામાં સમાધિ. આત્માના ત્રણ ભેદ, જરરી દપ્રિનું સ્વરૂપ વગેરે બીના જગાવી છે. એકવીસમી મિત્રા દાઝિશિકામાં દષ્ટિના આડ દ પૈકી પહેલી મિત્રાદષ્ટિનું વિસ્તારથી વરૂપ જણાવ્યું છે. બાવીસમી નારાદિ દાત્રિશિકોમાં ત્રણ દષ્ટિનું એટલે બીજ નારાદિષ્ટ રીજ બલા અને ચથી દીપ્રા | રપ જણાવ્યું છે. તેવીસમી ફાગ્રહનિવૃત્તિ નામની દાશિકામાં - કુતર્કનું સ્વરૂપ, ત્રણ પ્રકારને બેધ. સદનુડાનj લાગુ, કાલ, ન્ય વગેરેની અપેક્ષાએ થતા દેશનાના બોર વગેરે બીના જગાવી છે. ચોવીસમી સદ્દષ્ટિ વિલિકામાં સટિ, કાંતા, ધારણાનું સ્વરૂપ, સ્થિરા ટિમાં થતી અવની સ્થિતિપ્રભાદમાં અા માનુષ્ઠાન, નિર્વત્તિ લાભ વગેરે બીના વર્ણવી છે. પચીસમી કલેશાનોપાય નામની દાશિકામાં નિર્દોષ જ્ઞાન–ક્રિયાની નિમલ સાધના કરવાથી કલેશને નાશ થાય છે. આ બાબતમાં અન્ય દર્શનીને વિચારનું યુક્તિથી ખંડન કર્યું છે. છવીસમી ગમાડાન્ય દાત્રિશિકામાં-ધાર.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮-૯] શ્રી યશોવિજ્યકૃત ગ્રંથ
[૩૫] ણાદિ સંયમનું વિસ્તારથી રવરૂપ દર્શાવીને છેવટે શુદ્ધ સંયમનું સ્વરૂપ, મુક્તિપદ પ્રાપ્તિનું રવરૂપ વર્ણવ્યું છે. સત્તાવીસમી ભિાભાવ દાઝિશિકામાં- વ્યભિg, ભાવભિતું પર્યાયવાચક રાનું વિવરણ વગેરે બીના જણાવી છે. અઠ્ઠાવીસમી દીક્ષા ત્રિશિકામાં-દીક્ષા શબ્દને નિરક્તાર્થ, વ્યુત્પત્તિથી અર્થ, દીક્ષા આપવાનો વિધિ, ક્ષમાના બે ભેદ તથા બકુશાદિની બીના જણાવી છે. ઓગણત્રીસમી વિનય કાત્રિશિકામાં જ્ઞાનાદિ પાંચ પ્રકારના કાયિક વિનયના ૮ ભેદ, વાચિક વિનયના ૮, માનસિક વિનયના ૨ ભેદ; એમ ૧૩ ભેદના દરેકમાં ભક્તિ-બહુમાન-વર્ણના-અનાશાત રૂપ ચાર ચાર ભેદ ઘટાવીને વિસ્તારથી બાવન ભદ્રા દર્શાવી છેવટે દીક્ષા પર્યાયે નાના એવા પણ પાઠકને વંદન કરવું જોઇએ એ વાત જણાવી છે. ત્રીસમી કેવલીભક્તિવ્યવસ્થાપન નામની કાચિંશિકામાં-દિગબર કવલીને કલાહાર ન હોય” એમ જે કહે છે તેનું ખંડન કર્યું છે. એકત્રીસમી મુક્તિ કાત્રિશિકામાં–અન્યમને મુક્તિનું સ્વરૂપ દર્શાવીને તેમાં યોગ્ય પણું જણાવી જેને દર્શન પ્રમાણે યથાર્થ મુક્તિનું સ્વરૂપ જણાવ્યું છે. બત્રીસમી સહજસ્તુતિ કાત્રિશિકામાં-સજજન દુર્જનનું સ્વરૂપ, બલવચનનું ખંડન આપી છેવટે પ્રશસ્તિ આપી છે. આ બત્રીસ બત્રીસી અને તેના ઉપર નવાર્થદીપિક નામક પણ ટીકા એ બંનેનું લેક પ્રમાણ પપ૦૦ લેક છે.
૯ યતિલક્ષણસમુચ્ચય-આ ગ્રંથમાં વાચકવર્થે પ્રાકૃત ર૬ ૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણે વિસ્તારથી જણાવ્યાં છે, તેમાં (૧) માર્ગને અનુસરતી ક્રિયા, આમાં માર્ગની વ્યાખ્યા, સિદ્ધાંતની રીતિ, આચરણાનું કવરૂપ વગેરે બીના જણાવી છે. (૨) શિક્ષાને લાયક પણું---આમાં વિધિસૂત્ર વગેરે સાત પ્રકારનાં સૂત્રોનું અને દેશનાનું સ્વરૂપ જણાવ્યું છે. (૩) શ્રદ્ધાલક્ષણમાં વિધિનું બહુમાન, વિધિજ્ઞાન, પચ્ચખાણ પાળવાની યોગ્યતા, વધ અને દયાની તરતમતા વગેરે જણાવ્યું છે. (૪) ક્રિયામાં અપ્રમાદ-આમાં મુક્તિદાયક સાધનોની સાધના કરવાની તીવ્ર અભિલાષા, ઉપદેશ કરવાને લાયક ગુણ, દાન, પાત્ર, વગેરેની બીન જણાવી છે. (પ) શકયક્રિયાઆદરલક્ષણમાં અનુષ્ઠાન વિધિ, નિર્મળ ભાવરક્ષા વગેરે બીના જણાવી છે. (૬) ગુણાનુરાગ લક્ષણમાં ગુણવંત મહાપુરુપાની કઈ રીતે પ્રશંસા કરવી વગેરે બીને જણાવી છે. (૭) ગુરુ આજ્ઞા આરાધનમાં ગચ્છવાસ, એકાકી વિચરનારને લાગતાં દુધ, વિહારની રીતિ, ગુરુશિષ્યના ગુણો, સત્યપ્રરૂપકની પ્રશંસા, દુગમકાળમાં સાધુઓ હયાત છે વગેરે બીના જણાવી છે. આ ગ્રંથ ટીકા વિનાને છે. મૂળ ગ્રંથ જૈન ધર્મ પ્રસારક સભાએ અધ્યાત્મસારાદિ દશ ગ્રંથોમાં છપાવ્યો છે.
૧૦ નરહસ્ય-- આ ગ્રંથમાં વિસ્તારથી નૈગમાદિ સાત નું સ્વરૂપ જણાવ્યું છે. પૂજા શ્રી. ઉપાધ્યાયજી મહારાજે જે ગ્રંથના છે રહસ્ય શબ્દ આવે એવા ૧૦૮ ગ્રંથ રચવા ધાર્યા હતા. એમ માપવાચળે રાપરાંતિતથા વિઉિતાર તથાગત
તમારWWાત્રાઘા સજ્ઞાતી પ્રજામિત્રમાણસે' એવા ભાષારહસ્ય ગ્રંથની શરૂઆતમાં જણાવેલ બીના ઉપરથી નિર્ણય થઈ શકે છે. પણ હાલ તે બધા લભ્ય નથી. કઈ 4ષી છે ને નારા કેપ હોય એમ સંભવ છે. ફકત ભારહસ્ય, ઉપદે રહસ્ય. નયરહસ્ય મળી શકે છે. પ્રસ્તુત નવરહયમાં-નયનું લક્ષણ, તેના પર્યાયે, તેને માનવાની
જરૂરિયાત, જેમાં માંહોમાંહે અવિધ વગેરે બીના દાખલા દલીલ સાથે સમજાવી છે. ના બે ભેદ, દરેકનું લક્ષ | પૂજ્ય શ્રી. જિલભદ્ર ગણિક્ષમાશમણ હજુસુત્રને દ્રવ્યાર્થિક
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩} ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ હું ભેદ માને છે અને શ્રી. સિદ્ધસેનદિવાકર પર્યાયથિકના ભેદ માને છે-આ અને વિચારનુ સ્પષ્ટીકરણ, નયની વ્યાખ્યા જણાવતાં શ્રી. અનુયોગદાર સ્ત્રામાં જણાવેલાં પ્રદેશ-પ્રથકવસંતનાં ઉદાહરણ દર્શાવ્યાં છે. તત્ત્વાર્થ, વિશેષાવશ્યક વગેરેમાં જણાવેલ નસલક્ષણાની અવિરોધ ઘટનો કર્યો નય કયા મુદ્દાથી કેટલા નિશ્ચેષાને વકારે છે, દરેક નવમાંથી કયા કયા દર્શનની ઉત્પત્તિ ચઇ છે. તેનું સ્વરૂપ શું કે દરેક યની પાર સામેના કઈ રીતે ઘઉં કે સમભ ́ગીનું વર્ષ શુ ? વગેરે બીના જણાવી છે,
૧૬ નયપ્રદીપ-સંસ્કૃત ગદ્યમય આ ગ્રંથ લગભગ ૫૦ શ્લોક પ્રમાણુ સભવે છે આની ટીકા નથી. અહી એ સગ છે, તેમાં પહેલા સસભંગી સમર્થન નામનાં રસમાં સાત ભાંગા કઈ રીતે થાય ? યાદ્વાદનું સ્વરૂપ શું ? કાઈ ફેંકાણે સાત્ શબ્દ ન હોય તે પણ ત્યાં અધ્યાહાર કરવા જોઇએ તેનું શું કારણ ! ભાંગા સાત જ કહ્યા તેનું શું કારણ ? વગેરે બીના બહુ જ સ્પષ્ટ જણાવી છે. ભીન્ન નયસમર્થન નામના સગમાં-નયવિચારની જરૂરિયાત, દરેક નયની મર્યાદા, દ્રવ્યનું સ્વરૂપ, સ્વભાવપર્યાય, વિભાપર્યાય, વ્યાર્જિંકનયના દા મુદ્દાઓ, તેનુ સ્વરૂપ જણાવીને પયાચાર્થિક નયનુ સ્વરૂપ વર્ણવ્યું છે, તેમાં પર્યાય અને ગુણના બંદા, તેનુ સ્વરૂપ, સામાન્ય વિશેષને સમાવેશ કયાં થઈ શકે ? આ બીન સ્પષ્ટ જણાવીને (૧) નગમનયના રવરૂપમાં-ધર્મ, ધર્મ, ધ ધા ની બાબતમાં નેગમનો અભિપ્રાય તેમાં સત્યાસત્યતા, નગમાભાસ વગેરે બીના જણાવી છે. (૨) સંગ્રહનયમાં લક્ષણ, સક્ષક્ષણભેદ, સંગ્રહાભાસની બીના જણાવી છે. (૩) વ્યવહારનયમાં-૧૪ પ્રકારના વ્યવહાર. નવ પ્રકારના ઉપચાર અને સંબંધ જણાવ્યા છે. (૪૭) ઋજુદિ ચાર નયા પર્યાયાર્જિંકય તરીકે ગણાય છે. તેમાં ઋજુત્રનયનું સ્વરૂપ જણાવતાં લક્ષણ અને ભેદનું સ્પષ્ટીકરણ કર્યુ છે, શબ્દ નયમાં લક્ષણ જણાવીને કાલાદિની અપેક્ષાએ અર્થભેદ દર્શાવ્યા છે. સમિભટના સ્વરૂપમાં લક્ષણ જણાવીને પર્યાય રાખ્તના વિવિધ અર્થા જણાવ્યા છે, તથા એવભુનયના પ્રસંગે લક્ષણ, સ્વરૂપ, શબ્દોના ખરા અ, નયના ભેદ વગેરે આના જણાવી છે.
૧ર નાપદેશ-આ ગ્રંથની ઉપર પોતે નયામૃતતરંગી નામની ટીકા બનાવી છે, તેમાં વિસ્તારથી બહુ જ સ્પષ્ટ રીતે પ્રથાદિ દાંતો દને સાતે નયનાનું સ્વરૂપ, દરેક નયની કયારે અને કયાં યોજના કરવી કે દરેક નય કયા કયા નિક્ષેપા માને છે તે તેમજ પ્રસંગે પ્રતિમા પ્રતિષ્ટાદિના વિચાર દર્શાવ્યા છે.
૧૩ જ્ઞાનબિંદુઆ ગ્રંથનું પ્રમાણ-૧૨૫૦ કલાકનું છે. તેના ઉપર ટીકા નથી. (૧) સાન એટલે શું? (૨) મતિજ્ઞાન વગેરે ચાર ગાન કઇ અપેક્ષાએ રિક્ષક ગુણ કહેવાય છે! (૩) જ્ઞાનના ભેદ કેટલા ! (૮) મતિજ્ઞાનનું લક્ષણ શું? (૫) ગતિમાનને યુતજ્ઞાનથી અલગ કહેવાનું કારણ ? (૬) મતિયાનના અનિશ્રિત અનિશ્રિત ભેદ સ્વરૂપ શુ (૭) પદાર્થ-વાકયાર્ચ-માવાયારું પાન કર્યા નાનમાં ગણતું : (૮) હું ચાર્ટ પ્રકારના ખાધની ઘટના કઈ રીતે કરવી? (૯) ચૌદપૂર્વીના સ્થાનપતિત ખાધને ક! જ્ઞાનમાં ગણવા ! આ પ્રશ્નોના ખુલાસા સવિસ્તર જણાવીને અવગ્રહાર્દિકના ક્રમમાં પ્રયોજન, અવગ્રહના ભેદ, સ્વરૂપ, તેના પ્રામાણ્યાદિના નિર્ણય, સમ્યકત્વને લઇને જ જ્ઞાનને પ્રમાણ તરીકે ગણી શકાય, સ્યાદ્રાદનું સ્વરૂપ, એક પદાર્થના જ્ઞાનથી સર્વ પદાર્થોનું જ્ઞાન
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮૯] શ્રી યશોવિજયજીકૃત ગ્રંથ
[૩૭] અાદિ મંદામાં નાના દર્શનની વ્યાજના વગેરે બીને મતિજ્ઞાનના પ્રસંગે સ્પષ્ટ જણાવી છે. શ્રાવાના વર્ણનમાં રવરૂપભેદ, મશ્રિતમાં તફાવત વગેરે જણાવ્યું છે. અવધિજ્ઞાનના વર્ણનમાં લટાર્ણ, મંદ, પરમાવધિ. મન:પર્યવ જ્ઞાનથી ભિન્નતા જણાવી છે. મન:પર્યવ રાનના વર્ણનમાં લક્ષણ, ચિનિત પદાર્થને માણવાની રીત, મન:પર્યવમાં અપેક્ષાએ દર્શનને સ્વીકાર - એરપીકાર, મન:પર્યવથી જે મને જણાય તેનું સ્વરૂપ વગેરે બીને વર્ણવી છે. પાંચમાં કેવડાસાનના વર્ણનમાં તે લક્ષણ, સર્વજ્ઞતાની સિદ્ધિ તેનું પ્રામાણિકપણું, કેવલવાતાવરણને મની આવશ્યકતા, કર્મ અવારકપણે ફેફસુકાદિથી લેભાદિની ઉત્પત્તિને રકારનારના મન, બડ, નરાયભાવ માનનાર બૌદ્ધ સવ રાપણાનું અવ્યવસ્થિતપણું, એકરસ બ્રહ્માનને વેરાન તરીકે માનનારના મનનું ખંડન, પારમાર્યાદિક ત્રણ શકિત, દષ્ટિષ્ટિવાદનું બંડન, બ્રહ્મવિલય અને સુમાકારવૃત્તિનું અધ્યાસ]-અજ્ઞાનકલ્પનાનું ખંડન,
વ્યાર્થિક પયયાર્થિક નયની અપેક્ષા મુક્ષ્મ વિચારણિ જણાવી છે. છેવટે મલ્લવાદિ શ્રી સિદ્ધસેન દિવાકર તથા જિનભદગણિના કવલજ્ઞાન દર્શન અને તેના ઉપયોગની બાબતમાં વિચારો જણાવી સમ્મતિની તે વિષયની ગાથાઓનું સ્પષ્ટ વિવેચન દર્શાવી જવાની અપેક્ષાએ તેનું એકીકરણ બતાવ્યું છે.
૧૪ નરાર—આ ગ્રંથમાં જુદા જુદા પૂર્ણતા વગેરે ૩૨ પદાર્થોનું આઠ આઠ “લેકમાં બહુજ સરસ વન સંક્ષેપમાં કર્યું છે-આની ઉપર પતે બાલાવબોધ (ટો પણ કર્યો છે, અને નીચેના લાકથી સાબીત થાય છે,
ऐन्द्रवृन्दनतं नत्वा वोरं तत्वार्थदेशिनम् । .
अर्थः श्रीज्ञानसारस्य, लिख्यते लोकभाषया ॥ આ ગ્રંથ ઉપર પાઠક શ્રી. દેવચંદજીએ અને પંન્યાસ શ્રી. ગંભીરવિજયાએ સંરકૃત ટીકા રચી છે.
૧પ એસ્તુત :- આમાં શ્રી શાનિસ્તુતિના જેવી સ્તુતિઓ બનાવી છે.
૧૬ ઉપદેશ રહસ્ય. ૧૭ આરાધકવિરાધક ચતુર્ભગી. ૧૮ આદિજિનસ્તવન, ૧૯ તવવિવેક. ૨૦ તિન્યકિત. ૨૧ ધર્મ પરીક્ષા. ૨૨ રાના વ. ૨૩ નિશાભાવિચાર.
૨૪ ન્યાયખંડનખંડખાદ્ય-(મહાવીરસ્તવ પ્રકરણ) શ્રી. ઉપાધ્યાયજી મહારાજે રચેલ
ન્યાયની કરીને આ ગ્રંથ અત્યત અર્થગંભીર અને જટિલ છે. આ એક જ ગ્રંથ વાચકવર્યના પ્રખર પાંડિત્યની સાક્ષી કરે તેવા છે. આ ગ્રંથ ઉપર અમારા પરોપકારી પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજે મટી ડીકા રચી છે અને અમારા બેટા ગુરૂભાઈ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ વિજયદર્શનસુરીશ્વરજી મહારાજે કલ્પતિકા નામની ટીકા બનાવી છે. આ ગ્રંથનું યુથ પ્રમાણ પપ૦૦ લેક છે.
૫ અસ્પૃશદગતિવાદ.
૨૬ ન્યાયાલક-આમાં ન્યાય દૃષ્ટિએ ચાઠાદાદિનું નિરૂપણ કર્યું છે. આ ગ્રંથની ઉપર અમારા પરમ પૂજ્ય પરમપકારી ગુરૂવર્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ સુરીશ્વરજી મહારાજે સ્પષ્ટ તત્વબેધદાયક વૃત્તિ બનાવી છે, જે શ્રો. જૈન ગ્રંથ પ્રકાશક સભા અમદાવાદ તરફથી છપાયેલ છે. આ ગ્રંથનું ગ્રંથમાન-૧૨૦૦ કેલક પ્રમાણ છે.
ન્યાયખંડનખાદ્ય અને ન્યાયાલકની શ્રી. ઉપાધ્યાયજીએ પિતાના હાથે લખેલી પ્રતિ પણ મળી શકે છે.
ર૭ પંચનિગમથી પ્રકરણ-આમાં પંચનિની બીના જણવી છે. ૨૮ પરમતિ પંચવિશિકા. ૨૯ પરમાત્મપંચવિંશિકા.
૩૦ પ્રતિભાશતક-લક ૧૦૦ -આના ઉગર વાચકવર્થે મોટી થકા રચી છે, અને તે ટીકાને અનુસરીને વિ. સં. ૧૭૯૭માં પૌર્ણિમ ગચ્છાધીશ શ્રી. ભાવપ્રભસૂરિજીએ નાની ટીકા બનાવી છે. ગ્રંથકારે આ ગ્રંથમાં શરૂઆતને ૬૯ લેકમાં શ્રી. જિનપ્રતિમાને અને જિનપ્રતિમાની પૂજાને જણાવનારા આગમદિને નહિ માનનારા લુપમતનું ખંડન કર્યું છે. પછી ૯ લેકમાં ધર્મસાગરીય મતનું ખંડન કર્યું છે. તે પછીના બે લેકમાં જિનપ્રતિમાની સ્તુતિ કરી છે. ત્યારબાદ ૧૨ લેકમાં પાયચંદ મતનું અને ત્રણ લેકમાં પુણ્યકર્મવાદિના મતનું ખંડન કરીને બે લેકમાં જિનભક્તિ કરવાને ઉપદેશ આપે છે. તે ઉપરાંત જિનસ્તુતિ ગર્ભિત નય ભેદ પણ દર્શાવ્યા છે. પછીના ૬ લોકમાં સર્વત પ્રભુની અને તેમની પ્રતિમાની સ્તુતિ જણાવીને છેવટે પ્રશરિત કહીને ગ્રંથે પૂર્ણ કર્યો છે.
૩૧ પ્રતિમા સ્થાપનન્યાય-આ ગ્રંથ અપૂર્ણ મળ્યો છે.
૩ર ફલાફલવિષયક પ્રશ્નોત્તર. ૩૩ ભાષા રહસ્ય. ૩૪ માર્ગ પરિશુદ્ધિ ૩ય મુક્તાતિ . ૩૬ યતિદિનચર્યા પ્રકરણ ૩૭. વૈરાગ્ય કલ્પલતા, ગ્રંથમાન૬૫૦. ૩૮ શ્રી. ગેડીપાર્થ તેવ, ૧૦૮ પદ્ય. ૩૯ સંસ્કૃત વિજ્યપ્રભસુસ્વિાથાય. ૪૦ શંખેશ્વર પાર્થ તૈત્ર, ગ્રંથમાન ૧૧ર. ૪૧ રામીકાપા તેત્ર. કર સામાચારી પ્રકરણ પાટીકા સહિત. ૪૩ તેત્રાવલી.
ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજીકૃત ટીકા ગ્રંથ ૪૪ અબ્દસહસ્ત્રીવિવરણન્યાયશાસ્ત્રના આ ગ્રંથ દિગંબરીય છે. મૂલ કારિકાના રચનાર સમતભેદ છે, ભાવકત્ત-અકલંક દેવ છે. અને તેને અનુસરીને વ્યાખ્યાકાર-વિદ્યાનંદ છે. શ્રી. ઉપાધ્યાયજી મહારાજે આના ઉપર વિવરણ રચ્યું છે.
પ કર્મ પ્રકૃતિ માટી ટીકા-ગ્રંથમા-૧ લેક. આની વાર લિખિત પ્રતા પણ પળી શકે છે, પૂજન લી, મલયગિરિ મહારાજે કરેલી નાની દીકાને આધારે આ મેરી ટીકા બનાવી છે.
૪૬ કમ પ્રકૃતિ લધુ ટીકા-આ ગ્રંથની સાતગાથા સટીક મલી શકે છે, જે આત્માનંદ સભાએ છપાવી છે.
૪૭ તત્વાર્થવૃત્તિ-પૂજ્ય શ્રી. ઉમાસ્વાતિ વાચક મહારાજે તત્વાર્થાધિગમ સત્ર નામક ગ્રંથની રચના કરી છે, તેની ઉપર જેમ શ્રી હરિભદ્રસુરિ અને સિદ્ધસેન ગણિ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮-૯ ]
શ્રી યશોવિજયજીકૃત ગ્રંથો
[૩૯]
વગેરે મહાત્માઓએ ટીકા બનાવી છે, તેમ શ્રી ઉપાધ્યાયે એ પણ ટીકા બનાવી છે. આ ટીકા આખી મળતી નથી. ફક્ત પ્રથમ અધ્યાયની ટીકા મળી છે. તેમાં પણ કારિકાની ટીકા અપૂર્ણ મળી છે, તેને મારા પરમોપકારી વિદ્યાગુરૂ આચાર્ય મહારાજ શ્રી. બ્રિજયોદયગુરીશ્વરજી મહારાજે પૂર્ણ કરી છે. તે અમદાવાદના સંઘવી શેડ માણેકલાલે મનસુખભાઈએ પાવી છે.
૪૮ દ્વાદશારચક્રીદ્વાર વિવરણ-આ પંથનું ગ્રંથમાન ૧૮૧ , લેક પ્રમાણ છે.
૪૯ ધર્મસંપ્રહ ડિપણમૂલકાર ઉપાધ્યાય શ્રી. માનવિજયજીના ગ્રંથ ઉપરનું ટિપ્પણું ભાવનગરથી જેને આત્માનંદ સભા તરફથી પ્રગટ થયું છે.
૫૦ પાતંજલ યોગસૂત્રવૃત્તિ-આ ગ્રંથ શ્રી. જૈન આત્માનંદ સભા ભાવનગર તરસ્થી પ્રગટ થયું છે.
૫૧ યોગવિશિકા વિવરણ-પ્રકાશક-આત્માનંદ સભા ભાવનગર.
પર શાસ્ત્રવાર્તા સમુરચય વૃત્તિ–આ ટીકાનું નામ સ્યાદાદ કલ્પલતા છે અને એનું ગ્રંથમાન-૧૩૦૦૦ લેક પ્રમાણ છે. આ ગ્રંથ ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલાએ પ્રકટ કર્યો છે.
પ૩ ડિશક વૃત્તિ-મૂલકાર હરિભદરિ, ગ્રંથમાન ૧૨૦૦ લેક છે. પ્રકાશક શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર ફંડ સુરત. ટીકાનું નામ ગાદીપિકા છે. ૫૪ સ્તવપરિસ્સા પદ્ધતિ-શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકામાં આ ગ્રંથની સાક્ષી આપી છે.
ઉપાધ્યાયજીકૃત અનુલબ્ધ ગ્રંથો અને ટીકાઓ ૫૫. અધ્યાત્મબિંદ. ૫૯. અધ્યાત્મપદેશ. પછે. અલંકારચૂડામણિટીકા-આને ઉલ્લેખ પ્રતિમા શતકના ૯૯મા લેકની પજ્ઞટીકામાં આ પ્રમાણે છે.
'प्रपंचितं चैतदलकारचूडामणिवृत्तावस्माभिः । ૫૮. આકર. ૫૯. આત્મખ્યાતિ ( જ્યોતિ). ૬૦ કાવ્યપ્રકાશકો. ૬૧. ઇચ્યામણિટીકા. ૬૨. જ્ઞાસારણિ. ૬. તાલે કવિવરણ. ૬૪. ત્રિાલેકવિધિ. ૬૫. દ્રવ્યાક ૬૬. પ્રમારહય. છે, મંગલવાદ. ૬૮. લતાય. ૬૯, વાદમાલા. ૧૦. વાદરહરવ 1. વિચારબિંદ કરે. વિધિવાદ. 99 વીરરતવટીકા. ૬૪. વેદાંતનિર્ણય. ૫, વેદાંતવિવેકસર્વસ્વ. . વૈરાગ્યરતિ. ડા, શક પ્રકરણ. ૧૮. સિદ્ધાંત ત પરિષ્કાર. ૩૯. સિદ્ધાંત-- મંજરી ટીકા. ૮૦ચાઠાદ મંજૂષા (યાદાદમંજરીટીકા) ૮૧. માદાદરહસ્ય. આ ગ્રંથને ઉલ્લેખ-ન્યાયાલેકને ત્રીજા પ્રકાશની છેવટે આ પ્રમાણે આવે છે. “safકાશવંતા ઇતિ न तेषां विविच्यविभाग इत्यधिकमत्रत्यं तत्त्वं स्याद्वाहरस्यादावनुसंधेयम् ।
આપણે ઉપર જોયું તે પ્રમાણે ઉપાધ્યાયજીકૃત ગ્રંથના ત્રણ વિભાગ પાડી શકાય (૧) મૂલગ્ન, (૨) ટીકાગ્રંથ, (૩) અનુપલબ્ધગ્રંથટીકાદિ. તેમાં મુલચંધે લગભગ ૪૬, ટીકાગ્રંથે ૧૧, અને અનુપલબ્ધ ગ્રંથ-ટીકાદિની સંખ્યા ૨૭ છે. ગુરુતત્ત્વવિનિશ્ચયાદિ ગ્રંથ ઉપરથી એ પણ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[330]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬
નિર્ણય જરૂર થઇ શંક છે કે વાચકવયે પ્રાકૃત મૂલથી પણ રચેલા છે. અત્યાર સુધીમાં જણાવેલી આના ઉપરથી વાચકા જાણી શકશે કે ન્યાયાચાĆજી મહારાજ પ્રાકૃત અને સ'સ્કૃતભાષાના અને બંને ભાષામાં રચાયેલા પ્રાચીન ગ્રંથાના ઉચ્ચકાટીના જાણકાર હતા.
ઉપાધ્યાયજીકૃત લોકભાષાબદ્ધ કૃતિઓ
..
પણ પરોપકારસિક વાંચકવયે દેવળ વિદ્ભાગ્ય સાહિત્ય રચીને જ સોય નથી માન્ય. તેમને માલજીવોને પણ લાભ આપવાની તીત્ર ઉત્કંઠા હતી, અને તેથી તેમણે લોકાભાષાઅદ્ધ અનેક નાની મેટી, ગદા પદ્યકૃતિએાની રચના કરી છે. આ સંબધમાં એમ કહેવાય છે કે-ગુરુમહારાજની સાથે ઉપાધ્યાયજી કાશીમાં અભ્યાસપૂર્ણ કરીને આગ્રા વગેરે ખીજા ખીજા સ્થળે વિહાર કરતાં કરતાં અનુક્રમે એક ગામમાં પધાર્યા. સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે શ્રી નવિજયની આગળ વિનંતિ કરી કે આપની આજ્ઞાથી આજે આપના વિદ્વાન શિષ્ય શ્રી યજ્ઞેોવિજયજી મહારાજ સઝાય ખેલે, તે સાંભળવાની ઇચ્છા છે, કૃપા કરીને તેમને આજ્ઞા દેશોજી. ’’ આ ઉપરથી ગુરુમહારાજે ગોવિજયજીને પૂછ્યું કે “ભ્રમ ભાઈ ! મેલોા ?’ આના જવાબમાં વાચકવયે જણાવ્યું–' મને સઝાય કંઠસ્થ નથી (આવતી નથી)” શ્રી યોવિજયજીનાં આ વેણ સાંભળીને શ્રાવકે કહ્યું કે ત્યારે શું બાર વરસ કાશીમાં રહીને ઘાસ કાપ્યું ? ” આ સાંભળીને શ્રી યજ્ઞવિજયજી મહારાજ સમયસૂચકતા વાપરીને મૌન રહ્યા. પ્રતિક્રમણ પૂરું થયા બાદ વિચાર કરતા સ્પષ્ટ જણાયું કે “ શ્રાવકનું કહેવું અક્ષરે અક્ષર વ્યાજબી છે. કારણ કે પ્રાકૃત સંસ્કૃતના જાણકારની સખ્યા બહુ ઓછી છે. તે નહીં જાણનારને તે પ્રચલિત ભાષામાં જ મેધ થઈ શકે.' આ ઇરાદાથી બદ્ધ વૈરાગ્યમય સઝાય બનાવીને મોઢે કર્યાબાદ બીજે દિવસે પ્રતિક્રમણમાં શ્રી યજ્ઞેોવિજયજી મહારાજ સજાયને આદેશ માગી તે મેલવા લાગ્યા. સાંભળનારા કાકા સાંભળતાં વૈરાગ્યરસમાં ઝીલવા માંડયા. સજ્ઝાય લાંખી હતી, તેથી વાર બહુ લાગી. બાવકા પૂછ્યા લાગ્યા કે હવે બાકી કેટલી રહી ? ઉપાધ્યાયજી મહારાજનો વિચાર એ હતો કે જ્યાં સુધી ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક ન મેલે ત્યાં સુધી સઝાય ચાલુ રાખવી. કેટલોક ટ્રામ વીત્યા બાદ એ જ શ્રાવક પૂછ્યું કે હૈ મહારાજ ! હવે સજ્ઝાય કેટલી આછી રહી ! જવાબમાં શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું કે મહાનુભાવ! બાર વરસમાં પેદા થયેલા ઘાસના આજે પૂળા થાય છે. એક વરસના ઘાસના પૂળા બાંધવામાં ઘણે ટાટમ જાય તે આમાં વધારે ટાઈમ લાગે, એમાં નવાઈ શી ? શ્રાવક મુદ્દો સમજી ગયા અને મા માગવા લાગ્યા. શ્રી ઉપાધ્યાય એ સઝાયની તાળ પૂરી કરી. આ રીતે ઉપાધ્યાયજી મહારાજે લોકભાષાબદ્ધ કૃતિ રચવાની શરુઆત કરી એમ કહેવાય છે. ઉપર જણાવેલી ઘટના અમદાવાદમાં અગર સુરતાં બની, એમ પણ કહેવાય છે. વાચકવર્થ ગુજરાતી ને હિંદી વગેરે ભાષામાં જે તવષેધદાયક ગ્રંથો બનાવ્યા છે. તેમાંના કેટલાકની નામાવલી આ પ્રમાણે છે.
૧. અધ્યાત્મમત પરીક્ષાને ખે! (મુદ્રિત) ૨. આનંદઘન અષ્ટપદી મેડતામાં આનંદઘનજી મહારાજને ઉપાધ્યાયજી મળ્યા હતા. વિશાલ અનુભવ, નિઃસ્પૃહતા વગેરે અપૂ ગુણોથી આકર્ષાને વાચકવયે તેમની સ્તુતિ બનાવી હતી. તે આ લોકપ્રમાણ હેવાથી અષ્ટપદી કહેવાય છે. ૩. ઉપદેશમાલા. ૬, જંબૃસ્વામિરાસ, ૫. જવિલાસ, આમાં અધ્યા
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશોવિજયજીકૃત છે
[૩૧]
ભાદિ આત્મષ્ટિને પોષનાર તત્ત્વોને લક્ષ્યમાં રાખીને પદ વગેરે સ્વરૂપે રચના કરી છે. ૬. જેસલમેર પત્ર. ૭, જ્ઞાનસારને ટા. ૮. તત્ત્વાર્થસૂત્રને ટબે. ૯. દ્રવ્યગુણુપર્યાય રાસ (મુદિત). ૧૦. દિકપટ ચોરાશી લે-આની રચના કાશીથી આવતાં કરી હતી. ૧૧. પંચપરમેષિગીતા (મુદ્રિત). ૧૨, બ્રહ્મગીતા (મુદિત). ૧૩. લેકનાલિ બત્રીશી) બાલાવબેધ (રચના સં. ૧૬ ૬ ૫). ૧૪. વિચારબિંદુ. 1. વિચારબિંદુને ટમે, ૧૪. પ્રકરણને બાલાવબોધ. Tછે. શ્રીપાલરાસનો ઉત્તર ભાગ (પૂર્ણ કરવાને સમય વિ. સં. ૧૭૩૮. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે આ રાસની શરૂઆત કરી હતી. રાંદેરમાં અંતિમ સમય જાણીને તેઓએ પરમ વિશ્વાસભાજન શ્રી યશોવિજયજી મહારાજને તે પૂરે કરવાની ભલામણ કરી હતી. તે પ્રમાણે વાચકવે આ રાસ પૂરો કર્યો.) ૧૮. સમાધિશતક. ૧૯. સમતાશતક ૨૦. સભ્યશાસ્ત્ર સારપત્ર. ૨૧. સમુદ્રબાગ સંવાદ. ૨૨. સમ્યકત્વ પાઈ
ઉપાધ્યાયજીકૃત સ્તવન ૨૩. આવશ્યકસ્તવન-આમાં છ આવશ્યકનું સ્વરૂપ ફલ વગેરે બીના જણવી છે. ૨૪. કુમતિખંડન સ્તવન. ૨૫-૬-૭-વર્તમાન વીશીના વીશ તીર્થકર પ્રભુ દેવનાં સ્તવને-આ બે ચોવીશીમાં પ્રભુભકિત વગેરે બીના બહુ જ સુંદર રીતે સરલ ભાષામાં જણાવી છે. તેમાંની એક વીશી શ્રી જેનશ્રેયસ્કર મંડળે અસહિત છપાવી છે. ૨૮. દશમતરતવન. ૨૯. નવપદપૂજા- આમાં શ્રી પાલરાસમાં નવપદનું સ્વરૂપ જગાવતી વેળાએ જે નવ ટાળે આવે છે તે જ ટાળે આપી છે. કેટલેક ભાગ વિમલગ અને શ્રી જ્ઞાનવિમલરિએ અને કેટલાંક પદો શ્રી દેવચંદ્રજીએ બનાવ્યાં છે. ૧૦. નગર્ભિત શ્રી શાંતિજિન હતવન. કી, નિશ્રય વ્યવહારગર્ભિત શ્રી સીમંધર પ્રભુનું સ્તવન, ગાથા -૪ર. ૧૨. પાર્શ્વનાથ
વન (ધમાલ). ૩૩, પાર્શ્વનાથ (દાતણું) સ્તવન. ૧૪. મહાવીર સ્તવન. ૩૫. મૌન એકાદશી ૧પ૦ કલયાણકનું રતવન. ૧૬. વિહરમાન જિનવીશી. ૩. શ્રી વીર સ્તુતિ હુંડીરૂપ સ્તવન ગાથા ૧પ૦. આમાં ટુંકમતનું ખંડન કરીને પ્રતિમા પૂળ કારણે કોણે કરી ? તે બીના હૃદકને માન્ય એવાં ૩ર સુત્રોમાંના પાડી જણાવીને પ્રતિમાની જરૂરિયાત વગેરેનું વર્ણન કર્યું છે. ૩૮. શ્રી સીમંધર ચૈત્યવંદન. ૨૯. શ્રી સીમંધર સ્વામિને વિનંતિ ગર્ભિત સ્તવન, ગાથા ૧૨૬. આમાં સાચા ગુરુનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. ૪૦. શ્રી સીમધર રવામિ સ્તુતિરૂપ રતવન ગાથા કપ૦. આમાં સાધુજીવન અને શ્રાવકજીવનને અંગે બહુ જ જરૂરી બીના સ્પષ્ટભાવે જણાવી છે.
ઉપાધ્યાયજીકૃત સઝાયો /૧•-અટાર, પાપસ્થાનકની સજઝાય
-ઉપશમ ગિની
સજઝાય ૪૨ - અમૃતવેલી.
'૮૪-ચડતા પડતાની ૪૩ અંગીઆર અંગની સછો. દાલ ૧૧ ૪૯-ચાર આહારની ૪૪-અગીઆરઅંગ ઉપાંગની સજઝાય. ૫૦-જ્ઞાન ક્રિયાની પ-આત્મ પ્રબોધ
પ૧–પાંચ મહાવ્રતની ભાવનાની સજઝાય ૪૬-આઠ દૃષ્ટિની
પર-પાંચ કુગુરુની
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૩ર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
પ-પ્રતિકમણ ગર્ભ હેતુની સજઝાય ૫૮-સંયમ શ્રેણિની
સજઝાય ૫૪–પ્રતિમા સ્થાપનની
૫૯-સમકિતને ૬૭ બોધની ૫૫યતિધર્મબત્રીશીની
૬૦-હરિયાલીની પ-સ્થાપના કલ્પની
૧૧-હિતશિક્ષાની પ–સુગુરૂની
આ બધી સજા મુદ્રિત થઈ ગઈ છે.
આ પ્રમાણે –(1) પ્રાકૃત, સંસ્કૃત, હીંદી, ગુજરાતી ભાષાના જે જે ગ્રંથે પ્રાચીન ટીપ (૨)- જ્ઞાનભંડારોને અવલોકન (3) જુદા જુદા વિદ્વાને વાચકવર્થના ગ્રંથની કરેલી યાદી-(૪) મુદ્રિત ગ્રંથ અને (૫) જે ગ્રંથ હાલ મળી શકતા નથી, પણ છપાએલા કે લખાએલા પ્રાચીન ગ્રંથમાં તે અલભ્ય ગ્રંથને લીધેલા પાઠ અથવા કરેલા નામનિર્દેશઆ વગેરે ઉપરથી પરિશ્રમ પૂર્ણ વાંચનના પરિણામે તૈયાર કરેલી વાચકવર્યની ગ્રંથાવલી જગાવી. સંભવ છે કે આથી પણ વધુ ગ્રંથે જરૂર હોવા જોઈએ, છતાં ઓછા ગ્રંથે દેખાય છે. તેનું કારણ શું? આના જવાબમાં કેટલાએક એમ માને છે કે ઉપાધ્યાયજીના સમયમાં યતિઓનું બહુ જ જોર હતું. આ વખતે પન્યાસજી મહારાજ સત્યવિજયજી ગણિવગેરેની સાથે સામેલ થઈ ઉપાધ્યાયજી મહારાજે ક્રિયા-ઉદ્ધાર કર્યો, સાચા ગુરુ કેવા ગુણવંત હોય વગેરે બીના નિડરપણે ઉપદેશ દ્વારા અને ગ્રંથ દ્વારા જણાવવા લાગ્યા. આથી યતિઓએ દેશ ધારણ કરીને શ્રી. ઉપાધ્યાયજી મહારાજ ઉપર બહુ જ ભયંકર જુલ્મ ગુજાર્યા. છતાં તેઓ ડગ્યા નહીં, અને તેમનાં ઘણાં ગ્રંથને અગ્નિશરણ કર્યા. આથી તે ગ્રંથ અલ્ય પ્રમાણમાં હયાતી ધરાવે છે. - ટીકાકાર મહાપુરુષોમાં પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજે વધારે વખખ્ય છે. કારણ કે તેઓએ બનાવેલા ગ્રંથમાં શબ્દોની અને પદાર્થની સરલતા બહુ દેખાય છે. આથી તે ગ્રંથને અલ્પબેધવાળા જીવો પણ હોંશથી લાભ લઈ શકે છે. આવી સરલતા શ્રીવાચક વર્ષના પ્રાકૃતાદિ ભાષના ગ્રંથમાં જણાતી નથી, એમ ગ્રંથકાર પિત પણ છેવટે સમજી શક્યા છે. માટે જ ગુજરાતી હિંદી ભાષામાં પણ પૂજ્યશ્રીએ વિશાલ પ્રમાણમાં ગ્રંથ રચના કરી છે. એક જ ગ્રંથકાર જુદી જુદી ભાષામાં વિવિધ પ્રયત્ન કરે. એવાં દાંતો વાચકવર્યની પહેલાના સમયમાં મળવા મુશ્કેલ છે. પ્રશસ્ય સરલ ટીકાકાર શ્રી મલય ગિરિજી મહારાજ અને સંગ્રહકાર શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ષની માફક પૂજ્ય શ્રી ઉપાધ્યાય) મહારાજ દરેક પદાર્થના ખરા સ્વરૂપને નિડરતા અને મધ્યસ્થતા જાળવીને કહેવામાં સંપૂર્ણ પ્રશંસા પામેલા છે. માટે જ જ્યાં તેમના ગ્રંથની સાક્ષી આપવામાં આવે. ત્યાં સર્વ કઈ કબૂલ જ કરે છે. બારમી સદીના મહાને તિર્ધર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જેમ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પિતાના પ્રખર પાંડિત્ય અને ઉદાત્ત ચારિત્રના બળે અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર હતા. તેમણે જ્ઞાન અને ચારિત્રની સુમેળ સાધીને પિતાનું કલ્યાણ સાધવા સામે સમસ્ત સંઘને કલ્યાણને માર્ગ દર્શાવ્યો, હતો. શ્રી ઉપાધ્યાયજી મહારાજની એ અમર કૃતિઓ આપણને એ જ પરમ કલ્યાણને માર્ગ દર્શાવે એ ભાવનાપૂર્વક આ લેખ અહીં સમાપ્ત કરું છું.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધ તીર્થ કલ્પ અન્તર્ગત શ્રી. વસ્તુપાલ તેજપાલ મંત્રીક૯૫
અનુવાદક-મુનિરાજ શ્રી. યશોભદ્રવિજયજી છો. વસ્તુપાલ અને તેજપાલ નામના બે મંત્રીશ્વર હતા, જે બને ભાઈ ( તરીકે) પ્રસિદ્ધ હતા, અને તેઓની કિતની સંખ્યા કહીએ છીએ. ૧.
પૂર્વ ગુર્જર ભૂમિમાં શ્રેષ્ઠ: મંડલી (માંડલ) નામની મેટી નગરીમાં શ્રી. વસ્તુપાલતેજપાલ આદિ રહેતા હતા. એક વખત પાટણવાસી પિરવાડ જ્ઞાતીના ઠકકુર ચંડપના પુત્ર ઠકકુર ચંડપ્રસાદના પુત્ર, મંત્રી શ્રી. સોમના કુળમાં મુકુટ સમાન ઠકકુર શ્રી. આશરાજના પુ(જે) કુમાર દેવીની કુક્ષીરૂપ સરેવરમાં રાજહંસ સમાન હતા તે, શ્રી. વસ્તુપાલ-તેજપેલા શ્રી. શંત્રુજય ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરવા રવાના થયા. હડાળા ગામમાં જઈને ત્યાં તેઓએ) પિતાની મિલ્કતની ગણત્રી કરી, ત્યાં તે (મિલ્કત) ત્રણ લાખની થઈ. સૌરાષ્ટ્ર દેશની અવ્યવસ્થા જોઈને એક લાખ ભૂમિમાં દાટવાને માટે તેઓ) રાત્રિના વખતે મોટા પીપળાના વૃક્ષના મૂળમાં (ભૂમિ) ખોદવા લાગ્યા. દતાં ખોદતાં (ભૂમિમાંથી) કાઈ ને સનાથી ભરેલા ધાતુને જુને કળશ નીકળ્યો. શ્રી. વસ્તુપાલે તે (શરૂ) લઈને માનનીય એવી તેજપાલની પત્ની અનુપમા દેવીને પૂછયું કે આ કયાં મુકીશું. તેણીએ કહ્યું કે પર્વતના ચા શિખર ઉપર સ્થાપન કરે કે જેથી, પ્રાપ્ત થયેલ આ નિધિની જેમ (તે) અન્યને આધીન ન થાય. શ્રી. વસ્તુપાલે આ સાંભળી તે દ્રવ્ય શ્રી. શંત્રુજયગિરનાર આદિ તીર્થોમાં વાપર્યું. યાત્રા કરીને પાછા ફરતા તેઓ ધોળકા નગરમાં આવ્યા.
આ અરસામાં કજના રાજાની પુત્રી મયણદેવી, જે પોતાના પિતા પાસેથી કાપડામાં ( ભેટ તરીકે ) ગુજરાતનું રાજય પામી હતી કે, રાજ્યનું સ્વામીપણું ભેળવીને મૃત્યુ પામી અને તે જ દેશની અધિષ્ઠાયક દેવી થઈ. તે એક વખત વિમમાં વિરધવળ રાજાને કહેવા લાગી ઃ (રાજ ! ) વસ્તુપાલ તેજપાલને રાજ્ય સંભાળવામાં અગ્રેસર કરીને તું સુખેથી રાજય ચલાવ, આમ કરવાથી તારા રાજ્યની વૃદ્ધિ થશે. એમ આદેશ કરીને અને પિતાની ઓળખાણ આપીને તે દેવી અદશ્ય થઈ. પ્રભાતે ઊઠીને રાજાએ તેઓને બોલાવ્યા અને સન્માન કરીને મેટાભાઈ(વસ્તુપાલ)ને ખંભાત અને ધોળકાનું રવાપીપણું આપ્યું. અને તેજપાલને આખું રાજ્ય ચલાવવાની મંત્રીમુદ્રિકા આપી. તે પછી તે બને ભાઈઓ ધર્મસ્થાન કરાવવા વડે કરીને પુન્ય ઉપાર્જન કરતા સમયને પસાર કરતા હતા, તે આ પ્રમાણે છે:
સવા લાખ જિન બિબ ભરાંવ્યા. શ્રી શંત્રુજય તીર્થમાં અઢાર કોડ છનું લાખ દ્રવ્ય વાપર્યું. શ્રી. ગિરનાર તીર્થમાં બાર ક્રોડ એંશી લાખ અને શ્રી. આબુ ઉપર લુણીગ વસતીમાં બાર કોડ ન લાખ (દ્રવ્ય વાપર્યું). નવસે ચોરાશી પૌષધાલા કરાવી પાંચસો દાંતના સિંહાસનો (અને પાંચ પાંચ જાદરનાં (ધાતુ વિશેષ ) સમવસરણે ( કરાવ્યાં છે. સાતસો સિત્તર પ્રદાશાળા (કરવી). સાનસા દાનશાળા (કરવી). મઠના બધા
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૩૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
હારી
[વર્ષ ૬ તપસ્વી (અને) કાપાલિકાને જમાડવા પૂર્વક દાન અપાતું. બહુસા બે મહાદેવનાં મંદિશ (બધાવ્યાં). તેરસા ચાર શિખાદ્ધ જિનમંદિરે (બધાવ્યાં). વીસા જિનમંદિરનો છાંધાર (કરાવ્યા). અટાર ક્રોડ સામૈયાના ખર્ચે ત્રણ ઠેકાણે જ્ઞાનભંડાર કરાવ્યા. પાંચસો બ્રાહ્મણો હમેશાં વેદા કરતા. વર્ષમાં ત્રણ વાર સધની પૂગ્ન કરવા. પદરસા સાધુ હંમેશાં તેઓના કરે (આહાર પાણી માટે) આવતા. હમ્બરથી અધિક તરીક (સન્યાસી) અને પરિચાજકાને જમાડતા. (તેઓએ) તેર વખત સધતિ થષ્ટને તીર્થયાત્રા કરી. તે પ્રથમ યાત્રામાં ધ્યેયાપાલક સહિત ચાર હાર પાંચસો ગાડા, સાતસો પાલખો, લેક્ષ, ઓગણત્રીસ છડીદારા, એકવીસસા ધૃતામ્બર સાધુઓ અગિયારસો દિગાર (સાધુ), સાડા ચારના જૈન ગવૈયા, અને તેત્રીસના ભાગ (હતા), (તેમણે) ધારા તળાવા, ચારસા ચાસ. વાડીએ, અને ત્રીસ (૩) બત્રીસ પત્થરના કિલ્લા બંધાવ્યા દાંતના ચોવીશ ન થે, અને સાગના એકના તાસ રચે (કરાવ્યાં). શ્રી. વસ્તુપાલને સરસ્વતીકકાભરણ આદિ ચોવીસ બિĚા હતાં. (તેમણે) પચાસમી બંધાવી હતી. દક્ષિણમાં શ્રીપત સુધી, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી, અને પૂર્વમાં વારાણુસા સુધી તેએાની કાર્તિ (ગવાતી). તેઓએ કુલ ત્રણ અબજ, અઢાર લાખ, અઢાર હાર સાતસા સતાણુ (૩૦૦૧૮૧૮૯૭) લૌષ્ટિક (સિકકા વિશેષ) જેટલું દ્રવ્ય ખરચ્યું હતું. તે તેસાં વખત સંગ્રામમાં જય પામ્યા હતા. અઢાર વર્ષ તેઓએ વ્યાપાર (કર્યા હતા).
આ પ્રમાણે પુણ્ય કર્યા કરતા તેને કેટલાક સમય જતા વીરધવલ રાળ મૃત્યુ પામ્યા. તે પછી તે રાનના સ્થાને તેના પુત્ર શ્રી, વિશળદેવને શ્રી. વસ્તુપાલ અને તેજપાલ મંત્રોચ્છે રાજ્યાભિષેક કર્યો. તે (રાન્ત જ્યારે) સમય થયે। (અને) ક્રમે કરીને ઉદ્ધત (બન્યા ત્યારે તેણે) ખીન્તને મંત્રીપદ આપી તેજપાલ મંત્રીને દૂર કર્યાં. તે તેને રાજાના પુરાહિત સામેશ્વર નામના મહાવિ રાને ઉદ્દેશીને કટાક્ષ પૂર્વક નવીન કાવ્ય (બનાવીને) આપ્યા.
ૐ વાયુ, માસ (નામના વૃક્ષોથી (અને) મોટા પોર્ટલ ની સુગધીમાં આસકત ભમરાથી આ મેડી પ્રૌઢતા (સુંગધી)ને પામીને તે જે કાર્ય કર્યું તે હૈ!(તે) અધકારને દૂર કરનાર સૂર્ય અને ચંદ્રમાના અત્યંત તિરસ્કાર કરીને તેઓના સ્થાને પગ નીચે ચપાતી ધૂળને આકાશમાં સ્થાપન કરી છે (૧) વગેરે
પુરુષોમાં રત્ન સમાન મંત્રીઓનું બાકીનું નૃતાંત અને તેમનો ઉત્પત્તિનું સ્વરૂપ લાક પ્રસિદ્ધીથી જ નણી લેવું.
મંત્રીઓમાં મુખ્ય (એવા) શ્રીમાનેાની કીર્તિની આ સખ્યા (મે) શ્રેષ્ઠ ગાયક વા ગવાયેલ સૂડા નામની કવિતા ઉપરથી કહી છે. (૧) તે બન્ને (મત્રી) નાં ચિત્તમાં હમેશાં અરિહંત ભગવંતા રહેલા છે. (અને) અરિહંત ભગવંતા જ્યાં બિરાજમાન હોય તે તીર્થ કહેવાય છે. (ર) તેથી યુતિ વડે તીરૂપ (એવા) તે શ્રેષ્ઠ પુરુષાની કાતિના ઉલ્લેખ વડે પણ શું કલ્પની રચના યુક્ત નથી ! (૩) એ રીતે હૃદયથી વિચારીને શ્રી. જિનપ્રભ સૂરિજીએ તે છે મંત્રિઓના આ ટ્રેક કલ્પની રચનાને કરી. (૪)
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
महापुराणका उद्गम [दिगम्बर समाजके एक विराट पुराणकी रचनाके साधन]
__ लेखक-मुनिराज श्री दर्शनविजयजी दिगम्बर साहित्यमें बहत कथाग्रन्थ "महापुराण" है, जिसकी उत्पतिका इतिहास इस प्रकार है----
१. आ. जिनसेनने आदिपुराणके पर्ष ४३ श्लोक ३ पर्यन्त १०३८० श्लोक बनाए, बाद में आपकी मृत्यु हो गई ।
२. आ० गुणभद्रने आदिपुराण के ही शेष १६२० श्लोक बनाए, १२००० श्लोकप्रमाण ४७ पर्वमें आदिनाथपुराण समाप्त हुआ, बादमें ८००० श्लोक प्रमाण उसरपुराण (२३ तीर्थकर व चक्रवर्तिका चरित्र ) भी बनाया।
इन आदिपुराण और उत्तरपुराणके जोडका ही नाम "महापुराण" है जिसकी समाप्ति शक सं. ८२० वि. सं. ९५५में हुई है।
दिगम्बरीय मतानुसार वि. सं. ९५५में न गणधरकृत आगम थे, न पूर्व थे, न दृष्टिवाद था, न दृष्टिपादके तीसरे हिस्सेका तीर्थकर चरित्र था, वि० सं. ३०५में ही तीर्थकर चरित्र विनष्ट हो गए थे, और ये आचार्य भी न सातिशय ज्ञानवाले थे, अतः यहां प्रश्न उठता है कि इन आचार्योंने महापुराणका मसाला कहांसे प्राप्त किया ?
नांच-पडतालके बाद सप्रमाण कहा जाता है कि महापुराणकी रचनामें काणभिक्षुका कथाग्रन्थ (आदि० उत्थानिका श्लोक ५१), कवि परमेश्वर. कृत पुरुचरित्र (आदि० उ० श्लोक ६०; आदि० प्रशस्ति श्लोक १६), आ० नटोलकृत घरांगचरित्र और वाल्मीकी रामायण इत्यादि ग्रन्थोंका सहारा लिया गया है । साफ साफ कहना चाहिए कि आचारांग सूत्र, भाषना. ध्ययन, श्री कल्पसूत्र और आवश्यकनियुक्ति इत्यादि श्वेताम्बरीय साहित्यकी सरासरी नकल कर डाली है।
घरांगचरित्र भी श्वेतांबर ग्रन्थ है और वह उस समयका श्रेष्ठ संस्कृत ग्रन्थ है। देखिए :---
जेहिं कए रमणिज्जे, वरंग-पउमाणचरिय वित्थारे ।। कहवणसलाहणिजे, ते कहणो जडिय-रावेसेणो ।।
आउद्योतनसूरिकृत कुवलयमाला (ई. स. ७७८) १ आ. जिनसेन पांच हुए है'-१. आदिपुराणके कर्ता, २. हरिवंशपुराणके कर्ता, ३. मल्लिषेणाचार्यकी महापुराणप्रशस्तिमें उल्लिखित, ४. हरिवंश पुराणकी प्रशस्तिमें सूचित और ५. सेनगणकी पट्टावलीमें भ० सोमसेनके पट्टधर।
---ग्रन्थपरीक्षा भा० २, पृ० ४७। २ जिनसेनाचार्यपाद-स्मरणाधीनचेतसाम् ।। गुणभद्रभदन्तानां, कृतिरात्मानुशासनम् ॥-आत्मानुशासन, श्लोक २३८
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[338] શ્રી જેન સત્ય પ્રકાશ
[१५ घरांगनेव सर्वाङ्गैर्वरांगचरितार्थवाक् ॥ कस्य नोस्पादये गाढमनुरागं स्वगोचरम् ।। ३५॥
___ आ०जिनसेनकृत हरिवंशपुराण परि० (ई. स. ७८३) काव्यानुचिंतने यस्य, जटाप्रबलवृत्तयः । अर्थान् स्माऽनुवदन्तीघ, जटाचार्य स नोऽवतात् ॥५०॥
आ०जिनसेनकृत आदिपुराण अ०१ (इ. स. ८३८) मुणिमहसेणु सुलोयणु जेण, पउमचरिउ मुणिरविसेणेण ॥ जिणसेणेण हरिवंमु पवित्तु, जटिलमुणिणा यरंगचरितु ।।
--कविधवल कृत अपभ्रंश हरिवंश (इ. स. ११ वीं शतारिद) घरांगचरित्रकी ताडपत्रपर शक सं. १६५८में लिखी हुई सिर्फ एक प्रत कोल्हापुरके लक्ष्मीसेनके मठमें सुरक्षित है। जिसके १४८ पत्र है। सार्थक नामवाले ३१ अध्याय है, प्रथम अध्याय वसन्ततिलकावृत्तमें है। केवल दो काव्य --पुष्पिताग्रामें है, विशेष अध्याय व श्लोक उपजातिमें है और जिसमें करीब करीब प्रचलित सभी छंदके काव्य है । इसके उपर से कधि वर्धमान और पं. धरणीने घरांगचरित्र बनाए मिलते हैं। वरांगचरित्रका मंगलाचरण इस प्रकार है
श्रहेखि लोकमहितो हितकृत् प्रजानाम्, धहिती भगवतस्त्रिजगच्छरण्यः । ज्ञानं च यस्य सचराचरभाषदर्शि, रत्नत्रयं तदहमप्रतिम नमामि ॥१॥
प्रथम अध्याय, "लोक ७०के अन्त में " इति धर्मकथोद्देशे चतुर्वर्गसमन्विते स्फुटशब्दार्थसंदर्भ वरांगचरिताश्रिते जनपद-नगर-नृपति-पत्नी-वर्णनो नाम प्रथमः सर्गः ॥
इस वरांगचरित्रको देखकर शोलापुरके पं. जिनदासने प्रश्न उठाया है कि
"जटिल कवि श्वेताम्बर थे या दिगम्बर ? घरांगचरित्रमें हम देखते हैं कि वरदत्त गणधर एक पत्थरके पाटिये पर बैठकर धर्मोपदेश करते हैं, यह दिगम्बर सिद्धान्तके विरुद्ध है। उनके मतानुसार केवली समघसरण या गन्ध कुटीमें बिराजमान रहते हैं। आगे स्वर्ग भी बारह ही बतलाए हैं, जबकि दिगम्बर समुदायमें १६ स्वर्ग माने गए हैं।
--जैनदर्शन, घ. ८, अं. ६, पृ० २४६को फुटनोट । इसके अलावा परांगचरित्र, अ० में १६वां श्लोक है कि.....
मृत्-चालनी-महिष हंस-शुक-स्वभावाः । मार्जार-कक-मशका-ऽज-जलूकसाम्याः ॥ सच्छिद्रकुम्भ-पशु-सर्प-शिलोपमानाः ।
स्ते श्रावका भुवि चर्तुद राधा भवन्ति ॥१५॥ नदीसूत्रमें श्रोताओं (श्रावकों) के लक्षण स्पष्ट करने के लिए "सेलधण" इत्यादि दृष्टान्त दिए है। प्रस्तुत श्लोक ठीक उसीका ही संस्कृत अनुवाद
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८.८।
મહાપુરાણકા
મ
[330]
० जिनसेन ने इस
है । इससे भी आ० जटिल श्वेताम्बर सिद्ध होते हैं । श्लोकके कथनको उठाकर आदिनाथपुराणके श्लो० नं० १३९ में संग्रहीत कर लिया है, और मंत्री चामुण्डरायने तो चामुण्डपुराणमें इसको ज्यों का त्यों ही उठा लिया है, जिनमें "चालनी" के स्थान सिर्फ "सारणि" (झाडू) पेसा पाठान्तर लिखा गया है।
प्रो० आ०ने उपाध्ये II. 1. विस्तृत विचारणा करके साफ बताते हैं कि-
46
ज्ञात होता है कि आठवीं शताब्दिके चतुर्थ भागके आरम्भमें दक्षिण और उत्तर भागमें श्वेतांबर और दिगम्बर ग्रन्थकारोंके मध्य में वरांगचरित की यथेष्ट ख्याति थी । इस दिगन्तव्यापिनी ख्यातिके आधार पर यह कहा जा सकता है की जटिल कवि भी अधिक से अधिक सातवीं शताब्दिमें अवश्य हुए है + + + वरांगचरित की कुछ रचनाएं समन्तभद्र ( लगभग दूसरी शताब्दि ) और पूज्यपाद ( इ. सं. ५०० के लगभग ) की रचनाओंसे साम्य रखती हैं । जहांतक मैं जानता हूं किसी भी प्राचीन संग्रहमें जटिल या जटाचार्यका नाम मुझे नहीं दीख पडा + + + चामुण्डरायने नटासिंह नन्दीके नामसे वरांगचरित के कर्ताका उल्लेख किया है । + + + पार्श्वाभ्युदय के रचयिता जिनसेन जैसे गुणी पुरुषके द्वारा जटाचार्यके कवित्व या छटाकी सराहना किया जाना कोई मामूली बात नहि है । केवल इतना ही नहि, किन्तु जिनसेनने अपने ग्रन्थमें वरांगचरितका उपयोग भी किया है - आदिपुराण में azineरितके कुछ प्रसंगोंको अपने शब्दो में लिखा है। यद्यपि आदिपुराणके प्रथम परिच्छेदको अनुष्टुव छंद में लिखकर उन्होंने उसका ढांचा बदल दिया है, फिर भी बहुतसे शब्द मिलते जुलत हुए हैं । उदाहरण के लिए आदिपुराणके प्रथम परिच्छेद के १२२-२४, १२७ – ३०, १३९, १४३, १४४ नम्बर के श्लोकों की क्रमशः वरांगचरितके प्रथम परिच्छेद के ६-७, १०-११, १५-१६ और १४ नम्बर के श्लोकोंके साथ तुलना करना चाहिए । आदिपुराणके सम्बन्धमें जो बात कही गई है वही चामुण्डराय पुराण के सम्बन्ध में भी कही जा सकती है + + घरांगचरित ही संस्कृतका प्रथम जैन काव्य है । "
- मैनदर्शन, व. ४, अं. ६, पृ० २४२ से २५२ ।
मुझे खुशी है कि इन आचार्यांने श्वेतांबर साहित्यका ढांचा बदल कर महापुराणका निर्माण किया, और साथमें इन्साफ के लिये कतिपय श्वेताम्बर मान्यताओं को भी ज्यों की त्यों रहने दी ।
मैं लिखचुका हूं कि दिगम्बर समाज स्त्रीमुक्तिको मानता नहीं है, साथ साथ में स्त्रियोंके सम्यक चारित्रको भी मानता नहीं है। मगर प्राचीन जैन साहित्य में तो स्त्री- चारित्र के अनेक प्रमाण उपलब्ध होते हैं । अत इन आचार्य ने भी महापुराणमें श्रीदीक्षाके प्रसंग तथाप्राप्त ही वर्णित किए हैं, जैसे
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[33८] શ્રી જેન સત્ય પ્રકાશ
[१५ भरतस्यानुजा ब्राह्मी, दीक्षित्वा गुर्षनुग्रहात् । गणिनीपदमार्याणां, सा भेजे पूजिताऽमरैः ॥ आ० प० २४ श्लोक १७५ सुन्दरी चात्तनिर्वदा, तां ब्राह्मीमन्वदीक्षत। अन्ये चान्याश्च संविज्ञा, गुरो प्रावाजिषुस्तदा ।। आ० प० २१ श्लोक १७७ सुलोचना व सुभद्राकी दीक्षा (आ० प० ८७ श्लोक २८८) जिनदत्तार्यकाभ्यणे, श्रेष्ठीभार्या च दीक्षिता ।। उ० ७१, श्लोक २०६ ॥ तथा सीतामहादेवी-पृथिवीसुंदरीयुताः।। देव्यः श्रुतवती क्षांति-निकटे तपसि स्थिताः॥ उ०६८, श्लोक ७१२॥
भगवान महावीरस्वामीके संघके साधु, आर्यिका, श्रापक और श्राधिकाकी संख्या उत्तरपुराण, पर्व ७८ श्लोक ३७१ से ३७९में उल्लिखित है।
यहां साधु और आर्यिका छठे गुरुस्थानकवाले स्वीकृत है, श्रावक श्राविका पांचवें गुणस्थानकवाले है और इन गणनामें एलक-क्षुल्लककी संख्या नहीं है। अतः वे श्रावकमें दर्ज माने जाते हैं, जबकि आर्यिका तो छठे गुणस्थानको ही स्थित हैं। आर्याओंमें चन्दना मुख्य है। श्लोक ३७८ ।
सुव्रता गणिनी, गुणवती आर्या ॥ उ० प० ७६ श्लो० १६५ से १६७ ॥ पंचमआरे की अन्तिक साध्वी सर्वश्री ॥ उ० ५० ७६ श्लो० ४३३॥
आ० जिनसेनके कुछ समकालीन पुन्नारसंघीय आ० द्वि० जिनसेन (शः से० ७०५) ने हरिवंशपुराण बनाया है। इनके रचनाकालमें करीब करीब पकता होने पर भी हरिवंशपुराण और महापुराणके कथनमें भिन्नता स्पष्ट नजर आती है, जैसे किः
श्वेताम्बर शास्त्रोंमें भ० ऋषभदेवकी दो पत्नीके नाम हैं सुमंगला और सुनन्दा । जबकि महापुराण प० १५ श्लोक ७० में नाम दिए हैं यशस्वती और सुनन्दा। तथा हरिवंशपुराण सर्ग ९ श्लोक १८ में नाम लिखे हैं-नंदा और सुनन्दा। कीचकके दूसरे भवके लिए भी इन दोनोंमें मतभेद है। सम्भव है कि श्वेताम्बर ग्रन्थोंसे दिगम्बरीय संस्करण करते समय परस्परका एक मिलान न होनेके कारण ऐसी ऐसी गडबड हुई हो।
हरिवंशपुराणमें भी राजीमती (प०३ श्लोक १३० से १३४ ), द्रौपदी (६३ । ७८), धनश्री, मित्रश्री, कुन्ती, सुभद्रा (६४ । १३, १४४), ग्यारह अंगकी धारक सुलोचना* (१२ । ५२) वगैरहकी दीक्षाका वर्णन है और आर्यिकाकी संख्या (१०। ५१ से ५८) भी लिखी गई है।
इससे पाठक समझ गए होंगे कि महापुराणमें श्वेताम्बर अन्धोसे सहारा लिया है इतना ही नहीं किन्तु कुछ प्रसंग और साहित्य भी उठा लिया है।
जयकुमारने १२ और सुलोचनाने ११ अंग पढे। हरि० स० १२ श्लोक ५२।
* और और दिगम्बर शास्त्रों में भी स्त्री-दीक्षाके और चारित्रमें नियोंके समानाधिकारके काफी वर्णन हैं।
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુલ્પાક તીર્થ
[ દક્ષિણ ભારતના એક જૈન તીર્થ ના પરિચય લેખકઃ-મુનિરાજ શ્રી. જ્ઞાનવિજયજી
स्वस्ति श्री ऋषभो भूयात् भूयसे श्रेयसे सताम् । હ્રવેશઃ આવાર્થ:ની, માનિક્ષત્રમુ: || દક્ષિણમાં ધમ સ્થિતિ
નિઝામ સ્ટેટમાં ગગનચુંબી શિખરવાળું જે કાર્ય હિન્દુ મન્દિર ડ્રાય તે તે માત્ર કુલપાકૅ--માણિકરવામીનું તા-મન્દિર છે.
આ સ્થાન દક્ષિણુના નિઝામ હૈદ્રાબાદથી ઇશાન કાણુમાં ૪૬ માઈલ અને ર સ્લંગ પર છે. હૈદ્રાબાદથી બેઝવાડા જતી મેટર સડક અને રેલ્વે લાઇન પર ૪૩ માલની દૂરી પર આલેર સ્ટેશન આવે છે, ત્યાંથી ૪ માઇલ અને ૨ ફર્લાંગ પર કુટપાક ગામ છે. કુપાક ગામની અઢાર ઉક્ત ભવ્ય મન્દિર ઊભુ છે. આલેર્ સ્ટેશનથી આ મંદિર સુધી પાકી સડક છે, આલેર સ્ટેશન પર અને કલ્પાકમાં જૈન ધર્મશાળાઓ છે.
કુલ્પાકળમાં ધર્માંશાળાના મધ્ય ભાગમાં શ્રી. ઋષભદેવ સ્વામીનું આલિશાન મન્દિર છે. આ શ્વેતાંબર જૈતાનુ પુરાણું તીર્થ છે--અતિશય ક્ષેત્ર છે.
શ્વેતાંબર જૈન આચાર્યએ પોતાના વિહાર વડે દક્ષિણ દેશમાં પણ અનેકવિધ ઉપકાર કરેલ છે. પ્રાચીન કાળથી આજ સુધી શ્વેતાંબર જૈનાચાર્યા વિહાર આ દેશમાં સતત રીતે ચાલુ રહેલ છે. જૈન ઇતિહાસ કહે છે કે~~~
આચાર્ય પુંગવ આર્ય સુહસ્તિસરના શાસનકાળમાં સમ્રાટ સંપ્રતિના પ્રયત્નથી દક્ષિણમાં જૈનમુનિઓને વિહાર લખાયા હતા. શ્રી. સિદ્ધસેનદિવાકર દક્ષિણમાં સ્વર્ગવાસ પામ્યા હતા. શ્રી. કાલિકાચાર્યે પેટમાં પાંચમના બદલે ચેાથે સંવત્સરીની સ્થાપના કરી (વીર સ. ૪૫૭) ત્યારથી આજ સુધી એ તિથિ દક્ષિણમાં ગણેશચોથ તરીકે ઉજ વાય છે. થાપાદલિપ્તસૂરિજીએ પેઠમાં શાલિવાહન રામ્બની સભામાં અનેકવાર ધર્મપદેશ આપ્યો હતો. આ શ્રી સ્વામીજીએ ૫૦૦ મુનિ સાથે દક્ષિણમાં રથાવત ગિરિપર અનાન કર્યુ` હતુ`. (વીર સ. ૫૮૪). દિગમ્બર સમાજ આ આચાર્યશ્રીને દ્વિતીય ભદ્રબાહુ તરીકે ઓળખાવે છે. આ. વજ્રસેનસૂરિએ દક્ષિણમાં વિચરી સાપારામાં એક શ્રેષ્ઠી કુટુંબને દીક્ષા આપી, વશાખાને સમૃદ્ધ કરી હતી. એ શેડના ચાર પુત્ર નાગેન્દ્ર, ચંદ્ર (ચંદ્રગુપ્ત), નિવૃત્તિ અને વિદ્યાધરથી ચાર ગો નીકળ્યા છે. દિગમ્બર બ્રન્થોમાં આ આચાર્યશ્રીને દક્ષિણાચાર્ય તરીકે પરિચય મળે છે, મલધારી આ. અભયસૂરિએ દોલતાબાદમાં ચામાસું કર્યું અને શ્રીપુરમાં અંતરીક્ષપાનાથની પ્રતિષ્ઠા કરી છે. આ. શ્રી જિનપ્રભસૂરિજીએ દોલતાબાદ સુધી વિહાર લંબાવ્યેા હતેા અને જૈનધર્માંની પ્રભાના કરી હતી. આ. શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય ભટ્ટારક ઉદય સુંદર વગેરે ૧૧ સાધુ તથા સાધ્વીજી વિજયરત્ન ગણિની વગેરૂએ કર્ણાટક સુધી વિહાર કરેલ છે (સ. ૧૪૭૫). ત્યાર પછી પણ એ જ આચાર્ય દેવના
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ શિષ્ય-- પ્રશિ પં. શાંતિગણી (સં. 1819૫), આ. ભુવનસુંદરસૂરિ (સં. ૧૫૫૯), આ. રત્નસિંહરિ (સં. ૧૪૮૧), અને પુનઃ પં. શાંતિ ગણી (સં. ૧૮૮૩) વગેરેએ કુપાક સુધી વિહાર કર્યો છે, અને એ તીર્થને જીર્ણોદ્ધાર તથા પુન:પ્રતિષ્ઠા કરેલ છે.
લાવે : શ્રી ધર્મ ગણું પણ તે જ મુનિસંઘની સાથે અને પધાર્યા હતા. પાગવછીય આ. દેવસુંદરરિ (વર્ગગમ સં. ૧૪પ)ના ઉપાધ્યાય જયશંદગણી, સાખી સુંદરી, સાળી નંદપ્રભા મણિની વગેરે પણ કટકમાં વિચર્યા છે. માલધારના મા. વિદ્યાસાગરમુરિજી પણ કુલ્પાક તરફ વિચર્યા છે, (વિ. સં. ૧૪૮૭).
મોગલ સામ્રાટ અકબર પ્રતિબંધક જગદ્દગુરુ આ. શ્રી હીરવિજ્યસરિ, ઉ. શ્રી ધર્મ સાગરગણી વગેરેએ દોલતાબાદમાં જઈ ન્યાયશાસ્ત્રનું અધ્યયન કર્યું છે. (સં. ૧૬૦૦ પછી) આ. શ્રી વિજયસેનસૂરિના પરિવારના ઉપાધ્યાયજીએ કુપાકમાં આવી શ્રી માણેક સ્વામીની પ્રતિષ્ઠા પુનઃ કરાવી હતી. (વિ. સં. ૧૬૬૫ ચિત્રી પૂનમ લગભગ). ૫. શ્રી. ભાવવિજયજી ગણી શ્રીપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથની સ્તુતિ વડે દેખતા થયા હતા અને તેઓશ્રીએ જ એ તીર્થને જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા કરાવેલ છે. (મણિભદ્રનું છું પણ તે સમયનું ઉતરેલું મનાય છે). પં. દર્શનવિજ્યજીગણીએ બુદ્ધનપુરમાં મારું કર્યું છે અને આ પ્રદેશમાં વિહાર કરેલ છે. ભારક વિજય રત્નસૂરિના ૫. કેસર કુશલગણીએ હૈદ્રાબાદ (ભાગાનગર) તથા કુપાક તરફ વિહાર કર્યો છે, અને જીર્ણોદ્ધાર--પ્રતિષ્ઠા કરાવેલ છે (સં. ૧૭૬૭). પં. રામકુરાલવિજયજી તથા આ. જિનચંદ્રસુરિજીએ પણ આ તરફ વિહાર કરેલ છે (સં. ૧૮૭૫-૭૬).
દિગમ્બર ધર્મનું પ્રભાવસ્થાન અને પ્રચારરસ્થાન તો દક્ષિણ ભારત જ છે, એટલે અહીં દિગમ્બર જૈને વિશેષ પ્રમાણમાં હોય એ તો સ્વાભાવિક જ છે. સાથોસાથ વેતામ્બર જૈને પણ અહીં વિશાલ પ્રમાણમાં હતા એમ ઉપર બતાવેલ વેતાંબર મુનિઓની વિહાર ઘટનાએથી તારવી શકાય છે. . એ જ રીતે દક્ષિણમાં વેતાંબર તીર્થો પણ ઘણાં હતાં, આજે પણ ત્યાં પાક. અંતરિક્ષજી, ભાંદજી અને કુંભજ વગેરે વેતાંબર તીર્થો વિદ્યમાન છે.
કુપાકા એ અતિ પ્રાચીન તીર્થ સ્થાન છે, જે કુ૫પાક, કુલ્પાક, કાલિયાપાક અને માણેકસ્વામી એમ વિવિધ નામોથી પ્રસિદ્ધ છે. જેને પ્રાચીન ઈતિહાસ જુદા જુદા વેતાંબર ગ્રંથમાં વિનદરૂપે ઉલિખિત છે, જે નીચે મુજબ છે— તીર્થક
અ. જિનસિંહરિજીના પટ્ટધર વિક્રમની ચૌદમી સદીના સમર્થ વિદ્વાન આ. શ્રી જિનપ્રભસૂરિજીએ તીર્થક૯૫માં કુલ્પાકજી તીર્થનું વર્ણન આપ્યું છે કે –
ચક્રવતી ભરત મારાજાએ અષ્ટાપદ પર્વત પર સિંહનિષિદા પ્રાસાદમાં એવી તીર્થકરોની યથાર્થ રંગ અને સંસ્થાન (આકૃતિ)વાળી રત્નમય પ્રતિમાઓ કરાવી સ્થાપી
૧. આ જિનપ્રભસૂરિજીને, હંમેશા નવીન ઑત્ર બનાવીને નિરંવા આર લેવાને અભિગ્રહ હતું. તેઓશ્રીએ પોતાના નામથી અંકિત ચમક ક્ષેચિત્ર પવિશે ઈત્યાદિ ચાતુર્યવાળા ૭૧ તે પ્રત્યક્ષ પદ્માવતી દેવીના વચન વડે તપગચ્છની દિને દિન ચડતી જાણ ભગવાન શ્રી. મતિલકસૂઝિને તેઓને શિષ્યને પડન-પાઠન-વિલોમન નિમિત્તે સમર્પિત કયા.
સિદ્ધાંતાગમ વાવચૂરિ . ગુ. ૭, પણ ૮૧
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮-૯] શ્રી કુષ્પાક તીર્થ
[૩૪] હતી. સાથે સાથે આ સ્થાન મનુષ્યો માટે દુર્ગમ થશે એમ વિચારી મનુષ્યોના ઉપકાર માટે પહેલેથી જ એક બીજી પણ ઋષભદેવ ભગવાનની પ્રતિમા કરાવી સ્થાપના કરી હતી, જે
છ મરકત [લીલા મણિની છે, જેના સ્કંધે જટાજુટ, સુર્ય જેવી ચિબુક અને ચંદ્ર જેવું ભાલલ છે. આથી તે પ્રતિમાનું “માણિકય સ્વામી એવું નામ જાહેર થયું. એક દિવસે સાંજે આ સુંદર પ્રતિમાને દેખી વિમિત થયેલા વિદ્યાધર યાત્રિએ આ પ્રતિમાને વિમાન દ્વારા લઈ જઈ તાહય પર્વતની દક્ષિણ શ્રેણિમાં સ્થાપિત કરી અને ભક્તિથી ભરેલા હૃદયથી પૂનપાડ આરંભ્યો. ત્યાર પછી તેઓની ઋદ્ધિ-સમૃદ્ધિ વધવા લાગી.
એકવાર સૌધર્મને નારદ વિના મુખથી માણેકનાથ સ્વામીને આ આખે વૃત્તાંત સાંભળ્યું, એટલે માહાન્ય શ્રવણથી આકર્ષિત થઈ આ પ્રતિમા દેવલોકમાં લાવી સ્થાપન કરી. તથા પૂજા ચાલુ કરી. શ્રી મુનિવર સ્વામી અને નેમિનાથ ચિકને મધ્યકાલ આ રીતે વીત થયા.
એક દિવસ રાણું મદદરીએ નારદાધિને મુખથી માણિકદેવનું છત્તાંત સાંભળી તે પ્રતિમાજીનાં દર્શન ન થાય ત્યાં સુધી અનાજળનો ત્યાપ અભિગ્રહ કર્યો. અને રાવણદાર ઈદ્ર પાસેથી એ પ્રતિમાને મેળવી ની આજીવન પૂજા કરી. અંતે સીતાના હરણ પછી અધિષ્ઠાયકના રવપકથન પ્રમાણે. રાવણને વિનાશ અને લંકાને કંગ થશે, એમ જાણી તે પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવી, ત્યાં તેની પૂજા દેવા કરતા હતા.
"હવે કર્ણાટકના કલ્યાણ નગરમાં મારી ફલાણી, જેને શાંત કરવા માટે તેને રામ પરમહંત શંકરે અનેક પ્રયત્ન કર્યો. કિન્તુ દરેક નિષ્ફળ ગયા. આખરે પદ્માવતીદેવીએ શંકરરાને સ્વ'નમાં જણાવ્યું કે--- હે રાજન , સમુદ્રમાં બિરાજમાન માણેકસ્વામીને તમારા નગરમાં લાવી પૂજશે તે મારીની શાંતિ થશે.
“ત્યારપછી શંકર રાજાએ સમુદ્ર કિનારે જઈ ઉપવાસ કરી લવણાધિપતિ દેવને સંતુષ્ટ કરી એ જિનબિંબની માંગણી કરી. દેવે પણ જિનબિંબ આપ્યું. અને સાથોસાથ જણાવ્યું કે--નું પ્રતિમાને લઈ છે, જેને પ્રભાવે તારી પ્રજા સુખી થશે. યદ્યપિ આ બિંબ તારી પાછળ પાછળ આવશે, કિન્તુ તને રસતે ચાલતા જયાં સંશય થશે ત્યાં આ બિંબ સ્થિર થઈ રહેશે. રાજાએ તે વાત લક્ષમાં લઈ ત્યાંથી કર્ણાટક તરફ પ્રયાણ કર્યું. માણેકવામીનું બિંબ પણ બે બળદ જોડેલ રથમાં પાછળ પાછળ ચાલ્યું.
વિકટ માર્ગ વટાવી કુપાકઇ પહોંચતા શંકર રાજાને મનમાં સંશય છે કે રથ પાછળ આવે છે કે નથી આવતો? તે જ સમય શાસનદેવીએ કુપાક નગર કે જેને પંડિત દક્ષિણની કાશી માને છે, તે રથાનમાં માણેકરામની પ્રતિમાને સ્થિર કરી છે કે આ પ્રતિમા અતિ નિમળ મરક મણિની છે પણ ચિરકાળ પર્યને ઘેરા પાણીમાં અને ખારમાં રહેવાથી કઠિન બની ગઈ છે. આ પ્રતિમાને દેવલોકમાંથી અહીં આવ્યાને ૧૧૮૦૯૦૫
૨. માણેક લાલ હોય છે. કિન્ડ હીરસોભાગની ટીકામાં લીલા રત્નને પણ માણેક કહેલ છે, જેથી આ પ્રતિમા લીલારંગની છે, એમ સમજવું.
૬. આ કલ્યાણ નગર નિઝામ રાજ્યમાં બેદર પાસે છે, જે હૈદ્રાબાદથી ૧૦૦ માઈલ, કુટપાથી ૧૫૦ માઇલ અને અહમદનગરથી (બીડ થઇને) ૧પ૪ માદ:લ દૂર છે, મુંબઈ-ડાણા પાસેની કલ્યાણી નગરી આ કમાણનગરથી ભિન્ન છે.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ વર્ષ વીતી ગયાં છે. શંકર રાજાએ ભવ્ય મંદિર બંધાવ્યું અને તેની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. અનુક્રમે આકાશમાં અધર રહેલ એ પ્રતિમા મિથ્યાત્વના કારણે વિ. સં. ૬૮માં મંદિરમાં સિંહાસન પર સ્થાપિત થઈ
માણેક સ્વામીની આ મૂર્તિ દર્શકોનાં નયનમાં અમીરસ ભરી દે છે. એ કેળના થાંભલા જેવી કાંતિવાળી છે, જેના અભિષેક જળથી આજે પણ દીવા બળે છે, જેના વેદી મંડપમાંથી નિકળતા જળકણો આજે ય યાત્રિકોના વને ભજવી છે. એ રીતે એ મહાતીર્થ છે.'
(ચાલું) બે જૈન ગુફાઓ લેખક–શ્રીયુન નાથાલાલ છગનલાલ શાહ '[૧] ઢિંગલવાડી (જિલ્લો ઈગતપુરી)* મુંબાઈથી ૮૫ માઈલ અને ઇગતપુરીથી ૬ માઈલ દૂર એક પહાડી કીલ્લા પર બ્રિગલવાડી નામ. ગામ આવેલ છે. ઉક્ત પહાડીની નીચેના ભાગમાં એક જૈન ગુફા આવેલ છે. પુરાતન સમયમાં આ ગુફા ઘણી સુંદર હતી કે તેના કતરકામ ઉપરથી જાણી શકાય છે. ગુફાની અંદરને ઓરડાને ભાગ ૩૫ ફૂટ છે, અને તેની અંદરની બાજુ એક બીજે ઓરડો આવેલ છે. ગુફાના બારણુંની અંદર સામેની છતના મધ્યભાગમાં પાંચ મનુષ્ય છે કે જે ગળાઈ આકારે કાતરાએલ છે. બારણાની ઉપરની બાજુમાં એક નમૂર્તિ આવેલ છે, તેમ ગુફાની અંદરના પબાસન ઉપર ત્રણ જૈન મૂર્તિઓ કોતરાએલ છે. ગુફાની અંદરના ઓરડાના ભાગમાં અને તેની જોડના વિભાગમાં એક પુરપાકાર રેનમૂર્તિ જણાઈ આવે છે, જે મૃતિની છાતીને ભાગ તથા મસ્તક તૂટી ગયેલ છે, પરંતુ પગ અને આસનના અવશેષે રહી ગયેલ છે. આસનના મધ્યભાગમાં વૃષભનું ચિહ્ન છે, જેથી માલુમ પડે છે કે આ મૂર્તિ જૈનતીકર શ્રી ઋષભદેવની હેવી જોઈએ. ગુફાને શિલાલેખ સંવત ૧૨૬ ૬ને છે. આ શિલાલેખ ગુફાના ઉત્તર ખુણામાં ભીંતપર હતો, પરંતુ તેને નાશ થતાં થોડોએક ભાગ બચી જવા પામ્યો છે. ગુફાની આગળનો ભાગ તથા તેના બારણનો ભાગ પુરાતન સમયમાં સુંદર કળામય હતાં જે તેમાંના બચી ગયેલ અવશે પરથી જણાઈ આવે છે.
[ 2 ] ચાંદેડ (નાશિક જલો)* નાશિક શહેરથી ઉત્તર તેમ પૂર્વ દિશાએ ૩૦ માઈલના અંતરે ચાંદોડ નામનું ગામ આવેલ છે. એ લાસલ ગામ સ્ટેશનથી ઉત્તરમાં ચૌદ માઈલ થાય છે. ચાંદડ ગામ પહાડના નીચેના ભાગમાં આવેલ છે. પુરાતન સમયમાં આનું “ચન્દ્રાદિત્યપુરી” નામ હોવું જોઈએ. પહાડની ઊંચાઈ ૪૦૦૦ થી ૪૫૦૦ ફૂટ છે. આ પુરાતન નગર યાદવવંશના રાજા દીધું પન્નારે વસાવેલ હતું. યાદવ વંશના રાજાઓએ ઈ. સ. ૮૦૧ થી ૧૦૭૩ સુધી અહીં રાજ્ય કરેલ ગણાય છે. આ શહેર ઈ. સ. ૧૬૭૫ માં મેગલ રાજ્ય કર્તાઓએ જીતી લીધું હતું. આ પર્વત પર શ્રી. રેણુકાદેવીનું મંદિર અને જૈન તીર્થકારોની કૃતિઓ બિરાજિત છે, તેમાં મૃલનાયક જેન તીર્થકર શ્રી ચંદ્ર પ્રભુ છે. * Archeological Survey of India Vol. XVI. P. 48-49-51. Bombay. 1897.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ઘણાનો જ છે
---
-
-
-
-
-
--
-
-
--
--
--
-
પૂર્વ ભારતના ગૌરવસમી શ્રાવસ્તી નગરીની કીર્તિ દેશ-વિદેશના સીમાડા વિધી ચૂકી હતી. બોવેનીની વૈવાવ વતીની વાણિજય અને શ્રાવતીની શાન ઠુવિધ વાતો લેકહુદયમાં સ્થાન મેળવી લીધું હતું. દુર દેશના શાહ સોદાગરે પિતાને અગમલે મોડા શ્રાવતીનાં હાટોમાં ઠાલવના અને મહેમાંગ્યાં મૂલ મેળવી એ અલબેલી નગરીની થશેગાથાઓ દેશ-વિદેશમાં પહોંચાડતા. વૈભવ-વિલાસ અને વાણિજ્યના સંગમસ્થાન સમી એ નગરી પિતાને પાંડિત્ય અને જ્ઞાનદાન માટે પણ પંકાતી હતી, શ્રાવતીનાં છાત્રાલયે અને ગુરુકુળવાસાએ અનેક જ્ઞાનપિપાસુઓને આકર્યા હતા.
શ્રાવતીના આ પાંડિયને છે એક બ્રાહ્મણે યુવેક વિદ્યાબેન માટે આજે માસ્તીમાં આવ્યા હતા. ગુરુરાજની ચરણપૂલી મસ્તકે ચડાવી એ નમ્રભાવે ઊભો હતો. એનું ભવ્ય લલાટ, વાંકી નાસિકા અને મનહર આ, સર્વત્ર એની કાંતિની છાયા ફેલાવતાં હતાં. બીજા છાત્રો આ સુંદર યુવકને અનિમેષભાવે જોઈ રાજા હતા, અને ગુરુજી તon તેના અંતરનું ઊંડાણ માપતા ય તેમ, તેને પૂછતા હતાઃ
વત્સ! શી શી આશા અને ઉર્મિઓના બળે આજે નું. મારું વતન, વ્હાલાં માતા-પિતા અને ઉનાળ ભાઈ-ભાંને છેડીને અહીં આવ્યું છે કે તારી સાધનાનું લક્ષ્યબિંદુ શું છે ?”
ગુરુદેવ! ન ધનની આશા છે - વૈભવ-વિલાસન ગુ: ધ અને વૈભવના તો અમારી કૌશામ્બીમાં એ ભરાય છે. એને માટે મારે માં પરભામણી સેવા કરવાની ન હોય ! ગુરરાજ ! કેવા એક જ , એક જ આશા, એક જ તમને ! આપ ચરણમાં રહી પ્રદર્શનનું જ્ઞાન પામવા સરસ્વતીની ઉપાસના કરવી છે. રાજ, મેં આપને મારા ગુર માની લીધા છે આપના ચરણમાં મને સ્વીકારો !”
કોશાબીના એ કુળવાન બ્રાહ્મણ યુવક સામે ગુર તાકી રહ્યા, એ અંતર વાંચવા મથતા હોય ! એ બ્રાહ્મણ યુવકની મુખાકૃતિ જાણે મુંઝવતી હોય એમ ગુરજને લાગ્યું. તેમણે એ યુવકની વધુ કસોટી કરવા સમજાવ્યું :
* પણ વત્સ ! આ યુવાન વય અને સરસ્વતી ઉપાસના-એ બેને મેળ દુષ્કર છે. મનની ચંચળતા અને વિલાસની લાલસા કર પળે આવીને ઘેરી વળે એનું શું કહેવાય? પાંચ દિયોનું સંવરણ કરીને કેવળ એકન્દ્રિયભાવથી વર્તનાર જ આ સરસ્વતી-ઉપાસનાને પૂર્ણ કરી શકે છે. વત્સ ! વિચારી જે, તારામાં એટલું બળ છે "
ગુપ્રસાદથી મને એ બળ સાંપડ !” યુવક આટલું બોલી ગુરની સામે જોઈ રહ્યો. એને વધુ કશું કહેવાનું ન હતું. - ગુરજીએ મનભાવે એને સ્વીકાર કર્યો ! અને એ બ્રાહ્મણ યુવકનું વૈયું હર્ષથી નાચી ઊઠયું. એ યુવકનું નામ કપિલકુમાર !
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
કપિલકુમારને મન કૌશામ્બી અને શ્રાવસ્તીનો ભેદ જાણે મટી ગયું હતું. શ્રાવસ્તી જ જાણે પિતાનું વતન હોય એમ ઘડા જ વખતમાં એ સો સહાધ્યાયીઓ સાથે હળી મળી ગયો હતે. ગુરના આદેશ મુજબ જાણે સાચે જ એ એકન્દ્રિય બની ગયો હોય એમ બીઝ બધી પ્રવૃત્તિઓને એણે વિસારે પાડી દીધી હતી. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ એની સરસ્વતી-ઉપાસના વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી.
સોને લાગ્યું કે કપિલકુમાર મહાન પંડિત થશે.
ગુજીને કપિલકુમારમાં પોતાના જ્ઞાનવારસાની પ્રગતિ થવા લાગી હતી. તેમનું અંતર એના તરફ વધુ મમતાભર્યું બન્યું હતું ! પણ વિધિની ઈજાળને કણ કયારે સમજી શક્યું છે ?
[૨] કાચી માટીને કેટલાય ઘડયા પાક્યા પહેલાં ફૂટી જાય છે !
કપિલકુમારનું પાંડિત્ય હજુ કાચું હતું. એને પરિપાક થવો હજુ બાકી હતો, મને વિકારને એક જ આઘાત એ પાંડિત્યના ચૂરા કરી નાખવા બસ હતો.
એક દિવસ નગરમાં ગયેલ કપિલ જ્યારે પાછો આવ્યો ત્યારે એનું હૈયું ભારે થયેલું હતું. એના અંતરમાં વિચિત્ર પ્રકારની લાગણીઓએ ઝંઝાવાત મચાવ્યો હતો. પિતાને શું થાય છે, એનું ભાન એને પોતાને પણ ન હતું. એનું મન બેચેન થઈ ગયું હતું.
કપિલને થયું એક-બે દિવસમાં અસ્વસ્થ ચિત્ત સ્વસ્થ થઈ જશે. પણ એમ ન થયું. એ વિચિત્ર લાગણીઓનાં બીજ ૩ સુધી ઉતરી ગયાં હતાં અને એનાં અંકુર વિધવા લાગ્યા હતા. દિવસે દિવસે કપિલની અવસ્થતા વધવા લાગી હતી. તેની સરવતી-ઉપાસનામાં જાણે ઓટ આવવા લાગી હતી, અને તેની જ્ઞાનદષ્ટિ આગળ જણે અવિવેકના પડળ આવી ગયા હતા. પોતે કેવળ વિદ્યા અભ્યાસ માટે જ કૌશામ્બી છેડીને શ્રાવસ્તીમાં આવ્યો હતો એ વાત જાણે એ સાવ વિસરી ગયો !
બિચારો કપિલ કુમાર !
એને હૃદયમાં વિષય-વાસનાની ચીનગારીઓ પિસી ગઈ હતી. એ ચીનગારીએ. દિવસે દિવસે ઉગ્ર બનતી જતી હતી અને હવે તો એના અંતરમાં કામવાસનાના ભડક કોઠવા લાગ્યા હતા. એ ભડકાની જવાળાઓમાં એનું સર્વસ્વ ભસ્મીભૂત થતું હતું.
અનુભવી ગુરજીને કપિલકુમારની આ દરવસ્થા સમજતાં વાર લાગી. તેમને કપિલની પ્રથમ મુલાકાત વખતે પોતાના અંતરમાં ઉઠેલ મુંઝવણ યાદ આવી; તેમને થયું તે જ દિવસે એને જોતો કર્યો છે તે તો કેવું સારું ! પણ હવે વાત વણસી ચૂકી હતી. ગુરુજીની નિરાશાને પાર ન હતો. છતાં તેમણે કપિલને સમજાવી જેવા પ્રયત્ન કર્યો. એક દિવસ તેમણે કપિલને બેલાવીને કહ્યું:
“કપિલ, વત્સ ! તારા જ્ઞાનામતને મને વિકારના વિષ બિંદુઓ વિષમય ન બનાવે તે માટે સાવધાન થા ! બેટા, તારી અખંડ સરસ્વતી-ઉપાસનાને મંદ ન કર ! તારા પાંડિત્યને
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃષ્ણાને જી
[૩૪
]
દુરાચારનું કલંક ન લાગે તે માટે જાગતો રહે ! તને પ્રથમ દિવસે કહેલ મારે ઉપદેશ યાદ કર : બેટા ! સાવધ થા ! તારા જ્ઞાનધનની રક્ષા કરે !
પણ કપિલને આત્મા સૂઈ ગયા હતા. તેના અંતરમાં પાપવાસનાનું તાંડવ ગાજી રહ્યું હતું. એ તાંડવે ગુરુજીને અવાજ કપિલના અંતર સુધી ન પહોંચવા દીધું. તેના જ્ઞાનને જાણે ચારિત્ર સાથે લેશ પણ સંબંધ નહોતો રહ્યો.
ભાણીને વધેલું પ્રવાહુ પાળ તોડી નાખે તેમ, પિલની અદમ્ય લાગણીઓએ વિવેકન બધી મર્યાદાઓને તોડી નાખી. અને એક અભાગી પળે, ગુવાસ છોડીને કપિલ એક સ્ત્રીની સાથે ચાલી નીકળે. પાત્ર-અપાત્ર પારખવાની એની શક્તિ નષ્ટ થઈ ગઈ હતી. સાએ જોયું કે એક પંડિત પળવારમાં પાતકી બની ગયો હતે.
[૩] સરિતાના પ્રવાહની જેમ સમય ચાલ્યો જતો હતો.
કપિલ કુમારનું પતન વધુ વાંડ થતું જતું હતું. મહાદાવાનળની જેમ એની વાસનાની તૃપ્તિ થતી ન હતી; વધુ ભેગથી એ વધુ ઉગ્ર બનતી હતી. એ આત્મભાન ખોઈ બેસે હતું અને આત્માની ઠોકર સિવાય એને બીજું કઈ જગાડી શકે એમ ન હતું.
વિષયમાં અંધ બનેલ કપિલને ભાન ન હતું કે પિતાની પાસે ધનને અખૂટ ભંડાર ન હતો કે જેના ઉપર એ હમેશાં પિતાને નિર્વાહ કરી શકે; એ તો એક સામાન્ય સ્થિતિને બ્રાહ્મણ હતા. આમ વિલાસીવૃત્તિમાં ડા દિવસે ગયા-ન ગયા એટલામાં તે એની પાસેનું તમામ દ્રવ્ય ખલાસ થઈ ગયું. અને એક દિવસ એને દરિદ્રતાનું ભયંકર દર્શન થવા લાગ્યું. પેટ ભરવા જેટલું સાધન પણ એની પાસે ન રહ્યું. એટલે ધીમે ધીમે એની વિષયવાસના ઉડવા લાગી અને એને કંઈક આત્મભાન આવવા લાગ્યું.
કપિલે જોયું કે ધન કમાવાની તાકાત તેનામાં નહોતી. એટલે તેણે ભિક્ષા માગવી શરૂ કરી. . પણ ભીખ માગવાથી કંઈ વિલાસાવૃત્તિને પિષણ મળે ખરું?
એક દિવસ તેની સ્ત્રીએ કહ્યું : “આપણા નગરના મહારાજા રોજ પ્રાતઃકાળમાં, જે પહેલે ભીખારી તેમના દ્વારે જાય તેને, બેમાસા સુવર્ણનું દાન કરે છે. આપ પ્રાતઃકાળે વહેલા ઉઠીને એ દાન લઈ આવે તો આપણું દારિદ્ય નાશ પામે અને આપણે સુખ-શાંતિપૂર્વક રહી શકીએ.”
કપિલનું હદય આ વાત સાંભળીને નાગી છોડવું, રોજ બેમાસા સુવર્ણ ! અને તે પણ કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ! ખરે જ મારું ભાગ્ય જાગી ઊઠયું લાગે છે, હવે મારું દારિદ્ય પળવારમાં ચાલ્યું જશે ! ! ! મારે બેડો પાર થશે !”
અને એ—વહેલા ભિક્ષા લેવા જવાની ચિંતામાં કપિલને આખી રાત નિદ્રા ન આવી. જ્યારે સમય થાય અને કયારે બે માસા સુવર્ણ લઈ આવું—એના હૃદયમાં આ એક જ રટન ચાય કર્યું.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[3 ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ 'કાઈ બીજે બિલ તાથી પહેલાં ન પહોંચી જાય એ ચિંતામાં એ પોટ થયા પહેલાં-ઘણું સમય અગાઉ–રાજકારે જવા માટે પિતાના ઘરેથી રવાના થે. પણ દરિદ્રનું નસીબ પણ દરિદ્ર જ હોય છે. આટલી રાતે તેને એકલે ફરતે જોઈને, તેના હાલ હવાલા ઉપરથી ચોર સમજીને, રાજપુરુષોએ તેને કેદ કર્યો, અને સવાર થતાં ન્યાય માટે રાજા પાસે તેને હાજર કરવામાં આવ્યું. કપિલના ભયને પાર ન હતો. તેને તે અત્યારે મોત સામું બાવતું ખાયું.
રજાએ કપિલને હકીકત પૂછો એ ઉપરથી એ ચાર નથી એમ ખાતરી થતાં તેને મુક્ત કરવાની આજ્ઞા આપી અને કપિલને પૂછયું: “વિપ્રવર, આપ હવે નિર્ભય છે. આપે કશે અપરાધ નથી કર્યો. હું આપના ઉપર પ્રસન્ન છું. આપને જે જોઈએ તે અત્યારે માગી લ્યો.”
રાજાજીની વાત સાંભળીને કપિલનો આશાદીપ ફરી પાછો sળ વળી ઊઠ છે. તેનું હૃદય, ભયમુકત થતા, લેભની સીડી ઉપર ચડવા લાગ્યું. તેને થયું બે માસ સેનું માગીશ તે બે-ચાર દિવસે પાછી એની એ દુર્દશા આવી પડશે, માટે એવું માની લઉં કે જેથી આ દરિદ્રતા સદાને માટે ચાલી જાય. આથી તે “શું માગવું” એના વિચારના વમળે ચઢી ગયે. તેને એક એક માગણી અધૂરી જ લાગવા લાગી; જાણે ગમે તેવી માગણી કરવા છતાં અંતે દરિદ્રતા વેડવાની જ હોય તેને થયું: રાજા પાસેથી આખું રાજય માગી લઉં તે કેવું સારું ! હવે તેને આત્મા ધીમે ધીમે થત થવા લાગ્યો હતો. તેને વિવેક અને તેનું જ્ઞાન જાગતાં થયાં હતાં. તેણે ફરી વિચાર્યું : રાજ્ય મળ્યા પછી પણ શું ? એથી તૃપ્તિ થશે ખરી ? અને એ રાયથી પણ મૃત્યુ ખાળી શકાશે ખરું ? આવી માયાવી વસ્તુની માગણી કરીને પતિત થયેલ આભાને વધુ પતિત શું કરવા બનાવું? જે માયા આજે મારી સામે આવી પડી છે તેને હસતે મહેએ ત્યાગીને અમર આ મલક્ષ્મીની સાધના શા માટે ન કરું ? કપિલ ધીમે ધીમે અંતર્મુખ થવા લાગ્યું હતું. અને પળવારમાં કપિલકુમારે પોતાના મન સાથે નિર્ણય કરી લી. વિચાર મંથનમાં તેને રાજીને જવાબ આપવાને ખ્યાલ ન રહ્યો.
વિપ્રવર ! શું વિચાર કરો છો ? જે ઈચ્છા હોય તે સુખેથી માગી લે ! આપની ઈ9ી જરૂર પૂરી થશે :” રાજાજી બોલ્યા.
કપિલની વિચારનિદ્રા તૂટી. તે બોલ્યોઃ “રાજન, આવ્યો હતો. તે બે માસા જેટલા સુવર્ણની આશાથી, પણ વિચાર કરતાં આપનું આખું રાજ્ય મળે તોય મારી એ આશા શાંત થાય એમ નથી લાગતું. તે પછી એ અશાંત આણામાં સંતપ્ત થતા મારા આત્માને જે ઉગારી કાં ન લઉં ? રાજન, આપનું ધન આપને મુબારક છે ! મારે મન હવે એનું મૃદય મટી ગયું છે. મને મોર આમધને સમજાઈ ગયું છે. એ આમધનની સાધના આજથી મારે ધર્મ બનશે.”
અને એ જ સુભગ પળે, સૌ વાસના અને પૈગાને ત્યાગ કરી. કલિ કુમાર સંસાર છેડીને ચાલી નીકળ્યા. :જાનું હૃદય એ પતિતપાવન અકિંચન મુનિને વંદન કરતું હતું !
રતિલાલ દીપચંદ દેસાઈ
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪૭] વિક્રમ સંવત ૧૯૯ના વૈશાખ શુદિ૬ તા. ર૦-૪-૩૪થી વિ. સં. ૧૯૯૦ના આ વદિ ૧૨ તા. ૪-૧૧-૩૪ સુધીના સાડા છ મહિનાનો તેમજ સં. ૧૯૯૧ના શ્રાવણ માસથી સં. ૧૯૯૬ના આસો વદિ ૦)) તા. ૩–૧૦–૦ સુધીના સવાપાંચ વર્ષને શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને
હિસાબ વિ. સ. ૧૯૯૦ માં શ્રી અમદાવાદમાં મળેલ અખિલ ભારતવષય જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મુનિસમેલન પૂરું થયા પછી, સમેલનના દસમાં હરાવ મુજબ, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની રચના કરવામાં આવી. અને વૈશાખ સુદ ૬ તા. ૨૯-ક-૯૩૪ના દિવસે એક વ્યવસ્થાપક રાખીને સમિતિનું કાયાલય ચાલુ કરવામાં આવ્યું. આ રીતે તા. ૪-૧૧-૩૦ સુધી સાડા છ મહિના સુધી સમિતિનું કાર્યાલય ચાલુ રહ્યું, પણ એ દરમ્યાન ખાસ ઉલ્લેખનીય કઈ કાર્ય થયું ન હતું.
આ પછી સં. ૧૯૯૧ માં અમદાવાદથી શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈને સંધ નીકળે. આ સંધ દરમ્યાન સમિતિનું કામકાજ વ્યવસ્થિ રીતે ચાલુ કરવાનો અને તે માટે શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક પત્ર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ વખતે જ કાર્યાલય ચાલુ કરવામાં તેમજ માસિક પ્રસિદ્ધ કરવામાં જે કંઈ ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે કેટલાક સંગ્રહ તરફથી, પાંચ વર્ષ માટે, દરેક વર્ષે અમુક રકમની મદદનાં વચન મળ્યાં. એટલે સં. ૧૯૯૧ ના શ્રાવણ માસમાં સમિતિનું કાર્યાલય ફરી શરૂ કરીને ‘થી જન સત્ય પ્રકાશનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું.
માસિકનાં પાંચ વર્ષ પૂરા થતાં, આગળ કામ ચાલુ રાખવા માટે સમિતિ માટે મદદ મેળવવાની નીચે મુજબ યેજના કરવામાં આવી.
(૧) પ૦ ૦) કે તેથી વધુ મદદ આપે તેમને સંરક્ષક (Patron) ગણવા. (ર) ૧૦૦) કે તેથી વધુ મદદ આપે તેમને દાતા (Doner) ગણવા. (૩) પ૦) કે તેથી વધુ મદદ આપે તેમને સહાયક સભ્ય (Member) ગણવા.
એક સાથે પ૦) ન આપતાં પાંચ વર્ષ સુધી દર વર્ષે ૧૧) ની મદદ આપે
તેમને પણ સહાયક સભ્ય ગણવા. આ યોજના મુજબ જે મદદ મળી છે તે આ હિસાબના અંતે સેંધી છે.
આ બધા સમય દરમ્યાન જે જે સદ્દગૃહસ્થ સમિતિને ઉદારતાપૂર્વક મદદ કરી છે તેમને, તેમજ જે જે પૂત્ય મુનિમહારાજેએ સમિતિની સહાયતા માટે સદુપદેશ આપ્યો છે તેમને હૃદયપૂર્વક આભાર માનીને સં. ૧૯૯ના વૈશાખ સુદિ ૬ તા. ૨૦-૪-૩૪થી આ વદિ ૧૨ તા. ૪-૧૧-૩૪ સુધીના સાડા છ મહિનાને તેમજ સં. ૧૯૯૧ના શ્રાવણ માસથી સંવત ૧૯૯૬ના આસો વદ ૦)) તા. ૧-૧-૪૦ સુધીના સવા પાંચ વર્ષને હિસાબ અહીં રજૂ કરીએ છીએ.
વ્યવસ્થાપક
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪૮ ] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને હિસાબ
૮૬૯૬ ૧૦ શ્રી નીભાવ ફડ ખાતે
જુદા જુદા સદ્ધ ગૃહસ્થા નરફથી મળેલ મદદ, જુઓ
પરિશિષ્ટ એ ર૩૦૦–૦=૦ શ્રી લવાજમ ખાતે
શ્રી જૈન સત્ય પ્રકાશના
લવાજમના આવ્યા છે. પ૭–૧૬ સમિતિના નીચે મુજબ
દેવાના ૪૫-૭-૬ શ્રી. ઉમેદચંદ
રાયચંદ ખાતે ૯-૧૧- શ્રી રામવિજય
બા. વે. ખાતે ૨-૦-૦ શ્રી ઉમેદચંદ
ખૂબચંદ ખાતે
૧૦પ-૧૧-૯ શ્રી બર્ચ ખાતે નીચે
મુજબ ૮૦૫-૩-૩ ટપાલ ખર્ચ ખા. ૨૯૫૮-૧-છપામણી ખર્ચ ૩y૭૯-૫-પગાર પ. બી. ૧૨૯૫-૨-૯ કાગળ ખર્ચ બા. ૪૯--૬ પરચુરણ", ૨૮૩૩ પુસ્તક ખ, બા. ૩૬–૦-૩ સ્ટેશનરી ખ. ખા. ૧૯૭-૬-૯ બ્લોક ચિત્ર બા. ૮૨-૧૦૧૦ માસિક વહે. ખા. ક૨૯-૫-ક બંધામણી ખાતે ૧૩૮-i-૯ મુસાફરી ખાતે ૨૯-૦-૦ જાહેરખબર ખા. ૧૬-૬-ડેડસ્ટોક ખ. ખા. ૧૬ -- -- વર્તમાનપત્ર ખા. ૨૩-૧૨, કમીશાન બ. મા.
૦૫ર૪-૧૧-૯ ર૭-૧૦-૬ સમિતિના નીચે મુજબ
લણાના - ૫૦ --- રતિલાલ દીપચંદ
દેસાઈ બાને -11- નવસૌરાષ્ટ્ર કાયા
લય ખાતે ૮-૧૫-બ ફરીયા ૯ષ વદન
કેશવલાલ ખાતે
--
૫૭–૧-૬
૧૧૦૫૩-૧૨-૬
૧૦૭૯-૬-૩ ૨૧-૬-૩ સંવત ૧૯૬ના આસે
વદિ ૦))ના રોજ પુરાં ત જણશે બાકી. ૧૧૦૫-
૧૬
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪]. પરિશિષ્ટ -નિભાવ ફંડની આવકની યાદી
સમિતિને મદદ કરનાર સંગ્રહસ્થાનાં નામ જેમના તરફથી ૧૦૦૦ કે તેથી વધુ મદદ મળી તે-મિતિના સંરક્ષક (Pations)
૧૧૨૫-૦-૦ શેઠ શ્રી. જમનાભાઈ ભગુભાઈ અમદાવાદ. ૧૦૦૦-૦-૦ શેઠ શ્રી. નગીનદાસ કરમચંદ સંઘવી મુંબઈ ૧૦૦૦-૦-૦ શેઠ શ્રી, પોપટલાલ ધારશીભાઈ સંધવી નામનગર. ૬૦ ૦૦ -- -- શેઠ શ્રી. ચીમનલાલ લાલભાઈ અમદાવાદ. ૬ ૨૫-૦ -શેઠ શ્રી, માયાભાઈ સાંકળચંદ અમદાવાદ.. ૬ ૦૦-૦-૦ શેઠ શ્રી. સુબાજી રવજીની જેન વિદ્યાશાળાની પેઢી અમદાવાદ પ૦૦-૦૦ શેઠ શ્રી. માણેકલાલ મનસુખભાઈ સંઘવી અમદાવાદ ૫૦૧ - ૦૦ શેઠ શ્રી. માણેકલાલ ચુનીલાલ જે. પી. અમદાવાદ, પ૦૦ -- -- ઇ શેઠ શ્રી. સૌભાગ્યચંદ ચુનીલાલ અમદાવાદ. પ૦ ૦ -૦ -૦ શેઠ શ્રી પોપટલાલ ધારશીભાઈ તથા શેઠ શ્રી. ચુનીલાલ લક્ષ્મીચંદ
સંધવી નામનગર-એમના તરફથી, તેઓશ્રીએ કાઢેલ સંધ નિમિત્તે,
“શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકના ખર્ચ માટે મળેલ રકમ. જેમના તરફથી ૧૦૦ કે તેથી વધુ મદદ મળી તે સમિતિના દાતાએ (Doners)
૨૫૦-૬-૮ શ્રી. ઉજમ ફઈની ધર્મશાળા અમદાવાદ. ૨૫૦ ઇ .., રા. સા. શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ મોરખાયા જે. પી. મુંબઈ ૨૦૦-૦-૦ શેઠ શ્રી. પદમચંદજી સંપતલાલ અમદાવાદ. ૧૫૧--શેઠ શ્રી. ભગુભાઈ ચુનીલાલ સુતરીયા અમદાવાદ. ૧૦૬ - શેઠ શ્રી. વાડીલાલ સારાભાઈ અમદાવાદ. '૨૦ ઇ----૦ શેઠ શ્રી, મગનલાલ ઠાકરશીભાઈ અમદાવાદ,
૧૦ ૦ ૦ ૦ શેઠ શ્રી. ગિરધરલાલ છોટાલાલ અમદાવાદ, જેમના તરફથી પ૦ કે તેથી વધુ મદદ મળી તે સમિતિના સહાયક સભ્ય (Member)
૫૧ ૦ એક સદ્દગૃહથ સાદડી (મારવાડ) ૫૦-૦-૦ શેઠ શ્રી. આશારામભાઈ છગનલાલ અમદાવાદ,
પરચુરણ મદદ ૧૫-૦-૦. લાલબાગ જૈન ઉપાશ્રય મુંબઈ ૬-૩-૦ શ્રી જેને સંધ વાવ. ૧૫-૦ -૦ જૈન સંઘ લિપુર
પ-દ- શ્રી જૈન સંધ માસરડ, ૧૫-૦-૦ શ્રી ઋષભદેવ કેસરીમલજીની
પ-૦-૦ શ્રી જૈન સંધુ ખ્યાવર
૨-૦-૦ એક સગૃહસ્થ જયપુર. પેઢી રતલામ.
--૪–૦ શેઠશ્રી ગાંગજીભાઈ વેલસીભાઈ ૧૦ --૦-૮ ખેતરવસી પાડાને શ્રીસંધ પાટણ
-- શેઠશ્રી સમજી ભોજરાજ ગરૈયા ૧૦-૮-૯ જેન સંધ જામનગર. ૧૦ - ૦ • ૨ થી ખરતરગચ્છ સંધ નાગાર.
કુલ મદદ ૮૬૯૬–૧૨–૦
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૩૫૦ ]
સંવત ૧૯૯૭ના કારતક સુદિ ૧ પછી નોંધાયેલ તથા મળેલ મદદ
[ામાં ગત પાંચ વર્ષ દરમ્યાન મદદ કરનાર સદ્ગૃહસ્થા તરફથી પણ મદદ મળી છે.
૨૨૫) શેશ્રી જમનાભાઈ ભગુભાઇ અમદાવાદ ૧૦૧) શ્રી ભગુભાઇ ચુનીલાલ સુતરીયા અમદાવાદ ૧૧) શેઠશ્રી કાવલાલ હંમદ નાથ્ય અમદાવાદ ૧૦૧) શેઠશ્રી હરભાઇ રા19 માંગરોળ (વાધરી) ૧૦૦) શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ અમદાવાદ ૧૦૦) શેશ્રી સૌભાગ્યચંદ ચુનીલાલ અમદાવાદ
૧૦૦) શેઠશ્રી સુખાજી ૨૦ની જૈન વિદ્યાશાળાની પેઢી અમદાવાદ (પાંચ વર્ષ માટે)
૫૫) શેઠશ્રી ડાહ્યાભાઇ મુળચંદ સરાફ અમદાવાદ
૫૧) શેઠશ્રી શિંગભાઇ ઉગરચંદ અમદાવાદ
પ) શેઠશ્રી નાથાભાઇ ઝવેરચદ લીભેટ ૫૧) શેઠશ્રી તેમચંદ પોપટલાલ વ્હારા અમદાવાદ ૫) શેઠશ્રી છગનલાલ લક્ષ્મીચંદ અમદાવાદ
૫૧) શેઠશ્રી ચંદુલાલ બુલાખીદાસ અમદાવાદ ૫) શેઠશ્રી ડાહ્યાભાઇ સાંકળચંદ અમદાવાદ ૫૧) શેઠશ્રી સારાભાઇ જેસિંગભાઇ કાળીદાસ અમદાવાદ
પાંચ વર્ષ માટે, દર વર્ષે ૧૧)ની મદદ
»
શેઠશ્રી લાલભાઇ ઉમેદચંદ લટ્ટા અમદાવાદ ગેબી કેશવલાલ હેમચંદ નવાબ શેઠશ્રી નેમચંદ પોપટલાલ વ્હોરાનાં ધર્મપત્ની શ્રીમતી લક્ષ્મીબેન અમદાવાદ
શેઠશ્રી નકરચંદ મગનલાલ
શેઠશ્રી ધાળીદાસ ડુંગરસીભાઇ શેશ્રી ચીનુભાઈ જસવંતલાલ શેઠશ્રી હરખચ અગરજી શેઠશ્રી વીચંદ અમથાશો શેઠશ્રી શકરાભાઈ રતનદ શેઠશ્રી ફુલચંદ છગનલાલ
23
""
'
5
37
"?
પરચુરણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦) શ્રીતપગચ્છ જૈન સંધ લાદી ૧૫) શેઃ ઋષભદેવ "કસરીમલતી પેઢી દાર ૧૫) શ્રી જૈન સંધ ાલાર ૧૦) શ્રી ધર્માં ભક્તિ જૈન જ્ઞાનમંદિર
સમી
આપનાર સહુસ્થાનાં નામ શેઠશ્રી જૈશિંગભાઇ હેમચંદ
શેડશ્રી ઇશ્વરલાલ મૂળચંદ શેશ્રી રતિલાલ કરાવલાલ રોશ્રી વાડીલાલ સાંકળચંદ શેઠશ્રી સકરચંદ દલસુખરામ
શેશ્રી ભોગીલાલ ચુનીલાલ
શેશ્રી પ્રેમચ`દ ચુનીલાલ લઠ્ઠા
અમદાવાદ
શેઠશ્રી કેશવલાલ મૂળચંદ
શેડથી બચુભાઇ (ગુજરાત ઇલેકટ્રીકવાળા)
અમદાવાદ.
For Private And Personal Use Only
33
મદદ
૧૧) શેઠશ્રી વિજયસિંહજી કેશરીમલ
27
33
(બીન્ત વર્ષે પૂવાનું)
પુર
૪૦) શ્રી જૈન શ્વેતાંબર સંધ ન‘દરબાર ૧) શ્રી જૈન સંઘ કપડવંજ પ) શ્રીમતી વીષેન મહાસુખરામ અમદાવાદ
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ મા
ચા ૨
પ્રતિષ્ઠા:
(૧) શ્રાવણ ગામ (માલવા)માં પૂ. મુ. શ્રી. ચરણવિજયજી મહારાજની નિશ્રામાં ફાગણ શુદિ ૩ ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી.
(૨) બારૂન્દા (મારવાડ)માં પૂ. ૫. શ્રી. હિમ્મતવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી. શાંતિનાથ પ્રભુના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. દીક્ષા:| (૧) થી મારવાડ)માં માહે શુદિ ૬ ના દિવસે પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિજી મહારાજે છાણીવાળા ભાઈશ્રી જયંતીલાલ ચંદુભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ભદ્રાનંદવિજયજી રાખીને તેમજ પૂ. મુ. શ્રી. ભદ્ર કરવિજયજીના શિષ્ય બનાવ્યા.
(૨) પાલીતાણામાં ફાગણ શુદિ ૧૧ ના રોજ પૂ. પં. શ્રી. સુન્દરવિજયજી મહારાજે લીબડીના ભાઈશ્રી ચીમનલાલ ઉજમશીને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. શિવ કરવિજયજી રાખ્યું.
(૩) શંખેશ્વરમાં ચિત્ર વદિ ૧૧ ના રાજ પૂ. આ. ભ. શ્રી. વિજયલાવણ્યસૂરિજી મહારાજે કાલરીવાળા ભાઈશ્રી જીવાભાઈ મગનલાલ દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જિનપ્રભવિજયજી રાખીને તેમને પૂ. મુ. શ્રી. સુશીલવિયજીના શિષ્ય બનાવ્યા. કાળધમ –
[૧] અમદાવાદમાં ફાગણ વદિ ૩ પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. પુષ્પવિન્યજી કાળધર્મ પામ્યા.
| [૨] બીકાનેરમાં ચત્ર શુદિ ૨ પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. રત્નાકરવિજયજી કાળધર્મ પામ્યા. | [૩] માંડલમાં ચૈત્ર શુદિ ૩ પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. મુ. શ્રી. સૌભાગ્યવિજયજી કાળધર્મ પામ્યા.
[૪] ઉમરીમાં ચૈત્ર વદિ ૬ પૂ. આ. ભ. શ્રી. વિજયભદ્રસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. લાભવિજયજી કાળધર્મ પામ્યા.
" [૫] પ્રાંતિજમાં ચત્ર વદિ ૭ પૂ. મુ. શ્રી. યત્નવિજયજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. મતિવિજયજી કાળધર્મ પામ્યા.
સ્વીકાર બાળપ્રવેશિકા:-[ જૈન ધામિક વાચનમાળાનું પુસ્તક ] -પ્રકાશક શ્રી. સ્ટેન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. મૂલ્ય દોઢ આના.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________ D Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. NO. 3 Sluri Jaina Satya Prakasha [ 18888888888888 અડધી કિંમતે મળશે. | ' શ્રી જૈન સત્ય પ્રકાશ ના શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી વિદ્વાનોએ કો અનેક લે ખેથી સમૃદ્ધ ૩પ૦ પાનાંને દળદાર એક મૂળ કિંમત બાર આના ધટાડેલી કિંમત છ આના [ ટપાલ ખર્ચ એક આને વધુ ] උපදපරපුරටරටට % %8388 % ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્રો કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવાંગ સુન્દર ચિત્ર 14" x ૧૦”ની સાઈઝ, સોનેરી બોર્ડર મૂળ કિંમત આઠ આના ધટાડેલી કિંમત ચાર આના [ ટપાલ ખર્ચ દોઢ આને વધુ ] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઇની વાડી, ઘીકાંટા-અમદાવાદે. %> For Private And Personal Use Only