SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અઢારમી સદીના મહાન જ્યાતિર મહેાપાધ્યાય શ્રી. યશોવિજયજીકૃત ગ્રંથો Acharya Shri Kailassagarsuri Gyanmandir [ સંક્ષિપ્ત ગ્રંથપરિચય ] લેખકઃ આચાર્ય મહારાજ શ્રી. વિજયપદ્મસુરિટ વન બા.જૈન સત્ય પ્રકાશનો ગયા અંકમાં આપણે ૧૮મી સદીના મહાન જૈન વ્યતિ વર મહોપાધ્યાય શ્રી. ગોવિજયજી મહારાજનું જીવન સંક્ષેપમાં યું. હવે એ વિના અને ઉલ્લેખ કરાયા પ્રમાણે આ સ્થળ આપણે એમના કવન- સાહિત્યરચના સબંધી વિચાર કરીશું કે જે સાહિત્યરચનાએ એ મહાપુરુષને અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર અને પ્રખર વિદ્વાન તરીકે પ્રસિદ્ધ કરીને અમર બનાવ્યા છે. આ વિષયમાં આપણે તેમની એક પછી એક કૃતિનુએ કૃતિમાં આવતા વિષયનિરૂપણનું -સક્ષિપ્ત અવલાકન કરીશુ ઉપાધ્યાયકૃત માલિક ગ્રંથા 7 ૧. અધ્યાત્મમતપરીક્ષા: આનું બીજું નામ અધ્યાત્મમતખંડન છે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૨૮ ગાથાનો છે. તેની ઉપર વાચકવ્યાપન ટીકા રચી છે, દિગંબરા એમ માને છે કે કૅલિભગતતાને કબળાહાર ડ્રાય જ નહિ. આ બાબતમાં ગ્રંથકાર મહર્ષિ એ કવળજ્ઞાન અને કવળાહાર એ અવિરાધી વસ્તુ છે એટલે જ્યાં કવળજ્ઞાન ડ્રાય ત્યાં જેમ માહનીય વગેરે. ચારે થાતી કમાં વિધી હોવાથી સંભવતા નથી, તેવા વિધ કેવળજ્ઞાનની સાથે કવળાહારને હોવામાં નથી એ સિદ્ધ કર્યુ છે. શ્રી. સમવાયાંગમાં ત્રીશ અતિરાયામાં જણાવ્યું છે કે 'પ્રભુના આહાર - નિહાર ચ ચક્ષુવાળા છવો જોઈ શકે નિહ’એ વગેરે વસ્તુ સંચાટ દાખલા દલીલો દઈને ` કવલીને કબલાહાર હોઈ શકે એમ સાખીત કર્યું છે. દિગંબરા માર્ગે કે પ્રભુને ધાતુરહિત પરૌંદારિક શરીર હોય. આ બાળતનું પ્રભુને જન્મથી જ એક શરીર હાય છે વગેરે જણાવીને, ખંડન કર્યું છે. જે કૈવલી પ્રભુને આહાર ન હોય તા તત્ત્વાર્ડમાં કેવલીને કહેલા અગિયાર પરિષા ( જેમાં સુધા પરિષહ ગણ્યા છે તે કે કઈ રીતે ઘટશે ? આવા અનેક પ્રશ્નો પૂછીને આહારની બાબતમાં પર્યાપ્તનામાદય પણુ કારણ તરીકે જણાવીને દિગંબર મતની અનેક માન્યતાને અસત્ય કરાવી છે. છેવટે (૧) દિગમ્બર માં કારે પ્રકટ થયો ! (૨) તે ઉપકરણ નથી રાખતા, તેનું શું કારણ ? આ પ્રશ્નોના ખુલાસા કરવાના પ્રસંગે તેના આચાર વગેરે દર્શાવી છેવટે પ્રશસ્તિ તણાવી ત્તાંએ ગ્રંચ પૂર્ણ કર્યા છે. આ ગ્રંથ ઉપરની સ્વાત્ત ટીકા નવીન ન્યાયની પ્રક્રુતિ પ્રમાણે ખનાવી છે, તે વાંચવાથો કર્તાની અપૂર્વ વિદ્વત્તા જણાય છે. મૂળગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર જણાવે છે કે:- હુ' શ્રી. ગુચ્છનાયક આચાર્ય મહારાજ શ્રી. વિજયદેવસૂરીધરજી મહારાજને For Private And Personal Use Only પાર્શ્વનાથ પ્રભુને અને વદન કરીને મધને
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy