SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮-૯ ] શ્રી યશોવિજયજીકૃત ગ્રંથો [૩૯] વગેરે મહાત્માઓએ ટીકા બનાવી છે, તેમ શ્રી ઉપાધ્યાયે એ પણ ટીકા બનાવી છે. આ ટીકા આખી મળતી નથી. ફક્ત પ્રથમ અધ્યાયની ટીકા મળી છે. તેમાં પણ કારિકાની ટીકા અપૂર્ણ મળી છે, તેને મારા પરમોપકારી વિદ્યાગુરૂ આચાર્ય મહારાજ શ્રી. બ્રિજયોદયગુરીશ્વરજી મહારાજે પૂર્ણ કરી છે. તે અમદાવાદના સંઘવી શેડ માણેકલાલે મનસુખભાઈએ પાવી છે. ૪૮ દ્વાદશારચક્રીદ્વાર વિવરણ-આ પંથનું ગ્રંથમાન ૧૮૧ , લેક પ્રમાણ છે. ૪૯ ધર્મસંપ્રહ ડિપણમૂલકાર ઉપાધ્યાય શ્રી. માનવિજયજીના ગ્રંથ ઉપરનું ટિપ્પણું ભાવનગરથી જેને આત્માનંદ સભા તરફથી પ્રગટ થયું છે. ૫૦ પાતંજલ યોગસૂત્રવૃત્તિ-આ ગ્રંથ શ્રી. જૈન આત્માનંદ સભા ભાવનગર તરસ્થી પ્રગટ થયું છે. ૫૧ યોગવિશિકા વિવરણ-પ્રકાશક-આત્માનંદ સભા ભાવનગર. પર શાસ્ત્રવાર્તા સમુરચય વૃત્તિ–આ ટીકાનું નામ સ્યાદાદ કલ્પલતા છે અને એનું ગ્રંથમાન-૧૩૦૦૦ લેક પ્રમાણ છે. આ ગ્રંથ ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલાએ પ્રકટ કર્યો છે. પ૩ ડિશક વૃત્તિ-મૂલકાર હરિભદરિ, ગ્રંથમાન ૧૨૦૦ લેક છે. પ્રકાશક શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર ફંડ સુરત. ટીકાનું નામ ગાદીપિકા છે. ૫૪ સ્તવપરિસ્સા પદ્ધતિ-શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકામાં આ ગ્રંથની સાક્ષી આપી છે. ઉપાધ્યાયજીકૃત અનુલબ્ધ ગ્રંથો અને ટીકાઓ ૫૫. અધ્યાત્મબિંદ. ૫૯. અધ્યાત્મપદેશ. પછે. અલંકારચૂડામણિટીકા-આને ઉલ્લેખ પ્રતિમા શતકના ૯૯મા લેકની પજ્ઞટીકામાં આ પ્રમાણે છે. 'प्रपंचितं चैतदलकारचूडामणिवृत्तावस्माभिः । ૫૮. આકર. ૫૯. આત્મખ્યાતિ ( જ્યોતિ). ૬૦ કાવ્યપ્રકાશકો. ૬૧. ઇચ્યામણિટીકા. ૬૨. જ્ઞાસારણિ. ૬. તાલે કવિવરણ. ૬૪. ત્રિાલેકવિધિ. ૬૫. દ્રવ્યાક ૬૬. પ્રમારહય. છે, મંગલવાદ. ૬૮. લતાય. ૬૯, વાદમાલા. ૧૦. વાદરહરવ 1. વિચારબિંદ કરે. વિધિવાદ. 99 વીરરતવટીકા. ૬૪. વેદાંતનિર્ણય. ૫, વેદાંતવિવેકસર્વસ્વ. . વૈરાગ્યરતિ. ડા, શક પ્રકરણ. ૧૮. સિદ્ધાંત ત પરિષ્કાર. ૩૯. સિદ્ધાંત-- મંજરી ટીકા. ૮૦ચાઠાદ મંજૂષા (યાદાદમંજરીટીકા) ૮૧. માદાદરહસ્ય. આ ગ્રંથને ઉલ્લેખ-ન્યાયાલેકને ત્રીજા પ્રકાશની છેવટે આ પ્રમાણે આવે છે. “safકાશવંતા ઇતિ न तेषां विविच्यविभाग इत्यधिकमत्रत्यं तत्त्वं स्याद्वाहरस्यादावनुसंधेयम् । આપણે ઉપર જોયું તે પ્રમાણે ઉપાધ્યાયજીકૃત ગ્રંથના ત્રણ વિભાગ પાડી શકાય (૧) મૂલગ્ન, (૨) ટીકાગ્રંથ, (૩) અનુપલબ્ધગ્રંથટીકાદિ. તેમાં મુલચંધે લગભગ ૪૬, ટીકાગ્રંથે ૧૧, અને અનુપલબ્ધ ગ્રંથ-ટીકાદિની સંખ્યા ૨૭ છે. ગુરુતત્ત્વવિનિશ્ચયાદિ ગ્રંથ ઉપરથી એ પણ For Private And Personal Use Only
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy