SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩} ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ હું ભેદ માને છે અને શ્રી. સિદ્ધસેનદિવાકર પર્યાયથિકના ભેદ માને છે-આ અને વિચારનુ સ્પષ્ટીકરણ, નયની વ્યાખ્યા જણાવતાં શ્રી. અનુયોગદાર સ્ત્રામાં જણાવેલાં પ્રદેશ-પ્રથકવસંતનાં ઉદાહરણ દર્શાવ્યાં છે. તત્ત્વાર્થ, વિશેષાવશ્યક વગેરેમાં જણાવેલ નસલક્ષણાની અવિરોધ ઘટનો કર્યો નય કયા મુદ્દાથી કેટલા નિશ્ચેષાને વકારે છે, દરેક નવમાંથી કયા કયા દર્શનની ઉત્પત્તિ ચઇ છે. તેનું સ્વરૂપ શું કે દરેક યની પાર સામેના કઈ રીતે ઘઉં કે સમભ ́ગીનું વર્ષ શુ ? વગેરે બીના જણાવી છે, ૧૬ નયપ્રદીપ-સંસ્કૃત ગદ્યમય આ ગ્રંથ લગભગ ૫૦ શ્લોક પ્રમાણુ સભવે છે આની ટીકા નથી. અહી એ સગ છે, તેમાં પહેલા સસભંગી સમર્થન નામનાં રસમાં સાત ભાંગા કઈ રીતે થાય ? યાદ્વાદનું સ્વરૂપ શું ? કાઈ ફેંકાણે સાત્ શબ્દ ન હોય તે પણ ત્યાં અધ્યાહાર કરવા જોઇએ તેનું શું કારણ ! ભાંગા સાત જ કહ્યા તેનું શું કારણ ? વગેરે બીના બહુ જ સ્પષ્ટ જણાવી છે. ભીન્ન નયસમર્થન નામના સગમાં-નયવિચારની જરૂરિયાત, દરેક નયની મર્યાદા, દ્રવ્યનું સ્વરૂપ, સ્વભાવપર્યાય, વિભાપર્યાય, વ્યાર્જિંકનયના દા મુદ્દાઓ, તેનુ સ્વરૂપ જણાવીને પયાચાર્થિક નયનુ સ્વરૂપ વર્ણવ્યું છે, તેમાં પર્યાય અને ગુણના બંદા, તેનુ સ્વરૂપ, સામાન્ય વિશેષને સમાવેશ કયાં થઈ શકે ? આ બીન સ્પષ્ટ જણાવીને (૧) નગમનયના રવરૂપમાં-ધર્મ, ધર્મ, ધ ધા ની બાબતમાં નેગમનો અભિપ્રાય તેમાં સત્યાસત્યતા, નગમાભાસ વગેરે બીના જણાવી છે. (૨) સંગ્રહનયમાં લક્ષણ, સક્ષક્ષણભેદ, સંગ્રહાભાસની બીના જણાવી છે. (૩) વ્યવહારનયમાં-૧૪ પ્રકારના વ્યવહાર. નવ પ્રકારના ઉપચાર અને સંબંધ જણાવ્યા છે. (૪૭) ઋજુદિ ચાર નયા પર્યાયાર્જિંકય તરીકે ગણાય છે. તેમાં ઋજુત્રનયનું સ્વરૂપ જણાવતાં લક્ષણ અને ભેદનું સ્પષ્ટીકરણ કર્યુ છે, શબ્દ નયમાં લક્ષણ જણાવીને કાલાદિની અપેક્ષાએ અર્થભેદ દર્શાવ્યા છે. સમિભટના સ્વરૂપમાં લક્ષણ જણાવીને પર્યાય રાખ્તના વિવિધ અર્થા જણાવ્યા છે, તથા એવભુનયના પ્રસંગે લક્ષણ, સ્વરૂપ, શબ્દોના ખરા અ, નયના ભેદ વગેરે આના જણાવી છે. ૧ર નાપદેશ-આ ગ્રંથની ઉપર પોતે નયામૃતતરંગી નામની ટીકા બનાવી છે, તેમાં વિસ્તારથી બહુ જ સ્પષ્ટ રીતે પ્રથાદિ દાંતો દને સાતે નયનાનું સ્વરૂપ, દરેક નયની કયારે અને કયાં યોજના કરવી કે દરેક નય કયા કયા નિક્ષેપા માને છે તે તેમજ પ્રસંગે પ્રતિમા પ્રતિષ્ટાદિના વિચાર દર્શાવ્યા છે. ૧૩ જ્ઞાનબિંદુઆ ગ્રંથનું પ્રમાણ-૧૨૫૦ કલાકનું છે. તેના ઉપર ટીકા નથી. (૧) સાન એટલે શું? (૨) મતિજ્ઞાન વગેરે ચાર ગાન કઇ અપેક્ષાએ રિક્ષક ગુણ કહેવાય છે! (૩) જ્ઞાનના ભેદ કેટલા ! (૮) મતિજ્ઞાનનું લક્ષણ શું? (૫) ગતિમાનને યુતજ્ઞાનથી અલગ કહેવાનું કારણ ? (૬) મતિયાનના અનિશ્રિત અનિશ્રિત ભેદ સ્વરૂપ શુ (૭) પદાર્થ-વાકયાર્ચ-માવાયારું પાન કર્યા નાનમાં ગણતું : (૮) હું ચાર્ટ પ્રકારના ખાધની ઘટના કઈ રીતે કરવી? (૯) ચૌદપૂર્વીના સ્થાનપતિત ખાધને ક! જ્ઞાનમાં ગણવા ! આ પ્રશ્નોના ખુલાસા સવિસ્તર જણાવીને અવગ્રહાર્દિકના ક્રમમાં પ્રયોજન, અવગ્રહના ભેદ, સ્વરૂપ, તેના પ્રામાણ્યાદિના નિર્ણય, સમ્યકત્વને લઇને જ જ્ઞાનને પ્રમાણ તરીકે ગણી શકાય, સ્યાદ્રાદનું સ્વરૂપ, એક પદાર્થના જ્ઞાનથી સર્વ પદાર્થોનું જ્ઞાન For Private And Personal Use Only
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy