Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IIIIIIIII
IIIIIII
/
ઓઝ
t
//
HT/
i
થક ! #iN
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 2327 6252, 23276204-08
Fax : (079) 23276249
ચી મ ન લા લ વર્ષ ૬
તંત્રી
ગા ક ળ દા સ ક્રમાંક ૬૪
શા હું અંક ૪
IIIIIIIIIIIIIIIII
IIIIII
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमा त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं भग्गयं विसयं ॥ १॥
श्री जैन सत्य प्रकाश
( માસિવ ઉa ); વર્ષ ૬ ] - ક્રમાંક ૬૪.
[ અંક ૪
વિક્રમ સંવત ૧૯૭ : વીર સંવત ૨૪૬૬ : ઈસ્વીસન ૧૯૪૦ માગસર વદિ ૧ : રવિવાર : ડીસેમ્બર ૧૫
- વિષ——દશન 3 દશવિધ યતિધર્મ સ્વરૂપ A : સં. આ. ભ. શ્રી વિજયયતીન્દ્રસૂરિજી : ૧૩૧ २ जनदर्शनका कर्मवाद : . મ, છો. વિજ્ઞાઋષિસૂરિજી: ૧૩૩ ૩ નિનવવાદ
: મુ. મ. શ્રી ધુરંધરવિજયજી : ૧૩૫ ૪ જૈનધમાં વીરાનાં પરાક્રમ R : શ્રી. મેહનલાલ દી. ચેકસો : ૧૩૮ ૫ સામાદકીય માવા
परम्पराकी नामावलि : श्री अगरचंदजी नाहटा : ૧૪૦ ૬ આષાઢભૂતિની અદ્દભુત વાતાં : મુ. મ શ્રી. સુશીલવિજયજી : ૧૪ર " સાથું માનવનો દુ:ખા : શ્રી હૃગામજીની જાંટિયા : ૧૪૭. ૮ બાલાપુર , - : મુ. મ. શ્રી કાંતિસાગરજી
: ૧૫૦ ૯ તરવાર્થમાળ સાઢવા : શ્રી ડો. નગરીરાજ ન : ૧૫૫ १० श्री दाणकुलक
: .મ. શૌ. વિજ્ઞાપન્નસૂરિનt : ૧૭૬ ૧૧ જૂનું મંદીર ' પ્રકરણનું સમાધાન :
: ૧૭૭ સમાચાર-સ્વીકાર
૧૮૦ની સામે અમદાવાદના ગ્રાહકોને અત્યાર સુધી અમદાવાદના ગ્રાહકો પાસેથી ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’ના વાર્ષિક લવાજમ તરીકે દેઢ રૂપિયા લેવામાં આવતા હતા. પણ અમદાવાદમાં અંક પહોંચાડવા તથા લવાજમ ઊઘરાવવાના મહેનતાણા અ ગે લગભગ બહારગામ જેટલું જ ખર્ચ આવે છે. વળી લડાઈ અંગે કાગળ વગેરેના ભાવમાં પણ અણધાર્યો વધારો થયો છે. આ બધાનો વિચાર કરીને હવે પછી અમદાવાદના ગ્રાહકો પાસેથી લવાજમ તરીકે બે રૂપિયા લેવાના અમારે નિર્ણય કર પડી છે. આશા છે-અમદાવાદના ઉદાર ગ્રાહક બંધુઓ પિતાનું નવા વર્ષનું લવાજમ અમારો માણસ લેવા આવે ત્યારે આપીને આભારી કરશે.
-ય૦
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वीराय नीत्यं नमः
શ્રી જૈનત્યપ્રકાશ
[વર્ષ ૬ ... ... ... ક્રમાંક ૬૪.... ... ... અંક ૪]
શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત દશવિધ યતિધર્મસ્વરૂપ સંશોધક–આચાર્ય મહારાજ શ્રી વિજયપતીન્ડરિજી સુકૃતલતા વન સીંચવા, નવ પુષ્કર જલધાર; પ્રણમી પદ જુગતે તેહના, ધર્મતણા દાતાર. દસવિધ મુનિવરધર્મ છે, તે કહિયે ચારિત્ર; દ્રવ્યભાવથી આચરે, તેહના જનમ પવિત્ર. ગુણવિન મુનિનું લિંગ જે, કાશકુસુમ ઉપમાન સંસારે તેહવા કર્યા, અવિધિ અનંત પ્રમાણ તેહ ભર્ણ મુનિવર તણે, ભાખું દસવિધ ધર્મ, તેહને નિત આરાધતાં, પામીજે શિવશર્મ. ખંતિ મદ્દ અજવા, મુતિ તવ ચરિત્ત; સત્ય સોચ નિસ્પૃહપણું, બ્રહ્મચર્ય સુપવિત્ત. વિનય ભણું એ હેતુ છે, ક્ષમા પ્રથમ ગુણ જાણ; વિનયાધિષ્ઠિત ગુણ સેવે, તે મૃદુતા ઉપમાન; જિમ પડસુંદી કેલવી, અધિક હોય આસ્વાદ; તિમ માર્દવ ગુણથી લહે, સમ્યગ જ્ઞાન સવાદ. મૃદુતા ગુણ તો દઢ સુવઈ, જે મન અજુતા હોય; કોટેર અગ્નિ રહે હતઈ, તરુ નવિ પલ્લવ હાય. આર્જવ વિણું નવિ સુધ છે, અસુદ્ધ ન ધારે ધર્મ, મેક્ષ ન પામે ધર્મ વિણું, ધર્મ વિના શિવશર્મ, નિર્લોભી બાજુતા ધરે, લેમેં નહીં મન સુદ્ધ; દાવાનલ પરિ તેહને, સર્વ ગ્રહની બુદ્ધ. (૧૦) રાજપંથ સવિ વિસનનો, સર્વ નાસ આધાર; પંડિત લેભને પરિહરે, 'આદર દિયે ગમાર. (૧૧)
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩ર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
નિર્લોભી ઈચ્છા તણે, રોધ હેાય અવિકાર; કર્મતપાવન તપ કહ્યો, તેહના બાર પ્રકાર. જેહ કશાયને શેષ, જે હવે સંજમ આદ; યેગ થિરે સંજમ કહ્યો, અથિર જેગ ઉનમાદ. સુધરે આશ્રવ પુરનિં, ઈહ પરભવ નિદાન, તે સંજમ શિવ અંગ છે, મુનિને પરમ નિધાન. દ્રવ્ય સંજમ બહુવિધ થયા, સિદ્ધિ થઈ નવિ કાંય; સાકર દૂધ થકી વધે, સન્નિપાત સમુદાય. સત્ય હાય જે તેહમાં, ત્રિકરણ શુદ્ધ બનાયક સવવંત નિરમાયથી, ભાવસંક્રમ ઠહરાય. ભાવે શેચથી સત્યતા, મનશુદ્ધે તે હોય; દ્રવ્ય શોચ સ્નાનાદિર્ક, પાપપંક નવિ ધેય. જે જલથી કલમલટફેં, તે જલચર સવિ જીવ; સદગત પામે સર્વથા, અવિરતિ તાસ અતીવ. મન પાવન તે નીપજે, જે હવે નિસ્પૃહ ભાવ તૃષ્ણ હથી વેગલે, તેહજ સહજ સ્વભાવ. અરિહંતાદિક પદ જિકે, નિર્મલ આતમ ભાવ; તેહ અકિંચનતા કહી, નિરુપાધિક અભિભાવ. તેહ અકિંચન ગુણ થકી, હવે નિર્મલ શિલ; કિંકર સુર નર તેહનાં, અવિચલ પાવે લીલ. સંકટ નિકટ ન આવહી, જેહને શીલ સહાય; દૂષણ દુખ દેહગ સવિ, પાતિક દર પલાય. ધૃતિ હાથાં મન કીલકા, ક્ષમા માકડી જાણિક કર્મ ધાનને પીસવા, ભાવ ઘરટિ શુભ આણિ. ઈમ દસવિધ મુનિધર્મનું, ભાખે ભાવ બનાય; એહને અંગે જાણતાં, ભવ ભય ભાવ વિલાય. (૨૪) પરમાનંદ વિલાસમાં, અહનિસ કરે ઝકેલ; શિવસુંદરી રંગે રમે, કરી કટાક્ષ કર્લોલ. (૨૫)
(કલશ) ઈમ ધર્મ મુનિવરતણે દશવિધ કહ્યો છુત અનુસાર એ, ભવિ એ આરાધે સુખે સાધે જિમ લહે ભવપાર છે; શ્રી જ્ઞાનવિમલસૂરદ પભણે રહી સૂરત ચોમાસ એ, કવિ રિખસાગર કહણથી એ કર્યો ઈમ અભ્યાસ એ. (૨૬)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैनदर्शनका कर्मवाद लेखक-आचार्य महाराज श्रीविजयलब्धिमूरिजी
(गतांकसे क्रमशः) पाठकोंको ज्ञात हुआ होगा कि जगत को रचनामें ज्यादा नामकर्मका हिस्सा है एवं बहुधा प्रवृत्तिओंमें नामकर्मकी ही आवश्यकता रहती है।
प्रथमकी चार गतिकी प्रकृतिमेसे नर-देवकी गतिरूप दो प्रकृति पुण्यरूप हैं और शेष दो पापरूप हैं। पांच जातिनामकर्ममेंसे एक पंचेन्द्रियकी जाति पुण्यकर्म है बाकीकी पापप्रकृति है। शरीर पांच और तीन अंगोपांग ये आठ पुण्यप्रकृति हैं । छ संघयण और छ संस्थानमेसे पहिला संघयण और संस्थान ये दो पुण्यस्वरूप है, बाकीके दश पापरूप हैं । प्रशस्त वर्ण, गन्ध, रस और स्पर्श इष्ट रूप होनेसे पुण्यप्रकृति है और अप्रशस्त अनिष्ट होनेसे पापरूप बनते हैं। देव-नरानुपूर्वी पुण्य है, बाकी रही हुई दो पाप हैं। शुभ खगति पुण्य है, और अशुभ खगति पाप है। पराघात, उश्वास, आतप, उद्योत, अगुरुलघु, तीर्थकर और निर्माण नामकर्म ये सभी पुण्यप्रकृतिओमें दाखिल है। उपघात नामकर्म पापप्रकृति है। उपर कहे हुए सदशकको पुण्यमें दाखिल किया और स्थावरदशकको पापके अंदर । इस तरहसे नाम कर्मकी ६७ प्रकृतिका पुण्य पापरूपसे विभाग किया गया है। इसकी स्थिति २० कोटी कोटी सागरोपमकी है। अबाधाकाल २००० वर्षका है। उदयमें और बन्धमें इतनी हि संख्या है, मगर सत्तामें शरीरके साथ नवीन पुदगलोंको, काष्ट विभागको जतु-लाखकी तरह, जोड देनेवाले बन्धन और पांच शरीरके योग्य पद्गलको इकट्ठे करनेवाले पांच संघातन, वर्ण, गन्ध, रस और स्पर्शके उत्तर भेद पांच, दो, पांच और आठको उपर कहीं हुई प्रकृतिओमें मिलानेसे १०३ प्रकृति मानी जाति है । कारणकि वर्ण, गन्ध, रस और स्पर्श ये चार ही प्रकृतियें बन्धमें गिनि गई, और सत्तामें इन चारको बीस मानी गई अतः वर्ण चतुष्ककी सोलह बढ जानेसे उपरकी
આદર કરીને એહ અંગએ ગુણ આણવા ખપ કરે, ભવ પરે પર પ્રબલસાગર સહજ ભાવે તે તરે, ઈમ ગુણ વિશાલા કુસુમમાલા જેહ જિસુંદકંઠે ઠરે,
તે સયેલ મંગલ કુસુમમાલા સુજસ લીલા અનુભવે (૨૭) કવિવર શ્રી. જ્ઞાનવિમલસૂરિજીની આ કૃતિ જાલેર (મારવાડ)ની ત્રિસ્તુતિક ધર્મશાળા હસ્તકના જ્ઞાનભંડારમાંના સાતમા નંબરના બંડલમાંની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારી અક્ષરશઃ અહીં આપી છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१३४] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬. संख्या बराबर बनती है। यह कम चित्रकारकी तरह नाना रूप बनानेके स्वभाववाला है।
गौत्रकर्मका काम उच्च नीचपनेको जाहिर करनेका है। उच्च गौत्र पूज्य एवं आदरणीय कुलोमें जन्म देता है और नीच गौत्र अपूज्य-अनादरणीय अधम कुलोमें जन्म देता है, जैसे मदिराका घट अपूज्य और देवपूजाके कार्यमें लिया हुआ घट पूज्य माना जाता है । इस उच्च नीच गौत्रका भी ऐसा ही हाल है: एक ऊंचे चढाता है तो दूसरा नीचे गिराता है। उच्च और हलकी कोमोमें जन्म देना यह इसका कर्तव्य है। इसकी २० कोटीकोटी सागरोपमकी उत्कृष्ट स्थिति है और २००० वर्षका उत्कृष्ठ अबाधाकाल है।
अन्तराय कर्मके पांच भेद है जिनके नाम-दानान्तराय, लाभान्तराय, भोगान्तराय, उपभोगान्तराय और वीर्यान्तराय हैं । ये अनुक्रमसे दान, लाभ, भोग, उपभोग और वीर्य में रुकावट करते हैं । जीव दान देना चाहे और उसके पास देनेकी सामग्री पडी हे फिरभी दानान्तरायसे दान नहीं दे सकता । ऐसे ही लाभ किसीको भी अप्रिय नहीं परन्तु उसका अन्तराय लाभ नहीं लेने देता । इस तरह भोग-एक दफा भोगमें आनेलायक चीज जैसे भोजन-पान-पुष्पोंकी माला आदि एक ही बार भोगे जाते है-उसका अन्तरायकर्म भोग नहीं भोगने देता। उपभोग-जो चीजे वारंवार भोगमें आसकती हो जैसेकि गृह-आराम यनिता और आभूषण आदि-इनके उपभो गको चाहता हुआ भी जिस कर्मसे नहीं प्राप्त होता है उसको उपभोगान्तराय कहते हैं। आत्मामें अनन्त शक्ति होने पर भी किसी आवश्यक कार्यमें अपना बल नहीं लगा सकता है उसमें वीर्यान्तराय कर्म कारणरूप बनता है। मतलबकि कर्म वीर्यको अटकाता है। इसकी स्थिति ३० कोटीकोटी सागरोपमकी है और अबाधाकाल ३००० वर्षका है। कोइ राजाका खजानची राजासे विरुद्ध हो तो जैसे राजा चाहे मगर द्रव्य नहीं देता इसी प्रकारका इस कर्मका स्वभाव है। जीव महाराजा चाहता भी हो मगर यह अन्तराय कर्म उसकी चाहनाको पूरी नहीं होने देता।
अन्तमें--पाठकोंको मृचित करता हूं कि यह विचार बहुत ही संक्षेपसे किया गया है फिरमी लेग्यका कद इतना बढ़ गया है कि इसके ध्रुवबंध, अध्रुवबंध, परावर्तनीय, अपरावर्तनीय, प्रकृतिबंध, रसबंध, प्रदेशबंध, स्थितिबंध, उत्कृष्ट, अनुत्कृष्ट. जघन्य, अजघन्य, आश्रित, मादि अनादिका भंग प्रकरण, कर्मोंकी सिद्धि, आत्माकी सिद्धि आदि अनेक नानने योग्य विषय स्थगित रखने पडे है । प्रभुदर्शनीय कर्म विचारको संपूर्ण जान लेनेसे हममें किसी तरहकी भ्रान्ति नहीं रह सकती कि-हे प्रभो! तुने ऐसा क्यों किया? ऐसा क्यों न कीया? हमारे सब ही सुख-दुःखादि व्यवहार हमारे कर्मके ही आधीन है।
(समाप्त)
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિદ્ભવવાદ
લેખક : મુનિરાજ શ્રી ધ્રુરધરવિજયજી બીજા વિદ્ભવ તિષ્યગુસાચા; આત્મવાદ, ઐાદ્ધ અને સ્યાદ્દાદીની ચર્ચા ( ગતાંકથી ચાલુ )
ફક્ત વિજ્ઞાન એક જ પદાર્થ છે, પણ વિજ્ઞાન સિવાય અન્ય કંઈ નથી. એ પ્રકારની બૌદ્ધની માન્યતાનું સ્યાદાદીએ પૂર્વે ખડન કર્યુ. આજે પુનઃ જ્યારે ઉપવનમાં સ્યાદ્વાદીની સભા મળી એટલે બૌદે નીચે પ્રમાણે ચાંની શરૂઆત કરીઃ
બૌદ્ધ: વિજ્ઞાનથી જુદી વસ્તુઓ હા, પરંતુ આત્મા તે વિજ્ઞાનરૂપ જ છે-તમારા કહેવા પ્રમાણે વિજ્ઞાન સિવાય તેનાથી ભિન્ન એવી અનેક વસ્તુઓ છે, એ સિદ્ધ થતુ હાય તે ભલે તે સિદ્ધ થાય. પરન્તુ આત્મા તે। વિજ્ઞાન સ્વરૂપ જ છે. તમે કહ્યું હતું કે આત્મા કેવળ વિજ્ઞાન સ્વરૂપ જ નથી પણ બીજા સ્વરૂપ પણ છે તે કેવી રીતે માની શકાય ? સ્યાદ્નાદીઃ વિજ્ઞાન સિવાય આત્મા સુખ ખળ વગેરે અનેક પ્રકારો છેજે પ્રમાણે ઘટપટ વગેરે પદાથા વિજ્ઞાનથી જુદા છે, તે પ્રમાણે સુખ બળ વગેરે પણ વિજ્ઞાનથી જુદા છે. જેવી રીતે આત્માને વિજ્ઞાન સ્વરૂપ માનવામાં આવે છે. તેવી રીતે આત્મા સુખ અને બળ સ્વરૂપ પણ છે એમ અનેક પ્રકારને છે, જો કે વ્યવહારમાં ચાલતા વિચારથી આત્મામાં જ્ઞાન રહે છે. પણ આત્મા જ્ઞાનરવરૂપ નથી એમ માનવામાં આવે છે. એટલે પ્રથમ આત્મા જ્ઞાનસ્વરૂપ ધ્રુવી રીતે તે સમએ.
તંતુથી પટ જુદા પડતે નથી માટે પટ ત તુસ્વરૂપ છે. એ જ પ્રમાણે આત્મા જ્ઞાનથી જુદો પડતો નથી માટે વિજ્ઞાનસ્વરૂપ છે. એટલે કે નિશ્ચયનય ગુણ ગુણીને અભિન્ન માને છે, માટે આત્માથી જ્ઞાન જુદું નથી અને જ્ઞાનથી આત્મા જુદા નથી, માટે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. વળી આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એ ઉપચારથી પણ કહેવામાં આવે છે. જેમ કાઈ માણસને એક વ્યક્તિ ઉપર બહુ પ્રેમ હાય. એટલે તે માસ જે વ્યક્તિ ઉપર બહુ પ્રેમ છે તે વ્યક્તિને જુદી નથી માનતા. આત્મા અને શરીર જુદાં છે છતાં શરીર ચાલતું હોય કે બેઠું હોય, પાતળું કે જાડુ હોય, નિર્બલ કે સબલ ડાય, તોપણ આત્મા પોતાને સ` ક્રિયા કરતા સમજે છે, તે જેમ શરીરમાં અભેદ છે તેમ જ્ઞાનમાં પણ અભેદ ભાસે છે. પાણીમાં મીઠુ મળી ગયા પછી કે દુધમાં સાકર ભળી ગયા પછી જેમ ભેદ ભાસતા નથી તેમ જ્ઞાનમાં લીન થઈ શ્યા પછી આત્મા બુંદો જણાતા નથી માટે આત્મા જ્ઞાનસ્વરૂપ કહેવાય છે. એ રીતે સુખમાં લીન ડ્રાય ત્યારે સુખસ્વરૂપ અને વીય વાપરવામાં તત્પર હોય ત્યારે વીર્ય સ્વરૂપ કહેવાય છે. માટે આત્મા વળજ્ઞાનવર્ષ જ નથી પણ અનેક પ્રકારને છે.
બૌ સુખ-ખળ વગેરે જ્ઞાનથી જુદાં નથી. ઘટ પટ વગેરે પદાર્થાને જ્ઞાનથી જુદા માતા તે ઠીક છે પણ સુખ બળ વગેરે કઇ જ્ઞાનથી જુદા નથી. માટે આત્માને સુખસ્વરૂપ કહે કે બળસ્વરૂપ કડા કે જ્ઞાનસ્વરૂપ કહા પણ તે એક જ સ્વરૂપ છે એટલે આત્મા વિજ્ઞાનસ્વરૂપ જ માનવા જોઇએ, પણ અનેક સ્વરૂપ માની શકાય નહીં.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ સ્વા. જ્ઞાનથી જુદાં દેખાતાં હેવાથી સુખ બળ વગેરે જુદાં છે. જે ઘટપટ વગેરેની માફક સુખ બળ વગેરેને જ્ઞાનથી જુદાં ન માનવામાં આવે અને જ્ઞાનસ્વરૂપ માની આત્માને વિજ્ઞાનસ્વરૂપ જ માનવામાં આવે તે એક આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બીજો આત્મા સુખસ્વરૂપ છે અને ત્રીજો આત્મા વીર્યસ્વરૂપ છે એ ત્રણે આત્માને એક સરખા જ કહેવા પડશે, પણ એ રીતે કહેવાતું નથી. વળી એક જ આત્મામાં જ્ઞાન, સુખ અને બળ ત્રણે ખૂબ હેવાથી તે આત્મા ત્રણ સ્વરૂપ કહેવાય છે. હવે કેટલાક સમય પછી તેનું જ્ઞાન નાશ પામ્યું એટલે તે બે જ સ્વરૂપ કહેવાય છે. જે ત્રણેને એક માનવામાં આવે તો એકને નાશે ત્રણે નાશ પામ્યા એટલે આત્મા કેઈ સ્વરૂપ ન રહેવો જોઈએ. માટે જ્ઞાન, સુખ અને બળ એ એક ન માની શકાય માટે આત્મા પણ એક જ પ્રકારને નથી પણ અનેક પ્રકારનો છે,
બૌ૦ આત્મા જ્ઞાનાદિ સ્વરૂપ જ છે કે કેઈ અન્ય પણ સ્વરૂપ પણ છે? તમે આત્મા જ્ઞાનસ્વરૂપ કે સુખસ્વરૂપ છે એ કઈ પદ્ધતિએ છે એ સમજાવ્યું તે બીજી પદ્ધતિએ આત્મા કઈ જુદાસ્વરૂપ થાય છે? અને થતો હોય તો તે કેવી રીતે તે સમજાવે.
સ્થા૦ આત્મા જ્ઞાનાદિ સ્વરૂપ છે અને જ્ઞાનાદિને આશ્રય પણ છે-જે પ્રમાણે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એ વાત પૂર્વે સમજાવી, પરંતુ વ્યવહાર નયની દૃષ્ટિએ આત્મા જ્ઞાનાદિને આશ્રય છે, કારણ કે વ્યવહાર ના આત્માને નિત્ય માને છે એટલે આત્માને જ્ઞાનસ્વરૂપ માને તે જ્ઞાનનો નાશ થવાથી આત્માનો પણ નાશ થઈ જાય. જેમ એક વસ્ત્ર સફેદ હોય એટલે કે તરૂપવાળું હોય તેને લાલ કરવામાં આવે એટલે તે લાલ રૂપવાળું થાય, પીળું કરવામાં આવે એટલે પીળારૂપવાળું થાય. તેમાં સફેદ રૂપને નાશ થઈને પીળું રૂપ આવે તેથી કંઈ તે વસ્ત્રને નાશ થતો નથી, વસ્ત્ર તે તેનું તે જ રહે છે. એટલે વ્યવહાર નય ગુણ ગુણુને અભિન્ન નથી માનતે પણ ભિન્ન માને છે. એટલે આત્મા પણ ઘટજ્ઞાનને નાશ થવાથી નાશ થતો નથી પણ રહે છે. માટે, આત્મા જ્ઞાનને આશ્રય છે. એ જ પ્રમાણે સુખ, બળ વગેરે ગુણને પણ આશ્રય છે.
બો તમારે દુઃખ પણ આત્માને ગુણ માનવે પડશે-તમે જો આમ આત્માને અનેક પ્રકારના માનશે તો તમારે આત્માને દુઃખસ્વરૂપ કે દુઃખને આશ્રય પણ માનવો પડશે, કારણ કે જેમ આત્મા જ્ઞાની, સુખી બલી કહેવાય છે તેમ દુઃખી પણ કહેવાય છે. એટલે જ્ઞાન, સુખ, બલ વગેરે જેમ આત્માના ગુણ માને છે તેમ દુઃખ પણ આત્માનો ગુણ માન જોઈએ. અમે આત્માને અનેક
સ્વરૂપ ન માનતા ફકત જ્ઞાનસ્વરૂપ જ માનીએ છીએ એટલે દુઃખસ્વરૂપ કે દુઃખી એવું કંઈ માનવું પડતું નથી.
સ્યા દુઃખ એ આત્માને ગુણ માની શકાતો નથી. કેઈ પદાર્થને જે કોઈ ગુણ માનવામાં આવે છે તે ગુણ તે પદાર્થમાં સ્વાભાવિક રીતે રહેતા હોય તે જ માનવામાં આવે છે, પરંતુ જે સ્વાભાવિકપણે ન રહેતા હોય તેમ માનવામાં આવતું નથી. સફેદ પાણીમાં નીલકાન્ત મણિ મૂકવામાં આવે એટલે પાણી નીલ થઈ જાય છે. હવે તે પાણી નીલ દેખાતું હોવાથી નીલ એ પાણીને ગુણ છે એમ માની શકાતું નથી, પણ પાણીને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૪]
નિદ્ભવવાદ
[ ૧૩૭ ]
લાલ કે શ્યામ
ગુણ તે સફેદ જ છે એમ માનવામાં આવે છે. વળી સ્ફટિકની પાછળ ચીજ મૂકવામાં આવે તેથી સ્ફટિક લાલ અને કાળું દેખાતું હેાય એટલે સ્ફટિકને ગુણ લાલ અને કાળા ગણાતા નથી, પણ સ્ફટિકના ગુણ તે શુદ્ધ શ્વેત જ ગણાય છે. એમ એકાન્ત સુખસ્વરૂપ આત્માના દુ:ખ એ ગુણુ માની શકાતા નથી, કારણ કે દુઃખ એ આત્મામાં વાસ્તવિકપણે રહેતું નથી પણ ઉપાધિથી-પુદ્ગલના સંસર્ગથી આવ્યું છે, અર્થાત્ કના સંબંધથી આત્મા દુઃખવાળા જણાય છે. પણ સ્વાભાવિકપણે દુ:ખવાળા નથી માટે આત્માને દુઃખ એ ગુણ નથી.
ખો૦ જો દુઃખ આત્માના ગુણુ નથી તેતા સુખ પણ મનારો નહિં. વાસ્તવિકપણે જે ન રહેતા હાય તેને ગુણ નહીં માને તે સુખ પણ આત્માના ગુણુ મનાશે નહીં, કારણ કે ઉપાધિથી આત્મામાં દુઃખ રહે છે તેમ સુખ પણ ઉપાધિથી રહે છે. કર્મના સમ્બન્ધથી દુઃખનાં સાધના આત્માને મળે છે તે તેથી તે દુઃખી કહેવાય છે એમ કના સંબંધથી સુખનાં સાધતા આત્માને મળે છે, અને તેથી તે સુખી કહેવાય છે એટલે સુખ પણ આત્મામાં સ્વાભાવિકપણે રહેતું નથી માટે સુખ એ આત્માને ગુણુ માનવા ન જોઇએ. સ્યા ઉપાધેિથી થતું સુખ એ સુખ નથી પણ સુખ જુદુ છે. દુઃખ ઉપાધિથી મળે છે પણ સુખ ઉપાધિથી થતું નથી. કર્માંના સંસર્ગથી આત્મા દુઃખી થાય છે પણ કર્મીના સંસથી સુખી થતા નથી, કારણ કે ક` ન હેાય તો જ આત્મા સુખી છે. કથી સુખનાં સાધના મળે અને તેથી આત્મા સુખી થાય છે એ જે જણાય છે તે વાસ્તવિક નથી, કારણ કે પુણ્ય કર્મના સ'સથી દુઃખનાં સાધનેા મળતાં નથી અને દુઃખનાશનાં સાધને મળે છે. એટલે તેમાં સુખને ભ્રમ થાય છે પણ વાસ્તવિક સુખ જુદુ છે. જેમ કેાઇ માણસને માથે ખૂબ ખેો લાદ્યો હોય અને પછી તે ખેો ઉતારી લેવામાં આવે ત્યારે તેને થાય કે મને સુખ મળ્યું, પણ તે વાસ્તવિક રીતે સુખ નથી મળ્યું પણ દુ:ખ ગયું છે. તેથી કહેવાય છે-મારા-પગમે સુધી સંવૃત્તૌડકું ઉપચારાત (ઉપચારથી ભાર નીકળે છે તે સુખી થયે એમ કહેવાય છે). વળી કાઇને ખુજલી થઇ હેાય તે ખૂબ ચળ આવતી હાય ત્યારે તેને ખણવામાં આવે તે તેને સુખ થતું હેાય તેમ લાગે છે પણ તેને સુખ મળતું નથી પણ ખુજલીચી થતી ચળનું દુઃખ શાન્ત થાય છે અને વિશેષ ખણવામાં આવે તે તે જ દુઃખ થઈ જાય છે. એટલે વાસ્તવિક સુખ તે જેને ખુજલી નથી તેને જ છે. એ પ્રમાણે આત્માને કર્મના સબ'ધથી દુઃખ અને તેની ઉપશાન્તિ થયા જ કરે છે. દુઃખમાં આત્મા દુ:ખી છું એમ માને છે અને દુઃખની ઉપશાન્તિમાં સુખી છું એમ માને છે, પણ વાસ્તવિક સુખ તે કર્મનાં અસંબધમાં જ છે, જે માટે કહ્યું છે કે
तृषा शुष्यत्यास्ये पिबति सलिल स्वादु सुरभि, क्षुधार्तः सन् शालीन कवलयति मांस्याकवलितान् । प्रदीमे कामाना दहति तनुमाश्लिष्यति वधू, प्रतीकारेरा व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ અર્થ: તરસથી જ્યારે મુખ સૂકાતુ હાય છે ત્યારે મિષ્ટ અને સુગંધી પાણી પીવે છે, ભૂખથી જ્યારે પીડાય છે ત્યારે શાકથી સકારેલ એવા શાલીને
ખાય છે, જાજ્વલ્યમાન (જૂએ પાછઠ્ઠું પાનું)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમી વીરોનાં પરાક્રમ
લેખક : શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
(ગતાંકથી ચાલુ)
ઓસવાળ જ્ઞાતિના મેહનત ગત અંકમાં મહારાજા કુમારપાળની શૌર્યગાથા વાંચી ગયા પછી આજે આપણે ઓશવાળ જ્ઞાતિમાં થયેલ મેહનત સંબંધી ટ્રકમાં વિચારીશું. The Mohanuts form an important sept of Osval Community. At 2142142l»l is B. 1. LL. B. એમના સંબંધી લખતાં ઉપર મુજબ મથાળું બાંધે છે. મૈનાત તરીકે ઓળખાતા આ વર્ગનું મૂળ વતન તે મારવાડ છે છતાં કીશનગઢ અને ઉદયપુરમાં તેમની વસ્તી જણાય છે અને તેઓએ જોધપુર દરબારમાં કેટલાક જવાબદારીયા એદ્ધિા ભગવ્યા છે. અધિકારી વર્ગ માં તેમની લાગવગ નાની સૂની નહેતી. તેઓને મુખ્ય વ્યવસાય રાજ્યની કરીને કહી શકાય, આમ છતાં એમાંના કેટલાક વેપાર અને શારીમાં પણ ઝુકાવેલું છે.
અહીં એક વાતની ચોખવટ કરવી આવશ્યક છે કે જેનધમાં વારાનાં પરાક્રમ ગાવામાં અમારે આશય હિંસાના કાર્યને મહત્વ આપવાનો કે જેનધર્મ પણુ શસ્ત્રો વાપરવામાં કે યુદ્ધો ખેડવામાં બહાદુરી માને છે એ પ્રતિપાદન કરવાને હરગીજ નથી. જૈનધર્મ ના પાયામાં તે કેવળ નિર્ભેળ અહિંસાને જ પ્રતિષ્ઠા અપાયેલી છે. સાચે જૈન કે સંપૂર્ણ દયાધમ સચરાચર જગતના એકાદ સુદ્ર જંતુને પણ દુઃખ ન પહોંચાડે. એની દયા ભાવના ચોરાશી લક્ષ છવયાનિ સાથે હેય. આ જાતનું જીવન જીવનારા મહાત્માઓ જ પૂજનીય, વંદનીય અને પ્રશંસનીય લેખાય. તેથી જ જૈનધમ માં જે અમૂલું મહત્ત્વ શ્રી તીચેકરે કે કેવલી ભગવતિને છે તે અન્ય છદ્મસ્થને નથી જ. સાચું પરાક્રમ કે ખરી બહાદુરી તે એ પુન્યાક આત્માઓની જ કહેવાય. તેમને માર્ગ નિઃશસ્ત્ર રહી, ઉઘાડી છાતીએ પરિસિહોને સામનો કરી કેવળ પ્રેમમાર્ગે જનતાનો પ્રેમ જીતવાને, એને સાચે રાહ બતાવવાનું અને આત્મસાક્ષાત્કાર
( ૧૩૭મા પૃષ્ઠનું અનુસંધાન) એ કામરૂપ અગ્નિ જ્યારે શરીરને બાળ હોય છે ત્યારે સ્ત્રીનું આલિંગન કરે છે. એ પ્રમાણે મુગ્ધ માણસે દુઃખના નાશમાં સુખને આરેપ કરે છે.
માટે કર્મથી સુખ મળતું નથી પણ દુઃખ, મળે છે. એટલે સુખ વીર્ય જ્ઞાન વગેરે આત્માના સ્વાભાવિક ગુણ છે પણ દુખ નિર્બળતા અજ્ઞાન વગેરે કર્મથી થતા હોવાથી આત્માના ગુણે નથી માટે દુઃખી નિર્બળ અજ્ઞાની આત્મા મનાતું નથી પણ સુખી બળવાળા અને જ્ઞાની એમ અનેક પ્રકારને માની શકાય છે. એ પ્રમાણે આત્મા એક જ પ્રકારને નથી પણ અનેક પ્રકારનો છે, એ નિર્દષ્ટ અને સુસિદ્ધ છે. - એ પ્રમાણે આત્મા અનેક પ્રકાર છે એ કથન સિદ્ધ કર્યું. બૌદ્ધ આત્મા નિત્ય છે કે ક્ષણિક એ વિષયમાં ચર્ચા ચલાવવા ઈચ્છતો હતો પણ સમય ઘણે થઈ જવાને કારણે તે ચર્ચા અન્ય સમય પર મુલતવી રાખી સભા સમાપ્ત કરવામાં આવી. ( ચાલુ )
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] જૈનધર્મી વીરેનાં પરાક્રમ
[૧૩૯] કરવાનું છે. એટલા માટે જ તેઓ આરાધનાને પાત્ર બન્યા છે. જ્યાં અહિંસાને આટલી હદે ગૌરવભર્યું સ્થાન હોય ત્યાં હિંસા દ્વારા સમરાંગણમાં પરાક્રમ ફેરવનારને કે શસ્ત્રો મારફત અન્યના પ્રાણ હરનારને “વીરો” ની કક્ષામાં મૂકી આ જાતના ગુણકીર્તન કેમ કરી શકાય એ પ્રશ્ન સહજ સંભવે ? જેન હૃદયને સહજ એમ પણ થાય કે એવા પરાક્રમના-વર્તમાન કાળે જ્યારે અહિંસાની પુનઃ સ્થાપના એક સંત દ્વારા થઈ રહેલ છે ત્યારે–શા સારું બહુમાન કરાય ?
ચાલુ યુગની દૃષ્ટિએ કે જૈનધર્મ હિંસાજનક કાર્યોમાં વીરતા માને છે એ નજરે અહીં વાત થતી જ નથી. અહીં તો આ જાતના ઉલેખ એટલા સારુ કરવામાં આવે છે કે જેઓ એક કાળે એમ કહેતા હતા અને હજુ કેટલાક કહે છે કે હિંદની કિંવા ગુજરાતની પરાધીનતામાં જૈનધર્મની અહિંસા કારણભૂત છે, અને જેને દયાના હિમાયતી હાઈ યુદ્ધો ખેડવામાં કે સમરાંગણમાં ઝુઝવામાં કાયર બન્યા તેને લીધે ગુલામી ઘર કરી બેઠી છે, તેમને ઉઘાડી આંખે જોવા મળે કે એક કાળે જે શરતનની વાત બહુમાન પૂર્વક ગવાતી ન પાના પુસ્તકે બેંધાતી કિંવા જે પરાક્રમ માટે આજે પણ મહારાણા પ્રતાપ કે શૂરવીર શિવાજીનાં નામ જનતામાં માનની નજરે જોવાય છે–તેવું શૌર્ય દાખવવામાં-જૈનધર્મનું પાલન કરનાર સમૂહમાં પણ વીરે પાકયા છે અને એમણે જે ભાગ ભજવ્યો છે એ જૈનધર્મના સિદ્ધાંતની નજરે અવશ્ય દોષપૂર્ણ હોવા છતાં–પ્રજા કલ્યાણ કે દેશ સંરક્ષણની નજરે કાયરતામાં લેખાય કે ગુલામીની બેડી મજબૂત કરનાર - ગણાય, એમ છે જ નહિ. વાંચતા જ એ વાત દીવા જેવી દેખાય છે.
મારવાડના રાઠોડ મુખ્ય રાયપાલના વંશમાંથી આ મેહને ઊતરી આવ્યા છે. લકવાયકા પ્રમાણે રાજ્યપાલને તેર સંતાન હતાં જેમાં મેટો કનકપાલ વિક્રમ સં. ૧૩૦૧ માં ગાદીએ બેઠે. બાકીના બારમાં એકનું નામ મેહનજી હતું જેના ઉપરથી એના વારસો મેહનત તરીકે ઓળખાયા.
મોહનજીને એક ભટ્ટી રાણી હેવા છતાં તેણે શ્રી શ્રીમાલવંશની એક કન્યા સાથે લગ્ન કર્યા. એનાથી સતસેન નામે એક પુત્ર થયો. ઉમર લાયક થતાં આ સપતસેન જૈન ધર્મના ઉપદેશ શ્રવણથી ચુસ્ત જૈન બને અને એથી એને ઓસવાલ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યો. મોહનોતો તેથી સપતસેનને પોતાના આદિ પુરુષ તરીકે માને છે.
મારવાડના ઈતિહાસમાં મેહને તેએ ગૌરવભર્યો ભાગ ભજવ્યો છે. તેમનામાંથી લયા જેમ પેદા થયા છે તેમ રાજકારભાર ચલાવવામાં દક્ષતાથી કામ લઈ શકે તેવા મુસદીઓ પણ પ્રગટયા છે. એમાંના કેટલાકનાં નામે સાથે બહાદુરી ને શૌર્યતા દાખવવાના અનેરા પ્રસંગો જોડાયા છે. ઈતિહાસના ગષકને એ બધું હસ્તામલકત છે.
| વિક્રમ સં. ૧૬૩૫ માં, સાવરડા (Savarada) આગળની લડાઈમાં, મોગલ સાથે યુદ્ધ ખેલતાં અમોજીનું ખૂન થયું. જયમલ વડનગરના ગવર્નર કે સુબા તરીકે વિક્રમ સં. ૧૯૭૧ માં અધિકાર ભેગવતે હતું અને મારવાડને ઇતિહાસ રચનાર નેણસી-એ સર્વ મેહનતના વંશમાં જન્મેલા નામાંકિત પુરુષા છે. આ તે નામનિર્દેશ માત્ર છે. ઈતિહાસના અભ્યાસ માટે ઘણી સામગ્રી અણુશધાયેલી પડી છે. આ ઉલ્લેખને આશય ઉપર કહ્યું તેમ જેને પર કાયરતાની છાપ મારનાર લેખકની આંખ ઉઘાડવાના છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आगमगच्छीय आचार्यपरम्पराकी नामावलि संग्राहक-श्रीयुत अगरचन्दजी नाहटा, सम्पादक “ राजस्थानी"
श्वेतांबर जैनसमाजमें गच्छोंकी संख्या सौसे भी अधिक हो गई है। उनमें से अब केवल ७-८ गच्छ ही रह गए हैं । जो गच्छ अब विद्यमान नहीं है उनमेंसे कई गच्छ तो कई शताब्दीयों तक विद्यमान थे और उनमें बहुतसे विद्वान हो गये है। अतएव उन गच्छोंका इतिहास प्रयत्न करने पर शंखलाबद्ध किया जा सकता है। पल्लिवाल गच्छके संबंध मेंने एक निबंध आत्मानन्द शताब्दी स्मारक ग्रंथमें प्रकाशित किया था। उसके बाद विजयराजेन्द्रसरि ज्ञानभंडार आहोर-से उसी गच्छकी एक अन्य शाखाकी प्राकृत पट्टावली . उपलब्ध हुई है । गत वर्ष श्रीयुत मोहनलाल द. देसाईके पास कडवा मतकी विस्तृत पट्टावली देखी थी, जो कि ऐतिहासिक दृष्टि से बहुत ही उपयोगी है। कई अप्रसिद्ध पट्टावलिये मुनिराज श्री दर्शन विजयजीके पास भी हैं जिन्हें वे पट्टावलि संग्रहके दूसरे भागमें प्रकाशित करनेवाले हैं। उनके संग्रहमें मुझे जहांतक ख्याल है, आगमगच्छीकी भी एक पट्टावली है। . अभी आचार्य श्रीविजयेन्द्रसूरिजीके पास आगमगच्छके आचार्य परंपरा- . की नामावलीगर्भित दो लधु कृतियें नजर आई उनमेंसे एक संस्कृत भाषामें ९ श्लोकों की है और दूसरी प्राचीन गुजराती भाषामें । दोनों में ही इतिवृत्त कुछ भी नहीं है केवल नामावली है। उनमें से भाषाकी गुर्वावली इस लेखमें प्रकाशित की जा रही है । इसमें आचार्योंकी नामावली निम्नोक्त प्रकारसे पाई जाति है।
शीलगुणसूरि, देवभद्रसूरि, धर्मघोषसरि, यशोभद्रहरि, सर्वाणंदमुरि, अभयदेवमूरि, वनसेन सरि, जिनचन्द्रसरि, हेमसिंहसूरि, रत्नाकरसूरि, विनय. सिंहसूरि, गुणसमुद्रसूरि, अभयसिंहसरि, सोमतिलकसूरि, सोमचन्द्रमूरि, गुणरत्नसूरि, मुनिसिंहमूरि, शीलरत्नसरि (सं १५०७), आणंदप्रभसूरि (१५१३ से १५२७), मुनिरत्ननुरि (१५४२)२०.
इसके बाद कौनसे कौनसे आचार्य हुए व इनका समय क्या है ? इत्यादि विषयों में प्रतिमा लेख संग्रह आदि के आधार से लिखने का विचार था पर समय एवं साधनाभाव से अभी नहीं लिखा जा सका। प्रतिमा लेख संग्रह के लेखोंमें आगामगच्छके जिन आचार्योके नाम आते हैं उनमें प्रायः इस गुर्वावलीसे भिन्न हैं अत: इस गच्छकी अन्य शाखायें भी होंगी ऐसा प्रतीत होता है। पता नहीं मुनिराज दर्शनवियजीके पास कौनसी शाखाकी पट्टावलि है, किन्तु यदि वह शीघ्र प्रकाशित हो जाय तो इस गच्छके संबंधमें बहुत कुछ नया ज्ञातव्य मिले । 'प्रवचन परीक्षा में आगमिकगच्छका अपर नाम “ त्रिस्तुतिक" एवं उसकी उपत्ति सं. १२५०में लिखी है। उसमें यह भी लिखा है कि शीलगुणसूरि तथा देवेन्द्रसरिने पौर्णमियगच्छ छोड अंचलगच्छका स्वीकार कर फिर इस गच्छको स्वीकारा। इसी प्रकार हमारे और भी बहुत से गच्छोंका इतिवृत्त अंधकारमं पडा है । आशा है-साहित्यप्रेमी सजन अन्वेषण करके उस पर समुचित प्रकाश डालेंगे।
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ४ ]
આગમગીય આચાર્ય ધરમ્પરાકી નામાવલિ
आगम गच्छ गुर्वावलि
॥ ४ ॥
1119 11
॥ ८ ॥
सिरि सयल सुरासुर विहिय सेव, सिरि वीर जिनेसर नमउं देव । तस पट्टोधर गणधर सोहम्म, जीणि लीला निदलीय अठ कम्म 11 2 11 तस पाटि पसिद्धा जंबू सामि, केवलिसिउं पुहता सिद्धिठामि । ईणि अणुक्रम हुआ वयरसामि, मनवंछिय सीझई जेह नामि ॥ २ ॥ तस सीस वयरह ऊउ समय पार, सर्पसिद्ध विसद्धउ गुणि अपार । सोपारइ पाटणि गच्छ च्यारि, तीणई थाव्या पुण्य तणई प्रकारि ॥ ३ ॥ तिहां चन्द्रगच्छि गुरु जुगपहाण, सिरि शीलगुणाहिवगुणनिहाण | तेणि पाट्टि महोदय देवभद्द, सरीसर निहीणिय मोहनिद्द तल पाटि भवियण रवी य आस, सिरि धम्मघोषसूरि सूयनिवास । जसमद्दसूरि तल पाटि जाणि, शुभ भाविदं निम्मल हीय आणि ॥ ५ ॥ सूरि सव्वाणंद मुणिंद सार, संसार तारण देसण विचार | तओ अभयदेवसूरि सुद्ध भाव, जिणसामणि पयडीय कइ प्रभाव || ६ || जे संघभार उद्धर समत्थ, जीणिहूं विवरीयां समय तणा महत्थ । जीणई जीतीय मोह महिंद सेन, वांदूं ते सहिगुरु वयर सेन जेहि कोह महा भडमाणभग्ग, जस चित्ति दयारसमग्गि लग्ग । जीणई कीधां वादीय वाद दृरि, वां ते सिरिजिणचंदस्ररि सिरि हेमसिंहस्ररि हेमकाय, जगि सिरि रयणायर सूरिराय । सिरिविनय सिंहरि विनयजत्त, गुणसमुहस्ररि गुरुगुणिहिं पत्त ॥ ९ ॥ सिरि अभयसिंहरि अभयदान, दीधू जे महियल लहीय मान । मानव गणि सेवा करीय भाव, जस नामिइ नासई सय (ल) पाव ॥ १० ॥ तेह गुरु पदि थाप्या परम बुद्धि, सिरि सोमतिलकसूरि जगप्रसिद्धि । जीणई वयण विलासिहं बालकालि, मिथ्याती बूझव्या ईणिकालि ॥ ११ ॥ तसु पट्टोदय गिरिवर दिणंद, जस पाय नमई नितुनितु मुणिंद | दह दिसिधवल - खिस धवलचंद, पणमुं सूरीसर सोमचंद ।। १२ ।। तओ सहिगुरु थाप्या सूरि सार, जाणी गुण मंडण रयण सार | मन पूरी आनंदि नीरपूरि, पणमुं ते सिरि गुणरयणसूरि सिरि पट्टि पर्यट्टिय गुरू वयंस, भवियण मण पंकज रायहंस । झील्या जे उपशम वयणपूरि, बांदरं ते सिरि मुनिसिंहस्ररि 11 28 11 विधि गच्छह मंडण रयण सार, जसनिवसई सरसइ मुखि अपार । भवियण पणमई जे नित विहाण, सिरि सीलरयणसूरि गुरु पहाण ।। १५ ।। तल पट्टि धुरंधर सुगुरुराय, जम पणमई भवियण धरिय भाव । महिमंडलि विहरइं धम्मदंति, सिरि आनंदप्रभसूरि चिर जइअंति ॥ तर आगम गणधर समीह, नितु नवरस वरसईए सरस जीह | गुरु वंदउ भवियण हरख पूरि, जयवंता श्रीमुनि रत्नसरि इति आगम पक्ष गुरावली समाप्तः ॥ उपा० श्री मुनिसागरे । श्रा० मानीयोग्या पुस्तिका पठनार्थ लिखाप्य दत्ता ॥ छः ॥
।। १३ ।।
१६ ॥
॥ १७ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
[181]
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આષાઢભૂતિની અદ્ભુત વાર્તા
લેખક-મુનિરાજ શ્રી સુશીલવિજ્યજી રાજગૃહી નગરી એટલે મનુષ્યનું સ્વર્ગ અને સંતપુરુષોનું ધામ મંદિરનાં ગગનચૂંબી શિખર, ઊંચા ઊંચા પ્રાસાદ, નંદનવન સમાં ઉદ્યાને, દાનશાળાઓ, જ્ઞાનશાળાઓ અને ધર્મશાળાઓ-આ બધે એ અલકાપુરી સમી રાજગૃહીને વૈભવ. લક્ષ્મી અને સરસ્વતીનું જાણે સંગમસ્થાન ! આ કથાકાળે એ નગરીમાં સિંહરથ નામે રાજા રાજ્ય અને પ્રજાનું પાલન કરતે હતે. રાજગૃહીના વૈભવની કીર્તિ ચારે તરફ ફેલાઈ હતી. આ નગરીમાં વિશ્વકર્મા નામને એક નટ રહેતું હતું. તેને બે સ્વરૂપવાન બાલિકાઓ હતી
એકદા દેશદેશ વિહાર કરતાં જંગમ કલ્પતરુસમા ધર્મરુચિ નામના આચાર્ય મહારાજ પરિવાર સહિત રાજગૃહી પધાર્યા. મધ્યાહન થતાં આષાભૂતિ નામના મુનિરાજ ભિક્ષાથે નીકળ્યા. આ મુનિરાજ મહાબુદ્ધિનિધાન, સ્વરૂપવાન અને રૂપપરાવર્તન કરવાની શક્તિવાળા હતા. ઘરે ઘરે માધુકરી વૃતિથી શુદ્ધ આહાર ગ્રહણ કરી તેઓ ફરતાં ફરતાં કમસંગે તે વિશ્વકર્મા નટને ત્યાં આવી પહોંચ્યા અને ધર્મલાભના મનેહર શબ્દ સંભળાવી ઊભા રહ્યા. ઘરધણિયાણીએ મોદકને ડાભડે લાવી એક મોદક (લાડવો) વહેરાવ્યું. મુનિરાજ વહોરી ઘરમાંથી બહાર નિકળ્યા. છેડેક ચાલ્યા ત્યાં તે હૃદયમાં વિચાર ઉભ-અહે! આ મોદક તે ગુરુ મહારાજને જોઇશે. ચાલ બીજો માદક વહેરી લાવું. એમ વિચારી વિદ્યા વડે રૂપ પરાવર્તન કરી ફરી વિશ્વકર્માને ત્યાં ગયા. બીજા મોદકને ધર્મ લાભ આપી ઘરમાંથી બહાર નીકળી છેડે ચાલ્યા ત્યાં તે વળી મનમાં વિચારી વ્યો-અહો ! આ મેદક તે ઉપાધ્યાય મહારાજને જોઈશે ચાલ ત્રીજે લાવું. એમ વિચારી બાલ સાધુનું રૂપ કર્યું અને વિશ્વકર્માને ત્યાં ત્રીજી વાર ગયા. ત્રીજા મેદાને ધર્મલાભ આપી બહાર આવી છેડેક દૂર ગયા એટલે પુનઃ વિચાર થયે-અહે! આ મોદક તે મુનિના ખપને છે માટે ચોથે માદક લાવું. એમ વિચારી વિદ્યાના બળે ચોથીવાર કાઢિયાનું રૂપ ધારણ કરી ચોથી વખત વિશ્વકર્માના ઘરમાં પ્રવેશ કર્યો અને ચોથા મેદાને ધર્મલાભ આપી બહાર નીકળી ચાલ્યા. આ રીતે વિદ્યાના બળે વારેવારે રૂપમાં પરાવર્તન કરી આષાઢભૂતિ મુનિએ ચાર મોદક પ્રાપ્ત કર્યા.
આ આખુંય દશ્ય ઘરના મેડા ઉપર બેઠેલા ઘરધણી વિશ્વકર્માએ નિહાળ્યું હતું એટલે તેને વિચાર થયો-અહે ! આ કળા કૌશલ્યવાન આપણું કુળમાં કોઈ નથી. આ જે કઈ રીતે આપણી પાસે આવી જાય તે સામા માણસેનાં મન રીઝવીને આપણે મનગમતી ધન દોલત પ્રાપ્ત કરી શકીએ અને કારિઘ દૂર કરી શકીએ. પણ આ તે મુનિ રહ્યા અને આપણે ઘરબારી. આ મેળ શી રીતે બેસે ? વિશ્વકર્મા વિચારમાં પડી ગયા. થોડી વારે તેને એક માર્ગ સૂઝ: તેને લાગ્યું કે મારી પાસે એક રસ્તે છે. જો આ મારી બે બાળાઓ મુનિને કઈ પણ રીતે ભ પમાડે તે આ કાર્ય જરૂર સફલ થાય ! અને તરત જ તે મેડા ઉપરથી નીચે ઊતરી ઘર બહાર નિકળી એકદમ આબાદભૂતિ મુનિની પાછળ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
આષાઢભૂતિની અદ્ભુત વાર્તા
[ ૧૪૩ ]
ગયા અને તેમને પાછા ગૃહ-મદિરે ખેલાવીને પાત્ર ભરીને મેદક વહેારાવ્યા. અને છેવટે મુનિને વિનંતી કરી ક્રેપ્રભો ! આપ અમારા પર કૃપા કરીને રાજ લાભ આપતા રહેજો ! આપની ચરણરજથી અમારું ઘર પવિત્ર બનશે. આષાભૂતિ પોતાના સ્થાને ચાલ્યા ગયા.
મુનિના ગયા પછી વિશ્વકર્માએ પોતાની બન્ને પુત્રીને આષાભૂતિએ ખલેલ અનેક રૂપની હકીકત કહી સંભળાવી અને પેાતાના હુક્યમાં ઉત્પન્ન થયેલ ભાવને પ્રગટ કર્યાં. અને કહ્યું કે જ્યારે જ્યારે એ મુનિ ભિક્ષા માટે અહીં આવે ત્યારે ત્યારે એવા હાવભાવ દેખાડજો કે તે વશ થઇ જાય. બાલિકાએએ પિતાની આજ્ઞા માથે ચઢાવી અને ભિક્ષા માટે આવતા મુનિ સામે ઐહિક હાવભાવ કરીને ઘેાડા જ વખતમાં પેાતાનાં મધુર વચનેથી મુનિને વશ કરી લીધા. ખરેખર ! કામદેવ ભલભલાને હંફાવે છે. કામિનીના મેાહક પાશમાંથી તેા વીરલા જ ખેંચી શકે છે. મેટામેટા યાગીઓ પણ સ્ત્રી આગળ પોતાનું સર્વાંસ્વ ચૂકી જાય છે. આષાઢભૂતિની પણ એ જ દશા થઇ. કામદેવે તેને ચકડાલે ચઢાવ્યા. એક દિવસ તેણે વિચાર્યું : બસ, હવે તે હું ગુરુમહારાજની રજા લને આવીશ ! અને તેણે ગુરુમહારાજ પાસે બધી વાત નિવેદન કરી..ગુરુમહારાજે ધણું ધણું સમજાવ્યું. પણ પેાતાના પાપના તીવ્ર ઉયતે લખ્તે આષાઢભૂતિના મનેાભાવ ન ફર્યાં ! તેની બુદ્ધિ વિવેકહીન બની ગઇ. ગુરુ મહારાજને રજોહરણ સાંપી તે વિશ્વકર્માં નટના ધરે આવી પહોંચ્યું!. આષાભૂતિને આવેલા દેખી હ`ધેલી થયેલી અને બાલાએ તેને ખૂબ સત્કાર કર્યાં. વિશ્વકર્મા પણ પેાતાની હૃદયસ્થ ભાવના સફળ થઈ જાણી ખૂબ પ્રસન્ન થયે!. વિશ્વકર્માએ આષાદ્રભૂતિ સાથે પેાતાની બન્ને પુત્રીનું લગ્ન કરાવ્યું. આષાઢભૂતિના દિવસે। આનંદવૈભવમાં પસાર થવા લાગ્યા. મેાહરાજાએ એક નિમેîહી-ત્યાગી મુનિને પરાજય કર્યા ! ક રાજા કાને નથી છે।ડતા !
પોતાનાં પૂર્વ કર્માંના ઉદયથી આષાઢસ્મૃતિનું પતન થયું છતાં તે કુળવાન, બુદ્ધિનિધાન, કળાવાન અને ઉત્તમ સસ્કારાથી રંગાયેલ હોવાથી, પાતાના દેવ-ગુરુનું એક પણ દિવસ સ્મરણ કર્યા સિવાય રહેતા નહીં. આ જોઇને વિશ્વકર્માએ પેાતાની પુત્રીઓને એકાંતમાં કહ્યું: આ હજી પણ પોતાના દેવ-ગુરુને ભૂલતા નથી તેથી જરૂર કાઇ ઉત્તમ કુળને હાવા જોઇએ. ભાગ્યયેાગે ભલે એ અહીં આવ્યા છતાં તેનું મન તે હજી ત્યાં જ છે માટે તમે તેની સામે કદી અલક્ષલક્ષણ, મદિરાપાન કે ખરાબ વર્તન કરશે નહીં. નહીં તે। એ ક્ષણવારમાં ચાલ્યે જશે, અને આપણી બધી મહેનત ધૂળ મળશે. વધુમાં અનલ ધન-દોલત જે આવે છે તે બધ થશે, અને તમારે બન્નેને ધણું જ શોષવું પડશે. માટે સાવધાનીપૂર્વક રહેજો. પિતાશ્રીની શિખામણ મુજબ જ પુત્રીએ પોતાનું વન સારુ રાખવા માંડયું. અને ભેગ-વિલાસમાં સૌના દિવસે નિર્ગમન થવા લાગ્યા. સર્વ કળાકુશળ આષાઢસ્મૃતિની જોતોતામાં મહાન નટરાજ તરીકે પ્રસિદ્ધિ થઇ ગઇ. હવે તે તેણે ભલભલા રાજા; મહારાજાઓની રાજસભામાં જ! નવાં નવાં નાકા ભજવી રાજસભાને ખૂબ રીઝવી અન`લ દ્રવ્ય ઉપાર્જન કરવા માંડયું. દેશદેશમાં તેની અજબ કીર્તિ ફેલાઇ. ખીજા પ્રદેશામાંથી તેને આમંત્રણ આવવા લાગ્યાં.
એક વખત રાજગૃહી નગરીના સિંહરથ રાજાએ ‘અનીમે હલ’ નાટક ભજવા ઘણા નટાને એકત્રિત કર્યા. અને તે ભજવવાને દિવસ પણ નક્કી કર્યાં. અને તે મુજબ નગરીમાં ટા પીટાબ્યા. અહા ! આજ તા રાજસભામાં ‘ અનિમેહુલ ' નાટક થવાનું છે, એમ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ વિચારી નગરવાસી સૌ સજજ થઈ રાજકારે જવા લાગ્યા. જોતજોતામાં રાજસભા માણસેથી ભરચક થઈ ગઈ. સમય થતાં મહારાજા પધાર્યા. સૌએ ઊભા થઈ તેમનું સન્માન કર્યું. અને આ બાજુ નટ વર્ગ પણ તમામ સામગ્રીથી સજજ થઈ રાજદ્વારે આવી પહોંચ્યો હતે. શરણાઈ અને ઢોલ સૌના કાનને રોકી રહ્યાં હતાં. સૌનાં નેત્રે નટલેકે પર સ્તબ્ધ થઈ ગયાં. એક પછી એક નટે ખેલ શરૂ કર્યો. તાલીઓ પર તાલીઓ પડવા લાગી. સૌના મુખાવિંદ પર આનંદ ઊછળવા લાગ્યો. હજુ તે નટશિરોમણિ આષાઢભૂતિને “અર્થનિર્મોહલ” નાટક ભજવવાનું બાકી હતું. લેકે તે જેવા તલપાપડ થઈ ગયા હતા. પણ કોને ખબર હતી કે આજે તે નાટક નહીં જ ભજવાય ! મનની ઉત્કંઠા મનમાં જ સમાઈ જશે ! અને રંગમાં ભંગ પડશે ! થયું પણ તેમજે, મહારાજાને એકદમ અગત્યનું કામ આવી પડયું. જે નટેએ પિતાનું કાર્ય ભજવ્યું હતું તેમને ઇનામ આપી પ્રતિહાર્યને સભા બરખાસ્ત કરવાની આજ્ઞા કરી, અને જણાવ્યું કે આજે અગત્યનું કાર્ય હોવાથી “ અર્થનિર્મોહલ” નાટક બંધ રાખવામાં આવે છે. હવે પછી અનુકૂળ વખતે તે ભજવાશે. રાજાજ્ઞા મુજબ પ્રતિહાર્યે સભા બરખાસ્ત કરી. લોકવર્ગ પિત પિતાના સ્થાને ચાલ્યો ગયો. મહારાજા પિતાના અગત્યના કાર્યમાં જોડાયા. અને નટ વર્ગ પણ પિત પિતાને સ્થાને પાછો ફર્યો.
રાજદરબારમાં જ્યારે આ પ્રમાણે ચાલતું હતું તે વખતે આષાભૂતિને ત્યાં શું થયું તે જોઈએ. આષાભૂતિના ગયા પછી તેની બન્ને પત્નીઓએ વિચાર કર્યો કે અત્યારે બા૫ણા સ્વામીનાથ “અર્થનિમેહલ” નાટક ભજવવાને રાજકારે ગયા છે, ત્યાં તેમને જાણો સમય લાગશે. એમ વિચારી તેમની ગેરહાજરીને લ. લઈ બન્ને પત્નીઓએ ખૂબ મદ્યપાન કર્યું. જોતજોતામાં શરીરની નસેનસમાં દારૂનો કેફ વ્યાપી ગયો. બંને સ્ત્રીઓ મદ ચઢવાથી એકદમ ભાન ભૂલી ગઈ. પહેરેલાં વસ્ત્રો પણ અતિવ્યસ્ત થઈ ગયાં અને બેચેનીમાં બન્ને જણી મેડ પર જઈ પથારીમાં બેભાન અવસ્થામાં પડી. તેમનું માં મંધાવા માંડયું અને માખીઓ બણબણવા માંડી. તેમના શરીરનું પણ ઠેકાણું ન રહ્યું ! - રાજસભા જલદી બરખાસ્ત થવાથી આષાઢભૂતિ વહેલો ઘરે આવી પહોંચ્યા. નીચેના ભાગમાં તપાસ કરી તે પિતાની એક પણ પત્ની ત્યાં મળી નહીં એટલે તે ઉપર ગયો. ત્યાં તેણે પિતાની બન્ને પત્નીને એકદમ કઢંગી સ્થિતિમાં નીહાળી. આવી સ્થિતિ જોઈને બુદ્ધિમાન આકાઢભૂતિ તરત સમજી ગયો કે જરૂર આ બન્નેએ આજે મદિરાપાન કર્યું છે. તેનું મન વિચારવા લાગ્યુંઃ અહે ! મેં આ શું કર્યું ? અમૂલ્ય ચિંતામણિ સમાન મુક્તિના અનુપમ સુખને આપનાર એ ચારિત્ર કયાં? અને કયાં આ અશુચિને ભંડાર ? અરે રે ! મારા પૂર્વભવના કયા પાપને ઉદય જાગ્યો કે અધોગતિમાં લઈ જનાર આ દુષ્ટામાં હું ફલાણ? અરે, હું શી રીતે છુટીશ ? ભવાન્તરમાં મારી કઈ ગતિ થશે? અને ધીમે ધીમે આવાઢભૂતિને આત્મા સદ્ભાવની સીડીઓ ચઢવા લાગે. જે થવાનું હતું તે થઈ ગયું. જાગ્યા ત્યારથી સવાર. બસ, હવે તો ગુરુમહારાજ પાસે જઈ ફરી સંયમને સ્વીકારી પાપનું પ્રાયશ્ચિત કરીશ ત્યારે જ જપી, એમ વિચારી તે બન્ને પત્નીને ત્યાગ કરી ચાલતો થયો.
આ બાજુ વિશ્વકર્માને ખબર પડી એટલે તે ઉપર જઈ પોતાની અને પુત્રીઓને સાવધાન કરી તેમને પકે આપવા લાગ્યો. હે દુરાત્મકે! હે હનપુન્યવંતિ! તમે મારી
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] . આષાઢભૂતિની અદ્દભુત વાર્તા
[૧૪૫] શિખામણ ભૂલી ગઈ તેથી તમારું આવું દુષ્ટ આચરણ જોઈને તમારે સકળ કલાકુરાળ પતિ વિરક્ત થઈ જતો રહ્યો. જાઓ અને તે તેને સમજાવી પાછે બેલાવી લાવે ! આથી બન્ને પુત્રીઓ તત્કાળ નીચે ઊતરી આષાઢભૂતિ પાસે પહોંચી ગઈ. અને તેના પગમાં પડીને કહેવા લાગી. “અરે, સ્વામીનાથ ! ક્યાં ચાલ્યા જાઓ છે ? શું થયું છે આપને ?”
અરે દુષ્ટાઓ ! જાઓ, તમારું દુષ્ટ મુખ મને ન બતાવશે !”
અરે પ્રભુ! અમારા અપરાધની ક્ષમા આપ ! અમે અબળા કહેવાઈએ ! અમારી પર રેષ કરવો ઉચિત નથી. અમે તે સર્વસ્વ હારી ગયાં.”
“હવે હું પાછો આવવાને નથી. હવે તમારે ને મારે સંબંધ પૂરો થશે !”
આમ જ્યારે આષાભૂતિ એકના બે ન થયા ત્યારે છેવટે થાકીને બને પનીઓ કહેવા લાગી—“હે પ્રાણનાથ ! આપ જતાં પહેલાં એક વખત એવું અદ્દભુત નાટક ભજવી અમારી જીંદગીની આજીવિકા આપતા જાઓ કે પાછળથી આપના પ્રાસાદે સુખપૂર્વક દિવસો નિર્ગમન કરીએ. પછી અમે આપને નહીં રોકીએ. તેમજ આપની આડે પણ નહીં આવીએ.”
આષાઢભૂતિએ તે વાત કબુલ કરી અને બધાં ઘર તરફ પાછાં આવ્યાં. પછી આષાઢભૂતિએ વિશ્વકર્માને ભરતચક્રવર્તિના ચરિત્રનું પ્રકાશક “રાષ્ટ્રપાળ' નામે નવું નાટક કરવા અને તેમાં જરૂર પડતાં પાંચસે રાજકુમાર માટે માગણી કરવા સૂચવ્યું. વિશ્વકર્માએ મહારાજા પાસે જઈ–“રાષ્ટ્રપાળ' નામે મહાનાટક આપની મહાસભામાં ભજવી બતાવવી અષાડભૂતિ અભિલાષા રાખે છે એ પ્રમાણે કહ્યું. મહારાજ આ સાંભળી બહુ ખુશી થયા. વિશ્વકર્માએ ફરી કહ્યું-પણ મહારાજ, તેમાં આભરણોથી અલંકૃત પાંચસો રાજકુમારની જરૂર પડશે તે આપ પૂરી પાડે તે જ તે નાટક ભજવી શકાય ! મહારાજાએ કબુલ કર્યું એટલે નાટક ભજવવાને દિવસ નક્કી થયો. નક્કી થયેલા દિવસે આષાઢભૂતિ સાજ થઈ રાજ સભામાં આવ્યું. માણસની મેદનીથી સભા ભરાઈ ગઈ હતી. સિંહાસન પર મહારાજા બેઠા હતા. રાજપરિવાર, શ્રેષ્ઠીવર્ગ અને મંત્રીમંડલ યોગ્યસ્થાને ગોઠવાએલું હતું.
આજનો દિવસ આષાઢભૂતિ માટે સેનેરી દિવસ હતો. કોઈ પણ દિવસ પ્રાપ્ત નહીં થયેલ એવું લેકાલેકભાવપ્રકાશક કેવલજ્ઞાન આજે તેને પ્રાપ્ત થવાનું હતું. પાંચ રાજકુમારે માટે પણ આજ દિવસ અણુમૂલો હતો. મહારાજાએ આધાઢાભૂતિને પાંચ રાજકુમારે સેપ્યા. તેમને યોગ્ય સ્થાને ગોઠવ્યા બાદ નાટક આરંભાયું. વાજિંત્રોના શબ્દો સંભળાવા લાગ્યા. પ્રેક્ષકવર્ગ એકદમ સ્તબ્ધ થઈ ગયે. આષાઢભૂતિએ ઇવાકુવંશના પ્રથમ ભરત ચક્રવર્તીને વેશ લે છે અને પાંચસો રાજકુમારોને પોતાના સામંતો બનાવ્યા. પછી ભરત ચક્રવતી એ કેવી રીતે છ ખંડ સાધ્યા ? કેવી રીતે છે. ખંડનું આધિપત્ય મેળવ્યું ? દરેક રાજા મહારાજાઓને પોતાનું આણુ કેવી રીતે મનાવી ? ચક્રવર્તીનાં ચૌદ રત્ન અને નવમહાનિધિ કેવી રીતે પ્રાપ્ત કર્યા –તે બધું આષાઢભૂતિએ આબેહૂબ રીતે ભજવી બતાવ્યું. નાટકને રસ બરાબર જામતો જતો હતો અને લેકે તેમાં વશ થતા જતા હતા. ભરતચક્રવતીએ આરિલાભુવનમાં પાંચસો રાજકુમાર સાથે કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ? તે દશ્ય તો હજી બાકી હતું છતાં મહારાજા, મંત્રી, શ્રેષ્ઠી અને લેકવર્ગ તરફથી અલંકારે, વસ્ત્ર,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
વગેરે અનેક વસ્તુઓ આષાઢભૂતિને સમર્પણ થઈ ચૂકી હતી. આષાઢભૂતિની કળા માટે લેકે આફરીન પોકારતા હતા. વાહ શું નટ છે!
હવે છેલ્લું દશ્ય શરૂ થયું. આષાભૂતિ પાંચસો રાજકુમાર સાથે આરિલાભુવનમાં આવ્યા. તેમણે સૂચના કરી કે હું જે પ્રમાણે કરું તે જ પ્રમાણે તમે કરજે. ભરતચક્રવતીએ જેમ આરિસાભુવનમાં વીંટી પડી જવાથી એક પછી એક એમ સર્વ આભૂષણ ઉતારી લીધાં હતાં તેમ આષાઢભૂતિ પણ પાંચસે રાજકુમારે સાથે આરિસાભુવનમાં એક પછી એક આભૂષણ ઉતારવા માંડયા. એમ કરતાં કરતાં સર્વ આભૂષણ ઉતારી દીધાં અને સૌ સૌની સ્ત્રીઓને આજીવિકા માટે સમર્પણ કરી દીધાં. બાદ ભરત ચક્રવર્તીએ જેમ ઉચ્ચતમ ભાવના ભાવતાં, શરીરના ઉપરથી તમામ આભૂષણે જતાં કઠિન કર્મલને પોલતાં જેમ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેમ આષાઢભૂતિએ પણ પાંચસે રાજકુમારે સાથે ભરત ચક્રવર્તીની જેમ, નાટક નહીં પણ જાણે સત્ય ઘટના જ ન હોય તેમ, ઉચ્ચતમ ભાવના ભાવતાં કઠિન કર્મને કાપતાં તે જ નાટકની રંગભૂમિ ઉપરના આરિસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્રણે લોકના, ત્રણે કાળના સર્વ ભાવોને દેખવા લાગ્યા. પછી દરેકને ધર્મલાભ આપી પાંચ રાજકુમાર સાથે આષાઢભૂતિ મહાત્માએ ચાલવા માંડયું, આ જોઈ મહારાજાએ કહ્યું-અરે, તમે બધા ક્યાં ચાલ્યા છે ત્યારે આષાઢભૂતિએ સમજાવ્યું કે ભરત મહારાજા પણ ચારિત્ર લઈ ચાલી નીકળ્યા હતા ને? પાછાં ક્યાં આવ્યા હતા ? નાટક તો ખરેખરૂં જ ભજવી બતાવવું જોઈએ ને ? તે જ તે ખરેખરું નાટક કહેવાય ને ? બાદ પાંચસો કેવળી રાજકુમાર સાથે આષાભૂતિ કેવળી ત્યાંથી ચાલી નીકળ્યા. ધન્ય છે તે નટને જેણે સાચું નાટક ભજવી પિતે તરી પાંચ રાજકુમારને તાર્યા !
આ બાજુ જે રીતે આષાઢભૂતિ આબેદબ “રાષ્ટ્રપાળ' અભિનવ નાટક ભજવી પાંચસે રાજકુમાર સાથે આરિલાભુવનમાં કેવળજ્ઞાન પામી ચાલી નીકળ્યા; તેમ વિશ્વકર્મા પણ કુસુમપુર નગરમાં રાજસભામાં પૂર્વવત્ આબેહૂબ “રાષ્ટ્રપાળ' નાટક ભજવી પાંચ રાજકુમાર સાથે આરિલાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ચાલી નીકળ્યા. * રાજાઓ અને મહારાજાએ વિચારવા લાગ્યા કે આમ ને આમ રાજકુમાર ચાલી નીકળશે તે પૃથ્વી નિઃક્ષત્રિય બની જશે અને ક્ષત્રિયવંશ રસાતાળ જશે. એટલે તરત જ તે નાટયપુસ્તકને અગ્નિમાં હોમી દીધું. ત્યારથી આ “રાષ્ટ્રપાળ” નાટક ભજવાતું બંધ થયું. ત્યારપછી આવું નાટક કેઈએ ભજવ્યું સાભળ્યું નથી.
ભજવનાર અને જોનાર-એ બન્નેને બેડે પાર કરનાર એ નાટક અમર થયું !
આ અંકમાં ‘તરવાથમાણ મીર ઢા” શીર્ષક લાંબે લેખ પ્રગટ કરેલું હોવાથી સ્થળસંકેચના કારણે બીજા લેખે અમે પ્રગટ કરી શક્યા નથી તે માટે ક્ષમા માગીએ છીએ.
વ્ય.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाह माणिकचंदजी सुराणा लेखक-श्रीयुत हजारीमलजी बांठिया, बीकानेर. शाह माणिकचंदजी सुराणा, वीरशिरोमणि दीवान राव शाह अमरचंदजी के ज्येष्ठ पुत्र थे। आप सुयोग्य माता-पिताकी सुयोग्य संतान थे । आप वोर, धीर और गंभीर होनेके साथ साथ धर्मप्रेमी भी थे। कहते है कि आपने सरदारशहरमें एक जैन मंदिर बनवाया था। आपका सारा जीवन रणस्थल ओर स्टेटको सेवामें व्यतीत हुआ। ___ आपके जन्म और स्वर्गवासकी तिथि अभीतक निश्चय नहीं हो पाई है। आपके एक पुत्र हुआ, जिनका नाम दीवान शाह फतेहचंदजी सुराणा था, आप भी वीर योद्धा और कुशल राजनीतिज्ञ थे, जिसकी प्रशंसा अंग्रेज अधिकारीयोंने भी की है।
राजनैतिक और सैनिक क्षेत्र वि. सं. १८७३ ( ई. सं. १८१६ ) मे चुरुके ठाकुर पृथ्वीसिंहने रतनगढ पर कब्जा कर लिया तो महाराजा सूरतसिंहजीने शाह हुकुमचंदजीके साथ शाह माणिकचंदजीको भी रतनगढ भेजा । आपने वहां जाकर अपने वाहुबलका अच्छा परिचय दिया । इससे तत्कालीन बीकानेर नरेशने आपकी खिदमतों पर प्रसन्न होकर आपाको गांव काणेणु पटे दिया।
वि. सं. १८७४ (ई. सं. १८१७ ) में शाह माणिकचंदजी फौज मुसाहिब नियत किये गये और वि. सं. १८८७ तक फौज मुसाहिब रहे। इसी बीच विकानेर नरेशने शाह माणिकचंदजीको कई खास रुक्के प्रदान किये । जिनमेंसे तीन अभीतक आपके वंशधर शाह सेंसकरणजी सुराणाके पास सुरक्षित हैं। जिनकी अविकल नकल आगे दी जायगी।
वि. सं. १८९४ चैत्र सुदि ४ (ई. सं. १८३७ ता. ९ अप्रेल ) को सेखावत जुहारसिंह आदि सीकरको तहस नहस कर बीकानेरके इलाकेमें आ धमके। इस पर शाह माणिकचंदजीकी अध्यक्षतामें सेना भेजी गई । आपके साथ ठा. हरनाथसिंह भी थे। शाहजीने वहां जाकर उसको घेर लिया, फिर भी वह सोकरकी सैनाकी साजिशसे भाग गया।
वि. सं. १८९७ में शाह माणिकचंदने महाराज कुंवर सरदारसिंहजीके नामसे सरदारशहर आबाद किया। इस खिदमतिमें शाहजी को गांव कांगड प्रदान किया गया और इन्हीं वर्षों में तत्कालीन बीकानेर नरशने महरबानी फरमाकर निम्नलिखित गांव शाहजीको बख्से, जिनकी तालिका यह है ।
॥ श्रीरामजी ।। श्री दीवान पचनात् गां गोठां रो चोरियां रैयत समस्तां जोग तिथा थांहरो गांव शाह माणकचंदनै पटै दियो छै सो हासल अमल देनी जागीर खालसे थो सो । द. फोजदार हुकमसिंघ सं. १९१४ मिति आसो सुद १३.
|| गांव सुरसरा शाह माणेकचंदको सं. १८९१ आसाड वदी १४.
॥ गांव वैजासर शाह माणकचंद केसरीचंदको पटे दिया सं. १८९२ वैशाख वदी ७.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१४८]
श्री रैन सत्य
.....
[१५१
॥ गांव मलसीसर शाह माणकचंद केसरीचंदको सं. १९०० फागण बदि. ९. । गांव कीतासर माणकचंद केसरीचंदको सं. १८९३ सावण सुदी ६. ॥ गांव चरकडी शाह माणकचंद केसरीचंदको सं. १८९२ श्रावण बदि १
वि. सं. १९०६ में श्रीजी साहेब बहादुरने महरबानी फरमाकर आपको दिवानके पद पर सुशोभित किया। शाह माणिकचंदजीको दीवानगिरी खिजमत इनायतके लिए तत्कालीन बीकानेर नरेशने आपको एक हाथी बख्सा । आपने हाथी न लेकर उसकी कीमत रु. १०००) ली। यह बात एक रुकेम है।
आपको भी स्टेटकी ओरसे मोतीयोंके चौकडोंके रुपये मिले थे, जो रुकोमें लिखे हुए हैं। जिनमेंसे कुछका वर्णन नीचे दिया जाता है।
॥ दीवानगिरी खिजमत इनायत मोतीयोंके चौकडेरा रु. ५००) सं. १९०६ फागण सुदी १ शाह माणकचंदको।
॥ रु. २००) मोतीरा चौकडाका माणकचंदको सं. १८२४ श्रावण वदी २.
॥ रु. ६०) दुसालेरा माणकचंदको सं. १९०० मा. सु. ७ खजान्ची लालचंदसे दराया।
खास सक्कोंकी नकल [१] ।। श्रीरामजी ।। दसकत खास शाह माणक दिसी सुप्रसाद बंचे अपंच थारी बडी चाकरी सझी तु शाह अमरु रो बेटो छै सु चाकरी बखत सु चाकरी ठीक पडै सु हमै म्हारै नीधै आइ तुं परमसामधरमी चाकर छो सु म्है तो लिख देवाछ। पछै था चाकरा रै तौलमें आवै सु करासो कर सु वात ढबे छै सो ढाबलिया वणोरीत भगुतसिंहनै जीव में घात लिया दुधवेरी सेलोरो अजितसिंह नै जीवमें राख बात सारी सल उतारा जे न ढवती दीस तो पाच परदेसी राख जोर दे बात ढाबी परदेशी राखे हुकम छै सीकररौ ठाकुर माल पाछौ घरै सारोडोरी डसै सुधो फरै उवरी हदमें वसै दौड नहीं जारा तो बात ढाबलिया कानो बात में आवै तो वतकर अठै ले आया दुजा समाचार शाह हीरै (हीरचंदजी सुराणा) कैसरै (शाह केसरीचंदजी सुराणा) रे कागदसु जाणी संवत १८८७ मोती भादवा सुद १२-१३ भेली.
दसकत खास........... माणकदीसी. [२] || श्रीरामजी ॥ साह माणकदिसी सुप्रसाद वंचै अप्रंच झगडौ कियौ तेरा वा-दुजा समाचार मालम हुवा सु दुरत छ चाकरी कर छै जीसो ही फल मीलसी तुं सारी बातरी जमा खातर राखे रा. बुधसिंघजी भगवत सिंघ वगैरै वा प्रदेसी सामधरमी पणे सु चाकरी करै छै वा दुजा ही थारै सामल हर वल छै ज्यां सारां नै घणा हामगीर राखे समत १८८७ मोती भादवा सुद १०
[३] ॥ श्रीरामजी ॥ दसकत खास साह माणकचंद दिसो सुप्रसाद बंच अपंच कागदां सु वा सीहाणो अजोतेरे मुख जवानी समाचार मालुम हुवा सु थारी चाकरी रौ काह फुरमावा परमसामधरमी चाकर छै तै राजा बसुवाल
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
]
શાહ માણિક દ્રષ્ટ સુરાણા
[ १४६ ]
पढीहार सालुनै फुरमाया है सु कहसी तै माफक जाणसी । वा थारै तोलमें आसु पृठी अरज कराये जावतो पकायतरी करणो फेर सिरदारांने सला पुछ लेयी सारांरै तुलै सु सलाकर जाबजाब करजो सालु मुख जबानी कहसी संवत १८८५ मीती पोह वदी १२ वार शुक्रवार ।
१ रुको खास दसकत साहमाणकदीली विलयम फार्स्टर बहादुर के पत्र
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कप्तान विलयम फार्स्टर बहादुर भी आपका बहुत सन्मान करते थे । उन्होंने भी शाह माणिकचंदजीको कई पत्र दिये थे, जिनमें से चार अभी आपके वंशधर शाह संसकरणजी सुराणा के पास सुरक्षित हैं ।
उनमें से यहाँ पर एक पत्र जो कि विशेष महत्व का है, उसकी अविकल नकल दी जाती है । बाकी तीन पत्रोंके अंतिम वाक्य और संवत मिती दिये जाते हैं । लेख बड़ा होनेके भयसे उन तीन पत्रोंकी नकल नहीं दी गई है । विशेष अवकाश मिलने पर उन पत्रोंकी भी अविकल नकल इस पत्रवे अगले अंको में प्रकाशित करनेकी चेष्टा करेगें ।
[१] ॥ श्रीरामजी || सिधश्री सरबयोपमां साहजी श्री माणकचंदजी जोग लिखतु झुणझुणु कपतान वलयम फास्तर साहेब बहादुर केन मुजरा बाचजो अठाका समाचार भलां छे तुमारा सदा भला चाहेजे अपंच खुमाणसिंघजी कु तुमारी तरफसे जिस काम वासते यहाँ राखा था जीसका तो जबाब अब ताई बड़ा साहेब बहादरजी पाससे आया नहीं और खुमाणसिंघजीने दुखसत मांगणे की बोहत सीताबी करी जी वासते खुमाणसिंघजी मजकूर कुंतो खुसी के साथ दुखसत दीगई है । सौ या तुमारे पास पोहचकर अहवाल सारा बयान करेही गा और जीस बखत जबाब बड़ा साहेब बहादरजी पास से आयेगा और जरूरत बाहत तुमारी तरफसे कीसी आदमीकी होगी तो बेर बखत बुलाणे के भेजना मुनालीब पडेगा और या नहीं मारफत - मुनसुखरामजी गुमासते अमरचंदजीके अहवाल मुगत जावेगा और हमे दोस्त जाणोगे दोस्तीईरादे हंमेसा खेरयत मीजाज की लीखते रहोगे मीती जेठ सुदी ११ सं० १९०४ का । विलियम फास्टर के अंग्रेजीमें हस्ताक्षर २५ मई, १८४७ ई.
[२] " और हमे दोस्त जाणकर जो काम मुतालब होवे सो हमेसां लीखते रहोगे और समाचार खुमाणसिंघका लिखा सो जाणजो मोती जेठ सुदी ११ संवत १९०४ "
Y
[३] " और हमे दोस्त जांण खुशी मीजाज का समाचार लीखते रहोला: मीती माह सुदी ४ समत १८९७"
[४] "यहां मतलब कामकाज लिखते रहागं मीती जेठ सुदी ७ समत १९०४ " इस लेखकी प्रस्तुत सामग्री हमें शाहजीके वंशधरोंसे प्राप्त हुई हैं । अतः हम उनके प्रति कृतज्ञता प्रकट करते हैं । इनके अलावा मैं अपने आत्म-बंधु भाई जयचंदलाल गौठी और नाहटा - बंधुओंको भी धन्यवाद देता है ।
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
બાલા પુ ૨ ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય
(6
www.kobatirth.org
( ગતાંકથી ચાલુ)
ગયા ત્રણ અામાં આપણે આલાપુરનું ઐતિહાસિક તેમજ ખીજી દષ્ટિએ વિસ્તૃત અવલાકન કરી ગયા. હવે બાલાપુરમાં જે જૈન સાહિત્ય સુરક્ષિત છે, તથા ત્યાં દિગમ્બર મંદિરમાં બાલાપુર શબ્દવાળી દેવીની મૂર્તિ તથા શ્વેતાંબર જૈન મૂર્તિ છે તેને તેમજ તે દિગંબર જૈન મૂર્તિ કઇ સાલની છે તેને વિચાર કરીશું. તે પહેલાં લાંકામતના મંદિરમાં એક સિદ્ધચક્રને પટ છે તેના લેખ ગયા અંકમાં આપવા રહી ગમે છે તે અત્રે આપુ છું. संवत १९२४ माघ शुक्ल १३ गुरौ श्रीसिद्धचक्र जंत्र उसवंसे वरठीआ गोत्रे लालास्वरुपचंद ते (के) न कारितं विजयगच्छे भट्टारक सकल शिरोमणि पूज्य श्री शांतिसागरसूरिभिः श्री लक्ष्मणापूर्या
૧ જ્ઞાતાધર્મકથાંગ
૨ સિંદૂરપ્રકરણ
૩ ભાવનાકુલક
૪ સમવસરણુસ્તવ અવતિર
૫ અજનાસુંદરીરાસ
૬ આરાધનસૂત્ર-૧
છ સ્થૂલભદ્ર ચરેત્ર ગુણરત્નાકર છંદ
૮ નવતત્ત્વ પ્રકરણ ૯ કલ્પસૂત્રએ
૧૦ હૈમી નામમાલા ૧૧ જિનચૌવીસી
માલાપુરમાં સુરક્ષિત જૈન સાહિત્ય
બાલાપુરમાં તપાગચ્છના જૈન જ્ઞાનમંદિરમાં જે હસ્તલિખિત પ્રતે વિદ્યમાન છે તેની પૂરી પ્રશસ્તિ આપવા જતાં લેખ લાંબે થઇ જાય તેથી માત્ર ગ્રન્થનું નામ લખી સર્વત, લેખક અને જે ગામમાં પ્રતિ લખાણી હોય તે ગામનુ નામ અહીં આપું છું. આ માસિકના ક્રમાંક ૬૨માં બાલાપુરમાં લખાયેલ પ્રતેની પુષ્પિકાએ આપવામાં આવી હતી તે બધી પ્રતિએ ઉપરોક્ત જ્ઞાનમંદિરમાં રક્ષિત છે. તથા છાપેલ પણ લગભગ ૧૦૦૦ પુસ્તક સંગ્રહ કરેલ છે. આવા દેશમાં નાના ગામડામાં આટલા સંગ્રહ ખરેખર પ્રસશા માંગી લે છે.
ગ્રંથનું નામ
લખ્યાસ વત
લેખક
ગામ
૧૬૧૨
૫. લાલા
૧૬૨૮
ભાજરાજ
૧૬૯૨
વીજી
વણુથલી ૧૭૦૩ (વિદ્યાવિજયણના ભજીવા માટે) નવીનપુરે
૧૭૮
આ જીવી
બુધપુર
૧૭૧૦
રવિવ નગણ
૧૭૧
૧૯૧૭
૧૭૧૮
૧૭૨૬
૧૯૨૬
૧૨ દંડકટ ૧૭ કલ્પસૂત્રટમે
૧ આ બે લાખ઼ાષ્ટ્રના ભણવા માટે નિમિ`ત કર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક—મુનિરાજ શ્રી કાંતિસાગરજી
૧૭૪૩
૧૭૪૯
""
અમૃતવિજય
ભાવસાગર
(આમાં નામ નથી પણ તેના કર્તા
For Private And Personal Use Only
પાઉનગરે
પ્રેમમુનિ છે) (ન્યાયવિમલના વાંચવા માટે લખી)
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાંદેર
અંક ૪] બાલાપુર
[૧૧] ૧૪ અઈનકમુનિસ્વાધ્યાય
૧૭૫૦ રાજસી - ૧૫ કલ્યાણમંદિર ટ
૧૭૫૫ ઋષિ રામજી. ૧૬ માધવાનલરાસ
૧૭૫૮ ૧૭ સ્થૂલભદ્ર નવરસ
૧૭૫૯ ૧૮ રત્નપાળ રાસ
૧૭૬૨ અમરવિજય ૧૯ ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવત ૧૭૭૬
ખંભાત ૨૦ આષાઢભૂતિ રાસ
૧૭૮૪ સૂખા ૨૧ કલ્યાણમદિર ૨૨ ભરત ચરિત્ર ૧૭૮૫
બગસરા ૨૩ ચંદ્રાંકી ૧૭૮૫
ગોધુંધ ૨૪ ક્ષમા છત્રીસી
૧૭૯૦ ૨૫ ચોવીસી (આનંદઘન)
૧૭૯૬ ૨૬ ચૌસરણુપયને
૧૭૯૬ નાજી
જેરવર ૨૭ જીવવિચારપ્રકરણ
૧૮૦૧ મનરૂપસાગરજી ૨૮ શ્રીપાલરાસ
૧૮૦૩
ખુશાલવિજય ૨૯ અષ્ટ મહાભયહર પાર્શ્વનાથ સ્તવન ૧૮૧૫ ૩૦ જંબુસ્વામી રાસ
૧૮૩૧ તત્ત્વવિજય ૩૧ ચૈત્યવંદન ભાષ્ય ટઓ
૧૮૩૬ રવિવિજય
ચિરાનગરે ૩૨ ચોવીસ જિન સ્તવન
૧૮૩૮ ૩૩ સંબધ સત્તરિ
૧૮૪૦ ૩૪ શ્રીપાલ રાસ નં. ૪ થી ૧૮૭૮
અહિપુર નગરે છાવણીમાં ૩૫ કલ્યાણમંદિર તથા ગૌતમરાસ ૧૮૮૩ ભાગચંદ ૩૬ દિવાળીકલ્પ બે ૧૮૮૫ ભીખાસ
જાલના ૩૭ અષ્ટપ્રકારી પૂજા ૧૮૮૫
બુહનપુર ૩૮ તંદુલયાલીય ટ
૧૯૧૭ ૩૯ કલ્પસૂત્ર બે
બાલાપુરથી કીસનચંદ શેઠની સુપુત્રી શ્રાવિકા ચંદન બહેને કેટલાંક હસ્તલિખિત પાનાં નાગપુર મને જેવા મોકલ્યાં હતાં, જેમાં કેટલાંક અતિમહત્વનાં અને ઇતિહાસ પગી પણ હતાં. તેમાંથી જેમાં લખ્યા સંવત છે તેને જ ઉલ્લેખ અહીં કરું છું.
૧ જીવવિચાર ટબ, પત્ર ૧૨, ૧૮૩૫ શ્રાવણ સુદી ૧૦ બુદ્ધનપુરે.
૨ વાસસ્થાનક પૂજા, સવિધિ, વિજ્યલ મીસરી કૃત, ૧૮૮૬ પોષ સુદ ૨ રવિવારે પાલિતાણામાં અમૃતકુશલના શિષ્ય જતનકુશલે આદિનાથપ્રસાદે લખી પત્ર ૧૧ અક્ષરો સુંદર છે.
૩ વૃદ્ધચાણિક્યનીતિ ટ, પત્ર ૪૬આરિ:–“ તિર્પણ- u grગ્ય વરિપત્યા !
વાણિજયરાઘસુ, વિરચિત ઢારવા | ૮ નવપદપૂજા ૧૮૯૪ માં પાલિતાણામાં લખાણી.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
૫ જીવવિચાર अन्तः-श्रीमजीवविचाराभिधप्रकरणे विनिर्मितः स्वबुद्धिकः ।
श्रीजीवविजयविदुषा, स्वल्पमतीनां विबोधकृते ॥ આ સિવાય પણ ત્યાંના જ્ઞાનમંદિરમાં અનેક હસ્તલિખિત પત્રો વિદ્યમાન છે તેમાં લખ્યા સવંત આ નથી માટે તેની નોંધ લીધી નથી. અત્રે મારે અફસ સાથે લખવું પડે છે કે પહેલાં ત્યાં ઘણય હસ્ત લિખિત પાનાં હતાં પણ આશાતના ન થાય એ હેતુથી પાણીમાં પધરાવી દીધાં. જે તે પાનાંઓ આજ વિદ્યમાન હેત તે બીજી કેટલીક જાણવા યોગ્ય વાતે મળી શક્ત. અત્યારે ત્યાં જેટલી પ્રતિઓ છે તેની પણ વ્યવસ્થાની પૂણું આવશ્યક્તા છે. આવાં પાનાંઓમાંથી ઘણી વખત મહત્ત્વની સામગ્રી મળી આવે છે.
બે દિગંબર જૈન મંદિર બાલાપુરમાં બે દિગંબર જૈન મંદિરે દુરવસ્થામાં વિદ્યમાન છે. જેવી રીતે અન્ય ગામમાં દિગંબર જૈન મંદિરમાં-શ્વેતાંબર જૈન મૂર્તિઓ મળે છે તેમ બાલાપુરના મંદિરમાં પણ મળી આવે છે. તેને લેખ આ પ્રમાણે છે
૨ આ વાતની પુષ્ટિ માટે નીચેના પ્રતિમાલેખે પુરાવારૂપ છે.
(१) संवत १४३८ वर्षे ज्येष्ठ वदि ४ शनी श्रीआंचलिकेन काठा पत्नि वील्हणदे पुत्र लखमसिंहश्रावकेन श्रीपार्श्वनाथविबं कारितं प्रतिष्ठितं શામઃT (અમરાવતી જિલ્લાના નાંદગાંવના દિગંબર જૈન મંદિરમાં)
(२) संवत १५२१ वर्षे माघ शुदि १३ प्राग्वाट ज्ञा० केल्हा भा० कोल्हणदे पुत्र कोलाकेन भा० कुतिगादे जात्रांदे पुत्र राजा ज्येष्ठ भ्रा० सूरा, पेथा, નારા માઢવિયુનેન શ્રી પાર્શ્વનાથર્વવં ર૦ ૪૦ તVi૦ થીમિકા (અમરાવતી જિલ્લાના નાંદગાંવના દિગંબર જૈન મંદિરમાં)
(३) संवत १५१७ वर्षे फाल्गुण शुदि ३ शुक्रे श्री श्रीमाल ज्ञातीय श्रे० गोवाल सु० श्रे० नागसी भा० चमह श्रे० रत्नाकेन भा० गुरी सु. श्रे० सींघरादिकुटुम्बयुतेन पितृमातृश्रेयसे श्रीसुमतिनाथर्विवं श्रीपूर्णिमापक्षे श्रीगुणसमुद्रરિણાં રેં ગુજરાણુપર શાસિત પ્રતિષિત ર વિધિના | (નાગપુર જિલ્લાના કેડાલી ગામના પલ્લીવાલ દિગંબર જૈન મંદિરમાં)
(४) संवत १५५१ वर्षे वैशाख शुदि १३ गुरौ बरहडाआ गोत्रे क्रकेश (? उकेश ) ज्ञातीय सा० शिवा भार्या सिंगार सुत देपति भा० देहलणदे सुत रावणे तसश्रयर्थयी श्रीसुमतिनाथबिंब कारित प्रतिष्ठितं या श्रीहेमविमलमूरिभिः નાજુએ (શ્રી કામતાપ્રસાદ જૈનને પ્રતિમા લેખ સંગ્રહ, પૃ. ૫) _(4) संवत १६४० वर्षे पोस वदि २ सोमवार दिने श्रीतपागच्छनायक श्री ५ श्री. श्रीहीरविजयसूरिभिः श्रीआदिनाथबिंबं प्रतिष्ठितं, सा० श्राविका सा० भागिणि सुत सा० मेघजीकेन कारितं ।
ઉપરના ચોથા નંબરના લેખને છોડીને બાકી બધા લેખે મારા સંગ્રહમાંથી આપ્યા છે. આ સિવાય પણ દિ. મંદિરના પ્રતિમાલેખે બહાર પડે તે . મૂતિઓ મળી આવવા સંભવ છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
બાલાપુર
[૧૫૩]
संवत १५१३ वर्षे आषाढ शुद १० बुधे प्राग्वाट् ज्ञातीय श्रे० गांगा મા સમઢી સમપર, મા હિ (અહીં સુંદર ચિત્ર આલેખિત છે) પ્રમુकुटुंबयुतेन श्रीअंचलगच्छेश जयकेसरीसूरीणामुपदेशेन का० श्रीकुंथुनाथबिंब का० प्र० संघेन श्री।
આ મૂર્તિ દિગંબર પ્રાચીન જૈન મંદિરમાં એક કપાટમાં મૂકવામાં આવી છે. આ મંદિરમાં તલધરમાં એક પ્રાચીન પાષાણની મૂર્તિ છે. તે ૧૩મા સૈકાની હેવી જોઈએ એમ જણાય છે. બીજી બાર ધાતુની મૂર્તિ છે તેમાં સૌથી પ્રાચીન ૧૩૮૩ ની રત્નત્રયની મૂર્તિ ત્રિભુવનકીર્તિના ઉપદેશથી બની તે છે. બાકી બધી મૂર્તિના લેખ મેં લીધા છે. આ મંદિરમાં ૧૫૪૮ ના સંવતની પુષ્કળ પાષાણુ પ્રતિમાઓ છે. પણ લીપી પરથી પ્રાચીનતાની જરાય પ્રતીતિ થતી નથી. કારણકે લીપી તદન આધુનિક માલમ પડે છે. જે તે જ સંવતની વેતાંબર પ્રતિમાની તુલના ઉક્ત મંદિરની પ્રતિમા સાથે કરાય તો દિગંબર–પ્રતિમા જરૂર તેટલી પ્રાચીન ન જ જણાય એટલે એટલું તે જરૂર કહેવું જ પડેશે કે શ્વેતાંબરનું પ્રતિમા લેખ લખાવવાનું પાંડિત્ય દિગંબરે કરતાં ઘણું જ ઉચ્ચ કક્ષાનું છે. આ વિષય ઐતિહાસિક હોવાથી જ મેં અહીં ચર્ચા છે ઉક્ત મંદિરમાંની બે પ્રતિમાના ફોટાઓ પણ હું બાલાપુર હતો ત્યારે લેવરાવ્યા હતા, જે મારા સંગ્રહમાં છે. - એક બીજું પણ દિગબર મંદિર ત્યાં વિદ્યામાને છે તેમાં પણ ૧૫૪૮ની પ્રતિમાનું જ બાહુલ્ય છે. તથા આઠ ધાતુ પ્રતિમાઓ છે. તેમાં ૧૫૧૮ની સર્વથી પ્રાચીન છે. આ મંદિરના લેખો પણ મેં લીધેલા છે. આ સિવાય પણ મેં મુંબઈથી નાગપુર વિહાર દરમ્યાન લગભગ ૧૦૦ દિગબર પ્રતિમા લેખોનો સંગ્રહ કર્યો છે. તે યથાવકાશ પ્રકટ કરવામાં આવશે.
પ્રતિમા લેખમાં બાલાપુર - બારાપુરને કોઈ પણ પ્રતિમા પર ઉલ્લેખ જોવામાં આવતું નથી. માત્ર ત્યાંના દિગંબર જૈન મંદિરમાં રક્ષિત દેવાઓની મૂર્તિઓ પર જ જોવામાં આવે છે, તે જોઈએ તેટલે મહત્ત્વનો ન હોવા છતાં તેનું ઐતિહાસિક દૃષ્ટિએ થોડુંક મહત્ત્વ છે. આ બન્ને મૂર્તિઓના ફેટા લેવા માટે ઘણું કશીષ કરાવી પણ અંતે જોઈએ તેવા શુદ્ધ ફેટા ન આવ્યા. બાલાપુર સંબંધી બે લેખે દેવીઓની મૂર્તિઓ પર છે તે આ પ્રમાણે છે.
(૨) “ ૨૦ શાઇન સુરિ ૨૨ માત્ર પથંક ૪૦...........૧૮૮૪ વાઝાપુર ગામ...આ લેખ સરસ્વતીની મૂર્તિ પર લખેલ છે (પ્રાચીન દિગંબર જૈન મંદિર)
(૨) સંવત ૧૮૮૪ વસ્ત્રાપુર પ્રા. મુઢ સં. ....... mર્તિવાની પ્રતિતિ માત્ર ર૧ મુર” (દિગંબર જૈન મંદિર)
બાલાપુર વિષયક પ્રતિમા લેખો સંબંધી વિદ્વાનોને વધુ અનુસંધાન કરવાની જરૂર છે. ઉપરનાં બને મંદિરની વ્યવસ્થા ખામગામવાળા કરે છે, મંદિરની સ્થિતિ એટલી બધી કડી છે કે ત્યાં પ્રક્ષાળ થવી તે દૂર રહી પણ કચરે પણ કઢાત નથી. અત્યારે તે સંપ્રદાયની બિલકુલ વસ્તિ નથી. માત્ર એક પૂજારી છે કે જેને તાંબરે પોષે છે.
હવે આપણે બાલપુરની વર્તમાન પરિસ્થિતિ પર વિચાર કરીશું.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬ - બાલપુરની વર્તમાન પરિસ્થિતિ બાલપુરમાં બધાં મળીને લગભગ ૧૦૦ ઘર ગુજરાતીઓનાં છે, તેમાં હૌસીલાલ પાનાચંદ વાળા સુખલાલભાઈ, તથા લાલચંદભાઈ તથા કીસનચંદ પુંજાશા. પિપટલાલભાઈ પુંજાશા સનલાલભાઈ વગેરેનાં મુખ્ય છે. તપાગચ્છના મંદિરને તમામ કારભાર હૌસીલાલ શેના સુપુત્ર હરખચંદભાઈ કરે છે. અને લોકાગચ્છને મંદિરને સોનલાલભાઈ કરે છે.
બાલાપુરમાં ૧૦૦ ઘર હોવા છતાં કુસંપ નથી. જ્યારે કોઈ પણ ધાર્મિક યા તે. સામાજિક કાર્ય પડે ત્યારે સમગ્ર જેને એક ઝંડા નીચે કાર્ય મરે છે–આવા અડગ સંપલ લીધે જ બાલાપુર C. P. અને બરારમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. ધાર્મિક દષ્ટિએ, આ પ્રાન્તમાં બાલાપુરનું સ્થાન જરાય ઉતરતું નથી. ત્યાંના જૈન સંઘમાં જેટલી ધાર્મિકતા છે તેટલી જ સમદષ્ટિ છે, તથા ગુણગ્રાહિતા છે. ત્યાં સમગ્ર જેનેનાં ઘરે મંદિરની પાસે જ છે કે જેથી મંદિરની આશાતના થવાનો ભય રહેતો નથી.
ત્યાં બાળક–બાલિકાઓને ધાર્મિક શિક્ષણ આપવા માટે એક શિક્ષક રોકેલ છે. ત્યાંની બહાનામાં પણ પ્રકરણે વગેરેની અભ્યાસી મળી રહે છે; મંદિરના કમ્પાઉન્ડમાં બે ઉપાશ્રય છે. એક જુને છે કે જેમાં અમૃતવિજયજી રહેતા હતા. અત્યારે તેમાં પાઠશાળા ચાલે છે. અને બીજો ઉકત ઉપાશ્રયની સામે છે કે જે ત્યાંના નિવાસી શેઠ લાલચંદ ભાઈએ બંધાવેલ છે. મુનિરાજે તેમાં જ ઊતરે છે. નીચેના ભાગમાં લાયબ્રેરી તથા મંદિરની પેઢી છે. મંદિરના કમ્પાઉંડની સામે લંકાગચ્છને ઉપાશ્રય છે. વર્ષમાં બે વખત આયંબિલ પણુ તપાગચ્છના ઉપાશ્રયમાં થાય છે.
ઉપસંહાર–આ રીતે બાલાપુર સંબંધી અનેક હકીકતેવાળા આ લધુ નિબંધ અહીં પુરો થાય છે. ગુજરાત તેમજ બીજા પ્રાંન્તમાંનાં મહત્ત્વનાં શહેરનો ઈતિહાસ લખી બહાર પાડવામાં આવેતે ઈતિહાસનું ઉત્તમ સાધન મળ્યું ગણાય. ગુજરાતમાં વડોદરાના ઈતિહાસ પંડિતવર્ય લાલચંદભાઈએ લખી “સુવાસ” નામના ( વડોદરાથી નીકળતા) માસિકમાં અનુક્રમે આપ્યો છે. ખંભાતને ઈતિહાસ હાલમાં જ બહાર પડ્યું છે. સુરતને ઈતિહાસ બહાર પડી ગયા છે. તેવી જ રીતે બીજાં રહી ગયેલાં ઐતિહાસિક સ્થળોને ઈતિહાસ બહાર પાડવો ઘટે, મારા ધારવા પ્રમાણે આ કામમાં મુનિઓ વધારે મદદ કરી શકે તેમ છે.
પ્રસ્તુત એતિહાસિક નિબંધ તૈયાર કરવામાં યાદવ માધવ કાલે B A. LL. B. નો વકર તિહાર, ગોવિંદ સખારામ સરદેસાઈ B. A. નો “હિંદુકથાના સિસિ તિહાર” દેવદત્ત શુકલ અનુવાદિત “ન-કવેરા ઔર ચાર વI ઉતાર” છે. ઓઝાને “રાજપુતાને તિહાર” તેમજ બાબુ પુરણચંદ્રજી નાહરના લેખસંગ્રહના ત્રણે ભાગે, બુદ્ધિસાગરજીના બે ભાગો, શ્રીજિનવિજયજીને “જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંચય” શ્રી વિજયધર્મસૂરીને “પ્રાચીન જૈનતીર્થ માળા સંગ્રહ’ વગેરેની મદદ લેવામાં આવી છે. તે માટે તેના લેખકે એને પ્રકાશકોને ધન્યવાદ આપનો ભૂલી શકતું નથી. આ નિબંધમાં ઐતિહાસિક દષ્ટિએ કેઈ પણ જાતની અલના રહી ગઈ હોય તે વિદ્વાને તે સુધારીને વાંચશે, કારણકે ઈતિહાસને વિષય જટિલ હોવાથી પૂર્ણ શોધખોળને માંગનાર છે. મારે આ નિબંધ અભ્યાસિઓને માર્ગ દર્શક નિવડશે, તે હું મારો પ્રયત્ન સફળ થયો માનીશ.
(સંપૂર્ણ)
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्त्वार्थभाष्य और अकलंक
(लेखांक ३ *) लेखक-प्राफेसर जगदीशचन्द्र जैन, एम. ए. [ नोट--इस लेख को 'जैन सत्य प्रकाश ' में भेजने के पहले, मैंने 'अनेकांत 'के सम्पादक को पत्र लिखकर लेख को 'अनेकांत' में प्रकाशित करने के लिये लिखा था। मैं चाहता था कि यह लेख 'अनेकांत' में ही छपे, क्योंकि उसी पत्र ने इस विषय को विस्तृत चर्चा चलाई है । परन्तु सम्पादक 'अनेकांत' का पत्रोत्तर पढ़कर मुझे अपनी इच्छा का संवरण करना पड़ा। आपने शायद लेखके बिना देखे ही यह कल्पना कर ली कि लेख 'छपने के योग्य' नहीं है । संभव है आप इस लेख को " भारी भ्रान्ति" फैलानेवाला समझकर अपने “ पाठकों को भूलभुलैयाँ के एकान्त गर्त " में गिरने से बचाने के लिये अपने पत्रमें स्थान न देना चाहते हों-लेखक]
જેમ તત્વાર્થસૂત્ર મૂળના રચયિતા શ્રી ઉમાસ્વાતિ વાચક છે તેમ એ મૂળ સૂત્ર ઉપરના ભાગ્યના રચયિતા પણ તેઓ જ છે. અને શ્રી ઉમાસ્વાતી વાચક પછી તરવાર્થ સૂત્રના વૃત્તિકારોએ આ પજ્ઞ ભાષ્યના આધારે જ માર્ગદર્શન મેળવ્યું છે. પ્રસ્તુત લેખમાં આ વિષય સપ્રમાણ વિસ્તાસ્થી ચર્ચવામાં આવે છે એટલે જિજ્ઞાસુઓને તે ઉપયોગી થઈ પડશે એમ સમજી એ લેખ અહીં પ્રગટ કરીએ છીએ.
तत्री. 'अनेकांत' (३-११, १२) में पं. जुगलकिशोरजी मुख्तार का “ प्रोफेसर जगदीशचन्द्र और उनकी समीक्षा" नामक एक लेख प्रकाशित हुआ है । लेख में लेखक ने बहुतसे व्यक्तिगत हमले किये हैं-और आत्मप्रशंसा के पुल बाँधे हैं। मैं चाहता था कि इनका कुछ उत्तर दूँ और 'अनेकांत 'के सम्पादक के मनोगत भावों का कुछ परिचय कराऊँ । लेकिन विद्वान् मित्रों का अनुरोध है कि इन हमलों का कोई उत्तर न देकर मुख्य चर्चा ही ध्येय रहना चाहिये। अतएव मैं सीधा मुख्य विषय की ओर आता हूँ।
१ अर्हत्प्रवचन और अर्हत्प्रवचनहृदय पं. जुगलकिशोरजी का वक्तव्य
(क)" गुणाभावादयुक्तिरिति चेन्नाहत्मवचनहृदयादिषु गुणोपदेशात् ॥२॥ गुणा इति संज्ञा तंत्रांतराणां, आर्हतानां तु द्रव्यं पर्यायश्चेति द्वितयमेव तत्त्वं अतश्च द्वितयमेव तव्योपदेशात् । द्रव्यार्थिकः पर्यायार्थिक इति द्वावेव मूलनयौ । यदि गुणोऽपि कश्चित्स्यात् तद्विषयेण मूलनयेन तृतीयेन भवितव्यम् । न चात्यसावित्यतो गुणाभावात् , गुणपर्यायवदिति निर्देशो न युज्यते ? तन्न, किं कारणं ? अर्हप्रवचनहृदयादिषु गुणोपदेशात् । उक्तं हि अर्हप्रवचने “द्रव्याश्रया निर्गुणा गुणा" इति । अन्यत्र चोक्तं— . * इससे पहले दो लेख 'अनेकांत' में वर्ष ३, किरण ४ तथा वर्ष ३, किरण ११ में प्रकाशित हो चुके हैं।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५६]
શ્રી જૈન સત્ય પ્રકાશ गुण इति दव्वविधाणं दववियारो य पन्जयो भणिदो ।
तेहि अणूणं दव्वं अजुदवसिद्धं हवदि णिचं" | राजवार्तिक --यहाँ कथन के पूर्वापरसंबंध को देखते हुए जान पड़ता है कि 'अर्हत्प्रवचन' पद या तो ' अर्हत्प्रवचनहृदय ' के स्थान पर अशुद्ध छपा है, और या वह उसका संक्षिप्त रूप है।
(ख) 'अर्हत्प्रवचनहृदय' नामका कोई अति प्राचीन सूत्रग्रंथ था। यह ग्रंथ उमास्वाति के पूर्ववर्ती होना चाहिये । इसो ग्रंथ में 'गुण' तत्वका विधान है; उमास्वाति ने वहीं से उसका ग्रहण किया है । " द्रव्याश्रया निर्गुणा गुणाः " सूत्र यद्यपि उमास्वाति के तत्त्वार्थसूत्र में पाया जाता है, परन्तु वह मूलतः उमास्वाति के तत्वार्थसूत्र का नहीं हो सकता। यह सूत्र 'अर्हत्प्रवचनहृदय में से उमास्वाति ने अपने तत्वार्थसूत्र में लिया है। उमास्वाति का तत्त्वार्थसूत्र ‘अर्हत्प्रवचन का एकदेशसंग्रह' है, अतएव उक्त सूत्र के 'अर्हत्प्रवचनहृदय में से लिये जाने में कोई आपत्ति की बात भी नहीं। उक्त सूत्र इस लिये भी उमास्वाति के तत्त्वार्थसूत्र का नहीं हो सकता कि उमास्वाति की सूत्ररचना पर उठाई गई उक्त आपत्ति का परिहार उन्हीं के शास्त्र-वाक्य से नहीं किया जा सकता। 'अर्हत्मवचन' और 'अर्हत्प्रवचनहृदय' तत्त्वार्थभाष्य के तो क्या मूलमत्र के भी उल्लेख नहीं हैं।
(ग) अकलंक के राजवार्तिक में अन्यत्र भी “ आर्हते हि प्रवचने अनादिनिधने," " अर्हता भगवता प्रोक्ते परमागमे" आदि अवतरणों में 'अहत्प्रवचन' के उल्लेख आते हैं, लेकिन ये उल्लेख किसी भी हालत में तत्त्वार्थभाष्य के वाच्य नहीं हो सकते ।
मेरा वक्तव्य
__(क) यहाँ पहले राजवार्तिक के अर्हप्रवचनहृदयवाले उल्लेख का आशय समझ लेना चाहिये । बात यह है कि " गुणाभावादयुक्तिरिति चेन्नार्ह प्रवचनहृदयादिषु गुणोपदेशात्-" इस वार्त्तिक में अकलंक ने • गुण' के ऊपर शंका उठाई है । वे कहते हैं कि आर्हत् मतवालों के अनुसार द्रव्यार्थिक और पर्यायार्थिक ये दो ही मूल नथ माने गये हैं। अतएव यदि 'गुण' कोई अलग वस्तु है, तो गुणार्थिक नामका तीसरा नय भी मानना चाहिये। परन्तु गुणार्थिक नय कोई तीसरा मूल नय नहीं है। इसलिये "गुणपर्यायवद्रव्यं " सूत्र में 'गुण' का व्यपदेश नहीं बन सकता । इस शंका के समाधान में अकलंक कहते हैं कि नहीं, यह बात नहीं। अर्हत्प्रवचनहृदय आदि में गुण का उपदेश है-वहाँ गुण का लक्षण कहा गया है। तत्पश्चात् अर्हत्प्रवचन तथा एक और ग्रंथ के प्रमाण उद्धृत किये गये हैं।
___यहाँ पहली बात ध्यान रखने की यह है कि अर्हप्रवचन और अर्हप्रवचनहृदय ये दोनों एकार्थक हैं, इसकी चर्चा मैं अपने पूर्व लेख में कर चुका हूँ। ' अर्ह प्रवचन' पद के
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४.] તત્વાર્થભાષ્ય ર અકલેક
[१५७ अशुद्ध छपने का आग्रह करना व्यर्थ है । हाँ, वह 'अर्हत्प्रवचनहृदय' का संक्षिप्त रूप माना जा सकता है । दूसरी बात यह है कि तत्त्वार्थसूत्र में अब तक, अर्थात् पाँचवें अध्याय के 'गुणपर्यायवद्र्व्यं ' सूत्र तक, 'गुण' के विषय में कुछ नहीं कहा गया। अतएव एक तो मूल 'गुण' (गुणार्थिक नय) के विषय में अन्य आचार्यों का मतभेद* और दूसरे अब तक तत्त्वार्थसूत्र में 'गुण' के लक्षण आदि के विषय में चर्चा का अभाव, ऐसी हालत में अकलंक त्वयं अर्हत्प्रवचन + (=तत्त्वार्थपूत्र ) से बढ़कर और क्या प्रमाण देते, जिससे वे 'गुण' का समर्थन कर सकते; ख़ास कर ऐसी दशा में जब कि तत्त्वार्थसूत्र में अब तक 'गुण 'का लक्षण नहीं बताया गया; यद्यपि आगे चलकर उन्होंने 'अन्यत्र चोक्तं ' कह कर अन्य किसी शास्त्र की गाथा भी उद्धृत की है। स्वयं उमास्वाति ने "गुणपर्यायवद्रव्यं " के भाष्य में लिखा है-" गुगान् लक्षणतो वक्ष्यामः" अर्थात् गुणों का लक्षण हम आगे चल कर कहेंगे। मतलब यह है कि यदि अब तक 'गुण'के विषय में कुछ नहीं कहा तो यह न समझ लेना चाहिये कि 'गुण' कोई वस्तु नहीं; उसका कथन आगे चल कर होगा । वास्तव में भाष्य के उक्त वाक्य को लेकर ही अकलंक ने अपनी तार्किक शैली से 'गुणाभावादयुक्तिरिति चेन्न' आदि वार्तिक की रचना की है, और साथ साथ सन्मतितर्कसंमत गुणार्थिक नयसंबंधी मंतव्य को पूर्वपक्ष के रूप में रक्खा है। सिद्धसेनगणि ने जो उक्त भाष्यवाक्य की टीका लिखी है, उसमें भी प्रसंगानुसार "द्रव्याश्रया निर्गुणा गुणाः" सूत्र का उल्लेख किया गया है-तान् गुणान् पिण्डघटकपालादीन् रूपादींच, लक्षणतः असाधारणशक्तिविशेषात् अभिधास्यामः (सत्र ४०)" द्रव्याश्रया निर्गुणा गुणाः" इत्यत्र । असल में "गुणपर्यायवद्रव्यं " और "द्रव्याश्रया निर्गुणा गुणाः” इन दोनों सूत्रों का पारस्परिक बहुत संबंध है, अतएव एक के विषय में चर्चा करते हुए दूसरे का नामोल्लेख आ जाना स्वाभाविक है। "द्रव्याश्रया निर्गुणा गुणाः" सूत्र की उत्थानिका में अकलंक ने लिखा है-“आह गुणपर्यायवद्र्व्यमित्युक्तं तत्र के गुणा इत्यत्रोच्यते-द्रव्याश्रया निर्गुणा गुणाः" इससे भी उक्त कथन का समर्थन होता है। इसके अतिरिक्त, सूत्रकार के सूत्रोपर टीका लिखते हुए, ग्रंथ के मूलसूत्रों को उद्धृत करने की पद्धति अन्यत्र भी पाई जाती है । अकलंक ने तत्त्वार्थसूत्र के " तद्भावाव्ययं नित्यं" और " भेदादणुः" सूत्रों का उल्लेख किया है। लेकिन इसका अर्थ यह नहीं कि उक्त दोनों सूत्र उमास्वाति ने अर्हत्प्रवचनहृदय नामक अनुपलब्ध सूत्रग्रंथ पर से लिये हैं।
* देखो सन्मतितर्क ( ३. १२). __ + आगे चलकर बतलाया जायगा कि अर्हत्प्रवचन का अर्थ सभाष्यतत्त्वार्थ है, केवल तत्त्वार्थ
सूत्र नहीं।
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५८]
શ્રી જૈન સત્ય પ્રકાશ वास्तविक बात यह है कि ' अर्हत्प्रवचन' पद · अर्हत्प्रवचनहृदय के लिये ही प्रयुक्त हुआ है । ग्रंथ का अर्हत्प्रवचनहृदय गोण (गुणनिष्पन्न ) नाम इसलिये है कि इसमें प्रवचन की मुख्य मुख्य बातें गर्भित हैं । स्वयं उमास्वाति अपने ग्रंथ को 'अर्हत्प्रवचनैकदेश' कहते भी हैं । अतः ' अर्हत्प्रवचनहृदय,' 'अर्हत्प्रवचनैकदेश' का ही सूचक हो सकता है । मतलब यह कि जैसे हृदय, शरीर का सारभूत एकदेश है, उसी तरह उमास्वाति की प्रस्तुत रचना अर्हत्प्रवचन का सारभूत एक देश है । संक्षेप में, 'गुण' शब्द पर उठाई गई आपत्ति का निराकरण करनेके लिये अकलंक ने एक तो स्वयं सूत्रकार के मूलसूत्रों का प्रमाण दिया, जिसका दिया जाना उनकी दृष्टि में ज़रूरी था, कारण कि जिस सूत्रग्रंथ पर वे अपना वार्तिक लिख रहे हैं, प्रथम उस ग्रंथ का प्रमाण देना उन्होंने आवश्यक समझा; और दूसरे 'अन्यत्र चोक्तं ' कह कर एक अन्य शास्त्र का प्रमाण भी दिया । पं. जुगलकिशोरजी ने ' अर्हत्प्रवचन' को तत्वार्थसूत्र का वाचक अपने लेख में स्वीकार किया भी है, अतएव 'अर्हत्प्रवचनहृदय' नामक अनुपलब्ध सूत्रग्रंथ की कल्पना सर्वथा निर्मूल है। 'अर्हत्प्रवचन', 'अर्हत्प्रवचनहृदय' के स्थान पर प्रयुक्त हुआ है, और उसे तत्त्वार्थसूत्र (वास्तव में सभाष्यतत्त्वार्थसूत्र ) का वाचक मानना ही ठीक है।
(ख) यही एक प्रश्न उठता है कि जिस अनुपलब्ध अर्हत्प्रवचनहृदय की कल्पना की जा रही है, वह ग्रंथ दिगंबरीय था या श्वेताम्बरीय ? तत्वार्थसूत्र 'अर्हत्प्रवचन का एकदेशसंग्रह है, यह मत तो स्वोपज्ञभाष्य के कर्ता उमास्वाति तथा सिद्धसेन आदि श्वेताम्बर आचार्यों का है । पूज्यपाद, अकलंक आदि दिगम्बर आचार्यों ने तत्त्वार्थसूत्र को 'अर्हत्प्रवचन का एकदेशसंग्रह' नहीं कहा । फिर ऐसी दशा में पं. जुगलकिशोरजी, जो श्वेताम्बर वाक्यों को प्रमाण नहीं मानना चाहते, और जो भाष्य की स्वोपज्ञता में संदेह करते हैं, यह कैसे कह सकते हैं कि " उमास्वाति ने अपने तत्वार्थसूत्र में उक्त वाक्य का संग्रह 'अर्हत्प्रवचन हृदय' ग्रंथ पर से किया है ? ” तथा “ उनका तत्त्वार्थसूत्र, अर्हत्प्रवचन का एकदेशसंग्रह होने से इसमें आपत्ति की कोई बात भी नहीं।"
(ग) पूर्वपक्ष के (ग) भाग में ऊपर जो राजवार्तिक के 'आर्हते हि प्रवचने' आदि उल्लेख देकर तर्क किया गया है, वह कुछ महत्व का नहीं। वही तर्क परपक्ष के लिये भी लागू हो सकता है । वहाँ भी प्रश्न हो सकता है कि जहाँ भी राजवार्तिक में 'आर्हते हि प्रवचने' आदि उल्लेख हैं, क्या वे सब उल्लेख अनुपलब्ध अर्हत्प्रवचनहृदय के अस्तित्व का सूचन करते हैं ? मेरी यह व्याप्ति नहीं कि जहाँ भी अर्हत्प्रवचन आदि शब्द पाये जॉय वे सब सभाष्यतत्वार्थसूत्र के द्योतक हैं । मेरा कहना है कि राजवार्तिक के उक्त उद्धरण में
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४] તત્વાર્થભાષ્ય અલંક
[१५ जो ' अर्हत्प्रवचनहृदयादिषु गुणोपदेशात् । उक्तं हि अर्हत्प्रवचने' वाक्य हैं उनका अर्थ सामान्य से जिनागम, अर्हदागम अथवा जिनप्रवचन नहीं हो सकता; वे किसी खास ग्रंथ की सूचना को लिये हुए हैं । तथा मैं समझता हूं कि उक्त पदों का लक्ष्य उमास्वाति का सभाष्य तत्त्वार्थसूत्र है।
___ २ अर्हत्प्रवचन और तत्त्वार्थाधिगम पं. जुगलकिशोरजी का वक्तव्य
(क) इति श्रीमदहप्रवचने तत्त्वार्थाधिगमे उमास्वातिवाचकोपज्ञसूत्रभाष्ये भाष्यानुसारिण्यां टीकायां सिद्धसेनगणिविरचितायां अनगारागारिधर्मप्ररूपकः सप्तमोऽध्यायःसिद्धसेनगणिटीका के इस संधिवाक्य का अर्थ इस प्रकार है-'तत्त्वार्थाधिगम नाम के अर्हत्प्रवचन में, उमास्वातिवाचकोपज्ञ सूत्रभाष्य में, और भाष्यानुसारिणी टीका में, जो कि सिद्धसेन गणि-विरचित है, अनगार (मुनि) और अगारि (गृहस्थ) धर्म का प्ररूपक सातवाँ अध्याय समाप्त हुआ' । इस तरह उक्त वाक्य में मूल तत्त्वार्थाधिगम सूत्र, भाष्य और टीका इन तीनों ग्रंथों के मुख्य विशेषणों की अलग अलग व्यवस्था है। मूलसूत्र और भाष्य का एक ही ग्रंथकर्ता माने जाने की हालत में मूलसूत्र (तत्त्वार्थाधिगम) के 'अर्हत्पवचन' विशेषण को वहाँ कथंचित् भाष्य का विशेषण भी कहा जा सकता है, सर्वथा नहीं । भाष्य का नाम न तो 'तत्त्वार्थाधिगम है' और न 'अर्हत्प्रवचन'; ' तत्त्वार्थाधिगम' मूलसूत्र का नाम है और 'अर्हत्पवचन' यहाँ 'अर्हत्पवचनसंग्रह के स्थान पर प्रयुक्त हुआ है, जो कि मूल तत्वार्थसूत्र का ही नाम है, जैसा रॉयल एशियाटिक सोसायटी कलकत्ता के तत्त्वार्थाधिगमसूत्र के संधिवाक्य से प्रकट है-" इति तत्त्वार्थाधिगमाख्येऽर्ह प्रवचनसंग्रहे देवगतिप्रदर्शनो नाम चतुर्थोऽध्यायः समाप्तः।"
(ख) तत्त्वार्थाधिगमाख्यं बह्वथ संग्रहं लघुग्रंथं ।
वक्ष्यामि शिष्यहितमिमर्हद्वचनैकदेशस्य ॥ ---इस कारिका में भी ' तत्त्वार्थाधिगम ' यह नाम मूल सूत्रग्रंथ (बह्वर्थ लघुग्रंथ) का बतलाया है और साथ ही उसे 'अर्हद्वचनैकदेश का संग्रह ' बतलाकर प्रकारान्तर से उसका दूसरा नाय ‘अर्ह प्रवचनसंग्रह ' भी सूचित किया है-भाष्य के लिये इन दोनों नामों का प्रयोग नहीं किया है । चुनांचे खुद प्रो. साहब के मान्य विद्वान् सिद्धसेन गणि () भी इस कारिका की टीका में ऐसा हो सूचित करते हैं। वे 'तत्त्वार्थाधिगम' को इस सूत्रग्रन्थ की अन्वर्थ (मौण्याख्या) संज्ञा बतलाते हैं और साफ़ तौरसे यहाँ तक लिखते हैं कि जिस लघु ग्रंथ के कश्चन की प्रतिज्ञा का इसमें उल्लेख है, वह मात्र दो सौ श्लोक-जितना है। यह प्रमाण
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦ ]
શ્રો જૈન સત્ય પ્રકાશ
[
भाष्य का नहीं हो सकता । अतः इस विषय में कोई संदेह नहीं रहता कि ' तत्त्वार्थाधिगम' और 'अर्हत्प्रवचनसंग्रह ' ये दोनों मूल तत्त्वार्थसूत्र के ही नाम हैं, उसके भाष्य के नहीं ।
मेरा वक्तव्य
(क) पाठक देख सकते हैं कि उक्त कथन में पूर्वापर विरोध है। पहले बताया गया है "अप्रवचन और अर्हः प्रवचनहृदय तत्त्वार्थभाष्य के तो क्या मूल तत्त्वार्थसूत्र के भी उल्लेख नहीं हैं "; तथा अब कहा जा रहा है कि तत्त्वार्थाधिगम और अर्हत्प्रवचनसंग्रह (अर्हःप्रवचन; यह पद 'अर्हत्प्रवचनसंग्रह ' के स्थान पर प्रयुक्त हुआ है, यह बात पं. जुगलकिोशरजी पहले कह चुके हैं, ) ये दोनों मूल तत्त्वार्थसूत्र के ही नाम हैं, उसके भाष्य के नहीं । दूसरी बात यह है कि जिस कारिका की टीका का उल्लेख करते हुए, ऊपर मेरे मान्य बताकर सिद्धसेनगणि का नामोल्लेख किया गया है, असल में वह उल्लेख देवगुप्तसूरि का है, सिद्धसेन गणिका नहीं । न मालूम ' अनेकांत ' के सम्पादक महाशय इतनी बड़ी गलती कैसे कर गये ?
(ख) अर्हत्प्रवचन अथवा तत्त्वार्थाधिगम को मूल तत्त्वार्थसूत्र का वाचक मानना निरा भ्रम है, यह बात निम्न उद्धरणों से बिलकुल स्पष्ट हो जाती है
(अ) वक्ष्यति ह्याचार्यः शास्त्रे " अनंतानुबंध्युदयात् पूर्वोत्पन्नमपि सम्यग्दर्शनं प्रतिपतती "ति ( देवगुप्तसूरि टीका पृ. ४).
(आ) पुनरपि विस्तरतः शास्त्रे वक्ष्यामः ( वही पृ. ५ ).
(इ) वक्ष्यति च शास्त्रे " प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ( वही पृ. ९ ).
(ई) इतीयं कारिकाटीका शास्त्रटीकां चिकीर्षुणा ।
सन्दृब्धा देवगुप्तेन प्रीतिधर्मार्थिना मता ॥ ( वही पृ. १९ )
( उ ) यत इह हि शास्त्रे प्रसंगानुप्रसंगस्त्रय एव पदार्थाः सम्यग्दर्शनादयः ( सिद्धसेनगणिटीका भाग १ पृ. २५)
(ऊ) तवार्थशास्त्रटीकामिमां व्यधात् सिद्धसेनगणिः । ( वही भाग २ पृ. ३२८ ) (ए) इति श्री तत्त्वार्थाधिगमटीका समाप्ता । ( वही पृ. ३२८)
उक्त उद्धरणों में जो ‘शास्त्र' 'तत्त्वार्थ शास्त्र' अथवा 'तत्त्वार्थाधिगम' पद आये हैं, वे सामान्य से तत्त्वार्थसूत्र और तत्त्वार्थ भाष्य दोनों के लिये आये हैं। उदाहरण के लिये नं.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१११
४] તત્વાર્થભાષ્ય ર અકલંક (अ) में जो ' अनंतानुबंध्युदयात् ' आदि वाक्य है, यह स्वोपज्ञ* भाष्य का है। नं. (इ) में 'प्रमत्तयोगात्' आदि सूत्र तत्त्वार्थसूत्र का स्पष्ट है। नं. (ई) में देवगुप्तसूरि के 'शास्त्रटीका चिकीर्षुणा' पद से, तथा नं. (ऊ) में सिद्धसेनगणि के तत्वार्थशास्त्रटीका' आदि पद से स्पष्ट है कि ' शास्त्र' अथवा ' तत्त्वार्थशास्त्र' ये नाम सभाष्यतत्त्वार्थसूत्र के हैं । इसी तरह नं. (ए) में 'तत्त्वार्थाधिगम का अर्थ सभाष्यतत्त्वार्थ है, उसका अर्थ केवल तत्त्वार्थसूत्र किसी भी हालत में नहीं हो सकता। इससे स्पष्ट है कि उक्त 'तत्त्वार्थाधिगमाख्यं ' आदि भाष्यकारिका के टीकाकार स्वयं देवगुप्तसूरि तत्त्वार्थसूत्र और तत्त्वार्थभाष्य को एककर्तृक समझ कर दोनों को सामान्य से " शास्त्र" कह कर सूचित करते हैं । यहाँ यह बता देना आवश्यक है कि सिद्धसेनगणि ने मूलसूत्र और भाष्यश्लोकों का प्रमाण निम्न कारिका में अलग अलग स्पष्टरूप से बताया है
मूलसूत्रप्रमाणं हि, द्विशतं किंचिदूनकम् । ।
भाष्यश्लोकस्य मानं च, द्वाविंशतिशतानि वै ॥
(ग) सिद्धसेनगणि की तत्त्वार्थटीका के निम्न संधिवाक्य भी इस बात का अच्छी तरह समर्थन करते हैं कि एक ही ग्रंथ तत्त्वार्थाधिगम, तत्त्वार्थसूत्र, तत्त्वार्थसंग्रह, अर्हत्प्रवचन, अर्हत्प्रवचनाधिगम, अर्हत्प्रवचनसंग्रह, तथा तत्त्वार्थाधिगमसंग्रह+ के नाम से कहा जाता था
(अ) इति श्रीतत्त्वार्थाधिगमेऽहत्प्रवचनसंग्रहे भाष्यानुसारिण्या तत्त्वार्थटीकायां प्रथमोऽध्यायः। (आ) इति श्री तत्त्वार्थसूत्रेऽहत्प्रवचनाधिगमे..
............
.......द्वितीयोऽध्यायः (इ) इति श्रीतत्त्वार्थसूत्रेऽर्ह प्रवचने भाष्यानुसारिण्यां टीकायां लोकप्रज्ञप्तिामा ध्यायस्तृतीयः।
(ई) इति श्रीतत्त्वार्थसंग्रहेऽहत्प्रवचने....चतुर्थोऽध्यायः ।। (उ) इति श्रीमदर्हत्प्रवचने तत्त्वार्थाधिगमे....अष्टमोऽध्यायः ।
उक्त तत्त्वार्थाधिगम आदि नाम केवल तत्त्वार्थसूत्र के नहीं हैं; ये नाम तत्त्वार्थसूत्र और तत्त्वार्थभाष्य दोनों के हैं । ऊपर पूर्वपक्ष के(क) भाग में दिये हुए ‘इति श्रीमदहनवचन' आदि वाक्य का जो अर्थ किया गया है, वह व्याकरणानभिज्ञता सूचित करता है । उक्त वाक्य में यदि — उमास्वातिवाचकोपज्ञसूत्रे' पद होता तो कदाचित् कहा . * अनंतानुबंधी सम्यग्दर्शनोपघाती, तस्योदयात् सम्यग्दर्शनं नोत्पद्यते, पूर्वोत्पन्नमपि च प्रतिपतति (८. १० का भाष्य).
+ तत्त्वार्थाधिगमसंग्रहस्याविष्कृतम् । (सिद्धसेनगणि टीका पृ. २३.)
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९२]
શ્રી જૈન સત્ય પ્રકાશ जा सकता था कि अर्हत्प्रवचन और तत्वार्थाधिगम ये दोनों नाम उमास्वातिकर्तृक सूत्र के हैं लेकिन यही तो स्पष्ट ' उमास्वातिवाचकोपज्ञसूत्रभाष्ये' पद है; जिसका अर्थ स्पष्ट है कि अहत्प्रवचन और तत्त्वार्थाधिगम विशेषण उमास्वातिवाचकोपज्ञ सूत्र और भाष्य दोनों के हैं, न कि मात्र उमास्वातिवाचकोपज्ञ सूत्र के । अतएव व्याकरणदृष्टि से उक्त वाक्य का अर्थ यह होगा कि 'उमास्वातिकर्तृक सूत्र और भाष्य जो कि अर्हत्प्रवचनरूप है और तत्त्वा
धिगमरूप है।' वास्तव में बात यह है कि उक्त उल्लेख सूत्र और भाष्य को अखंड-एक कृति मान कर किया गया है। उक्त वाक्य का यह अर्थ कभी नहीं हो सकता कि 'उमास्वातिवाचकोपज्ञ सूत्र के भाष्य में'। यहाँ अहत्प्रवचने तत्त्वार्थाधिगमे उमास्वातिवाचकोपज्ञसूत्रभाष्ये, ये तीनों पद समानाधिकरण हैं, यह बात व्याकरण के अभ्यासी को बताने की आवश्यकता नहीं !
इससे स्पष्ट है कि उक्त तत्वार्थाधिगम, अर्हत्प्रवचन आदि विशेषण तत्त्वार्थसूत्र और तत्त्वार्थभाष्य दोनों के लिये आये हैं। जैसे 'वेद' कहने से मंत्र और ब्राह्मण दोनों का बोध होता है, उसी तरह तत्त्वार्थाधिगम और अर्हप्रवचन का अर्थ सूत्र और भाष्य दोनों समझना चाहिये । स्वयं लेखक ने भी 'अर्हत्प्रवचन' विशेषण को, मूलसूत्र और भाष्य का एक ही ग्रंथकर्ता माने जाने की हालत में कथंचित् भाष्य का विशेषण" माना भी है। इससे हमारे उक्त कथन की ही सिद्धि होती है। नहीं तो पहले भाष्य की अस्वोपज्ञता सिद्ध करके बताना चाहिये। सिद्धसेनगणिटीका के सप्तम अध्याय के संधिवाक्य में जो 'अनगारागारिधर्मप्ररूपण' विषय कहा गया है, वह न केवल तत्त्वार्थ सूत्रमूल का विषय है, बल्कि वह विषय तो मूलसूत्र और भाष्य दोनों का है, जिस पर टीका लिखी गई है।
३ वृत्ति पं. जुगलकिशोरजी का वक्तव्य
(क)-(अ) वृत्तौ पंचत्ववचनात् षड्द्रव्योपदेशव्याघात इति चेन्न अभिप्रायापरिज्ञानात् ॥ ८॥ स्यान्मतं वृत्तायुक्तमवस्थितानि धर्मादीनि न हि कदाचित्पंचत्वं व्यभिचरंति ततः षद्रव्याणीत्युपदेशस्य व्याघात इति । तन्न, किं कारणं । अभिप्रायापरिज्ञानात् । अयमभिप्रायो वृत्तिकरणस्य–कालश्चेति पृथग्द्रव्यलक्षणं कालस्य वक्ष्यते तदनपेक्षादिकृतानि पंचैव द्रव्याणीति षड्द्रव्योपदेशाविरोधः-( राजवर्त्तिक ) (आ) अवस्थितानि च । न हि कदाचित्पंचत्वं भूतार्थत्वं च व्यभिचरंति
( तत्त्वार्थभाष्य) -राजवार्तिक और भाष्य के उक्त अवतरणों में परस्पर अन्तर है; भाष्य के पाठ में 'धर्मादीनि' पद का अभाव है, और 'च' तथा 'भूतार्थत्वं' ये पद अधिक । वृत्ति
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म४] તત્વાર્થભાષ્ય ઐર અકલંક
[१७ और भाष्य के अवतरणों के इस अन्तर पर से तथा वृत्ति में आगे ‘कालश्च' इस सूत्र का उल्लेख होने से तो यह स्पष्ट जाना जाता है कि राजवार्तिक में जिस वृत्ति का अवतरण दिया गया है वह प्रस्तुत भाष्य न हो कर कोई जुदी ही वृत्ति है, जिसमें आगे चलकर मूलसूत्र 'कालश्च' दिया है न कि 'कालश्चेत्येके ।
(ख) यहाँ वृत्ति का अभिप्राय किसी दूसरी प्राचीन वृत्ति अथवा उस टीका से भी हो सकता है जो स्वामी समंतभद्र के शिष्य शिवकोटि आचार्य द्वारा लिखी गई थी, और जिसका स्पष्ट उल्लेख श्रवणबेलगोल के निम्न शिलावाक्य में पाया जाता है, जो वहाँ उक्त टीका की प्रशस्ति पर से उद्धृत जान पड़ता है--
___ तस्यैव शिष्यश्शिवकोटिसूरिस्तपोलतालंबनदेहयष्टिः ।
संसारचाराकरपोतमेतत्तत्त्वार्थसूत्रं तदलंचकार ॥ मेरा वक्तव्य
(क) पाठक देखेंगे कि यहाँ भीअनुपलब्ध अर्हत्प्रवचनहृदय की तरह किसी अनुपलब्ध प्राचीन वृत्ति की कल्पना की गई है । तत्त्वार्थभाष्य के टीकाकार हरिभद्र और सिद्धसेनगणि ने उमास्वाति को वाचक, पूर्ववित् , आचार्य, सूरि, सिद्धान्तवादी, प्रवचनप्रणेता, प्रवचनवेदी, पारमर्षप्रवचनवेदी, सूत्रकृत् , सूत्रकार और भाष्यकार कहने के साथ साथ दृत्तिकार भी कहा है । निम्न अवतरण इस बात का समर्थन करते हैं कि तत्त्वार्थभाष्य वृत्ति ' नाम से भी कहा जाता था
(अ) इति श्रीहरिभद्रसूरिविरचितायां तत्त्वार्थवृत्तिटीकायां डुपडुपिकाभिधानायां तत्त्वार्थटोकायां प्रथमोऽध्यायः।
(आ)....तारा लक्षणा इति वृत्तिकाराभिप्रायः तद् बाहुश्रुत्यादविरुद्ध एव ( हरिभद्रटीका ४-१४ पृ. १९२)
(इ) तदाह वृत्तिकारः-नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिता ( वही ९-९४:पृ. ५०३) (ई) तदाह वृत्ति(भाष्य ? )कारः-नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिता
(सिद्धसेनगणिटीका ९-४९) (ख) राजवार्तिक और तत्त्वार्थभाष्य के उक्त अवतरणों में साधारण हेरफेर होने से, प्रस्तुत भाष्य को 'वृत्ति' न मान कर किसी अन्य वृत्ति की कल्पना करने का कोई अर्थ नहीं । परपक्ष का निराकरण करने के लिये यह कोई प्रबल युक्ति भी नहीं। यदि तत्त्वार्थभाष्य और राजवार्तिक के उक्त अवतरणों में एक-दो पद इधर-उधर हैं भी, तो इससे हमारे कथन में कोई बाधा नहीं आती । यह मानना पड़ेगा कि राजवार्तिक के उक्त वाक्यों में भाष्य की
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६४ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष
आत्मा की स्पष्ट झलक । भले ही भाष्य के शब्द राजवार्तिक के शब्दों से बिलकुल अक्षरशः न मिलते हों, किन्तु दोनों के वाक्यों का प्रसंग एक है, सूत्र तक एक हैं । हम आगे चल कर बतायेंगे कि भाष्य की अक्षरशः पंक्तियाँ बिलकुल साधारण हेरफेर से राजवार्त्तिक में अनेक जगह उपलब्ध होती हैं ।
(ग) ऊपर तर्क किया गया है कि राजवार्त्तिक में जिस वृत्ति का उल्लेख है, यदि वह प्रस्तुत भाष्य है तो उसमें 'कालश्च ' सूत्र होना चाहिये न कि 'कालश्चेत्येके' । इसके उत्तर में हमारा कहना है कि यदि इस वृत्ति में ' कालथ ' सूत्र था तो इसका स्पष्ट मतलब यह हुआ कि इसमें काल को पृथक् द्रव्य माना गया होगा; और यदि इस वृत्ति में काल के स्वतंत्र द्रव्य का उल्लेख था तो फिर इस वृत्ति के विषय में द्रव्यपंचत्व का प्रश्न ही नहीं उठ सकता,
१ दिगम्बर सम्प्रदाय के विद्वान् पं. मेहन्द्रकुमार और पं. कैलाशचन्द्रजी शास्त्रीद्वारा सम्पादित न्याय कुमुदचन्द्र की भूमिका में पृ. ७१ पर भाष्यकार और अकलंक के संबंध में पं. कलाशचन्द्रजी ने निम्न पंक्तियाँ लिखी हैं- " अकलंक के वार्त्तिकग्रन्थ से प्रतीत होता है कि अकलंक देव के सन्मुख उक्त भाष्य उपस्थित था । कई स्थलों पर उन्होंने उसके मन्तव्यों की आलोचना की है और कहीं कहीं अनुसरण सा भी किया प्रतीत होता हैं । उदाहरण के लिये, ' अणवः स्कंधारच ' सूत्र की व्याख्या में भाष्यकार ने 'कारणमेव तदन्त्यः ' आदि पद्य उद्धृत किया है। अकलंक देव ने उसकी आलोचना की है । तथा ' नित्यावस्थितान्यरूपाणि ' सूत्र की व्याख्या में 'वृत्तौ पचत्ववचनात् षड्द्रव्योपदेशव्याघातः ' वार्त्तिक का व्याख्यान करते हुए लिखा है- " वृत्तौ उक्तम् - अवस्थितानि धर्मादीनि न हि कदाचित् पंचलं व्यभिचरंति । यह वाक्य भाष्य में इस प्रकार है- “ अवस्थितानि च, न हि कदाचित् पंचत्वं भूतार्थत्वं च व्यभिचरंति । ” इससे ऐसा प्रतीत होता है कि वृत्ति शब्द से अकलंक ने भाष्य का निर्देश किया है ।
"
प्रथम अध्याय के 'एकादीनि ' आदि सूत्र की व्याख्या में भाष्यकार ने किसी आचार्य के मत का उल्लेख ' केचित् ' करके किया है, जो केवलज्ञान की दशा में भी मति आदि ज्ञानों का अस्तित्व स्वीकार करते हैं । अकलंक देव ने इस मत का खंडन किया है । ' दग्धे बीजे यथात्यन्तं ' आदि एक श्लोक भी उद्धृत किया है जो भाष्य में पाया जाता है । तथा ग्रन्थ के अन्त में 'उत्कं च' करके कुछ श्लोक दिये हैं जो भाष्य में मिलते हैं । इसके सिवा भाष्य में सूत्र रूप से कही गई कई पंक्तियों का विस्तृत व्याख्यान राजवार्त्तिक में पाया जाता है । यथा, 'शुभं विशुद्धमव्याघाति ' आदि सूत्र के भाष्य में शरीरों में संज्ञा, लक्षण आदि से भेद बतलाया है । अकलंक देव ने उसका विवेचन दो पृष्टों में किया । तथा 'सम्यग्दर्शन' आदि सूत्र की व्याख्या में भाष्यकार ने 'पूर्वस्य लाभे भजनीयमुत्तरम्, उत्तरलाभे तु नियतः पूर्वलाभः ' लिखा है । अकलंक देव ने इन्हें वार्त्तिक बनाकर उनका आशय स्पष्ट किया है । कहा जा सकता है कि वार्त्तिकग्रन्थ से भाष्यकार ने इन्हें ले लिया होगा । किन्तु पूर्वोक्त अन्य सव बातों के साथ इसकी समीक्षा करने पर यही प्रतीत होता है कि अकलंक देव के सन्मुख उक्त भाष्यग्रंथ उपस्थित था और उन्होंने उसके कुछ मन्तव्यों की आलोचना और कुछका आदान करके अपनी न्यायबुद्धि का परिचय दिया है ।
""
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A' ४] તત્વાર્થભાષ્ય ર અકલંક उदाहरण के लिये जैसे सर्वार्थसिद्धि वृत्ति में नहीं उठता। जब कि प्रस्तुत भाष्य में 'कालश्चेत्येके' सूत्र होने के कारण, उमास्वाति की कालव्यसंबंधी मान्यता स्पष्ट नहीं होती, और इसीलिये अकलंक, हरिभद्र और सिद्धसेनगणि ने अपनी अपनी टीकाओं में इस चर्चा को उठाकर उसका स्पष्टीकरण किया है, तथा सर्वार्थसिद्धिमान्य दिगम्बरीय पाठ 'कालश्च ' ही है, अतः अकलंक ने उसी पाठ को दिया है। कदाचित् प्रस्तुत भाष्य को छोड़कर यदि किसी अन्य वृत्ति की कल्पना की भी जाय तो, वह वृत्ति श्वेताम्बरीय वृत्ति ही हो सकती है, उसीके संबंध में द्रव्यपंचत्व का प्रश्न उठ सकता है। क्योंकि श्वेताम्बर आगमों में ही कालविषयक दो उल्लेख आते हैं; दिगम्बर आचायों ने तो काल को स्पष्ट रूप से स्वतंत्र द्रव्य माना है। जिस शिलावाक्य के आधार पर ( समन्तभद्र के शिष्य ?) शिवकोटिकृत वृत्ति की कल्पना की गई है, वह शिलावाक्य शक सं० १३२० (वि० सं० १४५५ ) का है। आश्चर्य है कि जिस वृत्ति का पूज्यपाद आदि किसी दिगम्बर विद्वान ने उल्लेख नहीं किया, वह एकाएक १५ वीं शताब्दी में किसको मिल गई !
४ भाष्य पं. जुगलकिशोरजी का वक्तव्य
(क) कालोपसंख्यानमिति चेन्न वक्ष्यमाणलक्षणत्वात् ॥ ३६॥ स्यादेतकालोऽपि कश्चिदजीवपदार्थोऽस्ति अतश्चारित यद्भाष्ये बहुकृत्वः षड्व्याणि इत्युक्तं अतस्तस्योपसंख्यानं कर्त्तव्यमिति । तन्न, किं कारणं । वक्ष्यमाणलक्षणत्यात् (राजवार्तिक)-यहाँ भाष्य का वाच्य यदि प्रस्तुत तत्त्वार्थभाष्य ही है तो कम से कम तीन प्रमाण तत्त्वार्थभाष्य से उद्धृत करके बतलाने चाहिये, जिनमें 'षड्दव्याणि' जैसे पद -प्रयोगों द्वारा छह द्रव्यों का विधान पाया जाता हो; क्योंकि 'बहुकृत्वः' (बहुत बार) पद का वाच्य कम से कम तीन बार तो होना ही चाहिये । साथ ही यह भी बतलाना चाहिये कि जब भाष्यकार दूसरे सूत्र के भाष्य में द्रव्यों की संख्या पाँच निर्धारित करते हैं-उसे गिनकर बतलाते हैं (एते धर्मादयश्चत्वारो जीवाश्च पंच द्रव्याणि च भवन्ति )-और तीसरे सूत्र के भाष्य में यहाँ तक लिखते हैं कि द्रव्य नित्य हैं तथा कभी भी पाँच की संख्या से अधिक अथवा कम नहीं होते (न हि कदाचित्पंचत्वं भूतार्थत्वं च व्यभिचरंति ), और उनकी इस बात को सिद्धसेनगणि इन शब्दों में पुष्ट करते हैं कि 'काल किसीके मत से द्रव्य है, परन्तु उमात्वातिवाचक के मत से नहीं, वे तो द्रव्यों की पाच ही संख्या मानते हैं (कालश्चेकोयमतेन द्रव्यमिति वक्ष्यते, वाचकमुख्यस्य पंचैवेति ).. तब प्रस्तुत भाष्य में षड् द्रव्यों का विधान कैसे हो सकता है ? .. (ख) अत्राह एवमिदानीमेकस्मिन्नर्थेऽध्यवसायनानात्वान्ननु विप्रतिपत्तिप्रसंग इति ।
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
अत्रोच्यते । यथा सर्वमेकं सदविशेषात् सर्वे द्वित्वं जीवाजीवात्मकत्वात् सर्वं त्रित्वं द्रव्यगुणपर्यायावरोधात् सर्वं चतुष्टयं चतुर्दर्शनविषयावरोधात् सर्वं पंचत्वमस्तिकायावरोधात् सर्वं षट्त्वं पद्रव्यावरोधादिति । - तत्त्वार्थभाष्य
"
ܪ
- यहाँ यद्यपि तत्त्वार्थभाष्य में 'षड्द्रव्य ' का उल्लेख है, किन्तु भाष्यकार द्वारा विधानरूप से ‘षड्द्रव्याणि ' ऐसा कहीं भी नहीं लिखा गया है। भाष्य के उस अंश में उल्लेखित वाक्यों की जो दृष्टि है उसे अच्छी तरह समझने के लिये उसके पूर्वीश और पश्चिमांश दोनों को सामने रखने की ज़रूरत है । षद्रव्य किस दृष्टि से यहाँ विवक्षित है, इस बात को सिद्धसेन ने ही अपनी वृत्ति में स्पष्ट कर दिया है । वे कहते हैं पाँच तो ' धर्मादिक' और छठा ' कालश्चेत्येके ' सूत्र का विषय काल ( षडद्रव्याणि कथं : उच्यते-पंच धर्मादीनि कालश्चेत्येके) ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ग) अतएव अकलंक के सामने उनके उल्लेख का विषय कोई दूसरा ही भाष्य मौजूद था और वह उन्हींका अपना राजवार्त्तिकभाष्य भी हो सकता है ।
-
मेरा वक्तव्य -
(क) यहाँ पहले यह समझ लेना जरूरी है कि भाष्यकार का कालद्रव्य के संबंध में क्या मत है, और उसे सिद्धसेनगणि ने किस तरह समझा है। इसे समझने के लिये यहाँ सिद्धसेन के कालद्रव्यसंबंधी उल्लेख दिये जाते हैं
(अ) पहले अध्याय के ३५ वें सूत्र की भाष्यटीका
66
'षडूद्रव्याणि कथं ? उच्यते-पंच धर्मादीनि कालश्चेत्येके "" यहाँ सिद्धसेन ने काल के संबंध में कोई निश्चित बात न कह कर ' कालश्चेत्येके ' सूत्र को ही दे दिया है । अर्थात् एतद्विषयक मान्यता इस सूत्र में आगे जाकर स्पष्ट होगी ।
(आ) तीसरे अध्याय के छठे सूत्र की भाष्यटीका में अस्तिकाय और लोकसंस्थान की चर्चा के प्रसंग पर–“ लोकसंस्थान का स्पष्टतर सन्निवेश इन्हीं आचार्य ने अन्य प्रकरण में बताया है "। २ यह कह कर प्रशमरति का श्लोक दिया गया है, जिसमें जीव - अजीव आदि षड्द्रव्यों का स्पष्ट कथन है ।
१ तुलना करो - षड्द्रव्याणि धर्मास्तिकायादीन्येव कालावसानानि, 'कालश्चेत्येके ' इति वचनात् ( हरिभद्र - टीका )
२ लोकसंस्थानस्य स्फुटतरः सन्निवेशोऽमुनैव सूरिणा प्रकरणान्तरे ( प्रशमरति गाथा २१०२११ ) अभिहितस्तद्यथा
जीवाजीवौ द्रव्यमिति षड्विधं भवति लोकपुरुषोऽयम् । वैशाखस्थानस्थः पुरुष इव कटिस्थकरयुग्मः ॥
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म४] તત્વાર્થભાષ્ય ઔર અલંક
[१९७ (इ) चौथे अध्याय के १५ वें सूत्र के भाष्य में काल के द्रव्यत्व पर विचार करते समय"यहाँ प्रवचन में संग्रह और व्यवहार दोनों नयों की अपेक्षा से काल का कथन है। कुछ लोग काल को स्वतंत्र न मान कर जीवाजीव की पर्याय मानते हैं, तथा कुछ लोग काल द्रव्य को पंचास्तिकाय के अतिरिक्त छठा स्वतंत्र द्रव्य मानते हैं "१ दोनों मान्यताओं के समर्थन में यहाँ आगम-वाक्य उद्धृत किये हैं।
(ई) तत्पश्चात् पांचवे अध्याय में 'कालश्चेकीयमतेन द्रव्यमिति वक्ष्यते, वाचकमुख्यस्य पंचैवेति ' कह कर उमास्वाति के मत से पांच ही द्रव्य बताये गये हैं । यह उल्लेख पूर्वपक्ष के (क) भाग में ऊपर दिया गया है।
(उ) यहाँ एक बात विचार करने की है कि यदि सिद्धसेन को उमास्वाति के मत से पांच ही द्रव्य अभीष्ट हैं तो 'वाचकस्य तु पंचैव' इस उल्लेख से सिद्धसेन गणि की जिज्ञासावृत्ति शांत हो जानी चाहिये थी । लेकिन निम्न उल्लेख से मालूम होता है कि तत्त्वार्थभाष्य की टीका लिखने के आरंभ से ही, सिद्धसेन को जो उमास्वाति की कालद्रव्यसंबंधी मान्यता विषयक विकल्प चला आ रहा था, उसका निराकरण न हो सका। उन्हें फिर शंका हुई कि यदि वास्तव में वाचकमुख्य के अनुसार पांच ही द्रव्य हैं तो फिर उन्हें " वर्तना परिणामः क्रिया" आदि सूत्र में काल का उपकार बताने की क्या आवश्यकता थी? इस भाव को सिद्धसेन ने निम्न पंक्तियों में व्यक्त किया है-" प्रश्न–पूर्वकथित धर्मादि द्रव्यों के उपकारविषयक प्रश्न उठने पर, जब कालद्रव्य का उल्लेख ही नहीं किया, तो फिर तत्कृत उपकार विषयक प्रश्न कैसे उठ सकता है ? उत्तर-ठीक है, यद्यपि कालद्रव्य नहीं कहा, किन्तु उसे कालश्चेत्येके सूत्र में कहेंगे कि वह कदाचित् किसीके मत से धर्मादि पंचास्तियों में गर्मित होता है, और कदाचित् धर्मादि के समान स्वतंत्र द्रव्य है ॥"२ यहाँ सिद्धसेन ने कालश्चेत्येके सूत्र का अर्थ स्पष्ट कर दिया है । इस सूत्र का अर्थ यह नहीं कि उमास्वाति कालद्रव्य को अंगीकार नहीं करते; जैसा पं. जुगलकिशोरजी समझ रहे हैं । यहाँ ऊपर नं. (इ) में बताए हुए मत का ही समर्थन किया गया है।
१ अत्र च प्रवचने संग्रहव्यवहारापेक्षयोभयथा प्रस्थानम् । एके मन्यन्ते जीवाजीवद्रव्ययोरेव पर्यायः...। आगमश्च-"किमिदं भंते ! कालेत्ति वुच्चति ? गोयमा जीवा चेव अजीवा चेव ।" अपरे मन्यते पंचास्तिकायव्यतिरिक्तं कालद्रव्यं षष्टमस्ति ।............। तथा चागमः-"कइ णं भंते ! दव्वा पण्णत्ता ? गोयमा ! छ दव्वा पण्णत्ता, तं जहा-धम्मत्थिकाये......अद्वासमये ।”
२ ननु च पूर्वोपन्यस्तेषु धर्मादिषु द्रव्येषूपकारविषयः प्रश्नो घटमानः कालद्रव्यं तु नैवोपन्यस्तम्, अतः कथं तत्कृतोपकारविषयः प्रश्नः संगच्छेत ? सत्यम् , नोक्तं कालद्रव्यं, किन्तु ‘कालश्चेत्येके' इति वक्ष्यत्येकीयमतेन स कदाचिद् धर्मास्तिकायादिद्रव्यपंचकान्तर्भूतस्तत्परिणामत्वात् , कदाचित् पदार्थान्तरं धर्मादिवत् । (भाग. १ पृ. ३४७)
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६८ શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ है (ऊ) आगे चलकर ' वर्त्तना परिणामः क्रिया आदि सूत्र की टीका में तो सिद्धसेन ने उमास्वाति के मत से कालद्रव्य को स्पष्ट मान लिया है। वे लिखते हैं-"जब कालद्रव्य धर्मादि से भिन्न है तो उसे अवश्य उपकारी होना चाहिये । और काल का अस्तित्व माना गया है, तो फिर उसका क्या उपकार है ? उसका उपकार है वर्तना, परिणाम आदि; यह वर्त्तना आदि काल का अविनाभूत लिंग है । तथा पहले जो सूत्रकार ने उसका कथन नहीं किया, वह केवल अस्तिकाय का प्रतिषेध करने के लिये नहीं किया"१
(ए) अब तो सिद्धसेन गणि मानों अधीर हो उठते हैं । वे शंका करते हैं " अब तो वर्त्तनादि रूप काल का उपकार भी कहा जा चुका, फिर भी 'कालद्रव्य है, यह बात न तो पहले कही गई और न अब ? तथा उपकारक के बिना उपकार संभव नहीं। जैसे स्थिति आदि का अधर्मादि उपकारक है, वैसे ही वर्तनादि का भी कोई उपकारक है । तो फिर क्या उमास्वाति का यह स्मृतिप्रमोष है कि उन्होंने पृथक् उपकार के आधारभूत कालद्रव्य को नहीं कहा? अथवा उमास्वाति वर्तनादि व्यापार को धर्माधर्मादि पंचद्रव्यसाध्य मानते हैं ? यह शंका होने पर कहते हैं ' कालश्चेत्येके । "२ याद सिद्धसेन गणि, “वाचकमुख्य के अनुसार पांच ही द्रव्य " मानते हैं तो उक्त तर्क-वितर्क कैसा ?
(ऐ) अन्त में आकर " कालश्चेत्येके" सूत्र की टीका में सिद्धसेन स्पष्ट कहते हैं " कालश्च द्रव्यं षष्ठं भवति" । यहाँ काल द्रव्य को पृथक् बताने के लिये आगम का पूर्वोक्त प्रमाण दिया है और काल में उत्पाद, व्यय और ध्रौव्य की सिद्धि की गई है । सिद्धसेन ने "कालश्चेत्येके" में 'एके' शब्द का स्पष्टीकरण करते हुए लिखा है-" एकस्य नयस्य भेदलक्षणस्य प्रतिपत्तारः" तथा "आर्षे हि षष्टं कालद्रव्यमितरव्यविविक्तं दर्शयत्येकनयप्रवृत्तेः । न च जैने प्रवचने कश्चिदेको नयः समस्तं वस्तुस्वरूपं प्रतिपादयितुं प्रत्यल:"अर्थात् एक नय की अपेक्षा, काल दूसरे द्रव्यों से भिन्न द्रव्य है । जैन प्रवचन में किसी एक नय की अपेक्षा समस्त वस्तुस्वरूप का कथन नहीं किया जा सकता। आगे जाकर सिद्धसेन
१ यदा तु पृथक कालद्रव्यं धर्मादिभ्यस्तदाप्यवश्यं सतोपकारिणा भवितव्यम् । संश्च कालोऽभिमतः स किमुपकार इति तस्य खलु वक्ष्यमाणस्वतत्त्वमूतः वर्तना परिणाम इत्यादिनाऽविनाभूतं लिंगमुपदश्यते । यच्च प्राङ् नोपान्यासि सूत्रकारेण कालस्तदस्तिकायत्वप्रतिषेधाय ।
२ तत्र कालस्यापि पूर्वमुपकारो वर्णित एव वर्तनादिगुणपर्यायलक्षणः, स च कालो द्रव्यमित्येवं न पूर्व नाधुना व्याख्यातः, न चोपकारकमन्तरेणोपकारः समस्ति शक्यं वक्तुं, वर्तनादिरुपकारः सोपकारकः स्थित्यादिवदुपकारत्वात् , तत् किमयं स्मृतिप्रमोषो युष्याकं येन विविक्तोपकाराधारः कालो द्रव्यं नोक्तः ? आहोस्विद् धर्मादिद्रव्यपंचकसाध्य एवायं वर्तनादिव्यापार इति विरचितप्रश्ने श्रोतरि सिद्धसाध्यतोद्विभावयिषाद्वारेण सूरिराह --" कालश्चेत्येके ''.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म१४]
તત્વાર્થભાષ્ય ઓર અકલંક ने यह बात और भी स्पष्ट कर दी है। वे लिखते हैं " इत्येके इत्थमाचक्षतेऽन्ये त्वन्यथेति" अर्थात् 'इत्येके' का यही आशय है कि कोई लोग ऐसा कहते हैं, कोई बैसा-यानी कोई लोग काल को अलग द्रव्य मानते हैं, कोई नहीं । उक्त मूत्र का आशय यह तो कदापि नहीं कि उमास्वाति काल को अलग द्रव्य नहीं मानते । इस सूत्र में उमास्वाति ने कालद्रव्यसंबंधी दो मान्यताओं की सूचना मात्र की है । तथा उक्त सूत्र के भाष्य में जो " एके त्वाचार्याः " पद है, उसमें स्वयं उमास्वाति भी आ सकते हैं । 'एके त्वचार्याः' वाक्य से यह आशय कभी नहीं निकाला जा सकता कि उमास्वाति के मत से काल द्रव्य नहीं है । संक्षेप में, उक्त विवेचन से ज्ञात होता है कि उमास्वाति केवल पांच ही द्रव्य स्वीकार नहीं करते । यदि उमास्वाति पांच हि द्रव्य मानते हैं, और सिद्धसेन इसका समर्थन करते हैं तो निम्न शंकायें उपस्थित होती हैं
(१) सिद्धसेन उमास्वाति की प्रशमरति के षड्द्रव्यवाले उल्लेख को क्यों उद्धृत करते हैं ?
(२) सिद्धसेन, काल को धर्मादि द्रव्यां की तरह पृथक् मानकर, उमास्वाति का पक्ष लेकर, यह क्यों कहते हैं कि 'कायत्व का प्रतिषेध करने के लिये ही सूत्रकार ने कालद्रव्य का कथन पहले नहीं किया ?'
(३) यदि उमास्वाति के मत से कालद्रव्य का वर्तनादि व्यापार धर्मादिपंचद्रव्यसाध्य है, और काल अलग नहीं, तो इस चर्चा के प्रसंग पर सिद्धसेन को काल का धर्मादिपंचद्रव्यसाध्यत्व स्वीकार कर लेना चाहिये था। उन्हें उमारवाति के लिये स्मृतिप्रमोष आदि शब्दों के कहने की क्या आवश्यकता थी ? तथा फिर कालश्चत्येके सूत्र के बिना भी उमास्वाति का काम चल सकता था।
(४) अन्त में 'कालश्च येके' सूत्र की टीका में, सिद्धसेन ने यह कहीं नहीं बताया कि उमास्वाति कालद्रव्य को अलग नहीं मानते, अथवा उसे जीवाजीव की पर्याय बताते हैं । सिद्धसेन ने इस सूत्र का अर्थ करते हुए यही कहा है कि-काल के संबंध में विद्वानों के दो मत हैं । एक नय की अपेका काल द्रव्य स्वतंत्र है, दूसरे की अपेक्षा नहीं।
सिद्धसेन के उक्त कथन के पूर्वापरविरोध को देखते हुए मानना पड़ेगा कि "वाचकमुख्यस्य पंचैव" वाला सिद्धसेन का उल्लेख भ्रममूलक है। यह उल्लेख उनका अंतिम उल्लेख नहीं है । कालद्रव्यसंबंधी अपने अन्तिम उल्लेखों में उन्होंने उमास्वाति के मतानुसार काल को छठा द्रव्य माना है, और सब से अन्त में कालश्चेत्येके सूत्र के भाष्य में भी उन्होंने यही स्पष्ट किया है कि कुछ आचार्य काल को मानते हैं, कुछ नहीं। एते धर्मादयश्चत्वारो जीवाश्च पंचद्रव्याणि च भवन्तीति ।....अवस्थितानि च न हि कदाचित्पंचत्वं भूतार्थत्वं च व्यभिचरंति" इन
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०] શ્રી જૈન સત્ય પ્રકાશ
[११ भाष्यपंक्तियों में 'पंचद्रव्याणि' का अर्थ 'पंचास्तिकाय ' से है, यह बात मैं पहले लेख में बता चुका हूँ । अबतक काल का कथन नहीं किया गया, इस लिये यहाँ काल की गिनती नहीं हो सकती । अतः काल की अनपेक्षा से और पंचास्तिकाय की अपेक्षा से ही यहाँ पाँच द्रव्य कहे गये हैं। हरिभद्र ने उक्त पंक्तियों की टीका करते हुए यह कहीं नहीं लिखा कि उमास्वाति के मत से पांच ही द्रव्य हैं, अथवा वे काल को द्रव्य नहीं मानते । उक्त भाष्यपंक्तियों की टीका में वे लिखते हैं-" पंच द्रव्याणि भवन्ति, तथा तथा द्रवणात्, तदेते कायाश्च द्रव्याणि च, उभयव्यवहारदर्शनात् " अर्थात् धर्माधर्मादि काय भी हैं और द्रव्य भी हैं, दोनों प्रकार से व्यवहार होता है । विद्यानंद ने श्लोकवार्तिक में "पंचास्तिकायद्रव्याणि धर्माधर्माकाशपुद्गलजीवाख्यानि प्रसिद्धानि भवंति" लिखकर धर्माधर्मादि पांच को अस्तिकायद्रव्य कहा है । स्वयं अकलंक देव ने " वृत्तौ पंचत्ववचनात् षड्द्रव्योपदेशव्याघातः" आदि वार्तिक बनाकर भाष्य की उक्त पंक्तियों का अर्थ स्पष्ट कर दिया है कि वृत्ति में काल की अनपेक्षा से, अर्थात् पंचास्तिकाय की अपेक्षा से ही यह कथन है, अतएव षडद्रव्य का व्याघात नहीं होता । वृत्तिकार आगे चलकर काल का लक्षण कहेंगे । " न हि कदाचित्पंचत्वं भूतार्थत्वं च व्यभिचरंति" इस भाष्यपंक्तिगत भूतार्थत्व शब्द का अर्थ करते हुए पं. जुगलकिशोरजी ने लिखा है-" अर्थात् ये द्रव्य कभी पांच की संख्या का और भूतार्थता( स्वतत्त्व ) का अतिक्रम नहीं करते-सदाकाल अपने स्वत्व तथा पांच की संख्या में अवस्थित रहते हैं । इसका स्पष्ट आशय यह है कि न तो इनमें से कोई द्रव्य कभी द्रव्यत्व से च्युत होकर कम हो सकता है, और न कोई दूसरा पदार्थ इनमें शामिल होकर द्रव्य बन सकता है, तथा द्रव्यों की संख्या बढ़ा सकता है ।" न मालूम उक्त पंक्तियों में 'भूतार्थत्व' पद से यह ' स्पष्ट आशय' कैसे निकाल लिया गया ? भूतार्थत्व का अर्थ स्वतत्त्व किया गया है, लेकिन वह स्वतत्त्व क्या वस्तु है, यह भी तो समझने की आवश्यकता है। सिद्धसेन गणि ने जो 'भूतार्थत्व' का अर्थ किया है वह ध्यान देने योग्य है, “ धर्मादि पांच द्रव्यों का जो गत्यादि रूप वैशेषिक लक्षण है, उसे भूतार्थत्व कहते हैं । अथवा धर्मादि द्रव्यों में असंख्येयादि प्रदेशों की अनादिपरिणामस्वभावता का नाम भूतार्थत्व है। धर्मादि द्रव्य, स्वतत्व-स्वगुण अर्थात् गत्यादि उपकार रूप गुण अथवा असंख्येय प्रदेशादिरूप गुण को छोड़कर अन्यदीय गुण रूप नहीं होते, इसलिये उन्हें ' अवस्थित' कहा है ।” यहाँ 'पंचत्व' शब्द का अकलंक ने जो ऊपर पंचास्तिकाय अर्थ किया है, वही ठीक बैठता है।
१ धर्मादीनि न स्वतत्त्वं भूतार्थत्वं वैशेषिकं लक्षणमतिवर्तन्ते, तच्च धर्माधर्मयोर्गतिस्थित्युपग्रहकारिता, नभसोऽवगाहदानव्यापारः, स्वपरप्रकाशिचैतन्यपरिणामो जीवानाम् , अचैतन्यशरीरवाङ्मन:
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१७१
४]
તત્વાર્થભાષ્ય ર અકલંક (ख) उमास्वाति छह द्रव्यों को मानते हैं, इसका एक और प्रबल प्रमाण 'सर्वं षट्त्वं षड्द्रव्यावरोधात् ' वाला भाष्य का उल्लेख है । यह कहना बड़ा विचित्र मालूम होता है कि " भाष्यकार द्वारा विधान रूप से 'षड् द्रव्याणि ' ऐसा कहीं भी नहीं लिखा गया ।" तथा " भाष्यकार ने यहाँ आगमकथित दूसरी मान्यता अथवा दूसरों के अध्यवसाय की दृष्टि से 'षड् द्रव्य ' का उल्लेख मात्र किया है।" यहाँ प्रश्न होता है कि ऊपर 'षड्द्रव्यावरोधात् ' वाला उल्लेख क्या निषेधात्मक है ? 'षड् द्रव्याणि ' पद हो तो ही उसे छह द्रव्यों का विधान रूप उल्लेख माना जाय, अन्यथा नहीं, ऐसी तो कोई बात है नहीं। अतएव मानना होगा कि यहाँ 'षड्दव्य'का केवल ' उल्लेख मात्र' नहीं, बल्कि स्पष्ट कथन है, जैसा कि उमास्वाति की प्रशमरति में छह द्रव्यों का स्पष्ट कथन है । सिद्धसेन ने उक्त वाक्य की टीका करते हुए जो यह लिखा है-“सर्वं षट्स्वभावं जगत्, कुतः षड्द्रव्यावरोधादिति । षड् द्रव्याणि कथं ? उच्यते पंच धर्मादीनि कालश्चेत्येके इति, " यहा कालश्चेत्येके का अर्थ यह नहीं है कि उमास्वाति काल द्रव्य नहीं मानते । उक्त सूत्र से उमास्वाति, केवल कालद्रव्यसंबंधी पूर्वाचार्यों का मतमेद बताना चाहते हैं, तथा 'एके आचार्याः' पद में स्वयं उमास्वाति का भी समावेश हो सकता है। यह बात ऊपर आचुकी है।
___ सम्पादकीय विचारणा में कहा गया था कि "प्रस्तुत भाष्य में बहुत वार तो क्या एक वार भी 'षड् द्रव्याणि' ऐसा कहीं उल्लेख अथवा विधान नहीं मिलता"। जब उक्त उल्लेख तत्वार्थभाष्य में बतादिया गया, तो अब कहा जाता है कि यह उल्लेख तीन बार बताइये । मैं तो कहता हूं कि यदि 'षड्द्रव्यावरोधात् ' वाला उल्लेख तत्वार्थभाष्य में कदाचित् न भी मिलता, तो भी कोई बाधा नहीं थी । उमारवाति काल को मानते हैं, उन्हों ने कहीं भी उसका खंडन नहीं किया, अथवा जीवाजीव की पर्याय नहीं बताया, यह बात ऊपर सप्रमाण सिद्ध की जा चुकी है । 'बहुकृत्वः' का अर्थ यह नहीं कि भाष्य में 'षड् द्रव्याणि' उल्लेख कम से कम तीन बार या चार बार मिलना ही चाहिये । उसका सामान्य अर्थ यही है कि उस भाष्य में कई जगह छह द्रव्यों की मान्यता का उल्लेख मिलना चाहिये । यह बात प्रस्तुत भाष्य में मिलती है, क्योंकि उमास्वाति छह द्रव्य मानते हैं। उमास्वाति का " कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थं च " वाला उल्लेख भी इसी प्राणापानसुखदुःखजीवितमरणोपग्रहमूर्तत्वादयः पुद्गलानाम् । अथवाऽसंख्येयादिप्रदेशानादिपरिणामस्वभावता वा भूतार्थता मूर्तताऽमूर्तता चेति.........अतः स्वगुणमपहाय नान्यदीयगुणसम्परिग्रहमेतान्यातिष्ठन्ते, तस्मादवस्थितानि । (सिद्धसेनगणिटीका, भाग १ पृ. ३२३)
१ यह उल्लेख मैंने अपने 'तत्त्वार्थभाष्य और अकलंक' नामक दूसरे लेख में 'अनेकांत' में
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७२] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ १ कथन का समर्थन करता है । यहाँ उमास्वाति ने स्पष्ट कहा है कि " अजीवकायाः " आदि सूत्र में 'काय' शब्द का ग्रहण प्रदेशबहुत्व बताने के लिये तथा काल में बहुप्रदेशीपना असिद्ध करने के लिये किया गया है । यदि उमास्वाति काल नहीं मानते, तो फिर उक्त वाक्य व्यर्थ पड़ता है।
(ग) प्रस्तुत प्रसंग में भाष्य का वाच्य राजवार्तिक इसलिये नहीं हो सकता कि राजवार्तिक में स्पष्ट रूप से छह द्रव्यों का उल्लेख है। उसके विषय में यह चर्चा ही नहीं उठ सकती । इस चर्चा का लक्ष्य तो कोई ऐसा हो ग्रंथ होना चाहिये, जिसमें छह द्रव्यों के विषय में कुछ मतभेद की बात चल रही हो। और यह मतभेद प्रस्तुत भाष्य में मौजूद है, जिसका मूल कारण है " कालश्चेत्येके" सूत्र । तथा यदि यहाँ भाष्यपद का वाच्य राजवार्तिकभाष्य होता तो ' भाष्ये' न लिखकर अकलंक देव को 'पूर्वत्र ' आदि कोई शब्द लिखना चाहिये था, जैसा उन्होंने अन्यत्र किया है। ५ तत्त्वार्थभाष्य और राजवार्तिक में कुछ शब्गत और चर्चागत
साम्य तथा सूत्रपाठसंबंधी उल्लेख (क) शब्दगत साम्य--
(अ) तत्त्वार्थभाष्य पृ. १८५ से १८७ तक का भाष्य राजवार्तिक, ९. ४७-४ पृ. ३५९ की टीका से प्रायः अक्षरश: मिलता है। यहाँ पुलाक, बकुश आदि मुनियों की चर्चा है ।
(आ) तत्त्वार्थभाष्य ७-४ पृ. १३८ का भाष्य राजवार्तिक ७-९-२ पृ. २७२ की टीका से प्रायः अक्षरशः मिलता है । यहाँ हिंसक आदि को निन्दनीय कहा गया है।
(इ) तत्त्वार्थभाष्य ९-६ पृ. १६५ का भाष्य राजवार्तिक ९-६-२८ पृ. ३२६ के वार्तिक और उसकी टीका से प्रायः अक्षरशः मिलता है । यहाँ उत्तम क्षमा आदि का वर्णन है।
(ई) तत्त्वार्थभाष्य ९-७ पृ. १७०-१ का भाष्य राजवार्तिक ९-७-४, ५, ६, ७ की टीका से प्रायः अक्षरशः मिलता है । यहाँ एकत्व, अन्यत्व, अशुचि और आस्रव आदि भावनाओं का वर्णन है ।
___ (उ) देखो अनेकांत (३-४) पृ. ३०६ पर नं. २ के (ग) और (घ) भाग में भाष्य और राजवार्तिक की पंक्तियों की तुलना । यहाँ असुरकुमार जाति के देवों आदिका वर्णन है। दिया था। इस उल्लेख की चर्चा करते हुए, ‘काल द्रव्य बहुप्रदेशी न होने से कायवान् नहीं' की जगह मैं 'काल द्रव्य बहुप्रदेशा होने से कायवान् नहीं' ऐसा वाक्य भूल से लिख गया था। 'अनेकांत' के विद्वान् सम्पादक ने इस वाक्य को ऐसे ही छापकर, उस वाक्य का हास्य करके अपनी सम्पादनकला का परिचय दिया है।
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ४ ]
તત્ત્વાર્થ ભાષ્ય એર અકલક
[ १७३
(ऊ) तत्त्वार्थभाष्य ४ - २८ की उत्थानिका, पृ. १०१; तथा ५ - ३७ की उत्थानि - का पृ. १२२ की पंक्तियों राजवर्त्तिक ४ -२७ की उत्थानिका पृ. १७५; तथा ५-३७ की उत्थानिका पृ. २४२ की पंक्तियों से क्रमशः प्रायः अक्षरशः मिलती हैं ।
(ए) तत्त्वार्थभाष्य और राजवार्त्तिक की अन्तिम बत्तीस कारिकायें तथा अन्य पद्य । इन कारिकाओं को प्रक्षिप्त कहना भ्रममूलक है ।
कहने की आवश्यकता नहीं कि तत्त्वार्थभाष्य और राजवार्तिक के उक्त अवतरणों का साम्य कुछ आकस्मिक नहीं है । यह भी बात नहीं कि किसी तीसरे ग्रंथ पर से उक्त ग्रंथकारों ने ये अवतरण लिये हैं । यहाँ पर प्रतिपाद्य विषयसंबंधी मतभेद भी नहीं पाया जाता । बल्कि उक्त अवतरगों के (अ) भाग में दी हुई पुलाक आदि की चर्चा, यद्यपि दिगम्बरों के विरुद्ध जाती है, फिर भी उसे प्रायः अक्षरशः राजवार्तिक में लेलिया है ।
(ख) चर्चागत साम्य --
(अ) तत्वार्थभाष्य में ९-५ पृ. १६५ पर समितियों की चर्चा है । इस प्रसंग पर आदाननिक्षेपणसमिति का लक्षण कहते हुए भाष्यकार लिखते हैं- “ रजोहरणपात्रचीवरादीनां पीठफलकादीनां चावश्यकार्थं निरीक्ष्य प्रमृज्य चादाननिक्षेपौ आदाननिक्षेपणसमितिः। ” यहाँ राजवार्तिक में सामान्य से धर्मोपकरणों का कथन है- " धर्मोपकरणानां ग्रहणविसर्जनं प्रति यतनमादाननिक्षेपणासमितिः।” आगे चलकर इसी सूत्र की व्याख्या में पात्रादि का निराकरण करने के लिये “ पात्राभावात् ' आदि तीन वार्त्तिक बनाये गये हैं, और पाणिपुटाहार का समर्थन किया है ।
(आ) तत्त्वार्थभाष्य में ७-९ में जो भूतनिह्नव और अभूतोद्भावन की चर्चा है वह राजवार्त्तिक में ७–१४–५, पृ. २७६ पर स्पष्ट है ।
(इ) तत्त्वार्थभाष्य में ९-२४ पृ. १७९ पर धर्मोपकरण गिनाये गये हैं । राजवार्त्तिक में भी इन उपकरणों को गिनाया है। अंतर इतना है कि 'वस्त्रपात्र' की जगह " प्राक औषधि' का ग्रहण किया है ।
(ई) बौद्ध सम्प्रदायगत लोकधातुओं की चर्चा दोनों में समान है (देखो 'अनेकांत ' पृ. ३०५ ) ।
इन उल्लेखों में जो परस्पर प्रतिपाद्यविषयसंबंधी मतभेद है, उससे यही सूचन होता है कि तत्त्वार्थभाष्य में जो बातें दिगम्बराम्नाय के विरुद्ध थीं, उन्हें राजवार्त्तिक में स्थान नहीं दिया गया ।
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
१७४]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ग) सूत्रपाठसंबंधी उल्लेख-
(अ) राजवार्त्तिक ९ - ३६ - १४ पृ. ३५४ पर " कश्चिदाह धर्ममप्रमत्तस्य तस्यैवेति तन्न किं कारणं " आदि से तत्त्वार्थभाभ्यगत " आज्ञापायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य " सूत्र का सूचन होता है ।
(आ) इससे आगे के वार्तिक में " कश्विदाह उपशांतक्षीणकषाययोश्च धर्म्यं ध्यानं भवति " आदि से भाष्यगत “ उपशांतक्षीणकषाययोश्व " सूत्र का सूचन होता है ।
[ वर्ष
(इ) राजवार्त्तिक में ४-८-३ पृ. १५३ की टीका में " स्यान्मतं द्वयोर्द्वयोरिति वक्तव्यं " से भाष्यगत " शेषाः स्पर्श रूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः " सूत्र का सूचन होता है ।
(ई) राजवार्तिक में ५ - ३६- ३ में " समाधिकावित्यपरेषां पाठः “ बंधे समाधिकौ पारिणामिकौ " का सूचन होता है ।
For Private And Personal Use Only
" से भाष्यगत
भले ही तत्त्वार्थसूत्र के अनेक सूत्रपाठ प्रचलित हों, इससे हमारे कथन में कोई बाधा नहीं आती । हमारा कहना इतना ही है कि ऊपर जिन सूत्रपाठों की चर्चा राजवार्त्तिक में को गई है, वे सूत्रपाठ तत्त्वार्थभाष्य में ज्यों के त्यों मिलते हैं । फिर उन सूत्रों को प्रस्तुत भाग्य के न मानकर अन्य अनुपलब्ध टीकाओं के ही क्यों माना जाय !
सिद्धसेन और हरिभद्र जैसे विद्वानों से लेकर सभी वेताम्बर टीकाकारों ने भाष्य को स्वोपज्ञ माना है । भाष्य के साथ अक्षरशः मतैक्य न होने पर भी इन विद्वानों ने ऐसा कहा है । इतना ही नहीं सिद्धसेन गणि तो उमास्वाति को सूत्रानभिज्ञ कहते हैं, उनके कथन को प्रमत्तगीत तक बताते हैं, लेकिन फिर भी वे भाष्य को स्वोपज्ञ मानकर उसकी टीका लिखते हैं । इसका क्या कारण ? यदि भाष्य स्वोपज्ञ न होता तो फिर उन्हें उसकी टीका लिखने की क्या आवश्यकता थी? जो विद्वान् यह कहता है कि " कुछ दुर्विग्दधों ने भाष्य का अमुक कथन प्रायः नष्ट कर दिया है ", वह यह भी लिख सकता था कि भाष्य स्वोपज्ञ नहीं है । इसी तरह हरिभद्र भी भाष्य की टीका न लिखकर सर्वार्थसिद्धिकार या अकलंक की तरह स्वतंत्र टीका ही लिखते । इसके अलावा, एक बात और है कि सिद्धसेन और हरिभद्र के समकालीन अकलंक ने और विद्यानंदि तक ने भाष्य के साथ मतभेद होते हुए भी उसे अस्वोपज्ञ नहीं कहा । इसका क्या सबब : अभीतक किसी दिगम्बर आचार्य ने भाष्य को अस्वोपज्ञ कहा हो, ऐसा मालूम नहीं होता । शायद सबसे पहले पं. जुगलकिशोरजी को ही यह बात सूझी । यदि सचमुच भाष्य स्वोपज्ञ नहीं है तो उसकी अस्वोपज्ञतासूचक विधिरूप महत्त्वपूर्ण प्रमाण देने की आवश्यकता है । खींचातानी की शास्त्रार्थवृत्ति से अर्हत्प्रवचनहृदय
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४] તત્વાર્થભાષ્ય એર અકલંક
[१७५ आदि अनुपलब्ध ग्रन्थों की कल्पना करलेने मात्र से उद्देश्य की सिद्धि नहीं हो सकती । संभव है ये कल्पनायें आगे चलकर समंतभद्रीय गंधहस्तिमहाभाष्य जैसी ही निराधार साबित हों।
___अतएव मानना होगा कि अकलंक देव के समक्ष उमास्वाति का स्वोपज्ञ तत्त्वार्थभाष्य मौजूद था। उन्होंने उसका राजवार्तिक में उपयोग किया है, और उसके साथ अपने कथन की संगति बैठाने का प्रयत्न किया है। जब अकलंक, राजवार्तिक जैसा दिगंबरीय तत्त्वार्थभाष्य या महाभाष्य लिखने बैठे, तो उन्होंने श्वेताम्बरीय लघु तत्त्वार्थभाष्य को सामने रखना उचित समझा हो, इसमें आपत्ति को कोई बात नहीं मालूम होती। राजवार्तिक में तत्त्वार्थभाष्य का प्रतिबिम्ब स्पष्ट दृष्टिगोचर होता है; उसमें भाष्य की पंक्तियों की पंक्तियाँ ज्यों की त्यों पाई जाती हैं, अमुक सूत्र में जो चर्चा भाष्य में है, वह चर्चा समर्थन अथवा मतभेद रूप से राजवार्तिक में मौजूद है; 'वृत्तौ पंचत्ववचनात् ' वाले राजवार्तिक के उल्लेख की भाष्यवाक्य से बराबर संगति बैठ जाती है; 'भाष्ये बहुकृत्वः षड् द्रव्याणि' वाली राजवार्तिक गत चर्चा का भाष्यगत षड्द्रव्य की चर्चा से मेल है; तथा अर्हत्प्रवचन और अर्हत्प्रवचनहृदयवाला राजवार्तिकगत उल्लेख तो तत्त्वार्थभाष्य के नामांतर को सूचित करता है-ऐसी हालत में जैनशास्त्रपरम्परा को ऐतिहासिक दृष्टि से देखनेवाला ऐसा कौन अभ्यासी होगा, जिसका यह मानने को दिल न चाहे कि अकलंक के सामने तत्वार्थभाष्य मौजूद था। फिर भी यदि प्रस्तुत भाष्य को अस्वीकार करके प्रस्तुत भाष्य के समान वाक्यविन्यासवाले किसी अनुपलब्ध भाष्य की कल्पना की जाय, तो कहना होगा कि वह ऐतिहासिक दृष्टि नहीं, सांप्रदायिक दृष्टि है ।
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीदाणकुलकम्
कर्ता-आचार्य महाराज श्री विजयपद्मसूरिजी
(गतांथा यातु) वजिदनीलरिटुं, जणंकककेयणाइरयणाणं । ससिकंतविद्दमाणं, कंचणरयओवलाणं च ॥२२॥ चंदणदंताईणं, तहेव बरमट्टियाण जिणपडिमा । कारेंति महुल्लासा, धण्णा धम्मिणिभव्वा ॥ २३ ॥ ते य पइट्ठावेंते, सुहदविणवएहि सूरिहत्थेणं । विहिणंजणाइएणं, सग्गपवग्गाइ साहिति ॥२४॥ जद्दिण्णसंजमाओ, आहारत्थी वणीमगो दीणो । एगम्मि अहोरत्ते, संपइ भूमीसरो जाओ ॥२५॥ पुव्वभवीयगुरुं से, उज्झेणीए सुहत्थिसूरि तं । पासित्ता जाइसरो, पुच्छइ सामाइयस्स फलं ॥२६॥ गुरुकहियं रज्जाइ, नाणा मण्णिय कहेइ बहुमाणा । एयं तुम्ह पसाया, मह जुग्गं कज्जमुवइसह ॥२७॥ सोचा नरवश्वयणं, धम्मुवएसं कुणंति तत्तो से । धम्मिट्टो संजाओ, करेइ जिणधम्मकज्जाई ॥२८॥ नूयणजिणगेहाणं, सवायलक्खं तहेव जिण्णाणं । जिणगेहाणुद्धारे, छत्तीससहस्सपरिमाणे ॥२९॥ कारइ सवायकोडिं, जिणबिवाणं च पित्तलमयाणं । पणनवइसहस्साई, पहूयवरदाणसालाई ॥३०॥ एवं तिखंडभूमि, जिणगेहालंकियं करेइ निवो । जिणसासण्णिकरसिओ, अणज्जदेसेऽवि सोहेइ ॥३१॥ पढमोऽत्थ चंदगुत्तो, तयणंतरबिंदुसारभूमिवई । तत्तोऽसोयकुणाला, पंचमनिवसंपई जाओ ॥३२॥ पहुवीरमुत्तिसमया, दुसए पणदसजुए य वरिसाणं । समइक्कंते मोरिय-रज्जस्लाई समुप्पण्णा ॥३६॥ एयम्मि चेव समए, महागिरोणं जुगप्पहाणत्तं । संपइसमयं जाव य, तस्सुदओ हीणया तत्तो ॥३४॥ खित्तप्पहावगो सो, खंडियनिवईवि कुणइ धम्मि? । सिट्ठ कुणालत्थूवं, तच्छसिलाए पकारवए ॥३५॥ धम्मपयारणमइणो, संभवए जम्मपभिइवरिसाणं । एवं माणं दुसया, तेवत्तरिसमहिया वीरा ॥३६॥ एक्कासीइजुयाई, दुसयाई तास मज्झयालम्मि । जम्मो जाओ हुज्जा, तईयगंथाणवयणमिणं ॥३७॥
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંરે ઝ' પ્રકરણની પુનરાવૃત્તિસમા જાનું મંદિર પ્રકરણનું સમાધાન અનુવાદકે દર્શાવેલી દિલગીરી અને પ્રકાશકે
કરેલો ખુલાસે
મરાઠી ભાષાના “કિર્લોસ્કર ' માસિકમાં પ્રકાશિત “ઊચે દેશળ' કથાના લેખક તથા પ્રકાશક સાથે અમારે પત્રવ્યવહાર અમે “ શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ગયા અંકમાં તેમજ બીજાં જૈન પત્રોમાં પ્રગટ કરી ચૂક્યા છે. હજુ એ લેખક તથા પ્રકાશક તરફથી સંતોષકારક ખુલાસે નહીં મળવાથી તેની સાથે આગળ પત્રવ્યવહાર ચાલી રહ્યો છે; તે દરમ્યાન “જૈન” પત્રમાં એ “ચે દેશળ' કથાને ગુજરાતી અનુવાદ “નું મંદિર' નામેથી 'ગુજરાતી' સાપ્તાહિકના દીપોત્સવી અંકમાં પ્રગટ થયાનું અમે વાંચ્યું. ગુજરાતી ” પત્રના દીપેન્સવી અંકમાં ‘જૂ નું મંદિર ની કથાના અનુવાદક તરીકે નહીં પણ લેખક તરીકે શ્રી જનાર્દન પ્રભાકરનું નામ આપવામાં આવ્યું છે.
આ ઉપરથી અમે શ્રીજનાર્દન પ્રભાસ્કર સાથે તેમજ એ કથાના પ્રકાશક “ગુજરાતી ' પત્રના તંત્રીશ્રી સાથે પત્રવ્યવહાર કર્યો. એ પત્રવ્યવહારના અંતે શ્રી, જનાર્દન પ્રભાસ્કરે “ગુજરાતી' પત્રના તા. ૧૫-૧૨-૪૦ ના અંકમાં ૧૬૨૦ મા પાને “જૂનું મંદિર : એક ખુલાસે ” એ મથાળે ખુલાસે પ્રગટ કરી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય માટે પોતાનાં પૂજ્યભાવ તેમજ માનની લાગણી પ્રગટ કરવા સાથે જૈન ભાઈ એનું દિલ દુભાયા બદલ દિલગીરી જાહેર કરી છે અને આ ગુજરાતી 'ના તંત્રીશ્રીએ પણ તેમના પત્રમાં શ્રી હેમચંદ્રાચાર્ય માટે બહુમાન બતાવીને પોતાને ખુલાસે લખી જણાવ્યા છે,
આ રીતે આ પ્રકરણનું સમાધાન લાવવા માટે શ્રી જનાર્દન પ્રભાસ્કરને તેમજ “ગુજરાતી” પત્રના તંત્રીશ્રીને અમે ધન્યવાદ આપીએ છીએ, અને જનતાની જાણ માટે એમની સાથે પત્રવ્યવહાર તેમજ “ગુજરાતીમાં પ્રગટ થયેલ ખુલાસે અહીં પ્રગટ કરીએ છીએ. -વ્યવસ્થાપક
શ્રી જનાર્દન પ્રભાસ્કરને લખાયેલ પત્ર
અમદાવાદ તા. ૬-૧૨-૪૦ સ. ૨. ભાઈશ્રી જનાદન પ્રભાસ્કર, | ગુજરાતી ' સાપ્તાહિકના ચાલુ સાલના દીપોત્સવી અંકમાં આપના નામે “જૂનું મંદિર’ શીર્ષક એક ટૂંકી વાર્તા પ્રગટ થઈ છે. વાર્તાના અંતમાં આપે જે ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે આ વાર્તા કલ્પિત નહીં, પણ બારમા સૈકાની મહારાજા કુમારપાળના વખતની એક ઐતિહાસિક સત્ય ઘટના છે.
આ વાર્તામાં આપે એક જૈન યતિનું (જેનું નામ આપે નથી લખ્યું) પાત્ર મૂક્યું છે. આ કથામાં આ જૈન યતિ અનેક પ્રકારની દલીલ કરીને જૂ મારવાના ગુન્હા માટે પકડાયેલ સાંબરના વતની ધનપાળ નામના માણસને દેહાંતદંડની શિક્ષા કરવાને મહારાજા કુમારપાળને ખૂબખૂબ આગ્રહ કરે છે.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ થયું હું
આપે લખ્યું છે તે પ્રમાણે આ કથા ઐતિહાસિક સત્ય ઘટના હોય તો મહારાજા કુમારપાળને સલાહ આપતા જૈન તિ તે કલિકાળસજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય જ હોઈ શકે એ સહજ સમજી શકાય એવી ખીના છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપે આ કથામાં એ પુરવાર કરવાના પ્રયત્ન કર્યો છે કે એક જૈન સાધુ એક માણસને પ્રાણાંતર્દ'ડની શિક્ષા કરીને મારી નાખવા સુધીની સલાહ આપી શકે છે. જે જૈન સાધુ ઝીણામાં ઝીણા જીવ-જંતુને મારવાનું તે દૂર રહ્યું તેને દુભવવાના પણ વિચાર ન કરે તે જૈન સાધુ માણસને મારી નાખવાની વાત કરે એ કદી સભવે ખરું ? જે વસ્તુ સથા અસ ંભવ છે તેને પુરવાર કરવાના આપને પ્રયત્ન દુરાશયપૂર્ણ લાગ્યા વગર ક્રમ રહે ? મતઅસહિષ્ણુતા કે ધર્મભેદના કારણે આવું હડહડતું જૂઠાણું લખવું સજ્જનતાને જરા પણ છાજતું નથી.
શ્રી હેમચંદ્રાચાર્યાં જેવા મહાન જ્ગ્યાતિર સાધુપુ’ગવ ઉપર આવા આક્ષેપ કરીને આપે ન કેવળ ઈતિહાસનું ખૂન કર્યું છે, ન કેવળ સત્યને અપલાપ કર્યો છે, ન કેવળ એક અહિંસામૂર્તિ આચાર્ય'ના યશેદેહ ઉપર ખાટું કલંક લગાવવાના ખેહુદા પ્રયત્ન કર્યાં છે—પણુ આપે તેા આ બધાયને ચઢી જાય એવા આખા ય જૈન સમાજના હૃદયના કામળતમ ભાગ ઉપર નિર્દય આધાત કર્યાં છે, જે કદી પણ બરદાસ્ત ન થઈ શકે,
પ્રુતિહાસના પવિત્ર નામે લખાતી વાર્તાનાં મુખ્ય પાત્રા અને ઐતિહાસિક કહી શકાય તેવી પ્રશ'સા કે નિન્દા બતાવવા માટે જ હાય તે પાત્ર જરૂર ઐતિહાસિક હાવું જોઇએ, એની તેા કાઇથી ના
પાત્રના ખળે અમુક વાર્તા લખવામાં આવી પાડી શકાય નહીં.
અમને તે પૂરી ખાત્રી છે કે આપે લખેલ વાર્તાને તેમજ જે રીતે આપે જૈન તિનું પાત્ર રજી કરીને જૈન સાધુઓ ઉપર કલંક ચડાવવાના પ્રયત્ન કર્યાં છે તેને ઇતિહાસના લેશમાત્ર આધાર નથી.
આમ છતાં અત્યારે તા આપને એટલી જ પ્રાના છે કે આ કથાને આપ જેના આધારે ઐતિહાસિક સત્ય ઘટના માનતા હૈ। તે આપના ઐતિહાસિક આધાર અમને લખી જણાવશેા, અને જો-આવી કથા ઇતિહાસના પવિત્ર નામે એક સત્ય બ્રટના તરીકે લખી શકાય એવા આધાર આપ ન મેળવી શકા—તા આપે જે કંઈ લખ્યુ છે તે માટે દિલગીરી જાહેર કરીને જૈનસમાજને નિર'ક દુભવવા માટે તેની માફી માગશે. આમ કરીને આપ આપની સત્યપ્રિયતા, નિષ્પક્ષતા તેમજ પૂર્વાગ્રહરહિતપણાને પુરવાર કરવાની સાથે સાથે આપની નૈતિક હિમ્મત બતાવી શકશે. અસ્તુ !
આપના સરનામાની ખબર નહીં હૈાવાથી ‘ ગુજરાતી ' ના તંત્રીશ્રી દ્વારા આપને આ પત્ર લખ્યા છે. હવે પછી આપને સીધા પત્ર લખી શકાય તે માટે આપનું સરનામુ અવશ્ય જણાવશેા.
ચેાગ્ય સાહિત્યસેવા લખશેા. પદ્માત્તર શીઘ્ર આપીને આભારી કરશે. એ જ.
For Private And Personal Use Only
લિ. આપન રતિલાલ ીપચ’દ દેસાઈ, વ્યવસ્થાપક
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ] “જૂનું મંદિર પ્રકરણનું સમાધાન [ ૧૭૦ ગુજરાતી' પત્રના તંત્રીશ્રીને લખાયેલ પત્ર
અમદાવાદ તા. ૬-૧૨-૪૦ રા. ૨. તંત્રીશ્રી “ગુજરાતી',
આપના “ ગુજરાતી” પત્રના આ સાલના દીપોત્સવી અંકમાં શ્રીયુત જનાર્દન પ્રભાસ્કરના નામે “ જૂનું મંદિર' શીર્ષક એક ટૂંકી વાર્તા પ્રગટ થઈ છે. આ કથામાં એક જેનયતિનું પાત્ર રજુ કરીને તે બહાને શ્રી હેમચંદ્રચાર્ય જેવા મહાન તિર્ધર આચાર્ય ઉપર બિલકુલ અસત્ય આક્ષેપ કરવામાં આવ્યા છે. આ માટે આપને વિશેષ ન લખતાં આ સાથે શ્રી. જનાર્દન ભાઈ ઉપરને પત્ર વાંચવા ભલામણ છે.
આપ જોઈ શકશો કે આવી કથાથી કોઈ પણ સમાજનું દિલ દુભાયા વગર ન રહે. ગુજરાતી જેવા સાર્વજનિક પત્રમાં જેની લાગણી દુભાય એવા હળાહળ આક્ષેપથી ભરેલી અને સાવ આધારશૂન્ય કથા પ્રગટ થાય એ કઈ રીતે ઉચિત નથી. તેથી આપને પ્રાર્થના છે કે આપ આ અંગે આપને ખુલાસે પ્રગટ કરશો, તેમજ શ્રી. જનાર્દન ' ભાઈને પણ યોગ્ય ખુલાસે કરવા અવસ્ય પ્રેરશે.
સાથેને પત્ર વાંચીને (અને જરૂર જણાય તે તેની નકલ કરીને) શ્રી. જનાર્દનભાઈને મોકલી આપશો. તેમના સરનામાની ખબર નહીં હોવાથી આપની મારફત એ પત્ર મેકલ્યો છે. હવે પછી અમે એમને સીધે પત્ર લખી શકીએ તે માટે તેમનું સરનામું જરૂર જણાવશે. તેમના કવર ઉપર ટપાલની ૦–૧-૩ ટીકીટ ચેડી છે. યોગ્ય સાહિત્યસેવા લખશો. પત્તર શીવ આપીને આભારી કરશે. એ જ.
લ. આપને
રતિલાલ દીપચંદ દેસાઈ, વ્યવસ્થાપક ગુજરાતી” પત્રના તંત્રીશ્રીને પહેલે પત્ર
મુંબઈ, તા. ૧૧-૧૨-૪૦ રા. શ. રતિલાલ દીપચંદ દેસાઈ - જો તમારે એક પત્ર અને બીજો પત્ર મૂળ લેખક માટે-એમ બે પત્ર મળ્યાં છે. બાબત અમારા ગુજરાતી પત્રના દિવાળીના ખાસ અંકમાં જાનું મંદિર એ નામની નાની વાતી સંબંધમાં ઉપલે પત્રવહેવાર છે. અમે મૂળ લેખકને ખુલાસા માટે તમે મોકલેલે કાગળ મોકલ્યો છે, અને સાથે સૂચના કરી છે કે તે તમારી સાથે પણ સીધે પત્રવહેવાર કરે; અને અમને પણ જણાવે, અને કાંઈ ખુલાસો છાપવા જેવો હોય તે લખી જણાવે. એ નાની વાર્તાના મળ લેખકનું નામ રા. રા. જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસકર છે. તેનું સરનામું ઊંડાચ વાયા બીલીમેરીઆ-એ પ્રમાણે છે. તમને યોગ્ય લાગે તો એની સાથે પત્રવહેવાર કરશે, અને પરિણામ અમને જણાવશો. મૂળ વાર્તાને પાયો સાચો છે કે ખે તે અમે જાણતા નથી, પણ કુમારપાળ મહારાજાએ એક યૂકાવિહાર બંધાવેલું એટલી સાચી વાત ઉપરથી લેખકે કદાચ આ વાર્તાને પ્રસંગ ઉપજાવી કાઢેલો હશે એમ અમને લાગે છે.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ ]
શ્રી જન સત્ય પ્રકાશ છતાં લેખક જણાવે છે કે આ વાત એતિહાસિક સાચી છે, માટે અમે પણ તેમના તરફથી ઉત્તરની વાટ જોઈએ છીએ. તેમને કંઈ ખુલાસે આવશે તે અમે તે તમને જણાવીશું, અને છાપા જોગ છાપવાને હશે તે છાપશું. આપના તરફથી પણ કંઈ ટુંકમાં ખુલાસો હેય તે જણાવશે. એ જ વિનંતિ..
લી. સેવક
નટવરલાલ ઈ. દેશાઈના યથાયોગ્ય વાંચશે. - “ગુજરાતી” પરના તંત્રીશ્રીને બીજો પત્ર
મુંબઈ, તા. ૧૬-૧૨-૪૦ રા. ૨. રતિલાલ દીપચંદ દેશાઈ
આપને પત્ર લખ્યા પછી જૂનું મંદિરની વાર્તાના લેખક રા. જનાર્દન હા. પ્રભાસકર તરફથી એક ખુલાસાપત્ર આવ્યો હતે. તે ખુલાસે અમે ગુજરાતી પત્રના તા. ૧૫ મીના અંકમાં પાને ૧૬૨૦ મે છાઓ છે અને તેની એક નકલ આપને જાણવા માટે મોકલી આપીએ છીએ, જુદા પિસ્ટથી. અમને આશા છે કે મજકુર ખુલાસે આપને સંતોષકારક જણાશે. મહાન જૈનાચાર્ય અને સર્વગ્ન મુનિ શ્રી હેમચંદ્રાચાર્યજી માટે અમને અને આ બી ગુજરાતી પ્રજાને માન છે. એટલે તેમને અપમાન કરવાને અમારે કે મૂળ લેખકને મુદ્દલ આશય તો તે આપ જરૂર સ્વીકારશે. તે નામવિનાના યતિશ્રી શ્રી હેમચન્દ્રાચાર્ય થાય છે એવી શંકા અમને આવતે તો અમે છાપતે નહિ અને લેખક ભાષાંતર કરીને લખી મોકલતે નહિ. આ સર્વે ગેરસમજનું પરિણામ છે. એ જ વિનંતિ.
લી. સેવક
નટવરલાલ ઈ. દેશાઈના નમસ્કાર “ગુજરાતી ” પત્રના તા. ૧૫-૧૨-૪૦ ના અંકમાં પ્રગટ થયેલ ખુલાસે
જૂનું મંદિર એક ખુલાસે “ગુજરાતીના દીપોત્સવી અંકમાં “જૂનું મંદિર ' નામક વાર્તા છપાઈ છે. એ વાર્તા મૂળ મરાઠી “કિર્લોસ્કર ' માસિકમાં છપાઈ હતી. ગુજરાતના ઈતિહાસને લગતી એ વાર્તા લેવાથી મેં એનું ભાષાન્તર કર્યું. એમાં અહિંસાને વિષય ચર્ચાયેલો છે. આ વાર્તામાં ઉલ્લેખિત યતિના પાત્રાલેખનથી, જેમણે ગુજરાતી સાહિત્યપર મહદ્ ઉપકાર કર્યા છે એવા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીનું અપમાન થયેલું માની કેટલાક જૈનબંધુઓની કે મલેતમ લાગણી દુભાયાનું મારા જાણવામાં આવ્યું છે. ગુજરાતના એ પૂજ્ય તિર્ધર પ્રતિ મને સંપૂર્ણ માન છે અને આ ભાષાન્તર ગુજરાત સમક્ષ રજુ કરવામાં મારે જરા પણ દુરાશય નહે એ પ્રાંજલપણે જણાવ્યું છે. અને અજયે કેાઈ જૈન બંધુઓની લાગણી દુઃખાઈ હોય તે તે માટે હું દિલગીરી વ્યક્ત કરું છું.”
જનાતન પ્રભાસ્કર
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર દીક્ષા–(૧) પાલીતાણામાં કારતક વદિ ૫ પૂ. પં. શ્રી. માનવિજયજીએ રતલામના ભાઈ બાબુલાલ ગનલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. વિનેદવિજયજી રાખી પિતાના શિષ્ય બનાવ્યા. (૨) મંદસૌરમાં કારતક વદિ ૨ (મારવાડી માગસર વદિ ૨) પૂ. મુ. શ્રી ચરણવિજયજીએ શ્રી. મન્નાલલિજી પરવાળને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. મનકવિજયજી રાખીને પોતાના શિષ્ય બનાવ્યા. (૩) ખંભાતમાં માગસર શુદિ ૬ પૂ. મુ. શ્રી કનકવિજયજીએ પ્રતાપગઢના ભાઈ પન્નાલાલ ગેબીલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. પૂર્ણાનંદવિજયજી રાખીને પૂ મુ. શ્રી સુબુદ્ધિવિજ્યજીના શિષ્ય બનાવ્યા. (૪-૫) સુરતમાં માગસર શુદિ ૨ પૂ આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીએ નવસારીવાળા ભાઈ છગનલાલને તથ ભરાડાના ભાઈ મેહનભાઈને દીક્ષા આપી. શ્રી છગનલાલભાઈનું નામ મુ. શ્રી. કુમુદચંદ્ર વિજ્યજી રાખીને પૂ. 9. શ્રી કરતૂરવિજયજીના શિષ્ય બનાવ્યા અને શ્રી. મેહનભાઈનું નામ મુ. શ્રી જસવિજયજી રાખી પૂ. મુ. શ્રી શુભંકરવિજ્યજીના શિષ્ય બનાવ્યા. (૬) અમદાવાદમાં માગસર શુદિ ૧૦ પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજીએ ભાઇ બાબુલાલને દીક્ષા આપી. દીક્ષીતનું નામ મુ. શ્રી. સુબોધપ્રવિજયજી રાખીને તેમને પૂ. મુ. શ્રી વલ્લભવિજ્યજીના શિષ્ય બનાવ્યા.. - પદવીપ્રદાન-ઉપાધ્યાયપદ(૧) સુરતમાં માગસર શુદિ ૩ પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીએ પૂ. ૫. શ્રી કરતુરવિજયજીને તથા (૨) પાલીતાણામાં માગશર શુદિ ૯ પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ પૂ. પં. શ્રી ક્ષમાસાગરજીને ઉપાધ્યાયપદ આપ્યું. પંન્યાસપદપાલીતાણામાં માગશર શુદિ ૯ પૂ. આ. શ્રી. સાગરાનંદસૂરિજીએ પૂ. મુ. શ્રી ચંદ્રસાગરજીને પંન્યાસપદ આપ્યું. ગણપદ-(૧) વળાદમાં પૂ. આ શ્રી વિજયલલિતસૂરિજીએ પૂ. મુ. શ્રી. વિકાસવિજયજીને ગણિપદ આપ્યું. (૨) ગાંભુતીર્થમાં માગસર શુદિ ૧૦ પૂ આ. શ્રી મહિસાગરસૂરિજીએ પૂ. મુ. શ્રી માનસાગરજીને ગણિપદ આપ્યું.
કાળધર્મ -(૧) ભાવનગરમાં તા. ૨૧ ૯-૪ના રોજ વયેવૃદ્ધ પૂ. મુ. શ્રી મણિવિજયજી કાળ પામ્યા. (૨) સીહોરમાં કારતક શુ. ૯ પૂ. મુ શ્રી હીરવિજયજી કાળ પામ્યા.
સ્વીકાર સ્ત’ભવ પાર્શ્વનાથ માહાત્મ્ય તથા શ્રાજિનગુણસ્તવનમાળા-કર્તા પૂ. મુ. શ્રી. યશોભદ્રવિજ્યજી. પ્રાપ્તિસ્થાન : શેઠ બાબુભાઈ નથુભાઈ. ઠે. નેમુભાઇની વાડી, ગોપીપુરા, સુરત. અમૂલ્ય.
કેટલાંક અગત્યનાં કારણસર આ અક નિયમ મુજબ ૧૫મી તારીખે પ્રગટ નથી થઈ શકયા તે માટે અમે ક્ષમા માગીએ છીએ. વ્ય.
લ વા જ મ વાર્ષિક બે રૂપિયા.
છુટકે અંકે-ત્રણ આના મુદ્રક : કઠલભાઈ રવજીભાઈ ક્રોઠારી પ્રકાશક-ચીમનલાલ ગોકળદાસ શાહ પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકારાક સમિતિ કાર્યાલય,
જેશિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. મુ ઢ ણ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલા પાસ ક્રોસ રોડ, અમદાવાદ
For Private And Personal use only
Page #54
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 3801 S88888888888& અડધી કિંમતે મળશે - ૐ શ્રી જૈન સત્ય પ્રકાશ ના શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી વિદ્વાનોએ લખેલા અનેક લે ખેથી સમૃદ્ધ 350 પાનાને દળદાર અંક DC3% 82%% 83%B3 % 83 મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિ મત છે આના [ ટપાલ ખર્ચ એક આને વધુ ] ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુન્દર ચિત્ર 14' x ૧૦”ની સાઈઝ સોનેરી બોર્ડર % મૂળ કિંમત આઠ આના ઘટાડેલી કિંમત ચાર આના [ ટપાલ ખર્ચ દોઢ આનો વધુ ]. 8 શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ. જેસિંગભાઇની વાડી, ઘીકાંટા-અમદાવાદ. %E3) For Private And Personal use only