________________
Shri Mahavir Jain Aradhana Kendra
બાલા પુ ૨ ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય
(6
www.kobatirth.org
( ગતાંકથી ચાલુ)
ગયા ત્રણ અામાં આપણે આલાપુરનું ઐતિહાસિક તેમજ ખીજી દષ્ટિએ વિસ્તૃત અવલાકન કરી ગયા. હવે બાલાપુરમાં જે જૈન સાહિત્ય સુરક્ષિત છે, તથા ત્યાં દિગમ્બર મંદિરમાં બાલાપુર શબ્દવાળી દેવીની મૂર્તિ તથા શ્વેતાંબર જૈન મૂર્તિ છે તેને તેમજ તે દિગંબર જૈન મૂર્તિ કઇ સાલની છે તેને વિચાર કરીશું. તે પહેલાં લાંકામતના મંદિરમાં એક સિદ્ધચક્રને પટ છે તેના લેખ ગયા અંકમાં આપવા રહી ગમે છે તે અત્રે આપુ છું. संवत १९२४ माघ शुक्ल १३ गुरौ श्रीसिद्धचक्र जंत्र उसवंसे वरठीआ गोत्रे लालास्वरुपचंद ते (के) न कारितं विजयगच्छे भट्टारक सकल शिरोमणि पूज्य श्री शांतिसागरसूरिभिः श्री लक्ष्मणापूर्या
૧ જ્ઞાતાધર્મકથાંગ
૨ સિંદૂરપ્રકરણ
૩ ભાવનાકુલક
૪ સમવસરણુસ્તવ અવતિર
૫ અજનાસુંદરીરાસ
૬ આરાધનસૂત્ર-૧
છ સ્થૂલભદ્ર ચરેત્ર ગુણરત્નાકર છંદ
૮ નવતત્ત્વ પ્રકરણ ૯ કલ્પસૂત્રએ
૧૦ હૈમી નામમાલા ૧૧ જિનચૌવીસી
માલાપુરમાં સુરક્ષિત જૈન સાહિત્ય
બાલાપુરમાં તપાગચ્છના જૈન જ્ઞાનમંદિરમાં જે હસ્તલિખિત પ્રતે વિદ્યમાન છે તેની પૂરી પ્રશસ્તિ આપવા જતાં લેખ લાંબે થઇ જાય તેથી માત્ર ગ્રન્થનું નામ લખી સર્વત, લેખક અને જે ગામમાં પ્રતિ લખાણી હોય તે ગામનુ નામ અહીં આપું છું. આ માસિકના ક્રમાંક ૬૨માં બાલાપુરમાં લખાયેલ પ્રતેની પુષ્પિકાએ આપવામાં આવી હતી તે બધી પ્રતિએ ઉપરોક્ત જ્ઞાનમંદિરમાં રક્ષિત છે. તથા છાપેલ પણ લગભગ ૧૦૦૦ પુસ્તક સંગ્રહ કરેલ છે. આવા દેશમાં નાના ગામડામાં આટલા સંગ્રહ ખરેખર પ્રસશા માંગી લે છે.
ગ્રંથનું નામ
લખ્યાસ વત
લેખક
ગામ
૧૬૧૨
૫. લાલા
૧૬૨૮
ભાજરાજ
૧૬૯૨
વીજી
વણુથલી ૧૭૦૩ (વિદ્યાવિજયણના ભજીવા માટે) નવીનપુરે
૧૭૮
આ જીવી
બુધપુર
૧૭૧૦
રવિવ નગણ
૧૭૧
૧૯૧૭
૧૭૧૮
૧૭૨૬
૧૯૨૬
૧૨ દંડકટ ૧૭ કલ્પસૂત્રટમે
૧ આ બે લાખ઼ાષ્ટ્રના ભણવા માટે નિમિ`ત કર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક—મુનિરાજ શ્રી કાંતિસાગરજી
૧૭૪૩
૧૭૪૯
""
અમૃતવિજય
ભાવસાગર
(આમાં નામ નથી પણ તેના કર્તા
For Private And Personal Use Only
પાઉનગરે
પ્રેમમુનિ છે) (ન્યાયવિમલના વાંચવા માટે લખી)