Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનતત્ત્વજ્ઞાન, સાહિત્ય, કલા અને ઇતિહાસના વિષે ચર્ચાતુ
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું
માસિક મુખપત્ર
શ્રી જૈન સત્ય પ્રકાશ
ત ની
શાહ ચીમનલાલ ગોકળદાસ
ACHARYA SRI KALASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. ( 079) 23276252, 2327626
Fax : (079) 23276 29.
વર્ષ ૨
અંક ૨
SOS &S&S&S&SS S SS SS SSS&
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૪૫.
: ૫૭
श्री जैन सत्य प्रकाश
(માસિક પત્ર )
વિ ષ ય–દ શ ન ૧. અનેકાન્તવારઃ
પં. શૂરાનની શમાં ૨. શ્રી નેમિનાથસ્તોત્રમ્ : आचार्य महाराज श्री विजयपद्मसूरिजी : ૪૬ ૩. દિગંબરાની ઉત્પત્તિ ઃ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી : ૪૮ ૪. સમીક્ષાત્રમાવિષ્ટકરણ : आचार्य महाराज श्री विजयलावण्यसूरिजी ; પર ५. दिगंबर शास्त्र कैसे बनें : मुनिराज श्री दर्शनविजयजी ૬. આરતી અને મંગળદીવા : શ્રીયુત છે , હીરાલાલ રસિકલાલ કાપડીયા : ૬ ૭ ૭, પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય :
(૧) પ્રાચીન લેખસંગ્રહ (૮ લેખા): મુનિરાજ શ્રી જયંતવિજયજી : ૬ ૫ ૮. સરસ્વતી-પૂજા અને જૈન : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ ૯, મૂર્તિની પ્રાચીનતાના પુરાવા : શ્રીયુત રતિલાલ ભીખાભાઈ ૧૦. સાધુમર્યાદાપટ્ટક : મુનિરાજ શ્રી જયંતવિજયજી
: ૭૫ ૧૧. શ્રી સ્તંભન પાર્શ્વનાથ : આચાર્ય મહારાજ શ્રી વિજયપત્રસૂરિજી ૧૨. ચંદ્રાવતીના ઇતિહાસ : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
: ૮૧ ૧૭. સમાચાર
: ૮૪ ની સામે
: ૧૭૮
છુટક નકલ
લવાજમ સ્થાનિક ૧-૮-૦, બહારગામનું ૨-૦૦
o-૩
-હ
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજના અંકનો વધારો દળદાર વિશેષાંક !] “શ્રી નૈન સત્ય પ્રારા” [ગ્રાહકોને ભેટ !
શ્રી રાજનગર (અમદાવાદમાં) મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસ મેલન-સંસ્થાપિત
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
માસિક મુખપત્ર “શ્રી જૈન સત્ય પ્રજાને આગામી જ્ઞાનપંચમી-કાર્તિક શુકલા પંચમી–નો અંક શ્રી મહાવીર નિ વિરો ”
' તરીકે પ્રગટ થશે એ દળદાર અંકમાં પરમાત્મા મહાવીર દેવ સંબંધી, ભિન્ન ભિન્ન વિદ્વાનોના અતિ મહત્ત્વપૂર્ણ લેખને સંગ્રહ આપવામાં આવશે.
આ દળદાર અંક શ્રી જૈન સત્ય પ્રકાશ” ના ગ્રાહકોને ચાલું લવાજમમાં
(જે વાર્ષિક માત્ર બે જ રૂપિયા છે)
ભેટ આપવામાં આવશે ! આ અંકનું છુટક મૂલ્ય ૦-૧૨-૦ (ટપાલ ખર્ચ જુદું) રાખવામાં આવશે. જેઓ છુટક ગ્રાહક થવા ઈચ્છતા હોય તેમણે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં પોતાનું નામ લખી જણાવવું જેથી તે માટે વ્યવસ્થા થઈ શકે.
માત્ર બે રૂપિયા જેટલી નજીવી રકમમાં આ દળદાર વિશેષાંક ઉપરાંત આખા વર્ષના બીજા અગીયાર અંકોનું લગભગ ૫૦૦ પાના જેટલું, વિદ્વતાભર્યું વાચન મેળવવું હોય તો ગ્રાહક થવા માટે તરત જ લખે –
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત)
[પાછળ જુઓ ]
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
માસિક મુખપત્ર શ્રી નૈન ના પ્રવાસના “શ્રી મવીર નિર્વાણ વિરોષવા”
ની યોજના विद्वानाने लेखो मोकलवानुं आमंत्रण આગામી કાર્તિક શુક્લા પંચમી – જ્ઞાનપંચમીના દિવસે પ્રકટ થનાર “શ્રી જેન સત્ય પ્રકાશનો અંક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક” તરીકે પ્રકટ કરવાનું સમિતિએ નિશ્ચિત કર્યું છે. ભગવાન મહાવીરના, આજ સુધીમાં અનેક ચરિત્રો પ્રકાશિત થયાં છે, પરંતુ પરમાત્મા મહાવીરદેવના જીવનનું સાચું મહત્વ સમજાવે એવા અને અર્જુન વિદ્વાન વર્ગના હાથમાં મૂકી શકાય એવા ઐતિહાસિક દષ્ટિબિંદુથી તૈયાર થયેલ જીવનચરિત્રની ખામી તો હજુ સુધી પૂર્ણ નથી જ થઈ. આવું ચરિત્ર લખનાર વિદ્વાનને ઉપયોગી થઈ શકે એવી સામગ્રીને સંગ્રહના રૂપમાં પ્રકટ કરવાની ભાવના એ આ વિશેષાંકની યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશની પૂર્તિ માટે, ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિષયો સંબંધી લેખો મોકલી આપવાનું, તે તે વિષયમાં નિષ્ણાત, જૈન કે અજૈન, ભારતીય કે પાશ્ચાત્ય અભ્યાસીઓને અમારું સાગ્રહ આમંત્રણ છે. - ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા કેટલાક વિષયોનું સૂચીપત્ર નીચે આપવામાં આવ્યું છે. એ વિષયો પૈકી કોઈ પણ વિષય ઉપર, અથવા મહાવીરસ્વામીના જીવન સંબંધી કોઈ પણ બીજા વિષય ઉપર લેખ તૈયાર કરીને, મેડામાં મોડે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં મેકલી આપવા દરેક વિદ્વાન કૃપા કરશે એવી આશા છે. ૧ ભ. મહાવીરનું બૌદ્ધ સાહિત્ય માં સ્થાન ૧૭ ભ. મહાવીરની પટ્ટાવલી-પટ્ટપરંપરા અને ૨ ભ. મહાવીરના ચરિત્રને જૈન આગમાં
શાખાએ.
૧૮ ભ, મહાવીરના જીવન પર પૂર્વના ૨૭ ૩ ભ. મહાવીરનું વિહારક્ષેત્ર
ભવની અસર ૪ ભ. મહાવીરના ભક્ત રાજાઓ.
૧૯ ભ. મહાવીરની તપસ્યા અને તેનું મહત્વ. ૫ ભ. મહાવીરના સમયનાં દર્શનો.
૨૦ ભ. મહાવીરના ગણધરે. ૬ ભ. મહાવીરના સમયની સંધ વ્યવસ્થા. ૨૧ ભ. મહાવીરને થયેલ ઉપસર્ગોનું રહસ્ય. ૭ ભ. મહાવીરનો સમય-નિર્ણય.
૨૨ ભ. મહાવીરનાં તીર્થો. ૮ ભ. મહાવીરના જીવનની વિશેષ ઘટનાઓ. ૨૪ ભ. મહાવીર સંબંધી પ્રાચીનતમ શિલાલેખ. ૯ ભ, મહાવીર અને તત્કાલીન સમાજ.
૨૪ ભ. મહાવીરના ચરિત્ર સંબંધ સાહિત્ય ૧૦ ભ, મહાવીરના સિદ્ધાંતો (સ્યાદ્વાદ, સપ્ત
(જેન અજૈન, ભારતીય, પાશ્ચાત્ય ) ભંગી, નચ, કમ વગેરે)
૨૫ ભ. મહાવીરના સમયની રાજકીય સ્થિતિ. ૧૧ ભ, મહાવીર યુગપર્વતક તરીકે,
૨૬ અન્યત્ર રહેલાને તારવા : હાલિક ૧૨ ભ. મહાવીરની શ્રમણ સંસ્કૃતિ અને
મહાશતકને પ્રસંગ, કુંડલિકને બેધ. બ્રાહ્મણ સંસ્કૃતિની તુલના.
૨૭. દેવશર્માને પ્રતિબંધ. ૧૩ ભ. મહાવીરનો કુલ-પરિચય (ઐતિહાસિક ૨૮ અવતારની નિયતતા.
૨૯ દેવાદિઆગમન આદિનું રહસ્ય, તેની જરર. ૧૪ ભ, મહાવીર અને બુદ્ધના વ્યક્તિત્વની તુલના. ૩૦ તત્ત્વજ્ઞાન અને તેની મહત્તા. ૧૫ ભ. મહાવીરનું વૈદિક સાહિત્યમાં સ્થાન. ૩૧ ગણધરેને ધર્માતર કરવાની જરુર. ૧૬ ભ. મહાવીર પહેલાંને જનધમ,
૩૨ અર્થ પ્રરૂપણા જ કેમ? લેખે મોકલવાનું તથા તે સંબંધી પત્રવ્યવહારનું સરનામું–
વ્યવસ્થાપક, “શ્રી જૈન સત્ય પ્રકાશ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवओ महावीरस्स # सिरि रायनयरमझे संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाण मग्गयं विसयं ॥१॥
છે ક થી જૈન સત્ય પ્રકાશ ન
माणग्गहदोसगत्थमइया कुवंति जे धम्मिए, अक्ग्वेवे खल तेसिमागमगयं दाउं विसिद्धत्तं॥ सोउं तिथयरागमन्थविसए चे भेऽहिलोसा तया,
बाइजा पवरं पसिद्धजइणं सच्चप्पयासं मुया ॥२॥ પુસ્તક ૨ विम संवत् १९९२:
વીર સંવત ૨૪૬૨ (પ્રથમ) ભાદ્રપદ શુક્લા પંચમી શનિવાર
४२
:सन १८१ એંગર ૨૨
अनेकान्तवाद हमारे विचार में तो अनेकान्तवाद का सिद्धान्त बड़ा ही सुव्यवस्थित और परिमार्जित सिद्धान्त है । इसका स्वीकार मात्र जैनदर्शन ने ही नहीं किया किन्तु अन्यान्य दर्शनशास्त्रों में भी इसका बडी प्रौढता से समर्थन किया गया है । अनेकान्तवाद वस्तुतः अनिश्चित एवं संदिग्धवाद नहीं किन्तु वस्तुस्वरूप के अनुरूप सर्वांगपूर्ण एक सुनिश्चित सिद्धान्त है ।
।
दर्शनशास्त्रों के परिशीलन से हमारा इस बात पर पूर्ण विश्वास हो गया है कि अनेकान्तवाद का सिद्धान्त, अनुभवसिद्ध, स्वाभाविक तथा परिपूर्ण सिद्धान्त है। इसकी स्वीकृति का सौभाग्य किसी न किसी रूप में सभी दार्शनिक विद्वानों को प्राप्त हुआ है । अनेकान्तवाद के सिद्धान्त को सर्वथो अबहेला करके कोई भी तात्त्विक सिद्धान्त परिपूर्णता का अनुभव नहीं कर सकता ऐसा हमारा विश्वास है ।
__ --पं. हंसराजजी शर्मा | "दर्शन और अनेकान्तवाद"से उद्धृत |
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
HBHEEBERRIEDHEERRBEHARGHACHTERTE
श्री गिरिनारतीर्थपति श्री नेमिनाथ-स्तोत्रम्
कर्ता-आचार्य महाराज श्रीविजयपद्ममूरिजी WHETHEREIEHEREMIEREHEREFERTEREETHEREHEEEEEEEEE
॥ आर्यावृत्तम् ॥ सिरि सरिमंतसरणं-किचा गुरुणेमिमूरिपयणमणं ।। रेवयसामित्थवणं-करेमि कल्लाणवीयघणं ॥१॥ विज्झापाहुडमज्जे-वृत्तंतं जस्स रेवयणगम्स ॥ तयहीसरणेमिपहं-समुदतणयं सया वंदे ॥२॥ अवराजियसुक्खं जो-भोच्चा चविओ सिवाइ कुक्खिम्मि ॥ कत्तियभासे किण्हे-पक्खे वरवारसीदियहे ॥ ३ ॥ चित्ताचंदे जाओ, जो सावणसुकपंचमीदियहे ॥ कण्णा रासी तइया-तं जेमिजिणेसरं वंदे ॥ ४ ॥ सावणसियछट्टदिणे-छट्टेण तवेण सुद्ध भावेणं ॥ छत्तसिलाइ समीवे-पवणदिववं पहुं वंदे ॥ ५ ॥ सहसंबवणे जेणं-अस्सिणपजंतवासरे सिट्टे ।।। केवलनाणं लद्धं-तं मिपहुं सया वंदे ॥ ६॥
॥ शार्दूलविकीडितवृत्तम् ॥ रुक्रवज्झाणसुया तहेव पुरिसा चत्तारि सिद्धा सुया । भासाजायसुधम्मवत्थदुलहा चत्तारि ते कोरवा ॥ सण्णाकोहनिबंधणाइ पडिमा चत्तारि णेया तहा । एवंणिम्मलदेसणं पथुणिमो संखंकणेमिप्पहुं ।।७।। साणुप्पेहणलक्रवणाइ चउहाऽऽलंबा वि भेया तहा। णायन्बो विणओ गुरूण भविया ! अट्टाइयाणं य भे॥ गेज्झाइं चरमाइ दोणि पढमाई संति वे णो तहा । एवंणिम्मलदेसणं पथुणिमो संखंकणेमिप्पहुं ॥ ८॥ मज्जाया चउहा सुराण तह संवासो वि संभासिओ । दारिद्दाइदुहप्पयाणपवणा णेया कसाया समे ॥
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૯૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નેમિનાથ-સ્તત્રમ્
ठाणेहिं चउहिं सिया तिभुवणे कोहस्स पाउब्भवो । एवं निम्मलदेसणं पथुणिमो संखंकणे मिहुं ॥ ९ ॥ कोहो चैव चव्विहो चउपद्वाणो तहा वण्णिओ । एवं भावजयं कसायतितयं सेसं पि चाओचियं ॥ तुम्भे होअह निम्मला य चउरो चिच्चा कसाए सया । एवंणिम्मलदेशणं पथुणिमो संखंकणेमिप्प हुं ॥ १० ॥ ठाणेहिं चउहि चिणि पयडीओ पाणिणो दुक्खया । एवं चैव चिणंति दंडगपयं तइयं चिणिस्संति य ॥ धोरण वे यज्जरपयाई भासियाई तहा ।
एवं मदेसणं पथुणिमो कमि हुं || ११ | संसारामरसचमोस पणिहाणाई तहा भावणा । पच्छित्तं विगहा सुराइयसहा वो चैव संदेसणा || कालो दुग्गयसुग्गयाय परिणामो पुग्गलाणं तहा । एवंणम्मलदेसणं पथुणिमो संखंकणेमिप्पहुं ॥ १२ ॥ सारो उत्तमदिट्टिवायसुगईओ दुग्गईओ तहा । कायव्वा ण णराण सुक्खदलणा जिंदा चउपि य ॥ ठाणेहिं चहिं पचइ मुसावाओ त्ति वाणी वरा । एवंणिम्मलदेसणं पथुणिमो संक्रमितुं ॥ १३ ॥ होज्जा केवलमुत्तमं भवियणाणं घाइकम्मक्खया । पुज्जा कम्मचक मित्थ निययं वेति सञ्चष्णुणो ॥ चाउज्जाम विदेहमुणिणो धम्मो सन्हं तहा । एवंणम्मदेसणं पणिमो संखंकणेमिष्पहुं ॥ १४ ॥ ॥ आर्यावृत्तम् ॥ आसाढे सिक्खे-अहमदियऽवलोअ सिहरे || frag: पयपत्तो जो- तं पिहुँ सया वंदे ।। १५ ।। जुग्मणिहाणिहिंदु- मिए वरिसे य सावणे मासे ॥ सिंयपंचमीमुदियहेणे सिरिरायनयरंमि ॥ १६ ॥ श्रुतं पहुणो- गुरुवर सिरिणे. मनू रिसीसेणं || पउमेणायरिएणं - रइयं पभणंतु भव्वयणा ! ॥ १७ ॥ रयण मिमं विष्णतो - अकरिस्सं हे जयंतविजएणं ॥ पढणाऽऽयणभावो - सिरिसंघो लहउ चरणपयं ॥ १८ ॥
For Private And Personal Use Only
४७
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરોની ઉત્પત્તિ લેખકઃ આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનંદસૂરિજી
(ગતાંકથી ચાલુ)
સર્વસંઘથી દૂર થઈ સાવ એકાકીપણે જ્યારે શિવમૂતિ ન થઈ ફરતા હતા અને બીજાં કઈ પણ સ્ત્રી કે પુરુષ તેને સાથ આપવા તૈયાર ન થયાં તે સમયે પોતાની બહેન ઉત્તરાનું આ અંધ અનુકરણ પણ શિવભૂતિને સર્વથા અનુકલ જ હતું અને ઘણી રાહત આપનારું હતું, એ વાત સહેજે સમજી શકાય એવી છે.
ઉત્તરાએ જે વસ્ત્રત્યાગનું પગલું લીધું હતું તેને અંધ અનુકરણ જ કહેવું ઉચિત છે. આ અંધ અનુકરણને અર્થ એટલે જ લેવાને છે કે શિવભૂતિ પિતે કઈ પ્રખર ઉપદેશ આપવાની શક્તિ ધરાવતા ન હતા તેમજ તેમણે ઉત્તરાને નગ્ન થવાનો ઉપદેશ પણ કર્યો નહોતે છતાં પોતાના ભાઈની બહિસ્કૃત જેવી અને જગતમાત્રથી પ્રતિકૂલ એવી પણ સ્થિતિને ઉત્તરાએ સ્વીકાર કર્યો. એટલે આ પ્રમાણે શિવભૂતિ–ભાઈ ઈચ્છાપૂર્વક ના થયા હતા જ્યારે ઉત્તરબહેન ભાઈનું અંધ અનુકરણ કરીને નગ્ન બની હતી.
આ પ્રમાણે શિવભૂતિ અને ઉત્તરા અને નગ્ન થયા હતાં છતાં આપણે જગતમાં અનુભવીએ છીએ અને દેખીએ પણ છીએ કે પુરુષની જેટલી કામદશા હોય છે તેના કરતાં સ્ત્રીઓની કામદશા ચારગણું વધારે હોય છે. આનું જ એ પરિણામ છે કે તેવી અપરિગ્રહીત સ્ત્રીઓનાં સ્થાને આ જગતમાં ઠેકાણે ઠેકાણે જાહેર રીતે જોવામાં આવે છે અને દેવલોકમાં પણ એવી અપરિગૃહીત સ્ત્રીઓનાં-દેવીઓનાં સ્થાને એટલે કે અપરિગૃહીત દેવીઓ હોય છે. બીજી તરફ આપણે જોઈએ છીએ કે આ જગતમાં કે દેવલેકમાં ક્યાંય પણ અપરિગૃહીત પુરુષનાં કે અપરિગ્રહીત દેવાનાં એવાં જાહેર સ્થાને બીલકુલ હોતાં નથી અને તેથી અપરિગ્રહીત પુરુષ કે અપરિગ્રહીત દે કહેવાતા નથી. સ્ત્રી અને પુરુષ સંબંધી આ વાત લક્ષમાં રાખવાથી,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
દિગંબરની ઉત્પત્તિ શ્રાવકના ચોથા અણુવ્રતમાં પુરુષને આશ્રીને સ્ત્રી-સમાગમની નિયમિતતાને અંગે અપરિગૃહીતાગમન અને ઈત્વપરિગૃહીતાગમનને અતિચાર તરીકે જણાવ્યા છે પણ સ્ત્રીઓની અપેક્ષાએ મુખ્યતાએ તે અપરિગ્રહીતાગમન અને ઈત્વપરિગૃહીતાગમનને અતિચાર તરીકે ગણાવ્યા નહિ, એ વસ્તુની સંગતતા સમજી શકાય છે. વળી પુરુષવર્ગ કૃષિ, પશુપાલન કે વાણિજ્ય આદિમાં રેકાયેલો રહેતો હોવાથી અને સ્ત્રી જાતિને એવું કોઈ કામકાજ ન હોવાથીનવરાશને લીધે એ સ્ત્રીવર્ગમાં કામની સ્થિતિ અને કામના પોષણના વિચારો વધારે પ્રમાણમાં હોય એ અસ્વાભાવિક નથી.
આ પ્રમાણે અનેક કારણોસર સ્ત્રીવર્ગને કામવિકારની અધિકતા હોવાથી શાસ્ત્રકારોએ નગ્ન દશામાં ફરતી શિવભૂતિની બહેન ઉત્તરાને અંગે દેવદત્તા વેશ્યાને જે વિચાર આવ્યાનું જણાવેલ છે તે યોગ્ય લાગ્યા વગર રહેશે નહિ. એ પ્રસંગ આ પ્રમાણે છે –
જો કે શાસ્ત્રકારોએ સાધુ તથા સાથ્વી ઉભયને વેશ્યાના વાસમાં તે શું પણ જ્યાં વેશ્યાઓને વસવાટ હોય તેના નજીકના સ્થાનમાં પણ ગોચરી માટે જવાની મનાઈ કરી છે છતાં કેટલાક સ્થાનમાં વેશ્યાના વાસમાં થઈને જ પ્રવેશ કરવાનું હોય છે તેવે વખતે અથવા તે ગેચરી–પાણીના પ્રસંગે ખુદ વેશ્યાવાસમાં તો નહિ પરન્તુ બીજે સ્થળે જવા માટે વેશ્યાવાસમાં થઈને પસાર થવું પડે છે. આ પ્રમાણે શિવભૂતિની ઉત્તરા નામની બહેન, જે, આપણે આગળ જોયું તે પ્રમાણે, પિતાના ભાઈનું અંધ અનુકરણ કરીને નગ્નાવસ્થામાં દાખલ થઈ હતી, તે ગોચરી લાવવા માટે એકદા વેશ્યાના વાસમાંથી જતી હતી. પિતાની જાતિ-સ્ત્રી જાતિ–ની એક વ્યક્તિને આ પ્રમાણે વસ્ત્રરહિત અવસ્થામાં પર્યટન કરતી જોઈને તે ઉત્તરાને સવસ્ત્રા-વસ્ત્રોથી યુક્ત કરવાને વિચાર એક વેશ્યાને સૂઝયો.
આ સ્થાને એક વસ્તુ સમજી લેવી જરુરી છે કે રાગી થનાર સ્ત્રી કે પુરુષ કઈ પણ એક વ્યક્તિ વિશેષને અંગે રાગી થાય છે અને પછી તે વિશિષ્ટ વ્યક્તિની સાથે જ રાગ આદિની ક્રિયાઓ કરે છે. એટલે કે રાગી થયેલ મનુષ્ય અમુક વ્યક્તિને ને બીજી કંઈ વ્યક્તિ તરફ તેવી રાગભરેલી પ્રવૃત્તિ કરતું નથી પરંતુ જે મનુષ્યને વૈરાગ્ય ઉત્પન્ન થયેલ હોય તેને કોઈ એક-વિશિષ્ટ વ્યક્તિ પરત્વે જ વૈરાગ્ય નથી થતો પરન્તુ એ તો-જેમ એક માણસને અમુક વિશિષ્ટ રાક લીધા પછી ઉલટી થઈ હોય છતાં તે ઉલટીને લીધે તેને કેવળ એ વિશિષ્ટ ખોરાક તરફ જ અરુચિ ઉત્પનન નથી
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદ્ર૫
૫૦.
શ્રી જૈન સત્ય પ્રકાશ થતી કિન્તુ સર્વ ખેરાક તરફ અરુચિની લાગણી ઉત્પન્ન થાય છે તેમ આખાય વર્ગ તરફ વૈરાગ્યવાસિત અંતઃકરણવાળે થાય છે. આ એક અનુભવસિદ્ધ વાત છે.
વસ્તુસ્થિતિ આ પ્રમાણે હેવાથી અને વળી કામી પુરુષનું સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ છે કે કામોદયના લીધે જ હોય છે છતાં તેમાં મોટો ભાગ વસ્ત્રાભૂષણ વગેરેની સજાવટ ભજવે છે, એટલે કે એ વસ્તુને સમજાવનારા જણાવે છે તે પ્રમાણે કામી મંડનપ્રિય હોવાથી, દેવદત્તા વેશ્યાને વિચાર આવ્યો કે – જે આ સાવ વસ્ત્રહીન દશામાં વેશ્યાવાસમાં ફરતી ઉત્તરાને, કામાંધ દશામાં એ સ્થળે ઘસડાઈ આવેલા પુરુષો નજરે જુએ અને કદાચ એ ઉત્તરાને જોવાથી તે પુરુષને તેના પ્રત્યે અને પછી ઉપર કહ્યું તે પ્રમાણે તે વેરાગ્યની–ઘણાની લાગણી સમગ્ર સ્ત્રીવર્ગ તરફ ઉત્પન્ન થાય તો તેના પિતાના ધંધાની સંભવિત રીતે કે શંકિતરીતે પાયમાલી થાય એ સ્વાભાવિક છે. અને આથી તેને ઉત્તરાને સવસ્ત્રા કરવાનું વિચાર આવ્યા.
એક તરફ દેવદત્તાને આવા વિચારો આવતા હતા અને ઉત્તરાતે વસ્ત્રા કરવાનું એના માટે અનિવાર્ય બનતું જતું હતું ત્યાં બીજી તરફ બિચારી ઉત્તરાને પણ બીજે કંઈ પણ માર્ગ ન હોવાના કારણે ગોચરી માટે વેશ્યાવાસમાંથી પસાર થવું અનિવાર્ય થઈ પડ્યું હતું. આમ આ બને સ્ત્રીઓ એક વેશ્યા અને એક ભિક્ષુણ–પિતાની અનુકૂળતા--પ્રતિકૂળતાના કારણે જુદા જુદા પ્રકારની અનિવાર્યતામાં આવી પડી હતી. આપણે જાણીએ છીએ કે કેઈ પણ સ્થાયી વસ્તુ બીજી ચલ વસ્તુ ઉપર પોતાનું આધિપત્ય મેળવી ધે છે. આ પ્રમાણે વેશ્યાવાસણાં સ્થાયી રીતે વસનારી દેવદત્તા વેશ્યા ચલ એવી ઉત્તરાના વર્તનને પલટાવે અથવા તે પલટાવવા પ્રયત્ન કરે એ જ વધુ સંભવિત હતું. અને વળી વેશ્યાઓને તો કવિઓએ સ્થાને સ્થાને ચતુરાઈનાં સ્થાને તરીકે વર્ણવેલ છે. આમ હોવાથી દેવદત્તા પિતાને વિચાર પાર પાડવા માટે એટલે કે વસ્ત્રહીનદશામાં ફરતી ઉત્તરાની સ્થિતિમાં પલટો લાવવા માટે વિજ્ઞત-પ્રાર્થના કે બલાત્કાર વગેરેનો ઉપયોગ કરવાને વિચાર કરવાના બદલે કોઈ ચતુરાઈને જ ઉપગ કરે એ વધુ બંધ બેસતું ગણી શકાય. દેવદત્તાએ એક ચતુરાઈ ખેાળી કાઢી. તેણે પોતાની અગાસી ઉપરથી એક વસ્ત્ર, પિતાના મકાન નીચેથી વસ્ત્રહીનદશામાં પસાર થતી ઉત્તરા ઉપર એવી ખૂબીથી નાંખ્યું કે તેથી ઉત્તરાનું અંગ બરાબર ઢંકાઈ ગયું અને છતાંય તેને એ વાતની બીલકુલ ખબર ન પડી કે એ વસ્ત્ર કેણે નાખ્યું, કયાંથી નાયું
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
દિગમ્બરાની ઉત્પત્તિ
૫૧
કે કેવી રીતે નાંખ્યું. ઉત્તરા વિમાસણમાં પડી અને પોતાના ભાઈ શિવભૂતિ
પાસે પહોંચી.
આપણે માન્યું હતું. અને સંભવિત પણ એમ જ હતું કે શિવભૂતિએ સ્વીકારેલ નગ્નપર્યું, જેનશાસ્ત્રથી વિરુદ્ધ હૈાવાના કારણે હા કે સ્વાભાવિક રીતે લાકમાન્યતા પ્રમાણે સંભવે તેવી રીતે સમજી અને અણસમજુ અન્ને પ્રકારના મનુષ્યેા તરફથી તેના તિરસ્કારના કારણે હા, પણ તે નગ્નપણાનું અંધ અનુકરણ કરવા શ્રીજી કેાઇ વ્યક્તિ તૈયાર થઈ ન હતી. ટૂંકી મુદ્દતે કહેા કે લાંખા ગાળા પછી કહેા પણ તેનું અનુકરણ કરનાર એક માત્ર તેની હૅન ઉત્તરા જ નીકળી હતી.
પરંતુ જગતમાં પેાતાના સાથીદાર થનારા મનુષ્ય જો સાચેસાચા પેાતાને બચાવ કરનાર થાય છે તે તે તે સાથીદારથી પારાવાર આનદ થાય છે અને તે આનંદ ટકી રહે છે પણ ખરા. પણ જ્યારે કાઈ પણ સાથીદાર વાસ્તવિક રીતે ખચાવ કરનાર નથી થતા ત્યારે એક સાથીદાર મળવાના કારણે જે આનંદ એક વખત થાય છે તે આનદ એસરી જાય છે-અને પાછળથી યાવત્ શૂન્યતાના રૂપમાં પલટાઈ જાય છે. અને જ્યારે સાથીદારપણાને આનંદ શૂન્યતામાં પરિણમે છે ત્યારે – તેવી ઉપયાગહીન દશામાં-સાથીદારનું સાથીદારપણે રહેવું એ ઉદાસીનતાને પામે છે. પરિણામે એ સાથીદારના સાથીદારપણાની અનાવશ્યકતા હૃદયમાં એતપ્રાત થઈ જાય છે. આ તે થઈ જ્યારે સાથીદાર નિરૂપયેગી થઈ પડે છે. તે વખતની સ્થિતિ. પરન્તુ જયારે સાથીદાર સાથીદારપણે બચાવ કરવાને નિરુપયેાગી નિવડવા ઉપરાંત તેના મચાવને માટે હરેક સ્થાને કાયિક અને વાચિક મહાવ્યથાએ ભેગવવી પડતી હોય અને સાથે સાથે સાથિદારને પણ એવી વિશમ પરિસ્થિતિમાં મહાવ્યથાઓના ભાગ બનવું પડતું ડાય ત્યારે બન્નેને માટે એક જ મા ઉપસ્થિત થાય છે અને તે પરસ્પરથી છૂટા પડવાનેએક-બીજાથી સાવ અળગા થઈ જવાના.
વસ્તુસ્થિતિ આવી હેાવાથી, પેાતાના સાથીદાર તરીકે વસ્રહીન થયેલ ઉત્તરા, જ્યારે, ઉપર કહ્યું પ્રમાણે, દેવદત્તા વેશ્યાની ચતુરાઇથી વસ્ત્રાવૃત થઈ ત્યારે તે ઉત્તરા અને તેના ભાઇ શિવભૂતિ એ બન્નેની સ્થિતિ વિચારણીય થઇ પડી.
( અ પૂણું)
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DATE
समीक्षाभ्रमाविष्करण
। याने बिग बगतानुयायी अजितकुगार शास्त्रीए " श्वेताम्बरमानसमा "मां
आलेखेल प्रश्ननो प्रत्युत्तर लेक आचार्य महाराज श्रीमद् विजयलावण्यमरिजी ::: m : ::
i
li
(गतांकथी चालु)
साधु आहारपान कितने वार करे ?
आगल जता लेखक लग्वे छे "किसी ३. वैयावृत्य करनारे १नार खाबानो मुनिकी सेवा करनेवाला साधु इस लिये नियम तोडीने बे वार खावं । अपने एकवार भोजन करनेके नियमको ४. तपस्या करतां वेयावच्च अधिक नथी तोडकर दो बार दिनमें आहार करे क्योंकि एवं सूचन । तप करनेसे वैयावृत्य उत्कृष्ट है। यह भी
हवे आपणे आ बाबतीनो अनुक्रमे अच्छे कौतुककी बात है । इस तरह तो
विचार करीए। साधुओंको तपस्या छोडकर केवल वैयावृत्यमें लगजाना चाहिये क्योंकि भोजन भी दो बार प्रथम बाबतमां जणाववानुं जे हमेशा कर सकेंगे और फल भी तपस्थासे अधिक एक ज वार खावु आवो नियम याने प्रतिज्ञा मिलेगा।
दीक्षा लेती बरखते अथवा पालथी करल ज आ लेखकना लग्वाग परथी नीचे प्रमाणे नथी। दीक्षा समये जेम सामायिक बगेरना चार बाबतो तरी आवे छे:----
आलावा उच्चगवामां आवे छे तेम, हमेशा एक १. साधुओने हमेशा १ बार खावानो ज बार खावु आवो कोई आलावो उच्चरावेलो नियम होय छे. अने बे वार वापरवामां ते होता नयी । तेम पाटलथी प। हरेक साधुओने नियमनो भंग थाय छे ।
एक ज वार खावू जोईए ए सम्बन्धना आलावा २. तपस्या करतां वेयावच्चगां वधारे उच्चराववानो उल्लेख पण जोवामां आवतो लागले माटे तप छोडी छोटीने वेयावनगांज नथी। माटे तमाग मुनिराजोने हमेंशा एक ज जोडावू जोइए।
बार बापरवानो नियम छे, आq कहेवू ते
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમીક્ષાભ્રમાવિષ્કરણુ
૧૯૯૨
मिथ्या छे। अने जो नियम नथी तो पछी कारण विशेषे वे वार वापरवामां नियमभङ्गनी जे आपत्ति आपकी ते पाया विनाना महेलना जेवी छे
1
कदाच एम कहेवामां आवे के नियम एटले व्यवस्था । मुनिओने एक वार वापरखु एवी जे व्यवस्था तेनो भङ्ग थाय छे। आना जवाब मां जगाववानुं जे निर्वाह चाली शकतो होय तो एक बार वापरवं एवी व्यवस्था छे परंतु गमे तेने गमे तेवा कारणे एक ज वार वापर एवी व्यवस्था नथी तो पछी कारणे बे वार वापरवामां व्यवस्थाभङ्गनी वात ज शानी होय ?
बीजी बातमी जणाववानुं जे तपस्या करतां यावच अधिक ले ए बात अमारे इष्ट छे, कारण के वेयावच ए अभ्यन्तर तपस्या रूप छे, अने आ बात दिगम्बरशास्त्राने पण मानवी पडे ले जे अमो आगल बतावीशुं ।
arrar करनारा तपस्याने छोडी देवी आवुं तो कोई कहेतुं ज नथी । वेयावच्च अने तपस्या बन्ने साधवानां छे अने घणा महानुभावो साधे पण छे । परन्तु कोई प्रसङ्गमा बन्ने साथे साधी शकातां न होय अने एक एक साधी शकाय एम होय त्यां शुं करवुं तप छोड़वो के वेयावच छोडी देवी ! तेने माटे बतायुं जे तप करतां वेयावच्च अधिक छे माटे तपने ते वखते जातो करी वेयावच्च साधवी । आवी स्थिति होवा छतां पण लेखक जगावे छे जे " तप छोडीने केवल
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
यावचमां ज लागी जवुं " ए वात क्यांथी काढी हशे ते ए पोते ज जाणे ।
त्रीजी बाबतमा लेखकनुं जणाववुं एवं हतुं के वेयावच करनारे एकवार खावानो नियम तोडीने बे वार खावुं । आना जवाब मां जणाववानुं जे आ कपोलकल्पनाओ लेखके कया ग्रंथोमांथी काढी छे ते जो जाहेर करे तो दुनीयाने जाणवानुं मळे । अमारे दिलगीरी I साथै कहेवुं पडे छे के आवी मनघटत कल्पनामा लेखकना हस्ते केटलं सत्य वस्तुनुं खुन थई रह्युं छे । वात एवी छे के वेयावच्च पण कराय अने साथे तप अथवा १ वार आहार पण लेवाय छे, अने निर्वाह न होय त्यारे वे वार पण आहार लई शकाय छे ।
हवे आपणे चोथी बाबत पर आवीए । चोथी बाबतमा उपहास करीने लेखके सूचयुं हतुं जे तप करतां यावच अधिक नथी । आना जवाबमां जणाववानुं जे तपस्या करता वेयावच अधिक छे अने वेयावच ए महान् गुण छे । आ बाबतमां दिगम्बरशास्त्राने पण सम्मत वुं पडे छे । लेखके पोताना ज शास्त्र बराबर देख्यां होत तो पण आवी गम्भीर भूलमां उतरवुं पडत नहि ।
तपस्या - आम्बेल, एकासणु, उपवास वगेर बाह्य तप कहेवाय छे। वेयावञ्च-अभ्यन्तर तप कहेवामां आवे छे। आ बन्ने वात श्वेताम्बर तथा दिगम्बर उभय सम्मत छे । प्रथम बाह्य तप शाथी कहेवामां आवे छे के
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
बाह्य जे शरीर तेना पर तेनी असर देखाय छे अने इतर पण करी शके छे माटे । बीजाने अभ्यन्तर तप शाथी कहेवाय छे के अभ्यन्तर जे कर्मसमुदाय तेना पर तेनी विशेष असर देखाती होवाथी ते अभ्यन्तर तप कहेवाय छे। आ ते बाह्य अने अभ्यन्तर भेदना स्वरूपथी पण समजी सकाय तेम छे के बाह्य तप करतां अभ्यन्तर तपरूप जे वैयावृत्य ते अधिक छे । अभ्यन्तर तपनी साधना माटे जो के बाह्य तपनी जरूर छे तो पण अभ्यन्तर तपनी ज्यां उलटी हानि थती होय त्यां तो बाह्य तपने बाजु पर राखी अभ्यन्तर तपनो आदर करवो पड़े छे ।
શ્રી જૈન સત્ય પ્રકાશ
वेयावच्च गुण तीर्थङ्कर नामकर्मना बंधननुं कारण छे, जेमां श्वेताम्बर संप्रदाय अने दिगम्बर संप्रदाय उभय संमत छे । श्वेताम्बर संप्रदायमां जुओ :
----
वेयावच्चेण भंते जीवे किं जणयइ : यावच्चे तित्थयरनामगोयं कम्म निबंधेइ ।
[ वैयावृत्येन भदन्त जीवः किं जनयति : वैयावृत्येन तीर्थङ्कर नामगोत्रं कर्म निबध्नाति ] - श्री उत्तराध्ययनसूत्र
हे भगवन्, वेयावच्चथी जीव शुं करे छे ! गौतम, वेयावच्चथी जीव तीर्थङ्कर नामगोत्र कर्म बांधे छे ।
वृत्तिमां
दिगम्बर संप्रदायमा जुओ बोधप्राभृत
--
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદ્રપદ
" वात्सल्यं भोजनं पानं पादमर्दनं शुद्ध तैलादिनाङ्गाभ्यञ्जनं तत्प्रक्षालनं चेत्यादिकं कर्म सर्व तीर्थङ्कर नामकर्मोपार्जनहेतुभृतं वैयावृत्त्यं कुरुत यूयंम् । "
उक्तं समन्तभद्रेण महामुनिना - व्यापत्तिव्यपनोदः पदयोः संवाहनं च गुणरागात् । वैयावृत्यं यावानुपग्रहोऽन्योऽपि संयमिनाम् ॥ १॥
भावार्थ - वात्सल्य शब्द विवरण करतां टीकाकार जगावे छे के वात्सल्य केतां भोजन, पान, पादमर्दन, शुद्ध तेल वगैरेथी शरीरे चोळवु, तेने धोइ नाखवं, इत्यादि सकल क्रिया तीर्थङ्करनामकर्मना बन्धननी हेतभूत छे अने वेयावच्चरूप छे, तेने तमो करो ।
आ वावतमां समन्तभद्रनुं
प्रमाण
आपेल छे ।
वेयावच्च सिवाय बीजा गुणोनो समुदाय टकी कवानो नथी तेने माटे जुओ दिगम्बर शास्त्र भावप्राभृतवृत्ति ।
"वेयावच्चे विरहिउ वयनियरो वि ण ठाइ । सुक्कसरहो किह हंसर लुजेत उ धरणह जाइ ॥ १ ॥
भावार्थ जेम सुका सरोवरमा हंस रही शकतो नथी, तेम वेयावच्च रहित आत्मामां गुण समुदाय रही शकतो नथी ।
वेताम्बर सम्प्रदायमा जुओ अष्टकवृत्ति-वृद्धादिवैयावृत्यं हि सकलकल्याणवल्लरीकल्पकन्दकल्पं वर्तते । यदाह
For Private And Personal Use Only
वेयावचं निच्च करेह संजमगुणे घरंताणं । सव्वं किर पडिवाइ वेयावच्चं अपडिवाइ ॥ १ ॥
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સમીક્ષાશ્વમાવિષ્કરણ
૫૫ [वैयावृत्त्यं नित्यं कुरुत संयमगुणान् रीते आवृत्तिना अभावे श्रुतज्ञान एटले श्रुतज्ञाधरताम् । सर्व किल प्रतिपाति वैयावृत्यम नजनित शुभ कर्म पण विपाकोदयथी भोगवाया प्रतिपाति ॥ १ ॥]
सिवाय प्रदेशोदयथी भोगवाईने नाश पामे छ। पडिभग्गरस मयस्स व नासइ चरणं परन्तु वयावच्च जानत पुण्यकम विपाकोदयथी सुयं अगुणणाए । न हु वेयावच्चकयं सुहो- भोगवाया सिवाय नाश पामतुं नथी । दयं नासए कम्म ॥
वेयावच्चनी विशेष कर्तव्यता माटे देखो
दिगम्बरशास्त्र--मूलाचार :---- [ प्रतिभन्नस्य मृतस्य वा नश्यति चरणं श्रुतमगुणनया । नैव वैयावृत्यकृतं शुभोदयं आइरियादिसु पंचसु सबालवुड्डाउलेसु गच्छेसु । नश्यति कर्म ॥]
वेयावचं वुत्तं कादत्वं सव्वसत्तीए ॥ १९२ ॥
[आचार्यादिषु पञ्चसु सबालवृद्धाकुलेषु गच्छेषु । सातावेदनीय देवगति -- यश:कीर्ति - तीर्थकरनामार्गात्रादि चरणश्रुतशब्देन तत्प्रभा
वैयावृत्त्यमुक्तं कर्तव्यं सर्वशक्त्या ॥ १९२॥] वजनितं शुभं कर्म गृह्यते ।
भावार्थ आचार्य, उपाध्याय, स्थविर,
प्रवर्तक, गणधर ( गणावच्छेदक ), आ पांचनुं भावार्थ निश्चय करीने वृद्धादिकनुं वेया
तथा नवदीक्षित, वयोवृद्ध, ज्ञानवृद्ध अने वच्च छे ते सकल कल्याणरूप लताओने उत्पन्न
तपोवृद्ध सहित जे गच्छ तेनुं तमाम शक्ति करवामां कल्पवृक्षना कन्द समान छे, जेने
वडे करीने वेयावच करवा लायक छ । माटे कयु छे के हे भव्य आत्माओ संयमगुणने धारण करनार मुनिमहात्माओगें हमेशा वेयावच्च
वेयावच्चनी महत्ता माटे जुओ श्वेताम्बर करो। चोकस बीजं बधुं प्रतिपाती छे,
सिद्धान्त व्यवहार दशमो उद्देशोअर्थात् आव्युं थकुं चाल्युं पण जाय परंतु
आयरियवेयावच्चे करेमाणे समणे निग्गंथे वेयावच्च छे ते अप्रतिपाती गुण छे. कारण महानिजरे महापज्जवसाणे भवइ । [ आचार्यके चारित्रथी पतित थयेलाने अथवा तो
वैयावृत्यं कुर्वन् श्रमणो निर्गन्थो महानिर्जरो मृत्यु पामेलाने तेवा प्रकारना लिष्ट खराब महापर्यवसानो भवति ] निमित्तो मळे तो कदाच चारित्र चायुं वृत्ति- प्रतिसमयमनन्तानन्तकमेपरमाणुपण जाय--अर्थात् चारित्रथी उत्पन्न थयेल निर्जरणात् , महापर्थवसानसिद्धिगमनात्। शुभ कर्म जे साता वेदनी, देवगति, यशः भावार्थ- आचार्य भगवन्तनी वेयावच्च कीर्ति, तीर्थकरनामकर्म उच्च गोत्र वगेररूप करनार श्रमण निर्ग्रन्थ, क्षणे क्षणे अनन्तानन्त होय छे ते विपाकोदयथी भोगवाया सिवाय कर्माणुनी निर्जरा थती होवाथी, महानिर्जरीवाळा प्रदेशोदयथी भोगवाईने नाश पामे छे तेवा थाय छे, तथा जेनो छेडो नथी एवा मोक्षमां
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
-
sound
૫૬. શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ गमन थवाथी महापर्यवसानवाळा थाय छ। प्रदर्शित थाय छ। आ वगेरे अनेक गुणोने आना ज विशेष विवेचनमा भाष्यकार भगवान् लईने ते मोक्षफलने आपनार थाय छे. नीचे प्रमाणे जणावे छे :
__ जेम कोइ वसन्तपुर वगैरे नगरमां ववहारे दसमए दसविहं साहुस्स जुत्तजोगस्स। जवाना बे रस्ता होय छे, तेमां एक रस्तो तो एगंतनिजरा से न हु नवरि कयम्मि सञ्झाए सुन्दर फलफुलवाळा वृक्षनी घटावळो मनोहर
॥१३७ ॥ होय अने बीजो मार्ग तेनाथी विपरीत होय । [ व्यवहारे दशमके दशविधं साधोयुक्तयोगस्य । तेवी ज रीते मोक्षनगरमा जवाना बे रस्ता छः एकान्तनिर्जरा तस्य न खलु केवले कृते जेमां वेयावञ्चयुक्त जे मार्ग ने प्रथम मार्गसमान स्वाध्याये ॥१३७ ॥]
छे, अने वेयावच्चरहित पोताना काममां परायण
जीवोनो बीजो मार्ग छे । ___व्यवहारसूत्रना दशमा उद्देशामां कहेल । जे दश प्रकारनुं वेयावच्च तेमा जोडायेला ते तपस्या करतां वेयावञ्चगुणने अधिक मुनिने एकान्त कर्मनी निर्जरा थाय छे, जे मानवो पडे छे ते नीचेनी वातथी सूचित थाय कर्मनी निर्ज। केवल स्वाध्याय करवाथी थई छे:-- शकतो नथी।
बे मुनिराजो कोई स्थाने रहेला छे, ए पञ्चवस्तुमां पण वेयावच्चने माटे नीचे बेमाथी कोई एक मुनिराजनी निमित्तवशात प्रमाणे प्रतिपादन करे छे :--
तबीयत असाधारण नरम पड़ी गई छे, तेनुं सारांश----पूर्व भवनी अन्दर भरतमहा
तमाम काम साथै रहेला मुनिराजने करवानुं छे । राजे मुनिराजोनी वेयावच्च करी हती, जेने
आ तमाम कार्य अने तपस्या ए बे साथे बनी लईने ते छ खण्डना अधिपतिपणाने पाम्या,
शके तेम नथी। हवे अहीया तपस्या छोड़ी राज्यसुख भोगव्या, उत्तम मुनिपणुं पाळ्यु
दईने ग्लानमुनिनी वेयावच करवी के मान्दाने अने आठे कर्मनो क्षय करीने यावत् मोक्षमा
हलवलतो मुकी तपस्या करीन बेसी जावू ? गया। रायदिक तो वेयावञ्चना आनुषङ्गिक
आना जबाबमा जणावयु पडशे के तप छोडीने फल छे, परम्परानुं फल तो मोक्ष छे, कारण
वेयावध करवी। कोई पुछशे के शाथी वेयायच के वेयावच्च करवाथी तीर्थङ्करदेवनी आज्ञानुं
करवी अने तपने छोडवो ! तो तेना जवाबमां आराधन थाय छे; अन्यनी अनुकम्पा थाय छे. जणाव पडशे के भाई, तप करतां वेयावञ्चमा ज्ञानादिक गुणना आधारनी भक्ति करवाथी वधार लाभ जणाय छे । तेथी कबुल थई ज्ञानादिक गुगनी पण भक्ति थाय छे. कर्मनी गयुं के तपस्या करतां वेयावच अधिक छे. निर्जरा थाय छे अने पोतानुं निरभिमानपणुं
( अपूर्ण)
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिगम्बर शास्त्र कैसे बनें?
लेंग्वक---मुनिराज श्री दर्शनविजयजी
(गतांक से क्रमशः)
प्रकरण ७-कुन्दकुन्दाचार्य (चाल) (४) आ० कुन्दकुन्द के समय के बारे में भिन्न भिन्न दिगंवरीय मान्यताएं
१. आ० कुन्दकुन्द मौर्य चन्द्रगुप्त के शिष्य हैं, अतः आपका समय वीरनिर्वाण से दूसरी शताब्दि का है।
२. आप आ० द्वि० भद्रबाहु के शिष्य हैं । आ०वि० भद्रबाहु का स्वर्गवास वीर नि० सं. ६८३ (वि. सं. २१३) में हुआ । डॉ. ल्युमन के मत के अनुसार उनका स्वर्गवास वि. सं. २३० में और ग्रो. हीरालालजी के मतानुसार वि. सं. ४ में हुआ।
३. आप आ० द्वि० भद्रबाहु के शिष्य के शिष्य चन्द्रगुप्त के शिष्य हैं, अतः आपका समय विक्रम की तीसरी शताब्दी का है।
४. नंदीसंघ की पट्टावली के अनुसार आपका समय विक्रम की पहली या दूसरी शताब्दी का है।
५. आप आचार्य भूतबली के शिष्य हैं । इस प्रकार आपका समय संदिग्ध दशामें है , पर श्वेतांबरीय मान्यता के अनुसार यदि शिवभूतिजी और भूतबलीजी एक ही आचार्य हों तो आपका समय विक्रम की दूसरी शताब्दी का दूसरा या तीसरा चरण है।
६. श्र० बे० शि० नं० ५५, ४९२ और स्वा० स० भ० पृष्ठ-१७९ के अनुसार आप मूलसंध के संस्थापक व प्रधान आचार्य हैं। पं० नाथुरामजी प्रेमीजी का मत है कि- “ मूलसंघ नाम सातवीं आठवीं शताब्दी से पहिले के कोइ लेख में प्रतीत नहीं होता, माने वो अर्वाचीन है"
-(ता० २१-१०-३० हरिवंशपुराग-प्रस्तावना) ७. कौण्डकुन्द नाम कनडी भाषा का है, और लिपी का प्रारम्भकाल विक्रम की ६ या ७ वी शताब्दी है।
---(श्वे० म० स० दि० पृष्ठ ९८ से १००)
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%3
૫૮
શ્રી જેન સત્ય પ્રકાશ
ભાદ્રપદ
८. आप नन्दीगण के-देशी गण के आचार्य हैं [ श्र0 बे० शि० नं० ४२, ४३, ४७, ५०; स्वामीसमंतभद्र, पृष्ठ १५, १३६] नन्दी गण के संस्थापक आचार्य अर्हबली अथवा आ० अकलंक हैं (श्र० बे० शि० नं० १०८, श्लोक २१) आ० अकलंक करीब विक्रम की ८ वीं शताब्दी के आचार्य हैं । और आ० अर्हबली का समयकाल वी. नि. ७०० के बाद का है ---(विद्वद्रत्नमाला पृष्ठ-५)
९. श्र० बे० शि० नं० १०८ के अनुसार कुन्दकुन्दाचार्य विक्रम की छठी शताब्दी के आचार्य हैं।
१०. प्रतिबोधचिन्तामणि में कुन्दकुन्दाचार्य का समय वि. सं. ७५३ दिया है।
११. बाबू जुगलकिशोर मुख्तार लिखते हैं कि आ० कुन्दकुन्द का संगयकाल विक्रम की पहली या तीसरी शताब्दी है ।
१२. न्यायशास्त्री, दि० पं० गजाधरजी का मत है कि आपका जन्म वि. सं. २१३ से पहले मानना गलत है, अतः आपका सत्ता समय शिवमृगेशवर्म का ही समय यानी शक सं० ४५० (वि. सं. ५८५) है। _ --(सतातन जैन ग्रंथमाला मुद्रित कुन्दकुन्दकृत 'समयसारप्रामृत' की प्रस्तावना)
१३. दि० पं० पन्नालालजी सोनी लिखते हैं कि-अत एव कुन्दकुन्द का समय उनसे १५० वर्ष पूर्व अर्थात् शकसंवत् ४५० (वि० सं० ५८५) ही सिद्ध है।
-(माणिक्यचंद्र दि० जैन ग्रंथमाला प्रकाशित ग्रं० १७, गटप्राभूतादिसंग्रहभूमिका, पृष्ट-५)
कुन्दकुन्दाचार्य दिगम्बर समाज के प्रधान आचार्य हैं, मूलसंध के स्थापक हैं और दिगम्बर मुनि के लिये आवश्यक गृद्धपिच्छिका इत्यादि बाह्य लिंग के व्यवस्थापक हैं इतना ही नहीं किन्तु वे नवीन मार्ग के प्रकाशक हैं एवं दिगम्बरसम्मत शास्त्रों के सर्व प्रथम प्रणेता हैं।
भगवान् महावीर से जो मत चल रहा था उसमें आ० कुन्दकुन्द ने दिव्य ज्ञान पाकर क्रांति की और नवीन पथ बताया। लोग उस राह में चलने लगे। “मूलसंध" उस पथ में चलनेवालों का ही नामांतर है।
आचार्य देवसेन इसके लिये फरमाते हैं कि
आ० पानंदी ने भगवद् सीमंधर स्वामी से दिव्य ज्ञान प्राप्त कर नया मार्ग प्रकाशा.
----श्रीयुत् प्रेमीजी संपादित “दर्शनसार," गाथा ४३, प्रथम संस्करण
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ દિગમ્બર શાસ્ત્ર કેસે બને ?
૫૯ दिव्य ज्ञान से जो नया मत चलाया, उसके अनुकूल शास्त्रों की आवश्यकता थी आ० कुन्दकुन्दने नये शास्त्र भी बनाये । श्र0 बे० शि० नं० १०५ में लिखा है कि (शक सं. १३२०)
शब्दे श्री पूज्यपादः सकलविमतजित् तर्कतंत्रेषु देवः ।
सिद्धांते सत्यरूपे जिनविनिगदिते गौतमः कौण्डकुन्दः ॥ ४० ॥
अर्थात् आ० कुन्दकुन्द तीर्थंकर के सिद्धांत के अवतरण करने में श्री गौतम गणधर के समान थे, अर्थात् गौतम स्वामीने कहा था वही कई शताब्दी के बीतने के बाद आ० कुन्दकुन्द ने कहा । बीच के आचार्य ऐसे सत्य-सिद्धांत-देशक नहीं थे। श्री गौतमस्वामी के पश्चात् ये ही महान् सिद्धांतवेदी हैं । उपर के लेख का इस प्रकार का भाव है।
श्र० बे० शि० नं० ५४ श्लोक ५ के "चके श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् " चरण से भी सिद्ध होता है कि आ० कुन्दकुन्द ने बडा परिश्रम उठाकर भरत क्षेत्र में दिगम्बर शास्त्रों की नीव डाली।
__परन्तु प्रश्न यह उपस्थित होता है कि-वीर नि०सं० ६८३ में जिनवाणी का सर्वथा लोप हो चुका था, बाद के दि० आचार्य जिनवाणी के अभाव में यथेच्छ धर्म-पंथ चलाते थे । न किसीको श्रुतज्ञान था न किसीको प्रत्यक्ष ज्ञान था । ऐसे युग में आ० कुन्दकुन्द हुए। आपको भी न अवधि या मनःपर्यव ज्ञान था, न पूर्वका ज्ञान था, न अंग ज्ञान था, न आचारांग का ज्ञान था । ऐसी परिस्थिति में आपने नये शास्त्र कैसे बनाये ?
दिगम्बर आचार्य इसका उत्तर देते हैं कि--आ० कुन्दकुन्द को चारण- ऋद्धि प्राप्त हुई थी। जैसे "श्रीकोण्डकुन्दनामाभूच्चतुरंगुलचारणः ।"
__-श्र०बे०शि०नं० १३९, श्लोक-२, शक सं० १०४१ ॥ इत्यादि अनेक प्रमाणों से वे चारण-ऋद्धिवाले माने जाते हैं। आपने चारणऋद्धि से भगवान् सीमंधर स्वामी के पास जा कर दिव्य ज्ञान प्राप्त किया और नये शास्त्र बनवाये, नया मत प्रकाशित किया एवं गृद्ध-पिच्छिका भी स्वीकार की। भला श्री सीमंधर स्वामी तीर्थंकर की आज्ञानुसार जो कुछ किया गया हो उसमें तनीक भी विसंवाद कैसे हो सकता है ?"
पाठक समज गये होंगे कि “ आ० कुन्दकुन्दने चार अंगुल प्रमाण चारणलब्धि से महाविदेह क्षेत्र में गमन किया, बडे बडे पहाड-क्षेत्रों का उल्लंधन किया, तीर्थंकर से दिव्य ज्ञान पाया और यहां आकर जो पुराणा धर्म था उसको उठाकर नया मत चलाया, नया लिंग बनाया और नया सिद्धांत स्थापित किया ।" ये सब बातें खुदा से खरीता लानेवाले पयगंबर की घटनाओं से मिलती जुलती सो प्रतीत होती हैं ।
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mu
tane
D
६०
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ नया मत चलानेवाला ईश्वर के नाम से नयी नयी बातें बनाता है । ___ और यहां वास्तव में ऐसा ही हुआ है। फिर भी यह निरपवाद मानना पडता है कि---आ० कुन्दकुन्द का सिद्धांत ही दिगम्बर--समाज के लिए तीर्थंकरवाणो यानी आप्त वचन है।
आपने जो कुछ रचा है उसमें अधिकांश भगवान् सुधर्म गगधर प्रणीत, उपलब्ध असली जिनागम के अवतरण हैं, और सिर्फ साधु के वस्त्र, पात्र व स्त्रीमुक्ति वगैरह के पाट उडा दिये हैं । बस्त्र के लिये तो यहां तक लिख दिया है कि उसको पढ़ कर कोई भी विद्वान ग्रन्थरचना के उद्देश को पहिचान लेता है। एक दो प्रमाण देखें --पांचवे महाव्रत “ अपरिग्रह-अमूर्छा" के अनुसार “ निर्ग्रन्थता" साधु का लक्षण माना जाता है । आ० कुन्दकन्द ने रामसवृत्ति से दर्शनप्राभृत वगैरह ग्रन्थों में " वस्त्ररहितता " को ही साधु का लक्षण लिख दिया । ५१
- श्री आचारांगसूत्र में जैन श्रमणों के लिये ५ प्रकार के वस्त्र को आज्ञा है । सभी साधु उस आज्ञा की तामील करते थे-करते हैं। आ० कुन्दकन्द ने लिगप्राभूत में उसके प्रतिवाद में पांच प्रकार के वस्त्रा का ही निषेध किया। सामान्यरूप से वस्त्रों के निषेध के बजाय विशेषरूप से पांच प्रकार के ही वस्त्रों का निपेध करना, इससे ग्रन्थ निर्माता का मानस प्रत्यक्ष होता है । यही मानस नवीन मत को जड़ है।
५१ श्रमण भगवान् महावीर के समय के बौद्ध ग्रन्थों में जनसाधु निन्थ नाम से संकेतित किये गये हैं, जैन निम्रन्थों के वस्त्र एवं पात्र के भी उल्लेख किये हैं, अतः वि० सं० १३९ तक जैन श्रमण-निर्ग्रन्थ, वस्त्रवाले व पात्र सहित थे -- आबरसहित-सांबर थे । वि. सं. १३९ में दिगम्बर सम्प्रदाय--दिशा को ही अंबर माननेवाला निकला । निर्ग्रन्थ के बजाय "दिगम्बर" शब्द में अभिमान लिया जाय, और नाम में भी “अंबर” शब्द को प्रधान रखकर उसका निषेध बताया जाय, यह सारा स्वरूप पूर्व के जनमहर्षियों की साम्बर दशा का ( खास करके श्वेतांबर दशा का ) सूचक है। बाद के जैनेतर ग्रन्थकारों ने जैनसाधुओं का समुदाय देखकर “निनन्य" शब्द के स्थान पर “ दिगम्बर", "नम्नाट” इत्यादि लिखना शुरू कर दिया । जैनेतर ग्रन्थ वि० सं० १३९ से पहले के जन साधुओं को “ निर्ग्रन्थ" बताते हैं, और बाद के साधुओं को "विवसन" बताते हैं। सारांश यह है कि वि० सं० १३९ पर्यंत जैन श्रमण वस्त्र पहने या न पहने, इसका कोई एकांत आग्रह नहीं था । मुनि शिवभूति और आ० कुन्दकुन्द ने भ० सीमंधर स्वामी की गवाही बताकर वस्त्र का एकांत निषेध किया, नग्नपना स्वीकारा और “ निर्ग्रन्थ" के बजाय “ दीगम्वर' उपाधि स्वीकार की । तब से वे निग्रन्थ नहीं किन्तु दिगम्बर कहे जाते है । पीच्छी और कमण्डलु का स्वीकार शिवभूति ने नहीं किन्तु आ० कुन्दकुन्द ने ही किया है ।
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६१
૧૯૯૨
દિગમ્બર શાસ્ત્ર કેસે બનેં? इसके अतिरिक्त श्री गौतमस्वामी गणधरकृत प्रतिक्रमण बतलाया और उस पाठ में भी पांच प्रकार के वस्त्र का निषेध लिखा ।
श्रुतावतार में "आ० पद्मनंदि (कुन्दकुन्द) ने षखंडागम और कषायप्रामृत की परिकर्म-टीका रची" ऐसा उल्लेख है । यद्यपि वह परिकर्म आज अनुपलब्ध है अतः उसके लिये कुछ विचार नहीं किया जा सकता । किन्तु श्र० बे० शि० नं. १०५, श्लोक २३.२५ को प्रमाणभूत मानकर षट्खंडागम के विधाता आ० पुष्पदंत और आ० भूतबल्ली को आ० गुगभद्र, जिन्हेनि वि० सं० ९५५ में उत्तरपुराण समाप्त किया है, उनके शिष्य माने जाय तो परिकम रचना का उल्लेख बिलकुल निराधार हो जाता है।
यों तो उपर लिखित सब बातें संदिग्ध हैं, फिर भी शिलालेखों से उपलब्ध प्रमाणों की ओर गज--निमिलिका न बताकर उस पर विचारविनिमय करना अनिवार्य होता है। यहां एक बात जरुर खटकती है :---
अग्वंयो, श्रुतावतार और द्वितीय श्रुतावतार में दिगम्बर सम्मत जिनागम के लोप के पश्चात बने हुए दिगम्बर शास्त्रों का प्रामाणिक इतिहास दिया है । इसमें वीरनि० सं० १३४३ यानी महाधवला की समाशि तक का इतिहास मिलता है । यदि इस समय तक कुन्दकुन्द का कोई भी ग्रन्थ होता तो जरूर उस ग्रन्थ का नाम लिख लिया जाता । किन्तु आश्चर्य है कि श्रुत के इतिहास में आपके ग्रन्थ का नाम तक नहीं है । क्या ऐसी स्थिति में वे ग्रन्थ आप की कृति माने जाय ? क्या वे इतिहासविधाता ऐसे महत्त्वपूर्ण पुरुष--दि० आचार्य के ग्रन्थे। से अनभिज्ञ होंगे? या आपके ये ग्रन्थ शास्त्रानुसार नहीं माने जाते होंगे ?
टीका-वृत्तिकारों ने भी आपके ग्रन्थों पर इतनी ही लापरवाई बताई है। ऐसे गौतमम्बामी के समान ग्रन्थकता के ग्रंथों पर सब से पहले टीकायें हो जानी चाहिये थी। परन्तु देखने से पता लगता है कि प्राचीन से प्राचीन आ० अमृतचन्द्र ने विक्रम की ११ वी शताब्दी में आपके ग्रन्थपर टीका की, उनके कई ग्रन्थ बिना टीका हो विद्यमान हैं। आपकी तारीफ में जो जो शिलालेख मिलते हैं वे सभी विक्रमकी ११ वी शताब्दी से पीछे के हैं। पट्टावलीयां भी उस समय के बाद की हैं । न मालूम इन सभी प्रमाणों से क्या समझना ?
वास्तव में आ० कुन्दकुन्द दिगम्बर समाज में विक्रम की ११ वी शताब्दी से आजतक सर्वश्रेष्ठ आचार्य माने जाते हैं, इस में किसीका भी मतभेद न होगा।
आपकी ग्रन्थ--सृष्टि विस्तृत संख्या में उपलब्ध है । मगर उनमें आपने बनाये
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%3
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ हुए ग्रंथ कितने हैं उसका निर्णय होना मुश्किल है। आपके नाम का कुन्दकुन्दश्रावकाचार उपलब्ध है जिसका विशेष परिचय ग्रन्थ-विभाग में दिया जायगा । इसकी जांच कर के पं० जुगलकिशोर मुख्तार भ्रमस्फोट करते हैं। वह नीम्न प्रकार है
" इससे निःसंदेह कहना पड़ता है कि यह ग्रंथ श्वेताम्बर संप्रदाय का ही है। दिगम्बरों का इससे कोई सम्बन्ध नहीं है । और श्वेतांबर संप्रदाय का भी यह कोई सिद्धान्त ग्रन्थ नहीं है, बल्कि मात्र विवेक-विलास है, जो कि ए मन्त्रिसुत की प्रसन्नता के लिये बनाया गया था।
विवेकविलास की संधियाँ और उसके उपर्युल्लिखित दो पद्यों ( ३-९ ) में कुछ ग्रंथनामादिक का परिवर्तन करके ऐसी किसी व्यक्तिने, जिसे इतना भी ज्ञान नहीं था कि, दिगम्बर और श्वेताम्बर द्वारा माने हुए अठारह दोषो में कितना भेद है, विवेकविलास का नाम 'कुन्दकुन्द-श्रावकाचार' रक्खा है । और इस तरह इस नकली श्रावकाचार के द्वारा अपने किसी विशेष प्रयोजन को सिद्ध करने की चेष्टा की है । अस्तु ।
__इसमें कोई सन्देह नहीं है कि जिस व्यक्ति ने यह परिवर्तन कार्य किया है वह बडाही धूर्त और दिगम्बर जैन समाज का शत्रु था । परिवर्तन का यह कार्य कब और कहां पर हुआ है इसका मुझे अभीतक ठीक निश्चय नहीं हुआ। परन्तु, जहांतक मैं समझता हूं, इस परिवर्तन को कुछ ज्यादह समय नहीं हुआ है और इसका विधाता जयपुर नगर है।
जिस भण्डार में यह ग्रंथ मौजूद हों उस ग्रन्थ पर लिख दिया जाय कि “ यह ग्रन्थ भगवद् कुन्दकुन्द स्वामी का बनाया हुआ नहीं है । वल्कि वास्तव में यह श्वेताम्बर जैनियों का विवेकविलास ग्रन्थ है। किसी धूर्त ने ग्नन्थ की संधियों और तीमर व नौवें पद्य में ग्रन्थनामादि का परिवर्तन करके इसका नाम कुन्दकुन्द्र -श्रावकाचार रख दिया है"।
पं० मुख्तारजीने उपर के निवेदन से एक सत्य स्वरूप का आविष्कार किया है । इसी से दि०ग्रन्थकारांकी नीति का ठोक ख्याल आ जाता है।
___ सारांश यह है कि आ० कुन्दकुन्द ने उपलब्ध जैन आगम से कई शास्त्र बनाये और भगवद् सीमन्धर स्वामी के नाम पर चढा दिये । और इसी तरह किसी अन्य दिगम्बर विद्वान ने कई ग्रन्थ बनवाये और उनको आ० कुन्दकुन्द के नाम पर चढा दिये । इससे दिगम्बर ग्रंथकारों की ग्रंथनिर्माण की नीति भलीभांती स्पष्ट होती है।
( अपूर्ण)
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરતી અને મંગળદી લેખક --શ્રીયુત પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા, એમ. એ.
આરતી આરતી ” શબ્દની નિષ્પત્તિ- “આરતી” શબ્દ શેના ઉપરથી બન્યો હશે એને વિચાર કરતાં જણાય છે કે એ “આરત્તિય’નું રૂપાંતર હોવું જોઈએ. “આત્તિય' એ પ્રાકૃત શબ્દને બદલે સંસ્કૃતમાં “આરાત્રિક' શબ્દ છે. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (પૃ. ૧૮૯)માં પણ આરાત્રિક'ના રૂપાંતર તરીકે “આરતી” શબ્દ નેધાયેલો છે. આવી પરિસ્થિતિમાં આરતીને સંસ્કૃત શબ્દ “આર્તિ' ઉપરથી નિષ્પન્ન થયેલો માનવો વાસ્તવિક નથી એમ સહેજે સમજાશે.
આરતીને અર્થ– આત્રિકમાંનો ‘આ’ ઉપસર્ગ મર્યાદાસૂચક ગણાય છે. એથી સામાન્ય રીતે રાત પડી જાય તે પૂર્વે કરાતું વિધાન એવો “આરાત્રિક' ને અર્થ કરાય છે. આથી સમજાશે કે સૂર્ય લગભગ અસ્ત થવાની તૈયારીમાં હોય તેવે સમયે આરતી ઉતારવી જોઈએ. આજે આ નિયમનું બહુધા પાલન થતું જોવાતું નથી.
આરતીની રચના - આરતી બનાવવા માટે મોટે ભાગે પિત્તળ અને કેટલીક વાર જમનસિકવર અને ચાંદી પણ કામમાં લેવાય છે. આરતીના બે ભાગ પાડી શકાય : (૧) હાથ અને (૨) ચાતું. તેમાં ચાડામાં પાંચ સાત દીવીઓ જોડેલી હોય છે. એમાં લેકે ઘી પૂરે છે. એમાં દીવેટ મૂકીને પછી તે સળગાવાય છે. પછી હાથ પકડીને પ્રભુની મૂર્તિ સામે એ આરતી ઉતારાયા છે. કેટલીક વાર આરતીને બદલે ‘મંગળદીપક” પણ ઉતારાય છે.
આરતીનો ઉપયોગ- પરમાત્માની ભક્તિ કરવાનાં અનેક સાધન છે. તેમાંનું એક સાધન આરતી પણ છે. જેઓ મૂર્તિપૂજક છે તેઓ દેવાલયોમાં આરતી ઉતારવી એને એક પિતાનું કર્તવ્ય સમજે છે. આ પ્રમાણે દેવાલો સાથે સંબંધ ધરાવતી આરતીને નરેશ્વરના બહુમાન કરવા અર્થ પણ ઉપયોગ થતો હતો એમ આપણે પ્રાચીન સાહિત્ય ઉપરથી જાણી શકીએ છીએ. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આરતીની પ્રથા ચાલુ થવામાં પરમાત્માની ભકિત એ મુખ્ય કારણરૂપ હશે કે નરેશ્વરાદિનું બહુમાન? આને ઉત્તર આપા માટે હું તજનાને વિનવું છું.
આરતી રાંબંધી ઉલેખો- જેમ વૈદિક હિંદુઓને મોટો ભાગ મૂર્તિપૂજક છે અને આર્યસમાજી વગેરે થોડેક ભાગ અમૃતિપૂજક છે તેમ જૈનોમાં પણ મોટો ભાગ મૂર્તિપૂજાની તરફેણમાં છે અને સ્થાનકવાસી વગેરે કેટલાક ના ભાગ એની વિરુદ્ધમાં છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાહિત્ય તરફ દષ્ટિપાત કરતાં પ્રભુની ભક્તિને સૂચક
૧. આહંત જીવન જ્યોતિનો અભ્યાસ કરાવનારા વર્ગને ઉદ્દેશીને એક ગ્રંથ રચતી વેળા મેં આ ટૂંકી નોંધ લખી હતી.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદ્રપદ
શ્રી જૈન સત્ય પ્રકાશ “આરાત્રિક' શબ્દ યોગશાસ (પ્ર. ૩, . ૧૨૪) ના સ્વપન વિવરણના ૨૧૧ મા પત્રમાં તેમજ પ્રવચનસારોદ્ધાર (ઠા. ૧, . ૬૯ ) ની વૃત્તિના ૧૩ મા પત્રમાં નજરે પડે છે.
આરાત્રિના પ્રાકૃતરૂપ “આત્તિય નો વિચાર કરીશું તો જણાશે કે એ શબ્દ ચેઈયવંદનમહાભાસ (ગા. ૨૦૫)માં, પ્રાકૃત દુવ્યાશ્રય (સ. ૨, લે. ૭૮, ૮૨)માં, સુરસુંદરી ચરિયા (પ. ૧૦)માં અને આચારદિનકર (પૃ. ૫૮ ) માં પણ જોવાય છે.
નરેશ્વરના બહુમાનાર્થે ઉતારાતી આરતી વિષેનો ઉલ્લેખ પણ જૈન ગ્રંથોમાં મળી આવે છે. જેમ કે તિલક-મંજરી, પ્રાકૃતઃવાશ્રય (સ. ૬, લો. ૩૨) વગેરે.
આવા પ્રસંગમાં ઉતારાતી આરતી વિષેનો ઉલ્લેખ અજૈન સાહિત્યમાં પણ જોવાય છે. દાખલા તરીકે કાદંબરી, વાસવદત્તા, હર્ષાખ્યાયિકા વગેરે.
મંગળદીવો પર્યાય- આપણે જેને ગુજરાતીમાં મંગળ દીવો ” કહીએ છીએ તેને સંસ્કૃતમાં માંગલિક દીપ' અને પ્રાકૃતમાં “મંગલદીવ' કહેવામાં આવે છે. મંદિરમાં આરતી ઉતર્યા પછી આ દીવો ઉતારાય છે.
પ્રાચીનતા- શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાશક (૮, ૨૩)માં “મંગળદવા” વિષે ઉલ્લેખ છે. આ ઉપરથી એ વાત નક્કી થાય છે કે મંગળદીવો ઉતારવાની પ્રથા ઓછામાં–છી લગભગ બાર સૈકા જેટલી તો પ્રાચીન છે જ. અષ્ટપ્રકારી પૂજામાં જે દીપપૂજા ગણાવાય છે તેમાં મંગળદીવાને સ્થાને અપાયેલું છે. એટલે જે દીપક પૂજાના
સ્વરૂપને લગતે પ્રાચીનમાં પ્રાચીન ઉલ્લેખ મંગળદીવાનો નિર્દેશાત્મક મળી આવે તો આ દિશામાં વિશેષ પ્રકાશ પડે.
ઉદ્ભવ- સૌથી પ્રથમ મંગળદીવો ઉતરાતો હશે અને પછીથી આરતીને જન્મ થયો હશે કે એથી વિપરીત ક્રમ હે જોઈએ કે બંનેની ઉત્પત્તિ સમકાલીન હોવી જોઈએ, એમ જુદા જુદા ત્રણ પ્રશ્ન ઉદ્ભવે છે. મંગળદીવાને પ્રકાશ આરતીના જેટલો ઝગઝગતો હોતો નથી એટલે ભક્તિના આવેગમાં મંગળદીવામાંથી આરતીનો ઉદ્દભવ થયો હશે એમ મનાય. જેઓ આરતીમાંથી મંગળદીવાની ઉત્પત્તિ થઈ હશે એમ માને તેમનું કહેવું એ હોઈ શકે કે આરતી ઉતારવા માટે જોઇતે સમય ન હોય ત્યારે તે મંગળદીવો ઉતારીને ચલાવી લે. આ બંને માન્યતાને સમર્થનમાં કોઈ ઐતિહાસિક કે આમિક પ્રમાણ મળી આવતું જણાતું નથી. આથી એમ પણ માનવાનું કારણ રહે છે કે મંગળદીવો અને આરતી એ બંનેને જન્મ સાથે જ થયું હોય.
- ૨. અજૈનો પૈકી વૈષ્ણવે તો પિતાના વિવિધ દશન પૈકી એકને “આરતીના દર્શન એવા નામથી ઓળખાવે છે.
૩. આહત જીવન જ્યોતિને અભ્યાસ કરાવનારા વર્ગને ઉદ્દેશીને એક ગ્રંથ રચતી વેળા આ ટૂંકી નોંધ કરવામાં આવી હતી,
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
(૧) પ્રાચીન લેખ સ ંગ્રહ (૮ લેખા)
(૮)`
સંપાદકઃમુનિરાજ શ્રી જયન્તવિજયજી
.........ોમવ માર્યા ગૌમ........થોડ........મૂરિમિ પામદેવની ભાર્યા મણુ.........કલ્યાણ માટે.........
(૯) ॐ संवत् १३०४ द्वितीय ज्येष्ट सु० ९ सोमे सा० धणचन्द्र सुत सा० वर्द्धमान तत्सुत सा० लोहदेव सा० आसघर सा० थेहड सुत सा० भुवनचन्द्र चन्द्र प्रभृति कुटुंब समुदायश्रेयोर्थं श्री अजितनाथबिंबं कारितं । प्रतिष्ठितं वादी श्री धर्म्मघोषसूरिपट्टक्रमागतैः श्री जिनचंद्रसूरिशिष्यै: भुवनचंद्रसूरिभिः ॥ छ
ઝીયાત્ ॥
(૧૦)
वर्द्धमान सुत सा० लोहदेव
ॐ ॥ सं० १३०५ आषाढ वदि ७ शुक्रे सा० सा० आसघर तथा सा० हडसुत सा० भुवनचंद्र पद्मचंद्र : समस्त कुटुंब श्रेयोर्थं श्री अजितनाथवित्रं ( बिंबं ) कारितं । प्रतिष्ठितं वादह श्री धर्मघोषसूरिपप्रतिष्ठित श्री देवेन्द्रसूरिपक्रमायात श्री जिनचंद्रसूरिशिष्यैः श्री भुवनचंद्रसूरिभिः ॥
ન. ૯ અને ૧૦ વાળા બન્ને લેખા; તારંગાજીમાં મૃલનાયક શ્રીઅજિતનાથ ભગવાનની જમણી તથા ડાબી બાજુની એક એક મૂર્તિના પરિકરના ગાદીએમાં માદાયેલા છે. આ બન્ને લેખે એક જ ધણીના છે. તેમાંયે નં. ૯ વાળા લેખ સ ૧૩૦૪ના ખીન્ન જે દિ હું એ સામવારને તથા ન. ૧૦ વાળા લેખ સ. ૧૩૦૫ના અષાડ વિદે છે તે શુક્રવાર છે. ખીન્ન લેખમાં વાદીથી ધર્મધસૂરિના પટ્ટધર શ્રી
For Private And Personal Use Only
૫. નંબર ૮ થી ૧૪ સુધીના લેખો શ્રીતાર`ગાજી ઉપરના શ્રીઅજિતનાથ ભગવાનના મ ંદિરમાંના છે; તેમાંને આ લેખ, ખાસ મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પલાંડી નીચેની ગાદી પર ખોદેલા છે. પરંતુ આ લેખના પ્રારંભના સવો ભાગ તથા ખીન્ને પણ ઘણાખરા ભાગ ઘસાઈ ગયા હ।ાથી પૂરા વાંચી શકાય તેમ નથી. ત્યાંના માણસા પાસેથી સાંભળવામાં આવ્યું હતું કે થોડાંક વર્ષો ઉપર મૂળનાયકને નવા લેપ કરાવવાને હાવાથી જૂતા લેપ ઉતરાવતાં લેપ કરનાર કારીગરે આ લેખના ઘણા ભાગને ઘસી નાંખ્યા. આ વાત સાચી હૈ।વાનું માની શકાય તેમ છે. લેપ કરાવનારા કાર્યવાહંકાએ મૂતિપરના લેખોને જરા પણ નુકશાન ન થાય-તે બરાબર સચવાઈ રહે, તે માટે પૂરતું ધ્યાન આપવાની જરુર છે,
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
શ્રી જન સત્ય પ્રકાશ
ભાદ્રપદ
દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બાકીની બન્ને લેખની હકીકત લગભગ સરખી છે અને તે આ પ્રમાણે છે. શાહ ધનચંદના પુત્ર શાહ વર્ધમાનના પુત્રો ૧ શાહ લેહદેવ, ૨ શાહ આસધર, ૩ શાહ છે. તેમાંના શાહ ચેહડના પુત્રો ૧ શાહ ભુવનચંદ્ર અને ૨ પદ્મચંદ્ર. એ બનેએ પોતાના કુટુંબ સમુદાયના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી, અને તેની વાદી શ્રીધર્મષસૂરિના પટધર શ્રીદેવેન્દ્રસૂરિની પાટપરંપરામાં થયેલા શ્રીજિનચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીભુવનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
વિશેષતા –આ બને લેખો પરથી જણાય છે કે અહીં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની બંને બાજુએ પણ ઉક્ત કુટુંબ પરિકર સહિત શ્રી અજિતનાથ ભગવાનની જ મૂર્તિઓ ભરાવી હતી.
ॐ ॥ स्वस्ति श्री कोटकगच्छे श्री पार्श्वनाथचैत्ये संवत् १३५४ वर्षे वैशाष (ख) शुदि २ सोमे प्राग्वाटज्ञाति (तीय ) व्य० लक्ष्मणान्वये व्य० यशोराज पौत्रेण व्य० ચાવીર પુત્ર નાસીર નોટાનુ [ ન ફેવસિંહ સહિતસંઘપતિ ચાપને ]........યોર્થ શ્રી महावीरमुख्यद्वादशबिंबपट्टकं कारितं प्रतिष्ठितं.
(૧૨) ॐ ॥ स्वस्ति श्रीकोरंटकगच्छे श्रीपार्श्वनाथचैत्यै संवत् १३५४ वर्षे वैशाष (ख) शुदि २ सोमे प्राग्वाटज्ञाति (तीय) व्य० लक्ष्मण । यशोराजपौत्रेण यशोवीरपुत्रेण जगसीह કોરાનુનેન રેવતી....... વ્ય. સંધપતિ શાપનેન માની દીસ્ટ એવોર્થ શ્રીમતિનાથદાતા [વિવાદ વારિત પ્રતિષ્ઠિત ]........
નં. ૧૧ અને ૧૨ ના બન્ને લે; મૂળ ગભારામાં મૂળનાયકની બન્ને બાજુએ નીચેના ભાગમાં વિરાજિત બન્ને કાઉસગ્ગીયાની નીચે દાયેલા છે.
આ બને તે પણ એક જ ધણીના છે. બન્નેમાં મૂળનાયકનાં નામ ભિન્ન ભિન્ન છે અને જેના શ્રેય માટે તે કરાવવામાં આવ્યા છે તે વ્યક્તિઓ જુદા જુદા નામ હોવાનું જણાય છે, (પહેલા લેખમાંથી વચ્ચેના થોડા અક્ષરો ઘસાઈ ગયા છે) બાકીની બધી હકીકત લગભગ સરખી જ છે, તે આ પ્રમાણે –
વિ. સં. ૧૩૫૪ ના વૈશાખ શુદિ ૨ ને સોમવારે; શ્રીકરંટકગચ્છીય શ્રી પાર્શ્વનાથ લાગવાનના મંદિરમાં બિરાજમાન કરવા માટે; પોરવાડજ્ઞાતીય વ્યાપારી લમણની સંતતિમાં થયેલા વ્યાપારી યશરાજના પુત્ર વ્યા. યશોવરના પુત્રો ૧ જગસીંહ, ૨ જેલા, સં. યાપન, દેવસિંહ. તેમાંના સંઘવી યાપને, શ્રી મહાવીર સ્વામી મૂળનાયકવાળો ૧૨
૬. શિવગંજ (સિરોહી સ્ટેટ)થી છ માઈલની દૂરી પર આવેલ કેરટ તીર્થના નામ પરથી શ્રીકોરેટક ગ૭ નિકળ્યો છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
६७
જિનનેા પટ્ટ પોતાના કુટુંબના કાઈ માસના શ્રેય માટે તથા શ્રીઆદિનાથ મૂળનાયકવાળા ખાર જિનના પદ્મ પાતાની બહેન હીના કલ્યાણ માટે કરાવેલ છે અને તેની પ્રતિષ્ઠા......... ( લેખ અધુરા છે)
આ બન્ને લેખાના નીચેના થાડા ચેડા ભાગ ચૂનામાં કે આરસમાં દટાયેલા
હાવાથી વાંચી શકાયે! નથી.
આ બન્ને કાઉસ્સગ્ગીયા, ખેરાલ અને પાલનપુરની વચ્ચે ( પાલણપુરથી ૧૪૫ માઇલ અને ખેરાલુથી ૧૦ના માઈલ દૂર) આવેલ સલમકાટ નામના ગામથી કા માઈલ દૂર ાના સલમકેટ અથવા તેની આસપાસની જમીનમાંથી થે!ડાં વર્ષો પહેલાં નીકળ્યા હતા. ત્યાંથી અહીં લાવીને પધરાવવામાં આવ્યા છે,
વિશેષતા:—આ બન્ને કાઉસ્સગ્ગીયામાં વચ્ચે વચ્ચે મૂળનાયકના સ્થાને એક એક મોટી ઊભી જિનમૂર્તિ બનેલી છે, અને તે બન્નેમાં મૂળ મૂર્તિની અ-ને બાજુએ તથા ઉપર થઈ તે ખીજી નાની નાની અગીઆર અગીઆર જિનમૂર્તિએ બનેલી હાવાથી આ બન્નેને મૂર્તિપ? કહી શકાય. અને તેથી જ બન્ને મૂળ લેખામાં “ દ્વાચિવટ્ટ ' આવે ઉલ્લેખ કરેલા છે.
(૧૩)
ॐ ॥ स्वस्ति श्रीविक्रम संवत् १२८४ वर्षे फागुण शुद्धि २ खौ श्रीमदणहिलपुर वास्तव्य प्राग्वाटान्वयप्रभू (सू) त ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमतनुज ठ० श्री आशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूतेन महं श्रीलूणिग महं श्री मालदेवयोरनुजेन महं० श्रीतेज: पालाग्रजन्मना संघपतिमहामात्य श्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धये इह श्रीतारंगकपर्वत श्रीअजितस्वामीदेवचैत्ये श्रीआदिनाथदेवजिनबिंबालंकृत खत्तकमिदं कारित || प्रतिष्टितं श्रीनागेन्द्रगच्छे भट्टारक श्रीविजयसेनसूरिभिः ॥
(૧૪)
શ્રીઽમનાથ ભગવાનના નામ સિવાય બાકીના બધા લેખ અક્ષરશઃ ઉપર પ્રમાણે છે.
ન. ૧૩ અને ૧૪ વાળા અને લેખા શ્રીઅજિતનાથ ભગવાનના મંદિરના સભામંડપની બહારની છ ચાકીએમાંના મદિરના પ્રવેશ દ્વારની બન્ને બાજુના એ મેટા ગોખલામાંના પદ્માસનેાની નીચે ખાદાયેલા છે.
આ બન્ને લેખા એક જ ધણીના અને ભગવાનના ભિન્ન ભિન્ન નામ સિવાય બધી ખરાખર સરખી જ હકીકતવાળા છે. બન્ને લેખાને સારાંશ આ પ્રમાણે છેઃ
સ્વસ્તિ શ્રી વિ॰ સં ૧૨૮૪ ના ફાગણ શુદિ ૨ ને રવિવારે; અણહિલ્લ પુર
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८ શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ પાટણના રહેવાસી અને પોરવાડ જ્ઞાતિમાં ઉત્પન્ન થયેલ છઠકકર ચંડપના પુત્ર ઠ૦ ચંડપ્રસાદના પુત્ર ઠ૦ સોમના પુત્ર ઠ૦ આશારાજની ભાર્યા ઠકુરાણી કુમારદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ મંત્રી લગિ તથા મંત્રી માલદેવના નાના ભાઈ અને મહામાત્ય તેજપાલના મોટા ભાઈ સંધપતિ મહામાત્ય વસ્તુપાલે પોતાના પુણ્યની અભિવૃદ્ધિ માટે અહીં શ્રી તારંગા પર્વત ઉપરના શ્રી અજિતનાથ દેવના મંદિરમાં શ્રી આદિનાથ દેવના બિબથી અલંકૃત (બીજો શ્રી નેમિનાથદેવ જિનબિંબથી અલંકૃત) આ ગોખલે કરાવ્યું, અને તે બન્નેની શ્રીનાગેન્દ્રીય ભટ્ટારક શ્રીવિજ્યસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
આ બને તે ઉપરથી જણાય છે કે આ બંને ગેલાએ માં પહેલાં લાગવાનની મૂર્તિઓ સ્થાપન કરેલી હતી. પાછળથી કોઈ કારણથી ઉત્થાપન કરી લીધી હશે. હાલ એ બન્ને ગેલાઓમાં યક્ષ અને યક્ષિણીની એક એક મૂર્તિ સ્થાપિત છે.
___ संवत् १८२२ ना ज्येष्ट शुद्र ११ वार बुध श्रीरीषभस्वामि पादुका स्थापित (ता) श्रीतपागच्छे भट्टारक श्रीविजयवर्मसूरीश्वर साज्ञाय श्रीमालगन्छे संघवि तोराचंद જોચંદ્ર પ્ર..............
આ લેખ શ્રી તારંગાજીની ઉપર આવેલ કેડશિલાની નીચેની બાબરી દેરીમાંની પાદુકા પર દે છે.
સં. ૧૮૨૨ ના જેઠ સુદિ ૧૧ ને બુધવારે શ્રી આદિનાથ ભગવાનની પાદુકા જોડી સ્થાપના કરી. તેની પ્રતિષ્ઠા તપાગરણીય ભટ્ટારક શ્રીવિજયધર્મસૂરીશ્વરી આગાથી શ્રીમાલગણ (સાતિ)ના સંધવી તારાચંદ ફતેહચંદે કરી છે.
વિશેષતાઃ-જો કે આ લેખ થોડો અશુદ્ધ છે તેથી પાકી ખાત્રી થતી નથી તો પણું ઘણું કરીને આ પગલાંની પ્રતિષ્ઠા શ્રાવકે કર્યાનું જણાય છે. આ લેખમાં “મારા' લખ્યું છે. ત્યાં ઘણું કરીને શ્રીમાલજ્ઞાની” સમજવું જોઈએ.
છે. આગળના સમયમાં, માણસ ગમે તે વાતનો હોવા છતાં જે તે જાગીરદાર-ગામ ઘણું હોય તો તેને “કપુર-ડાકાર' અને તેની સ્ત્રીને “ફરાણી” એવા ઉપનામથી સંબોધવામાં આવતા.
૮. શ્રીમાન વિજયસેનસૂરિજી, મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના પિતૃપક્ષના ગુરુ હતા. આબુકેલવાડાના મંતેજપાલે બંધાવેલા શ્રી નેમિનાથ ચિત્યની પ્રતિષ્ઠા પણ એમણે જ કરી હતી.
૯.કડશિલાના મુખ્ય સ્થાનમાં શ્વેતાંબર સંપ્રદાયની મોટી દેવકુલિકા છે. તેમાં વચ્ચે ચૌમુખજી તરીકે ચાર જિન મૂર્તિઓ અને તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જોડી ર૦ છે. લગભગ આ દરેક પાદુકાઓ ઉપર સં૦ ૧૮રર ના જેઠ શુદિ ૧૧ ને બુધવારના ટુંકા ટુંકા લે છે. પરંતુ તે બધા આ લેખને લગભગ મળતા જ હોવાથી અહીં આપવામાં આવ્યા નથી.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી – ૫ જા અને જૈન લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલેજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા)
(ગતાંકથી ચાલુ) વિભાગ ૨ - ભાગ બીજે કપડાં પરનાં ચિ,
ચિત્ર ૬. આ ચિત્રની આકૃતિ માટે “જૈનચિત્રકલ્પમ” ગ્રન્થના “લેખનકળા” વિભાગમાં છાપેલાં ચિત્ર નં. ૭ની પ્રતિકૃતિ જુઓ.
પાટણના સંધના ફેફલીયાવાડાના ભંડારમાં આવેલા કપડાં ઉપર લખાએલા ધર્મવિધિપ્રકરણ અને કછલીરાસ” નામના ગ્રન્થના પ્રથમ પાના ઉપર સરસ્વતી દેવીની આકૃતિ માત્ર ચીતરેલી છે. આ ચિત્રવાળી પ્રતનો ઉલ્લેખ કરવાનું મૂખ્ય કારણ તો એ છે કે આજ સુધીમાં દુનિયાભરમાં મળી આવેલા કપડાં ઉપરના ગ્રન્થમાં આ ગ્રન્થ આ એક જ છે, તે જ તેની વિશિષ્ટતા છે. આ ગ્રન્થ વિ. સં. ૧૪૧૦ માં અગર ૧૪૦૮ માં લખાએલા છે.
ચિત્ર છે. આ ચિત્રની પ્રતિકૃતિ ઈ. સ. ૧૯૧૩ માં લંડનથી પ્રસિદ્ધ થએલા The Journal of Indian Art and Industry નામના પત્રના ૧૨૭ માં નંબરમાં અમેરિકાના બૅસ્ટિન મ્યુઝિયમના હિંદીકલા વિભાગના કયુરેટર શ્રીયુત ડે. આનંદકુમારસ્વામીએ લખેલા Notes on Jaina Art નામના નિબંધની સાથે પાએલી ચિત્ર પ્લેટ નં. ૧૨ માં ચિત્ર નં. પ૭ તરીકે છપાએલા એક કપડાં ઉપરના લગભગ પંદરમા સૈકાના જૈનચિત્રપટના વચલા વિભાગની જમણી બાજુએ રુપાએલી છે.
ઉપર્યુક્ત ચિત્રમાં સરસ્વતી દેવીને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં કમલનું ફૂલ તથા ડાબા હાથમાં પુસ્તક છે, અને નીચેના જમણા હાથમાં વીણું તથા ડાબે હાથ વરદ મુદ્રામાં છેદેવી ભદ્રાસનની બેઠકે બેઠેલાં છે, બેઠકની નીચે બરાબર મધ્યમાં તેણીને વાહન તરીકે સામસામાં એ હંસ પક્ષીઓની આકૃતિ ચીતરેલી છે. આ ચિત્રપટમાં દેવીના વસ્ત્રાભૂષણો વગેરેથી આ ચિત્રપટ પંદરમા સૈકાનો જ છે તેમ તુરત જ જણાઈ આવે છે.
ચિત્ર. ૮. પાલનપુરના રહીશ અને પુરાતન સંશોધનના વિષયમાં રસ ધરાવતા શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહના સંગ્રહમાં વિ. સં. ૧૫ ૦૪ની સાલને કપડાં ઉપર ચીતરાએ એક વિજયપતાકા યંત્ર છે. તે યંત્રના ઉપરના મથાળાના ભાગમાં સોનાની શાહીથી ચીતરેલું સરસ્વતી દેવીનું એક સુંદર ચિત્ર છે જે હજુ સુધી અપ્રસિદ્ધ છે. તેમાં પણ દેવીને ચાર જ હાથ છે તેના આયુધો વગેરેનું વર્ણન બરાબર હાલમાં મને યાદ નથી અને તેમાં કાંઈ વિશિષ્ટતા નહિ હોવાથી તેનો ઉલ્લેખ હું અત્રે કરી શકતો નથી.
ચિત્ર ૯. આ ચિત્રની પ્રતિકૃતિ માટે મારા તરફથી હવે પછી પ્રસિદ્ધ થનાર ‘મંત્રાધિરાજ-ચિંતામણિ” નામના પુસ્તકમાં છપાયેલ યંત્ર નંબર ૬૪નું ચિત્ર જેવા ભલામણ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ વિ. સં. ૧૯૮૭માં અમદાવાદ મુકામે શ્રી દેશવિરતિધર્મારાધક સમાજ' તરફથી ભરવામાં આવેલા “જૈન સાહિત્ય પ્રદર્શન” ના ચિત્રકલા વિભાગના આનરરી સેક્રેટરી તરીકે હું કાર્ય ઉપર હતા તે સમયે રજુ થએલ ‘સંતિકર સ્તોત્ર યંત્ર' ના કપડાં ઉપરના રાજપુત સમયની એક સુંદર ચિત્રપટ ઉપરથી લીધેલા ચિત્રમાં અષ્ટલકમલની રચના છે. જેમાં મધ્યકણિકામાં કેણિયંત્રની રચનામાં સોલમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન છે. તેઓની આજુબાજુ બે ચામર ધરનાર ઇદ્રો ચામર વીંઝે છે અને તેઓની ચારે બાજુએ જે કાણુ યંત્રની આકૃતિ છે તેમાં મંત્ર છે તેની આજુબાજુ ગોળાકૃતિમાં સંતિકર સ્તવની પહેલી ગાથા લખેલી છે અને ચારે બાજુ અષ્ટદલકમલની રચના છે જેમાં ચાર દિશાઓના ચાર દલમાં અનુક્રમે સરસ્વતીદેવી, ત્રિભુવન વામિનીદેવી, યક્ષાધિરાજ અને લક્ષ્મીદેવીના સુંદર ચિત્રો છે; અને ચોર વિદિશાએમાં બાકીની “સંતિકર સ્તવની બાર ગાથાઓમાંની ત્રણ ત્રણ ગાથાઓ અનુક્રમે લખેલી છે. આ ચિત્રપટ ઉપર એક સ્વતંત્ર લેખ અવકાશે લખવા માટે વિચાર છે.
આ ચિત્રમાં સરસ્વતી દેવી સિંહાસન ઉપર પદ્માસનની બેઠે બેઠેલાં છે. દેવીના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં અક્ષત્ર (માળા) છે અને નીચેના બંને હાથમાં વીણા છે. સિંહાસનની નીચે હંસપક્ષીની આકૃતિ વાહન તરીકે ચીતરેલી છે. દેવીની બંને બાજુએ બે ચામરધારી દેવા ચામર વીંઝતા દેખાય છે.
આ સિવાય કપડાં ઉપરનાં સરસ્વતી દેવીના ચિત્રો સેંકડોની સંખ્યામાં મળી આવે છે. પ્રત્યેક આચાર્ય મહારાજ પાસે રિમંત્ર”ના ૫ડાંના પટ હોય છે અને સૂરિમંત્રની પાંચ પીઠ પછી બીજી પીઃ સરસ્વતી દેવીની સ્થાપના હોવાથી દરેક પટમાં તેણીનું ચિત્ર હોય છે.
વિભાગ ૨ –ભાગ ત્રીજે-કાગળપરનાં ચિત્રો વેતાંબર સંપ્રદાયના કાગળ પરના સચિત્ર ધાર્મિક ગ્રન્થોમાં મળી આવેલાં દેવી સરસ્વતીનાં ચિત્રો પૈકીનું સૌથી પ્રાચીન ચિત્ર સ્વર્ગસ્થ ઉપાધ્યાયજી શ્રી હનવિજયજીના સંગ્રહની પંદરમા સૈકાની ક૯૫સૂત્રની સુંદર ચિત્રાવાળી પ્રતમાંથી મળી આવેલું છે.
ચિત્ર ૧૦. આ ચિત્રની પ્રતિકૃતિ જોવા ઈચ્છનારને મારા તરફથી પ્રસિદ્ધ થએલ જૈનચિત્રક૯૫૬મ' નામના ગ્રન્થમાં લેઈટ નં. ૭પ માં છપાએલું ચિત્ર - ૨૩૪ જેવા ભલામણ છે.
લાકડાના બારીક નકશીવાળા ભદ્રાસનની વચ્ચે ચાર હાથવાળી સરસ્વતીની સુંદર મૂતિ વિરાજમાન છે. તેણીના ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમળ છે, જ્યારે નીચેના જમણા હાથમાં કમંડલુ અને ડાબા હાથમાં વીણા છે. વસ્ત્રાભૂષણથી સુસજિજતા તેણીની સુડોળ પ્રતિકૃતિ બીજા કોઈ પણ ચિત્રમાં આવી રીતે ચીતરેલી મારા જોવામાં આવી નથી. ભદ્રાસનના આગળના ભાગમાં તેણના ચરણકમળ પાસે અપક્ષીની આકૃતિ ચિત્રકારે રજુ કરેલી છે. તેણીના આસનની ઉપર બંને બાજુ એક મેર મુખમાં કુલની માળા સહિત ચીતરેલો છે. આ ચિત્રની ચિત્રકળા ઊંચી કક્ષાની કહી શકાય.
ચિત્ર ૧૧. શ્રી હેમચંદ્રસૂરિકૃત શબ્દાનુશાસનવૃત્તિ ઉપરની ટીકાની Oxford | Bodelian Library ના સંસ્કૃત વિભાગની ૧૦૨ નંબરની પ્રતના પાના ૧ ઉપરથી
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
૭૧
સરસ્વતી–પૂજા અને જેને આ ચિત્ર મિ. બ્રાઉને લખેલા “કલિક કથા’ નામના અંગ્રેજી પુસ્તકના પાના ૧૨૨ ની સામે ચિત્ર ન. ૧૨ તરીકે સૌથી પ્રથમ છપાવેલું, તેના ઉપરથી મિ. બ્રાઉનની પરવાનગી લઈને “જેનચિત્રકલ્પદ્રુમમાં પ્લેઈટ નં. ૭૯ માં ચિત્ર નં. ૨૪૮ માં છપાવેલું છે.
શિખરબદ્ધ દહેરીની અંદર છે અક્ષર (સરસ્વતી બીજ) ની મધ્યમાં દેવી સરસ્વતી વસ્ત્રાભૂષણોથી સુસજિજત થએલી વિરાજમાન છે. દેવીના ઉપરના બંને હાથમાં પુસ્તક તથા કમલ છે અને નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષસૂત્ર અને વીણા છે. વળી દેવીના આસનમાં તથા પૈકાર અક્ષરની બહાર પણ બંને ઠેકાણે હંસ ચીતરેલા છે. મિ. બ્રાઉને આ છે અક્ષરને ૨૪ અક્ષર તરીકે ઓળખાવ્યું છે.'
સરરવતીનું મંત્રીબીજ કાર છે તે વાત જૈનમંત્રશાસ્ત્રના અભ્યાસીઓને સુવિદિત છે, અને આ અક્ષર પણ છે છે. મિ. બ્રાઉન આ અક્ષરને ૩ તરીકે કઈ રીતે ઓળખાવે છે તેની સમજણ કાંઈ પડતી નથી. આ ભૂલ થવાનું વાસ્તવિક કારણ તે મને તેઓનું જૈનમંત્રશાસ્ત્રના વિષયનું અજ્ઞાનપણું જ લાગે છે, પરંતુ તેમના જેવા ઈન્ટરનેશનલ રેપ્યુટેશનવાળા વિદ્વાને બરાબર તપાસ કર્યા વિના જેમતેમ લખી નાખવું તે વ્યાજબી તે નથી જ.
ચિત્ર. ૧૨. “સપ્તશતી' નામની હિંદુ તાંત્રિક પ્રતનું આ ચિત્ર હોવા છતાં જૈન પ્રતામાં ચીતરાએલાં દેવી સરસ્વતીના સ્વરૂપોને લગતું જ હોવાથી તેનું વર્ણન અત્રે કરવામાં આવ્યું છે. આ ચિત્રની પ્રતિકૃતિ જોવા ઈચ્છનાર મહાશયને પણ જૈનચિત્રકલપક્રમ”ની લેઈટ નં. 9૯ માં ચિત્ર નં. ૨૫૦ જોવા ભલામણ છે.
ચિત્ર ૧૦-૧૧ ની માફક જ આ ચિત્રમાં પણ દેવીને ચાર હાથ છે. વળી ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમલ અને નીચેના જમણા હાથમાં અક્ષસૂત્ર અને ડાબા હાથમાં વીણા છે. આસન કમલનું અને વાહન હંસનું જ છે.
આ ત્રણે ચિત્રો નંબર ૧૦-૧૧ અને ૧૨ વાળી પ્રતા મધ્યેની કોઈ પણ પ્રત ઉપર તે લખાયાની તારીખ નોધેલી નથી છતાં તેમાં રજુ કરેલા દેવીના આભુષણો તથા વસ્ત્રોની રજુઆન ઉપરથી આ ત્રણે પ્રતિ પંદરમા સૈકાની જ છે એમ નિર્વિવાદ કહી શકાય તેમ છે. આ ચિત્ર ઉપરાંત પંદરમા સૈકામાં ચીતરાએલી કલ્પસૂત્રની પ્રતિમાં ઘણી મોટી સંખ્યામાં દેવી સરસ્વતીનાં ચિત્રો મળી આવતાં હોવા છતાં જુદા જુદા વિષયેની ત્રણ પ્રતોનાં ચિત્રનાં વર્ણન નમુનો દાખલ અત્રે રજુ કરવામાં આવેલાં છે.
ચિત્ર ૧૩, આ ચિત્રની પ્રતિકૃતિ માટે ડો. અનિન્દકુમારસ્વામીએ સંપાદન કરેલા Catalogue of the Indian collections in the Museum of Fine Arts, Boston” નામના પુસ્તકના ચોથા ભાગમાંની ચિત્ર લેઈટ ૩૮ માં છપાએલું સરસ્વતી દેવીનું ચિત્ર જેવા ભલામણ છે.
સત્તરમા અગર અઢારમા સૈકાની એક જૈનપ્રતના પાના ઉપરના આ ચિત્રમાં દેવી સરસ્વતી હંસપક્ષી ઉપર સ્વાર થએલી છે અને તેણીના ચાર હાથ પૈકી એક જમણા હાથમાં પુસ્તક પકડેલું છે અને ડાબા હાથ વરદમુદ્રાએ હોવો જોઈએ તેના બદલે
1. Fig. 12. The Goddess Sarasvati in the Omkara symbol. From same MS. and same page.
-The Story of Kalak P. 122
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રી જન સત્ય પ્રકાશ
ભાદ્રપદ
ચિત્રકારે જુદી જ રીતે કોઈ પણ જાતના ચિહ્ન વગર ખાલી રજુ કરેલો છે, જ્યારે બીજા બે હાથથી વીણ પકડેલી છે. હંસપક્ષીના પગ નીચે પાણીની તથા પાણીમાં ઉગતાં કમલની રજુઆત કરીને દેવીને સરોવરની અંદર હંસપક્ષીની પીઠ ઉપર બેઠેલી બતાવવા પ્રયત્ન કરેલો છે. સામેની બાજુએ એક ભક્તપુરુષ છે જે પિતાને ડાબો હાથ ઉંચો કરીને તેમાં પકડેલ ચામર વીંઝતો દેખાય છે. જ્યારે તેના જમણા હાથમાં એક ધાતુનું વાસણ પકડેલું છે જેમાં હંસપક્ષીના મુખમાં રહેલી મોતીની માળાનો નીચેનો ભાગ અંદર પડતો દેખાય છે. ભકત પુષ્પની પાછળના ભાગમાં વળી એક છોડ ઉગેલો છે. આ ચિત્રમાં દેવીનો પહેરવેશ સત્તરમા સૈકા તથા અઢારમા સૈકાના ચિત્રોમાં રજુ કરેલા પહેરવેશને આબેહુબ મળતો આવે છે.
ચિત્ર ૧૪. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય વિરચિત શ્રીપાલ-રાસની ઓગણીસમી સદીની એક પ્રતિમાનું આ ચિત્ર હજુ સુધી કોઈ પણ ઠેકાણે પ્રસિદ્ધ થએલ નથી,
આ ચિત્રમાં પણ ચિત્ર ૧૩ ની માફક દેવી હંસપક્ષીની ઉપર સ્વાર થએલી છે, તેણીને ચાર હાથ છે તે પૈકી બે હાથથી વીણા પકડેલી અને બે હાથમાં પુસ્તક રાખેલાં છે, આ ચિત્રમાં દેવીને સરોવરના બદલે લીલી હરિયાળી ભૂમિમાં વિહાર કરતી ચિત્રકારે રજુ કરેલી છે, દેવીને વસ્ત્રાભૂષણોથી એવી રીતે સુસજિત કરવામાં આવી છે કે, ચિત્ર જોતાં જ જોનારને કોઈ દિવ્યશક્તિધારિણી દેવીને ખ્યાલ આવી શકે છે,
આ ચિત્રો સિવાયના પણ સેંકડોની સંખ્યામાં કાગળની પ્રતોના પાનાઓ ઉપર ચીતરાએલાં ચિત્રો મળી આવે છે, પરંતુ અહીંયાં તો માત્ર જુદાં જુદાં સ્વરૂપનું જ વર્ણન આપવું યંગ્ય ધાર્યું છે.
આ પ્રમાણે મારી જાણમાં આવ્યાં તેટલાં દેવી સરસ્વતીનાં સ્વરૂપોનો ખ્યાલ આપવાનો મેં પ્રયત્ન કરેલો છે, તેમાં થવા પામેલાં ખલન તરફ વિદ્વાનો મારું ધ્યાન ખેંચીને મને ઉપકૃત કરશે એવી આશા રાખું છું.
પાશ્ચાત્ય દેશોના સાહિત્યમાં અને ધર્મ ગ્રંથોમાં પણ સરસ્વતીની કલ્પના છે. ત્યાં જુદી જુદી કળાની જુદી જુદી અધિષ્ઠાત્રી દેવી ક૨વામાં આવી છે. આ સર્વને સામાન્યતઃ
મ્યુઝના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં તે કલ્પના જે રીતે વિકાસ પામી છે અને પ્રજા માનસમાં સરસ્વતી-પૂજા જે રીતે પ્રતિષ્ઠા પામી છે તેમાંનું ત્યાં કશું એ નથી.
જ્ઞાનનું સૌથી વિશેષ બહુમાન જૈનોએ કરેલું છે. અને તેથી જ જૈન સાહિત્યમાં સરસ્વતીનાં જુદા જુદા સ્વરૂપ જેટલાં વર્ણવામાં આવ્યાં છે તેટલાં ઈતર સાહિત્યમાં નથી વર્ણવામાં આવ્યાં. જ્ઞાનનું જે પ્રાધાન્ય અને જ્ઞાનપૂજાનું જે મહત્ત્વ જૈનશાસ્ત્રોએ ગાયું છે તે ઈતર સાહિત્યમાં નથી જોવામાં આવતું. તેનું કારણ જૈનશાસ્ત્રોને મૂળ પાયો જ્ઞાન છે. સત્ય બરાબર સમજવું અને તથા પ્રકારે આચરણ કરી આત્મોત્કર્ષ સાધવો એ જૈન. દર્શનનું પરમ ધ્યેય છે. પૂર્વકાળમાં વિજ્ઞાનવિયારમાં સૌથી વધારે મહત્ત્વનો ફાળો જૈનોએ આવે છે. દરેક જૈનનું ધ્યેય કેવળજ્ઞાની બનવાનું છે અને કેવળજ્ઞાન એટલે દિશા અને કાળથી અબાધિત એવું સંપૂર્ણ જ્ઞાન. “પહેલું જ્ઞાન અને પછી ક્રિયા” એ જૈન દર્શનનું ધ્યેય છે. જ્ઞાનચાખ્યાં મોક્ષ એ પણ આ જ દૃષ્ટિનું નિરૂપણ કરે છે. જૈન શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે પઢને નાબે તો થા ! “ પ્રથમ જ્ઞાન અને પછી દયા.”
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સરસ્વતી-પૂજા અને જેનો
૭૩ જ્ઞાનની અશાતના ન કરાય” એ જેન માત્રનો ખ્યાલ છે. અશાનતા એટલે અવગણના . જેવી રીતે દેવ-દેવીની મૂર્તિઓ તરફ કે મોટા રાજાઓ પ્રત્યે વતીએ તેવી જ રીતે જ્ઞાન અને જ્ઞાનના સાહિત્યો પ્રત્યે પણ આપણે બહુમાનથી વર્તવું જોઈએ. આજ કારણથી સ્વ. રણજીતરામ વાવાભાઈએ એક વખત કહેલું કે સરસ્વતીનું પિયર બ્રાહ્મણ છે; સાસરું જૈનો છે. કુંવારી છોકરી પિતાને ઘેર ફાવે તેમ ફરે – વાળ કે વસ્ત્રની પણ મર્યાદા ન હોય - એવી જ રીતે બ્રાહ્મણોનાં ઘરમાં પુસ્તક-પાનાં રખડતાં હોય, તેને વ્યવસ્થિત રીતે રાખવાની સાધારણ રીતે બ્રાહ્મણ ચિંતા ન કરે. તે જ છોકરી એગ્ય ઉમર થતાં સાસરે જાય કે તેનામાં બધી મર્યાદા આવે. એ સરખી રીતે વસ્ત્રો પહેરવાની – અંગ ઉપાંગે ઢાંકવાની મર્યાદાઓ જેમ સ્વીકારે તેવી જ રીતે જેને જૈન શાસ્ત્રગ્રંથોની રક્ષા કરે – કરે છે.
જેનો એ તેથી જ પ્રાચીન સમયમાં જિનમંદિરોમાં સરસ્વતીની મૂર્તિઓ ભરાવી હશે. જયારથી જૈનધર્મના અનુયાયિઓએ સરસ્વતી ઉપાસના મૂકીને લક્ષ્મીની ઉપાસનાને મહત્વનું સ્થાન આપ્યું, ત્યારથી જિનમંદિરોમાં સરસ્વતીની મૂર્તિઓ ભરાવવી બંધ થઈ સરસ્વતિની ઉપાસના પણ બંધ થઈ
જૈનોએ પિતાનું ભૂતકાલીન સ્થાન પાછું મેળવવા માટે લક્ષ્મીની ઉપાસનાની સાથે સાથે વિસારે મૂકેલી સરસ્વતીની ઉપાસના – જ્ઞાનની ઉપાસના ફરીથી કર્યું જ છુટકો છે.
જૈન મત પ્રમાણે આત્મા જ્ઞાનસ્વભાવી છે. કોઈ પણ જ્ઞાન બહારથી આવતું જ નથી. અંદર અનંત જ્ઞાન ભરેલું છે. જેવી રીતે મેલથી ખરડાયેલું દર્પણ અંદરના તેજને દર્શાવી શકતું નથી તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના આવરણને અંગે આમાં પોતાની અંદર રહેલા જ્ઞાનનો અનુભવ કરી શકતો નથી. જ્ઞાનાવરણીય કર્મનું આવરણ જો દૂર થઈ જાય તો અંદર રહેલું જ્ઞાન જાગ્રત થાય. આ કર્મો દૂર કરવાનાં અનેક સાધનો પૈકી મુખ્ય તપ છે. તપ કર્મોને બાળવાનું અને સાધન છે તેથી તપ કરતાં આત્મા શુદ્ધ બને છે અને તેમાં અંદર રહેલું જ્ઞાન ગ્રત થાય છે. જ્ઞાન અને તપનો આ પ્રકારનો સંબંધ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં કોઈ પણ ઠેકાણે દર્શાવવામાં આવ્યો હોય તેવું જાણમાં નથી. જૈનેતર દર્શનમાં તેને સામાન્યપણે ઉલ્લેખ છે; પણ સળંગ વિચારસરણપુર સર જ્ઞાનની મીમાંસા અને તથા પ્રકારે ધામિક જીવનની ઘટના જૈન શાસ્ત્રોએ જ કરેલી છે. તેથી દરેક વર્ષની જ્ઞાનપંચમી (કારતક સુદી ૫) ના દિવસે જૈનો જ્ઞાનપૂજનની સાથે સાથે ઉપવાસ કરે છે, પૌષધ વ્રત લે છે, જ્ઞાનના જાપ જપે છે અને જ્ઞાનને વંદના પણ કરે છે. જૈન વળી જ્ઞાનનું ઉદ્યાપન અથવા તો ચાલુ ભાષામાં ઉજમણું પણ કરે છે, જે જૈનોની જ્ઞાન વિષયક ઉત્કટ ભાવનાનું સૂચન કરે છે. આ પ્રકારે જૈનમાં સરસ્વતી પૂજાનું – જ્ઞાનપૂજાનું વિધાન છે.
ભગવતી સરસ્વતીનું પ્રભુત્વ ત્રિકાળમાં અબાધિત છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થની સાધક છે, અજ્ઞાનરૂપી અંધકારની અંજનશલાકા છે અને સમસ્ત જીવ માત્રની ઉન્નત ગામિની પ્રેરણ શક્તિ છે. એ અંધકારને અજવાળનારી, જ્ઞાનાધિષ્ઠાત્રી ભગવતી પરમશક્તિને આપણું સદાકાળ વંદન હૈ ! વંદન હૈ! વંદન હે
સંપૂર્ણ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિની પ્રાચીનતાના પુરાવા
લેખકશ્રીચુત રતિલાલ ભીખાભાઇ (ગતાંકથી પૂર્ણ )
(૧૭) ઈ. સ. ના છઠ્ઠા સૈકા પહેલાં ગ્રીક દેશ સાહિત્ય, તત્ત્વજ્ઞાન, નાટ્યકળા, નૃત્યકળા, જ્ઞાન વગેરે માટે જગમશર હતા. આ સમય અને પરમાત્મા મહાવીર દેવના સમય લગભગ સરખા જ ગણી શકાય.
(૧૪) ઈ. સ. ના પર૦ વર્ષ પહેલાં એક હગાઈ નામના ભવિષ્ય ભાખનારે (જૂના ટેસ્ટામેટના ઉલ્લેખ પ્રમાણે) ચાર ભવિષ્ય કહ્યાં હતાં. તેમાંનુ એક (૧) એક્બાબેલ અને તેના મિત્રાને જેરૂસલેમનું મંદિર ફરીથી બાંધવાની સલાહ હતી.
(૧૫) પ્રારંભના કાળમાં ક્રિશ્ચિયન દેવળામાં ચિત્ર અને મૂર્તિની પૂર્જા પ્રચલિત હતી. ઈ. સ. ના ચેાથા સૈકામાં આમાં પરિવર્તન થયું અને સ્મૃતિએ સામે વિરોધ ઉઠયો. આ વખતે વાદવિવાદ પણ ખૂબ ચાલ્યા. પૃદેશના સત્તાધીસ રાત્ન લી ત્રીજાએ ઈ. સ. ૭૨૬ માં વ્યવસ્થિત રીતે સ્મૃતિ-વિરેાધી ચળવળ શરૂ કરી. વળી સત્તરમાં સકામાં ઇંગ્લેડના પ્યુરીટન નામના પક્ષે દેવળેાના ઘણા ભાગાનાનાય કર્યા હતા. આવા મૂર્તિ વિરોધી પક્ષને આઇ કાનેલાસ્ટ એટલે મૂર્તિ ભુજક પક્ષ તરીકે
એળખવામાં આવે છે.
(૧૬) રામન કેથોલિક મતના ક્રિશ્ચિયન દેવળામાં, ઈશુની સ્મૃતિ, ચિત્ર ૬ ક્વીન મેરીની સ્મૃતિક ચિત્ર અને સાધુપુરુષોની મૂર્તિ કે ચિત્રનું પૂજન થાય છે.
(૧૭) ગ્રેટેસ્ટન્ટ લેાકેા કલાની દષ્ટિએ કૃતિને માનવા તૈયાર છે.
(૧૮) ક્રાઇસ્ટ પહેલાં ૯૩૭થી ૯૧૫ વર્ષ ઉપર જેરુસલેમની વિરૂદ્ધમાં જેસે બેઆમ નામના રાજાએ ડાન અને બેથેલમાં સેાનાના વાછરડાની પૂળની સ્થાપના કરી હતી. (૧૯) ક્રાસ્ટ પહેલાં ૮ ૩૬ વર્ષ ઉપર જેહેયાડા નામના જેસલેમના વડા પાદરીએ ઇઝરાસેલની ગાદી પચાવી પાડી. આ વખતે તેની બહેન જેહારાલાએ પેાતાના જેસા નામના ભત્રીજાને એક મંદિરમાં સંતાડી રાખ્યા હતા અને ત્યાં તેને છ વર્ષ સુધી ગુપ્ત રાખીને પછી ગાદી ઉપર બેસાડયા હતા.
માસી છે. આ ઇંગ્લીશ
(૨) જુના ટેસ્ટામેંટની છેવટની ચોપડીનું નામ બાઈબલના જીના ટેસ્ટામેટની છેલ્લી ચોપડી છે અને તે ક્રાઇટ પહેલાંના છઠ્ઠા સૈકાનુ મંદિર કરીથી બંધાયા પછી લખાયેલ છે અને તેમાં પાદરીઓના નૈતિક પતન અને સમાજના દુર્ગુણે! વિષે લખાણ છે.
(૨૧) ટ્રાઇસ્ટ પહેલાં ૪૨૦ વર્ષ ઉપર બનેલુ કેતુનું મંદિર જુના ગ્રીક શહેરમાં હતું. અત્યારે એના અવશેષ પેસ્ટા નામના ગામમાં છે. આ જગ્યા અત્યારે મેલેરીયાના તાવની બીમારી તરીકે જાણીતી છે.
(૨૨) ઇ. સ. ૧૭૪૮ માં શરૂ થયેલ શમ્પા શહેરના ખાદકામમાંથી ઘણા મદિરા, રસ્તાઓ, દુકાનો તથા ખીજી ઘણી વસ્તુઓ મળી આવી છે.
(તુએ પાનું છ૭)
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ નિર્મિત
સાધુમર્યાદાપદક
સંપાદક:-મુનિરાજ શ્રી જયનવિજ્યજી
હમણાં થોડા જ સમય પહેલાં શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી “સાધુમર્યાદાપટ્ટક ” નામનું એક નાનકડું પુસ્તક પ્રકાશિત થયું છે. તેમાં જુદા જુદા આચાર્યોએ પ્રવતોવેલા ચાર પાકોનું અત્યારની ચાલું શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાષાંતર આપવામાં આવેલ છે. પ્રસ્તુત પટક પણ તેમાં આપવામાં આવ્યું છે. આ પટક ની. ઇતિહાસ અને ભાષાની દૃષ્ટિએ, ખાસ મહત્તા હોઈ અક્ષરશ: મૂળ--14ની ગુજરાતી ભાષામાં એ અહીં આપવામાં આવે છે. જેથી વિદ્વાનને એ ઉપયોગી થઈ પડે.
આ મર્યાદાપકનું અસલ પ્રાચીન પત્ર (પાનું), શ્રીમાન વયેવૃદ્ધ પંન્યાસજી શ્રી હિતવિજયજી મહારાજના ઘાણેરાવ (મારવાડ ) ના જ્ઞાનભંડારમાંથી તેમના શિષ્ય શ્રીમાન પંન્યાસજી શ્રી હિમતવિજયજી ગણીદ્વારા મને પ્રાં થયું છે, તેથી આ સ્થળે તેમનો આભાર માનો યોગ્ય સમજુ છું. વિદ્વાનો અને અનુભવિઓને આ પાનાની ભાષા-લખાવટ વગેરે ઉપરથી તેના પ્રાચીનપણાની ખાત્રી થશે.
– સસ્પાદક
| શ્રી . ॥ पर्द० ॥ श्रीहीरविजयसूरिभिः सामान्ययतीनामभिग्रहटिप्पा लिख्यते : ॥ (૧) લ યાગિ દેવ જુહારવા દિનપ્રતિ | (૨) દિનપ્રતિ કરવાલી ૧ ગુણવી (૩) દિનપ્રતિ વડાની વિસામણ કરવી છે (ડ) તિ શક્તિ દિનપ્રતિ ગાથા ૧ અથવા પદ પિણ ભણવું છે (૫) પડિકમાણે હાયા પછીં ઈચછામ અણહિં આ લગિ છે તથા આહાર કરતાં ઉપધિ
સીકી પડિલેહતાં માર્ગે હીડતા બોલવું નહી ! (૬) દિનપ્રતિં સજઝાય સહસ ૧ ગુણવું છે (૭) પાત્ર છે ઉપરાંત રાખવા નહી (૮) જઘન્યપદિ માશપ્રતિ ઉપવાસ ૬ કરવા ! (૯) પ્રથમ દિને પારણાની યતિનિ વિગિ ૨ બીજનિ વિગિ ૧ બીજે દિને વિગિ ૨
ઉપરાંત ન કહ્યું છે (૧૦) માંદ્ય-માર્ગીદિ કારણ વિના જઘન્ય પદિ ત્રિવિહાર બીઆસણું કરવું (૧૧) મોટકા કારણ વિના દિવશિ તિથો] પિરસીમાંહિ ન સૂવું છે (૧૨) દિનપ્રતિ ચાં ૩ ઉપરાંત ન કલ્પઈ વાધતું ખડિઉં ગુરુ આપિ તેની જયણા છે (૧૩) અટવ્યાદિ કારણ વિના માર્ગાતીત ક્ષેત્રતીત કાલાતીન (1) વાર (રિ) વિના ન
ક૯પ (૧૪) નવા જેના કપડા સાત, કાંબલી ૧, ચલોટા છે. સંથારિઉ ૧, ઉત્તરણું ૧
ઉપરાંત ને રાખવો ||
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નજર
તળે કળ4'
+
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ (૧૫) ગીતાર્થ માંડલિં બિઠા વિના તક ૧, આદિન ૨, ખારું ચુ ૩ વારિ જ એ ઓર
દ્રવ્ય ઉપરાંત ન લેવું મેટિકે કારણે ગીતાર્થનિ પુછી લેવું (૧૬) ગુછ પારિવણિઆ વિના સીકી આઘાઈ તેને ગીતાર્થ (ર્થિ) આંબિલ
કરાવવું છે (૧૭) છ ઘડીમાંહિં ઈંડિલાદિ કારણે બાહિર ન જાવું કદાચિત જાઈ તું ગીતથિ
તેહનિ આંબિલ કરાવવું અથવા આગલે રાખી સઝાય સહસ ૧ ગુણાવવું છે (૧૮) અકાલ સંજ્ઞા આંબિલ કરવું છે (૧૯) ચઉમાશાનું છઠ્ઠ, સંવછરીનું અક્રમ મોટકા કારણ વિના ન મુકવું છે (૨૦) પાડિહારી કાંબલ વસ્ત્ર સર્વથા ન લેવું (૨૧) નીખારીઓ વસ્ત્ર વર્ણ પરાવર્ત કરી વાવરવું (૨૨) ક્રિયાનિછાંનુષ્ઠાનવિધિ કરવાનું ખપ વિશેષથી કરવું (૨૩) અણપડિલેહિઉં વસ્ત્ર ન વાપરવું ઘરું ! (૨૪) ગીતાથે પણિ પૂર્વોક્ત મર્યાદા પાળવી! અનઈ સંધાડીયાઈ પલાવવી ન પાકે
તુ ગુરુનેં જણાવવું છે (૨૫) તથા ત્રિવિહાર એકાસણું કરવું (૨૬) પેત્રીશ બોવ પાલવા. પાંત્રી બેલનું પુઠ ૧, બાર બેલનું પુરુ ૧, જ્ઞાનનું પુ૬ ૧
ત્રિહું ચઉમાશ સંભલાવવું (૨૭) નગર ત્રણ્ય તથા નગરનિ પુરઇ સર્વ થઈનિં માશ ૩ રહવું છે (૨૮) અને ચે ગીતાર્થ પાટી બિમેં તેણિ મારાક-પાદિ મર્યાદા પલાવી અને કોઈ
ન પાલઈ તું ગુરુનિ જણાવવું તથા પાટીઈ બીજુ ગીતાર્થ આવિ તિવારઈ પોતાના મશકલ્પમાંહિ જેને જેતલા દિન થયા દઈ તે શર્વ નવા ગીતાર્થનઈ લિખિ આપીનેં કહિ એવી મર્યાદા તુમ્હી પલાયો છે એવી મર્યાદા પાલી પલાવી સકિ તેણિ પાટીઈ બિશવું કઈ થતી માશલ્પાદિ મર્યાદા પશિ તુ પાટીઆના
બિસનારનિ બધું આવશ (૨૯) મિલિત ચેગિં કદાચિત્ અંધ કે વસ્ત્ર પાત્ર રાખતું (૬) સાધારણ રાખવું પણ
કુણની નિશ્રાઈ નહીં ! (૩૦) પંચાશ વશમાંહિનિ ગીતાર્થ છે શ્રાવિકાની (ન) આલોયણ ન દેવી !
એ સઘલી મર્યાદા આથી સારણું વારણાદિક શ્રી વિજયસેનસુરી ! ઉ શ્રી વિમલહર્ષ ગ. | ઉ . શ્રી શાંતિચંદ્ર ગ. ઉકલ્યાણવિજય ગ. ! ઉ . શ્રી શામવિજય ગ.! વિશેષથી કરવી સકલ ગણ મથે પણ જાંનેિ ઉપેક્ષા ન કરવી છે ઇતિ ભદ્રમ્ | શ્રીરરતું . સંવત ૧૬૪૬ વર્ષે પિવાશિત ૧૩ શુ શ્રીપત્તનનગરે !
શ્રી ઢોવિજ્ઞરિમિ&િાતે | સમસ્ત સાધુ-સાધ્વી | શ્રાવક-શ્રાવિકા યોગ્યે શ્રી વિજયદાનસૂરિપ્રસાદીકૃત સાત બેલનું અર્થ આશ્રી વિવાદ ટાલાન કાજિ તેજ સાત બેલનું અર્થ વિવરીને લિખી છઈ ! તથા બીન પિણ કેટલાએક બોલ લિખી છઈ ! તથા — (૧) પરપક્ષીનઈ કુણે કિશિ કિડીન વચન ન કહિવું !
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
૧૯૨
સાધુમર્યાદા પટ્ટક (૨) તથા પરપક્ષીકૃત ધર્મકાર્ય સર્વથા અનુમોદવા યોગ્ય નહી ઇમ પૂર્ણ ન કહિવું છે
યે માટેિ દાનરૂચિંપણું સ્વભાવિ વિનીતપણું. અ૫ કપાઈપણું દયાપણું ! પરોપકારીપણું ! ભવ્યપણું દષિ(ક્ષિણાલુપણું પ્રિયભાષીપણું ઈત્યાદિક યે થે માર્ગાનુસારી ધમકવ્યાં તેં જિનશાસનથકી અનેરાં સમસ્ત જીવ સમધિઓ શાસ્ત્રનિ અનુસારિ અનુમદિવા યોગ્ય જણાઈ છ તુ જૈનનું પરપક્ષી સબંધી
માર્ગાનુસારી ધર્મકર્તવ્ય અનુદવા હુઆ એ વાત સિઓ કહિવું છે (૩) તથા ગચ્છનાયકત્નિ પૂછિઆ વિના શાસ્ત્ર સંબંધિની કિસી નવી પ્રરૂપણું ન કરવી છે (૪) તથા દિગંબર સંબંધિ ચૈત્ય ૧, કેવલ શ્રાદ્ધપ્રતિષ્ઠિત ચૈત્ય ૨, દ્રવ્યલિંગીનિ દ્રવ્ય
નિષ્પન્ન ચૈત્ય છે, એ ત્રણ્ય-ચેય વિના બીજાં સઘલાઈ ચિત્ય વાંદવા પૂજવા જેગ્ય
જાણવાં એ વાતની શંકા ન કરવી છે (૫) તથા સ્વપક્ષીના ઘરનિ વિષઈ ત્રિભુની અવંદનિક પ્રતિમા હુઈ તે સાધુ વાસક્ષે
વાંદવા પૂજવા થાઈ (૬) તથા સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રિ છઈ છે (૭) તથા સાધર્મિકવાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધ ભણી કદાચિત પર પક્ષીનિ
જિમવા તેડિ તુ તેમાહિં સાતમીવાત્સલ્ય ફેક ને થાઈ (૮) તથા શાસ્ત્રોક્ત દેશવિસંવાદી નિદ્ભવ સાત, સર્વવિસંસાદી નિદવ એક, એ ટાલી
વીલા કુણનિ નિવ ન કહિવા છે (૯) તથા પરપક્ષી સંઘાતિ ચર્ચાની ઉદીરણા ન કરવી, પરપક્ષી કોઈ ઉદીરણ કરિ
તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દેવું પણિ કલેશ વિધિ તિમ ન કરવું (૧૦) તથા શ્રી વિજયદાનસૂરિ બહુજનસમક્ષ જલશરણ કીધું યે “ઉસૂત્રકંદકુદ્દાલ” ગ્રંથ
તે તથા તેમાંટિલું અસંમત અર્થ બીજા કોઈ શાસ્ત્રમાંહિ આંણાઉ હુઈ તુ તિહાં
તે અર્થ અપ્રમાણ જાણવું (૧૧) તથા સ્વપક્ષીય સાર્થનિ અગિ પરપક્ષી સાર્થિ યાત્રા કર્યા માટે યાત્રા ફેક ન
થાઈ છે (૧૨) તથા પૂર્વાચાર્યનિ વારિ વે પર પક્ષીકૃત સ્તુતિસ્તોત્રાદિક કહવાતો તે કહેતાં કુણનિ ના
ન કહઈવી છે છા
એ બેલથી કોઈ અન્યથા પ્રરૂપઈ તેહને ગુરુને તથા સંઘનૂ ઠબક સહી છે ૩ છે ઇતિ ભદ્રમ : શ્રી શ્રીસ્તુ છે કલ્યાણમસ્તુ | || શ્રી !
-
-
(૭૪માં પાનાનું અનુસંધાન) (૨૩) ઈટાલીના રેમ શહેરનો પાયો ક્રાઈસ્ટના, ૭૫૩ વર્ષ પહેલાં નંખાયો હતો. અહીંયા ઓગસ્ટસ નામના રાજાએ અને તેથી પછીના બીજા રાજાઓએ કલામય મંદિરે વગેરે બંધાવ્યાં હતાં.
ઉપર કહેલા આ બધા દાખલાઓથી આપણે સ્પષ્ટ રીતે સમજીએ છીએ કે આત્મસાધના માટે મૂતિ અને મંદિર એ બહુ જ જરૂરી વસ્તુ છે અને કોઈ પણ આત્મઉલ્યાણને ઈચ્છતી પ્રજા એના વગર ન જ ચલાવી શકે.
(સંપૂર્ણ)
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રભાવશાલી પુષાદાનીય
શ્રી સ્તંભ ન પાર્શ્વ ના થા ક લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપઘ્રસૂરિજી છે
શ્રી અભયદેવસૂરિજી મહારાજાના સ્વર્ગવાસના સંબંધમાં પ્રભાવકચત્રિમાં કહ્યું છે કે- સૂરિજી મહારાજ પાટણમાં કર્ણ રાજાના રાજ્યમાં દેવલોક પામ્યા. આ વાક્યને અર્થ એમ પણ સંભવે છે કે- કર્ણના રાજ્યકોલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા. બીજાઓ આ બાબતમાં એમ પણ વિચાર જણાવે છે કે, જે સમયે કર્ણ રાજા પાટણમાં રાજ્ય કરતા હતા, તે વખતે સૂરિજી સ્વર્ગે ગયા. પરંતુ પટ્ટાવલિઓના લેખ પ્રમાણે તો ઘણાખરા એમ માને છે કે, કપડવંજમાં સૂરિજી સ્વર્ગે ગયા, સંવતનો વિચાર એ છે કે પટ્ટાવલિમાં સં. ૧૫૩૫ માં સ્વર્ગે ગયા, એમ કહ્યું, ત્યારે બીજો મત એ પણ છે કે ૧૧૩૯ માં સ્વર્ગે ગયા.
ઉપર જણાવેલા વૃત્તાંતમાંનો કેટલોક વૃત્તાંત શ્રી ગિરનારના લેખને અનુસારે જણાવેલ છે. વિ. સં. ૧૩૬૮ ની સાલમાં આ બિંબને ઉપદ્રવના કારણે ખંભાતમાં લાવવામાં આવ્યું. એથી એમ જણાય છે કે- કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી અને મંત્રિ વસ્તુપાલના સમયમાં આ પ્રતિમાજી થાંભણ ગામમાં હતાં. તે સૂરિજી મહારાજની દીક્ષા આ જ સ્તંભતીર્થ (ખંભાત)માં થઈ છે. અહીંના રહીશ મહાશ્રાવક રાષભદાસ કવિએ હિતશિક્ષાનો રાસ બનાવે છે. મહાચમત્કારિ નીલમમણિમય શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાની વર્તમાન બીના
આ બિંબનાં દર્શનાદિ કરવાથી કેઢ વગેરે નાશ પામે છે. મંત્રિ પેથડના પિતા શ્રી દેદ સાધુનાં બેડનાં બંધન આ પ્રતિમાના ધ્યાન માત્રથી તત્કાલ તૂટી ગયાં. તેથી જેમ આ બિંબની ભક્તિ કરવાથી વિને નાશ પામે છે તેમ અશાતના કરનાર જીવ મહાદુઃખી બને તે વાત નિઃસંદેડ છે.
સ્તંભતીર્થ (ખંભાત) ના રહીશ, દાનવીર શેઠ અમરચંદ પ્રેમચંદના સુપુત્ર શેઠ પોપટભાઈના વખતમાં આ નીલમમણિમય ચમત્કાર બિબ કાર્ણમય મંદિરમાં મૂલનાયક તરીકે બિરાજમાન હતું. એક વખત આ રત્નમય પ્રતિમાને જોઈને એક સોનીની દાનત બગડી રબને તે એ પ્રતિમાને કયાંક ઉપાડી ગયો. પરંતુ શેઠ શ્રી પોપટભાઈના માતાજીના, એ પ્રતિમાજીનાં દર્શન
૧. આણંદ સ્ટેશનની નજીકમાં આ ગામ છે. એનું જૂનું નામ સ્તંભનપુર હતું.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
કર્યા પછી જ ભેાજન કરવાના, અભિગ્રહરૂપ તપના પ્રભાવથી એ પ્રતિમાજીની જલ્દી ભાળ લાગી. આ પછી શ્રી સથે ફરીને કાઈની દાનત ન મગરે અને આવા પ્રસંગ ન બનવા પામે એ આશયથી એ રત્નમય પ્રતિમાજી ઉપર શ્યામ લેપ કરાવ્યેા. તેથીજ નીલમણિમય છતાં અત્યારે તે પ્રતિમા શ્યામ દેખાય છે. શ્રી સંઘના પ્રયાસથી વિ॰ સં॰ ૧૯૮૪ માં નવીન દહેરૂં તૈયાર થયું. અને તેમાં મૂલનાયક તરીકે આ ભિખની પ્રતિષ્ઠા કરાવવા માટે શ્રી સંઘે તપાગચ્છાધિપતિ, શાસનસમ્રાટ્, ગુરુવ, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને માતર તીર્થમાં પધારવાની વિનતિ કરી. જેથી સપરિવાર સૂરિજી મહારાજ ત્યાં પધાર્યા અને વિ॰ સ૦ ૧૯૮૪ ના ફાગણ સુદ ત્રીજે શુભ મુર્ત્ત શ્રી સંઘે શ્રી ગુરુમહારાજના હાથે મહાત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાના શુભ પ્રસ ંગે અહીંના શ્રી સંઘે તથા મહારગામના ભાવિક ભવ્ય જીવાએ પણ સારે। ભાગ લીધા હતા.
For Private And Personal Use Only
૭૯
મૂલનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાના પડખેના ભાગમાં રહેલ મેટાં શ્યામ પ્રતિમાજી પાછળના ભાગમાં પેાલા છે, જે પેાલાણુમાં મૂલનાયકજી રહી શકે છે. એથી ઉપદ્રવના પ્રસંગે મૂલનાયકના રક્ષણ માટે તેમ કર્યું હાય એમ અનુભવ ગીતા પુરૂષષ કહે છે.
છેવટે એ ખીના જણાવવી ખાકી રહે છે કે – વિવિધતીર્થંકલ્પમાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ આ ખીના જણાવતાં કહ્યું છે કે- આચાર્ય શ્રી અભયસૂરિએ પ્રકટ કર્યા બાદ આ પ્રતિમાજી કાંતિપુરીમાં ફરી પશુ અમુક ટાઇમ સુધી રહ્યાં, પછી કેટલાક સમય સુધી સમુદ્રમાં રહ્યાં. ત્યાર બાદ ઘણા નગરોમાં પણ રહ્યાં હતાં. (એથી એમ પણ સંભવે છે કે ત્યાર આદ વિ॰ સ૦ ૧૩૬૮ માં ખંભાતમાં આવ્યાં હશે. ) માટે ભૂતકાલમાં આ પ્રતિમાજી કચે કચે સ્થાને રહ્યાં અને ભવિષ્યમાં રહેશે એ ખીના કહેવાને માનવ સમથ નથી. પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, કાશી, નાસિક, મિથિલા નગરી, રાજગૃહી આદિ તીર્ઘામાં પૂજા, ચાત્રા, દાનાદિ કરવાથી જે પુણ્યાનુબંધિપુણ્ય, મધ, નિર્જરા આદિ લાભ મળે, તે લાભ અહીં શ્રી સ્ત ંભન પાર્શ્વપ્રભુના ફક્ત ભાવ-વિધિપૂર્વક દર્શન કરવાથી મળી શકે છે. આ પ્રભુને વંદન કરવાના વિચારથી, માસખમણુ તપનું અને ઉચ્છ્વાસ પૂર્વક વિધિ સાચવીને પ્રભુ ખિખને જોવાથી છમાસી તપનું ફેલ મલે છે, તે પછી દ્રવ્ય-ભાવ-ભેદે પૂજદિ ભક્તિ કરવાથી વધારે લાભ મળે તેમાં નવાઈ શી? આ લેાક સંધિ અને પરલેાક સંબંધિ સકલ મનાવાંછિતા તત્કાલ પૂરવાને આ ખબ સમર્થ છે. આ મિઅને હંમેશા ત્રિકાલ નમસ્કાર કરનારા જીવા પરભવમાં વિદ્યાવત, અદ્દીન અને ઉત્તમ રૂપવ'ત થાય છે અને ઉત્તમ
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
८०
ભાદ્રપદ
કુલમાં જન્મ પામી કુપુત્ર, કલત્રાદિનાં દુઃખેા હઠાવી વિશિષ્ટ સંપદા પામે છે. વળી જે ભવ્ય જીવ, પરમ સાત્ત્વિક ભાવે, આ પ્રભુની એક ફૂલથી પણ પૂજા કરે, તે ભવિષ્યમાં ઘણા રાજાઓને નમવા લાયક ચક્રવર્તી થાય છે; જે ભવ્ય જીવ અષ્ટપ્રકારી પૂજા કરે, તેને ભવિષ્યમાં ઈંદ્રાદિની પદવી જરુર મળે છે અને જે ભવ્ય જીવ ઘરેણાં આદિ ચઢાવી પૂજા કરે તે જીવ ત્રણે ભુવનમાં મુકુટ જેવા થઈ ને અલ્પ કાલે મુક્તિપદને પામે છે.
6
એ પ્રમાણે, શ્રી સઘદાસ નામના મુનીશ્વરે આ શ્રી સ્તંભન પાર્શ્વનાથની ખીના ઘણા વિસ્તારથી કહી હતી. તેને સક્ષેપમાં શ્રી પદ્માવતીની આરાધના કરીને શ્રી સીમંધરસ્વામીને પૂછાવીને ઠેઠ સુધી શાસનરક્ષક તપાગચ્છની મર્યાદા કાયમ રહેશે ’ એવા સત્ય નિર્ણય મેળવી, શ્રી સંઘને કહી સભળાવનારા શ્રી જિનપ્રભસૂરિજીએ પ્રાકૃત ગદ્ય-પદ્ય રચનામાં જણાવી છે. તેને અનુસારે, બીજા પ્રભાવકચરિત્રાદિ ગ્રંથાને અનુસારે તથા પ્રાચીન ઐતિહાસિક શિલાલેખ આદિ સાધનેને અનુસારે ટુકામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર મેં મનાવ્યું છે. ક્રુતિના દુઃખાને દૂર કરનારું અને હાથી, સમુદ્ર, અગ્નિ, સિંહ, ચાર, સર્પ, શત્રુ, ગ્રહ, ભૂત, પ્રેતાદિના તમામ ઉપદ્રવેામે નાશ કરનારું આ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર હૈ ભન્ય જીવા, તમે જરુર વાંચા, વિચાર, સાંભળેા અને સંભળાવા ! જેથી ભવિષ્યમાં ચિરસ્થાયિ કલ્યાણમાલા તમને જરુર મળશે.
જ્યાંના મંદિરમાં શાસનાધીશ્વર શ્રી જીવસ્વામિ મહાવીર મહારાજાની અલૌકિક પ્રતિમા કે જે પ્રભુના વડીલ બંધુ રાજા શ્રી નઢીવને પ્રભુની હયાતીમાં ભરાવી હતી, અને ૧૯૮૫ ની સાલમાં જે બિંબની પ્રતિષ્ઠા થઈ હતી, તે ખિમ મૂલનાયક તરીકે છે, જ્યાં શાસન પ્રભાવક જગડુશાહે, જાવડશાહ આદિ મહાશ્રાવકા થયા છે અને જે મારા ગુરુવની જન્મભૂમિ છે, તે શ્રી મધુમતિ (મહુવા) નામની પ્રાચીન નગરીમાં ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પસાયથી વિક્રમ સંવત્ ૧૯૯૨ ના કાર્તિક સુદ પંચમીને દિવસે પૂર્વે ખનાવેલા સ ંસ્કૃત શ્લાકબદ્ધ ચરિત્રના ક્રમ પ્રમાણે આ ચરિત્ર ખનાખ્યું.
આ ચરિત્ર બનાવવાથી ઉત્પન્ન થયેલા પુણ્યવડે હું એ જ ચાહું છુ કે સર્વ જીવે શ્રી સ્તંભન પાર્શ્વનાથની સાત્ત્વિક ભક્તિ કરી મુક્તિ પદ પામે. ગુજરાતિ પદ્યમાં (પાંચ ઢાળ રૂપે ) આ ચરિત્રને ટુંકામાં જાણવાની ઇચ્છાવાળા જીવાએ શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજાદિ સોંગ્રહમાં સ્તંભપ્રદીપ
છપાયેા છે તે જોઇ લેવા.
સપૂ
૧. આ બુક, શેઠ માણેકલાલ મનસુખભાઈ સંધવીએ ૧૯૭૯ ની સાલમાં છપાવી છે. ખપી જીવે. ત્યાંથી મેલવી શકશે,
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રાવતીનો ઈતિહાસ લેખકઃ—મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી
આપણે ચંદ્રાવતીની વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરી ગયા. હવે તેને ભૂતકાલીન ઈતિહાસ અને જૈનેનો સંબંધ વગેરેનું અવલોકન કરીએ !
રાજવંશ-ચંદ્રાવતીને ભૂતકાલીન ઈતિહાસ ઘણે ઉજજવલ છે. તેના રાજાઓ મુખ્યતયા પરમાર વંશીઓ હતા, અને તેઓ ગુજરાતના સામંત કહેવાતા. પરમાર વંશનો પહેલો રાજા ધુમરાજ થયો, એમ મળે છે. પરંતુ એને સમય કયો હતો તે અદ્યાવધિ અનિશ્ચિત જ છે. તેની પછી ઉત્પલરાજ, તેને પુત્ર અરણ્યરાજ, તેનો પુત્ર કૃષ્ણરાજ જેનું બીજું નામ કાન્હડદે પણ મળે છે અને તેને પુત્ર ધરણુવાહ થયા.
આ ધરણીવાહ ઉપર ગુજરાતના પ્રથમ સોલંકી રાજા મૂળરાજદેવે ચઢાઈ કરી; ઘરણીવાહ ઘણી વાર તેનાથી હારી અને નાઠો અને હથુંડીમાં ધવલરાજનો આશ્રય લીધો. પરંતુ પ્રતાપી અને આગ્રહી મૂલરાજે અન્ત તેને હરાવ્યો અને પિતાના તાબે કર્યો. ત્યારથી આબુના પરમારે ગુજરાતના તાબેદાર સામંત થયા.
ધરણીવાહનો પુત્ર મહીપાલ છે જેનું બીજું નામ દેવરાજ છે, એમ શિલાલેખોમાં મળે છે. એનું એક તામ્રપત્ર વિ. સં. ૧૦૫૯ નું ઉપલબ્ધ થયું છે જેમાં એનું નામ દેવરાજ મળે છે. તેને ઉત્તરાધિકારી ધંધુક થયા. ધંધુકને ગુર્જરેશ્વરોનું આધિપત્ય સ્વીકારવામાં અપમાન અને માનભંગ ભાસ્યાં, જેથી તેને તેના સમકાલીન પ્રતાપી ગુજરેશ્વર ભીમદેવ (ભીમબાણાવાળી, જેને પ્રથમ ભીમદેવ પણ કહે છે) સાથે વિરોધ થયો હતે. એવામાં મહમદ ગજનીએ હિન્દ ઉપર ચઢાઈ કરી અને હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થ સોમનાથ પણ લુંટવું. ભીમદેવ તેમાં હાર્યો અને નાસીને કંથકેટના કિલ્લામાં ભરાયે. આ પરિસ્થિતિનો લાભ લઈ ચંદ્રાવતીના પરમારએ સ્વતંત્ર રાજવીનો ઝંડો ફરકાવ્યો. પરન્ત મહમદ ગજનીના ગયા પછી ટુંક સમયમાં જ ગુર્જરેશ્વરે પુનઃ ગુજરાત કબજે કરી પિતાનો પ્રતાપ જમાવ્યું. એમાં પ્રસિદ્ધ મહામંત્રી વિમલ પણ હતો. ગુજરાત ઠરીને ઠામ થયું કે ગુજરશ્વરે ચંદ્રાવતી તરફ નજર માંડી અને મહામંત્રી વિમલને સૈન્ય
૧. કાન્હડદે પ્રબંધ ગુજરાતના એક કવિએ બનાવેલ છે. કદાચ તે આજ હોય. તેની શોધખોળ થવાની જરૂર છે.
૨. આ સંબંધીનો ઉલ્લેખ મારવાડને ગોડવાડ જીલ્લાના વિજાપુરની પાસેના હથુંડીનાં રાજા ધવલનો એક શિલાલેખ જે વિ. સં. ૧૦૫૩ નો છે તેમાં મળે છે. આ હથુંડી કે જેને હરિતકુન્ડી તીર્થ કહે છે તે પ્રસિદ્ધ જૈનતીર્થ રાતા મહાવીર તરીકે પણ કહેવાય છે. હસ્તિકુન્ડીને મેટો શિલાલેખ અજમેરના મ્યુઝીયમમાં છે. જે અમે હમણાં જ નજરે જોયે છે. જેની નકલ એપીગ્રાફિકા ઈન્ડિકામાં છપાયેલ છે અને તે ઉપરથી પ્રસિદ્ધ ઈતિહાસવિત શ્રીમાન જિનવિજયજીએ પોતાના લેખસંગ્રહ ભાગ - બીજામાં એ લેખ અને તેનું વિસ્તૃત વિવેચન પણ પ્રગટ કર્યું છે. બની શકશે તે શ્રી રાતા મહાવીરજીના ઇતિહાસમાં આ લેખ પ્રગટ કરીશ.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ
લઈ ચંદ્રાવતી જીતવા મોકલ્યા. વિમલનો પ્રતાપ, ધાક, રણકુશલતા અને મુત્સદ્દીપણાનો. તે વખતે ગુજરાતમાં સિક્કો બેઠો હતો. ચંદ્રાવતીના પરમારએ સાંભળ્યું કે વિમલ સૈન્ય લઈ આવે છે એટલે યુદ્ધ તો થયું પરંતુ ધંધુક હારીને નાઠો અને ધારાનગરીના પ્રસિદ્ધ ભેજરાજ કે જે પરમાર હતા અને આ વખતે ચિત્તોડના કિલ્લામાં રહેતા તેની શરણે પહોંચી ગયે. વિમલે ચંદ્રાવતી કબજે કર્યું, પરમારને વશ કર્યા અને તેમને ગુજરાતના સામંત બનાવ્યા એટલું જ નહિ પરંતુ ચિત્તોડના કિલ્લામાં ભરાઈ બેઠેલા ચંદ્રાવતીનરેશ ધંધુકરાજને સમજાવી, પુનઃ પાછો બોલાવી તેની ગાદી તેને સોંપી અને ગુજરાત અને ગુર્જરેશ્વરની આજ્ઞા મનાવી. ભીમદેવે વિમલને ત્યાં દંડનાયક બનાવ્યો.
વિમલે ત્યાં જઈ આબુ ગિરિરાજની મહત્તાનું માપ કરી ત્યાં સુંદર કારીગરીવાળાં જૈનમંદિર બનાવવાનો નિશ્ચય કર્યો અને જિનવરેન્દ્રો ઉપર પરમ ભક્તિ અને દઢ અનુરાગથી પ્રેરાઈ ઉદારતાથી કરોડો રૂપિયા ખર્ચા વિમલવસહી નામનું આદિનાથ ભગવાનનું પ્રસિદ્ધ મંદિર બનાવ્યું.
૩. આ મંદિરની મહત્તા સમજવા માટે નીચેના ત્રણ અભિપ્રાયો ઉપયોગી થઈ પડશે.
(૧) ભારતના પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ અને ઈતિહાસકાર શ્રીમાન ગૌરીશંકર ઓઝા લખે છે –
भीमदेव ने विमलशाह को, जो पोरवाड जाति का महाजन था अपनी तरफ से दंडनायक (सेनापति ) नियत कर आबुपर भेज दिया, जिसने धंधुक को चित्तोड से बुलाया और उसीके द्वारा भीम को प्रसन्न करवा दिया। फिर उस (विमलशाह ) ने आबूपर वि. सं. १०८८ (इ. स. १०३१) में विमलवसही नामक आदिनाथ का जनमंदिर करोडों रुपये लगाकर बनवाया.
–“રિસોટીાથે I ના” (૨) મંત્રીશ્વર વિમલશાહના આ અદ્ભૂત જગપ્રસિદ્ધ મન્દિરની અનુપમ કલા, રચના-બાંધણું અને સુમચિત્રકામ જોઈ કર્નલ ટોડ મુગ્ધ થયા હતા. તેમના ઉદ્દગારો આ પ્રમાણે છે –
हिन्दुस्तानभर में यह मन्दिर सर्वोत्तम है, और ताजमहल के सिवाय कोई दुसरा स्थान इसकी समानता नहीं कर सकता। इसके पास ही लुणवसही नामक नेमनाथ का मन्दिर है जिसको लोग वस्तुपाल-तेजपाल का मन्दिर कहते हैं । यह मन्दिर प्रसिद्ध मंत्री वस्तुपाल के छोटे भाई तेजपालने अपने पुत्र लुणसिंह तथा अपनी राणी अनुपमादेवी के कल्याण के निमित्त करोडों रुपये लगाकर वि. सं. १२८७ (इ. स. १२३१) में बनवाया था। यही एक दुसरा मन्दिर है जो कारिगरी में उपर्युक्त विमलशाहके मन्दिर की समता कर सकता है।
(૩) પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ વિનેશ્વરનાથ રે “આબુ કે પરમાર” નામક લેખમાં લખે છે કે:--
___ x x x विक्रम संवत् १०८८ में इसी विमलशाह ने देलवाडे में आदिनाथ का प्रसिद्ध मन्दिर बनवाया । मन्दिर बहुत ही सुन्दर है। वह भारत के प्राचीन शील्प का अच्छा नमुना है। उसके बनवाने में करोड़ों रुपये लगे होंगे ।
–સરસ્વતી, મા. ૧૬. કાંવ , વૃ૦ ૨૮૬,
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
કામ
ન
ક
ર
ન
૧
-
-
-
-
-
૧
+
+ +
+ +
+ +
+
*
*
ચંદ્રાવતીને ઈતિહાસ ધંધુકને ઉત્તરાધિકારી તેને માટે પુત્ર પૂણપાલ વિ. સં. ૧૦૯૯ સુધી ચંદ્રાવનીને રાજા હતા. તેની પછી તેને નાનો ભાઈ કૃષ્ણરાજ રાજા થયો. એણે ગુર્જરેશ્વરોથી સ્વતંત્ર થવા પ્રયત્ન કરેલો, પરંતુ ભીમદેવે તેને જીવતા કેદ પકડ્યો હતે. અને તેને નાડલના રાજા બાલપ્રસાદે છોડાવ્યો હતો.'
અહીં સુધી પરમારની વંશાવળી પૃખલાબદ્ધ મળી આવે છે. હવે પછીની વંશાવળી બરાબર મળતી નથી. ગુજરાતના પ્રસિદ્ધ મહામંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે બંધાવેલા આબુ ઉપરના સુપ્રસિદ્ધ મંદિરમાંના ૧૨૮૭ ના લેખમાં તથા અચલેશ્વર મહાદેવના મંદિરના લેખમાં પણ પરમારની વંશાવલી મલે છે. આ લેખ પરમાર રાજા સોમસિંહના સમયને છે. તેમાં આબુના પરમાર રાજાઓની પાછળની વંશાવળી મળી છે. તેમાં ઉપર્યુક્ત રાજાઓની નામાવલીમાં ધંધુક પછી ધ્રુવ ભટ આદિ રાજાઓ થયાનો ઉલ્લેખ છે. અને ત્યારપછી રામદેવનું નામ મળે છે. અહીં આદિ શબ્દથી એમ સમજાય છે કે પ્રવટ પછી બીજા રાજા થયા છે પણ તેમને ઉલ્લેખ નથી કર્યો.
આવી જ રીતે કેરાડના વિ. સં. ૧૨૧૮ ને એક લેખ મળ્યો છે જેમાં કૃષ્ણરાજ પછી સછરાજ, ઉદયરાજ અને સોમેશ્વર રાજા થયાનું જણાવ્યું છે. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે કૃષ્ણરાજ પછી પરમારની બે શાખાઓ થઈ હશે, જેમાંની મુખ્ય શાખા – આબુની શાખામાં ધ્રુવભટ, રામદેવ આદિ રાજાઓ થયા હશે–થયા છે અને બીજી શાખા (કેરાની)માં છરાજ, ઉદયરાજ અને સોમેશ્વર વગેરે થયા હશે– થયા છે૫
આબુના વસ્તુપાલના મંદિરમાં ધંધૂક પછી ધ્રુવ ભટ અને રામદેવનું નામ મળે છે. જેમને આપણે કૃષ્ણરાજની પછી થયાનું માનવું પડે છે. તેમને અને કૃષ્ણરાજન શો સંબંધ હતો તે હજી જણાયું નથી.
રામદેવ પછી તેનો પુત્ર યશોધવલ ગાદી પર આવ્યો. તેના સમય વિ. સં. ૧૨૦૨ ને અજારી ગામને એક લેખ સભ્યો છે, જેમાં તેને મહામંડલેશ્વર ( સામંત) તરીકેના વિશેષણથી નવાજેલ છે. તેની પટરાણી સોલંકી વંશની હતી અને એનું નામ સાભાગ્યદેવી હતું.
૪. આવો ઉલ્લેખ ચૌહાણ રાજા બાલપ્રસાદના વંશજ ચાચિગદેવના સમયને વિ. ૧૩૧૯ નો લેખ જે સુંધા પહાડ (જોધપુર રાજ્યના જસવંતપુરા ઈલાકામાં આ પહાડ છે) ઉપર માતાના મંદિરમાં છે તેમાં મળે છે. આ સિવાય એના સમયને જણાવનારા વિ. ૧૨૧૭ અને ૧૧૧૩ ના એમ બે શિલાલેખો ભિન્નમાલમાંથી પણ મળ્યા છે.
પ. પરમારોની એક ત્રીજી શાખાનો ઉલ્લેખ જાલોરના વિ. સં. ૧૧૭૪ ના આષાઢ શુદિ ૫ નો લેખ મળ્યો છે તેમાં જણાય છે. જેમાં પરમાર વંશમાં વાપતિરાજની પછી ક્રમશઃ ચંદન, દેવરાજ, અપરાજિત, વિજજલ, ધારાવર્ષ અને વીસલ થયા.
૬. મારવાડમાં આબુથી અજમેર લાઈનમાં પિંડવાડા–સજજનરોડ સ્ટેશનથી બે માઈલ દૂર અજારી છે, જ્યાં પ્રસિદ્ધ સુંદર જૈન મંદિર છે, અને નાની પંચતીર્થીનું એક યાત્રા ધામ છે. અહીં ભગવતી સરસ્વતીની સુંદર મૂર્તિઓ છે.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
આ સામતે માલવાના રાજા અહ્લાલ સામેની કુમારપાલની કુમારપાલની સરદારી નીચે તેની સાથે લઢાઈમાં હાજરી આપી હતી. ઉલ્લેખ વિ. સ’. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૯૦) ના એક લેખમાં મળે છે.
ગુજરાતને શ્રૃંખલાબહુ પ્રામાણિક તિહાસ આલેખનાર ગુજરાતના સુપુત્ર આચા શ્રી હેમચંદ્રસૂરિવરજી પોતાના પ્રસિદ્ધ મહાકાવ્ય દ્વાશ્રયમાં લખે છે કે “ગુજરેશ્વર કુમારપાલે અજમેરના ચૌહાણ રાજા આના ( અĚરાજ ) ઉપર ચઢાઈ કરી ( વિક્રમ સં. ૧૨૦૭, ઈ. સ. ૧૧૫૦ ) ત્યારે આબુને સામ ́ત વિક્રમસિંહ કુમારપાલની સાથે આબુથી જોડાઈ જાય છે અને અણ્ણરાજની સામે લઢે છે, '
જ્યારે જિનમ`ડન ઉપાધ્યાય પાતાના કુમારપાલપ્રબંધમાં લખે છે કે આયુને સામંત વિક્રમસિંહ કુમારપાલની અણ્ણરાજ સામેની ચઢાઈ વખતે વિદ્રોહીઓને મળી ગયેલા હતા. અને કુમારપાલને પકડવાનું કાવત્રુ પણ રચ્યું હતું, પરંતુ મહાપ્રતાપી અને કુશલ રાજનિતિજ્ઞ કુમારપાલને વિક્રમસિંહના કાવત્રાની ગંધ આવી ગઈ અને આયુ આવતાં પ્રથમ જ તેને કેદ પકડી યશેાધવલને સોંપ્યા.
યશેાધવલ ૧૨૦૨ માં મહામડલેધર હતા એમ તે આયુના લેખથી સિદ્ધ થાય છે જ. પરન્તુ કુમારપાલ જ્યારે ૧૨૦૭ માં અણ્ણરાજ પર ચઢાઈ કરે છે ત્યારે વિક્રમસિંહ ચંદ્રાવતીને–આણુને રાજા હતા, આ વિષયમાં તે શ્રી હેમચંદ્રસૂરિજી અને જિનમંડન ઉપાધ્યાયજી એક મત છે. આ ઉપરથી એમ લાગે છે કે ૧૨૦૨ પહેલાં યશેાધવલ ગાદીએ બેઠા હશે પરન્તુ વિક્રમસિંહે તેનું રાજ્ય પડાવી લઈ તે પાતે રાજા બની બેઠે! હશે અને એમાં એને અજમેરના રાજા અર્ણોરાજે મદદ પણ કરી હેાય, જેથી કુમારપાલ જ્યારે અÎરાજ ઉપર ચઢાઈ લઈ જાય છે ત્યારે વિક્રમસિંહ કુમારપાલને મદદ કરવાને બદલે તેનાથી પ્રતિકૂલ બને છે. પરિણામે કુમારપાલે તેને કેદ પકડી ચંદ્રાવતીના સિંહાસનથી પદભ્રષ્ટ કરી મૂલ માલિક યોાધવલને ત્યાંના રાજા નિમ્યા અને વિક્રમસિંહને પણ એને જ સોંપી દીધા. પછી તે। યશોધવલ અજમેરની લઢાઈમાં કુમારપાલની સાથે રહે છે અને ગુજરેશ્વરાની આજ્ઞા માન્ય રાખે છે.છ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્ણ
७. कुमारपाल अणहिलवाड के सोलंकीओं में सब से प्रतापी राजा हुआ है, परन्तु राज्य पाने से पहिले का समय इसने बडी ही आपत्ति में व्यतीत कीया, क्योंकी सोलंकी सिद्धराज जयसिंह इसको मरवाना चाहता था, जिससे यह भेष बदलकर प्राण बचाता फिरता था । इसने अजमेर के चौहान राजा अर्णोराज (आना) पर चढाई कर विजय प्राप्त की, मालवा के राजा बल्लाल को मारा और कोंकण के शिलारावंशी राजा ( मल्लीकार्जुन ) पर दोबार चढाई की, और दुसरी चढाई में इसको विजय प्राप्त हुई । यह राजा बडा ही प्रतापी, देश विजयी और राजनीतिनिपुण था । इसके राज्य की सीमा दूर दूर तक फैली हुई थी । और मालवा तथा राजपुताना के कितनेक हिस्सोंपर भी इसका अधिकार था । इसने हेमाचार्य के उपदेश से जैनधर्म स्वीकार कर लीया था । वि० सं० ११९९ से १२३० ( इ. स. ११४३ से ११७४ ) तक इसने राज्य कीया ।
33
ભાદ્રપદ
ચઢાઈ વખતે
આ
લઢાઈ ને
सिरोही राज्य का इतिहास રૃ. ૧૩૦૭, સેલ- રા. ૧. ગૌરીશંવર લોન્ના,
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તો
સ મા ચા પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી તિહાસના વિષયે ચર્ચાતુ' અજમેરમાં કેસરગજમાં રહેલા ૩૦-૪૦ ઘાના પલ્લીવાઃ | જનધ મને સ્વીકાર કર્યો છે. આ નવા બનેલ જૈન ભાઈ સી મોતને શુક્લા પૂર્ણિમાના દિવસે એક જિનમંદિરની પ્રતિષ્ઠા કરવી
અમરાવતી (વરાડમાં ) માં થોડા દિવસ પહેલાં થે . 'કામી હુલ્લડ દરમ્યાન એક જૈન ઉપાશ્રય ઉપર હલ્લો કરવામાં આ- A પાલીસની વેળાસરની તકેદારીથી કંઈ અનિષ્ટ પરિણામ આવ્યું નથી.
જોધપુર રાજ્યમાં પહેલાં સંવત્સરીના દિવમ જાહેર તહેવાર તરીકે રજાની છે તરીકે મનાતા હતા. આ પ્રણાલિકા છેલ્લા ત્રણેક વર્ષથી બંધ કરવામાં આવી હોવ તો તે કરીને જારી કરવા માટે કેટલાક જૈન સજજના તરફથી હીલચાલ કરવામાં આવી છે.
શ્રી કટારીયા તીર્થના ઉદ્ધારક મુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજ કટારીયામાં શ્રાવણ સુદી સાતમના દિવસે કાલધર્મ પામ્યા.
દેવગણા ( કાઠીઆવાડ ) ના દેરાસરમાંથી કેટલાક ખમાસા તાળાં વગેરે બતાડી કટલેક ચાંદી-સેનાનો સામાન વગેરે ઉઠાવી ગયા છે. રૂપાનાં બારણાં પણ તેઓ લઈ ગયા છે. આ માટે પોલીસ તરફથી તપાસ ચાલુ છે, પરંતુ એનું પરિણામ હજુ સુધી જણાયું નથી.
આવતા અંક અધ આ વર્ષ માં અધિક માસ હોવાના કારણે ૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ” ને એક અંક બંધ રાખવાને હોવાથી આગામી-દ્વિતીય ભાદ્રપદ શુકલા-પંચમીના અંક બંધ રહેશે. એટલે બીજા વર્ષને ત્રીજો અંક આશ્વિન શુક્લા પંચમીના દિવસે બહાર પડશે.
મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મણિ મુદ્રણાલય,
કાળુપુર, ખજુરીની પાળ, અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય,
જેશિ”ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ,
For Private And Personal use only
Page #46
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સામતે માલવાના કુમારપાલની સરદારી નીચે તેની કાશ !" નું બીજું વર્ષ ઉલ્લેખ વિ. સં. 1287 ( ઈ. સ ગુજરાતનો ઝંખલાબદ્ધ પ્રા ખાસ લાભ ! શ્રી હેમચંદ્રસૂરિવરજી પોતાન કુમારપાલે અજમેરના ચૌહાણ શ્રી સાવ નજીવી રકમમાં 1207, ઈ. સ. 11 50 ) ત્યારે જોડાઈ જાય છે પર થતા આક્ષે પાના ચોગ્ય ઉત્તર ઉપરાંત તે જ્યારે કિ . સામતિ વિન, ઇતિહાસ, સાહિત્ય અને કલા આદિના વિષયોનું - પેલે ર લગભગ 500 પાનાનું વાચન ! - તેમજ આગામી કાર્તિક શુક્લા પંચમી-જ્ઞાન પંચમીના દિવસે બહાર પડનાર શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક " કોઈ પણ જાતનો મૂલ્ય વગર ચાલુ લવાજમમાં જ ભેટ ! ગ્રાહક થવા માટે આજે જ લખો:– શ્રી જનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, . = For Private And Personal Use Only