SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના માસિક મુખપત્ર શ્રી નૈન ના પ્રવાસના “શ્રી મવીર નિર્વાણ વિરોષવા” ની યોજના विद्वानाने लेखो मोकलवानुं आमंत्रण આગામી કાર્તિક શુક્લા પંચમી – જ્ઞાનપંચમીના દિવસે પ્રકટ થનાર “શ્રી જેન સત્ય પ્રકાશનો અંક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક” તરીકે પ્રકટ કરવાનું સમિતિએ નિશ્ચિત કર્યું છે. ભગવાન મહાવીરના, આજ સુધીમાં અનેક ચરિત્રો પ્રકાશિત થયાં છે, પરંતુ પરમાત્મા મહાવીરદેવના જીવનનું સાચું મહત્વ સમજાવે એવા અને અર્જુન વિદ્વાન વર્ગના હાથમાં મૂકી શકાય એવા ઐતિહાસિક દષ્ટિબિંદુથી તૈયાર થયેલ જીવનચરિત્રની ખામી તો હજુ સુધી પૂર્ણ નથી જ થઈ. આવું ચરિત્ર લખનાર વિદ્વાનને ઉપયોગી થઈ શકે એવી સામગ્રીને સંગ્રહના રૂપમાં પ્રકટ કરવાની ભાવના એ આ વિશેષાંકની યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશની પૂર્તિ માટે, ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિષયો સંબંધી લેખો મોકલી આપવાનું, તે તે વિષયમાં નિષ્ણાત, જૈન કે અજૈન, ભારતીય કે પાશ્ચાત્ય અભ્યાસીઓને અમારું સાગ્રહ આમંત્રણ છે. - ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા કેટલાક વિષયોનું સૂચીપત્ર નીચે આપવામાં આવ્યું છે. એ વિષયો પૈકી કોઈ પણ વિષય ઉપર, અથવા મહાવીરસ્વામીના જીવન સંબંધી કોઈ પણ બીજા વિષય ઉપર લેખ તૈયાર કરીને, મેડામાં મોડે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં મેકલી આપવા દરેક વિદ્વાન કૃપા કરશે એવી આશા છે. ૧ ભ. મહાવીરનું બૌદ્ધ સાહિત્ય માં સ્થાન ૧૭ ભ. મહાવીરની પટ્ટાવલી-પટ્ટપરંપરા અને ૨ ભ. મહાવીરના ચરિત્રને જૈન આગમાં શાખાએ. ૧૮ ભ, મહાવીરના જીવન પર પૂર્વના ૨૭ ૩ ભ. મહાવીરનું વિહારક્ષેત્ર ભવની અસર ૪ ભ. મહાવીરના ભક્ત રાજાઓ. ૧૯ ભ. મહાવીરની તપસ્યા અને તેનું મહત્વ. ૫ ભ. મહાવીરના સમયનાં દર્શનો. ૨૦ ભ. મહાવીરના ગણધરે. ૬ ભ. મહાવીરના સમયની સંધ વ્યવસ્થા. ૨૧ ભ. મહાવીરને થયેલ ઉપસર્ગોનું રહસ્ય. ૭ ભ. મહાવીરનો સમય-નિર્ણય. ૨૨ ભ. મહાવીરનાં તીર્થો. ૮ ભ. મહાવીરના જીવનની વિશેષ ઘટનાઓ. ૨૪ ભ. મહાવીર સંબંધી પ્રાચીનતમ શિલાલેખ. ૯ ભ, મહાવીર અને તત્કાલીન સમાજ. ૨૪ ભ. મહાવીરના ચરિત્ર સંબંધ સાહિત્ય ૧૦ ભ, મહાવીરના સિદ્ધાંતો (સ્યાદ્વાદ, સપ્ત (જેન અજૈન, ભારતીય, પાશ્ચાત્ય ) ભંગી, નચ, કમ વગેરે) ૨૫ ભ. મહાવીરના સમયની રાજકીય સ્થિતિ. ૧૧ ભ, મહાવીર યુગપર્વતક તરીકે, ૨૬ અન્યત્ર રહેલાને તારવા : હાલિક ૧૨ ભ. મહાવીરની શ્રમણ સંસ્કૃતિ અને મહાશતકને પ્રસંગ, કુંડલિકને બેધ. બ્રાહ્મણ સંસ્કૃતિની તુલના. ૨૭. દેવશર્માને પ્રતિબંધ. ૧૩ ભ. મહાવીરનો કુલ-પરિચય (ઐતિહાસિક ૨૮ અવતારની નિયતતા. ૨૯ દેવાદિઆગમન આદિનું રહસ્ય, તેની જરર. ૧૪ ભ, મહાવીર અને બુદ્ધના વ્યક્તિત્વની તુલના. ૩૦ તત્ત્વજ્ઞાન અને તેની મહત્તા. ૧૫ ભ. મહાવીરનું વૈદિક સાહિત્યમાં સ્થાન. ૩૧ ગણધરેને ધર્માતર કરવાની જરુર. ૧૬ ભ. મહાવીર પહેલાંને જનધમ, ૩૨ અર્થ પ્રરૂપણા જ કેમ? લેખે મોકલવાનું તથા તે સંબંધી પત્રવ્યવહારનું સરનામું– વ્યવસ્થાપક, “શ્રી જૈન સત્ય પ્રકાશ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત) For Private And Personal Use Only
SR No.521514
Book TitleJain Satyaprakash 1936 08 SrNo 14
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy