SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८ શ્રી જૈન સત્ય પ્રકાશ ભાદ્રપદ પાટણના રહેવાસી અને પોરવાડ જ્ઞાતિમાં ઉત્પન્ન થયેલ છઠકકર ચંડપના પુત્ર ઠ૦ ચંડપ્રસાદના પુત્ર ઠ૦ સોમના પુત્ર ઠ૦ આશારાજની ભાર્યા ઠકુરાણી કુમારદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ મંત્રી લગિ તથા મંત્રી માલદેવના નાના ભાઈ અને મહામાત્ય તેજપાલના મોટા ભાઈ સંધપતિ મહામાત્ય વસ્તુપાલે પોતાના પુણ્યની અભિવૃદ્ધિ માટે અહીં શ્રી તારંગા પર્વત ઉપરના શ્રી અજિતનાથ દેવના મંદિરમાં શ્રી આદિનાથ દેવના બિબથી અલંકૃત (બીજો શ્રી નેમિનાથદેવ જિનબિંબથી અલંકૃત) આ ગોખલે કરાવ્યું, અને તે બન્નેની શ્રીનાગેન્દ્રીય ભટ્ટારક શ્રીવિજ્યસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ બને તે ઉપરથી જણાય છે કે આ બંને ગેલાએ માં પહેલાં લાગવાનની મૂર્તિઓ સ્થાપન કરેલી હતી. પાછળથી કોઈ કારણથી ઉત્થાપન કરી લીધી હશે. હાલ એ બન્ને ગેલાઓમાં યક્ષ અને યક્ષિણીની એક એક મૂર્તિ સ્થાપિત છે. ___ संवत् १८२२ ना ज्येष्ट शुद्र ११ वार बुध श्रीरीषभस्वामि पादुका स्थापित (ता) श्रीतपागच्छे भट्टारक श्रीविजयवर्मसूरीश्वर साज्ञाय श्रीमालगन्छे संघवि तोराचंद જોચંદ્ર પ્ર.............. આ લેખ શ્રી તારંગાજીની ઉપર આવેલ કેડશિલાની નીચેની બાબરી દેરીમાંની પાદુકા પર દે છે. સં. ૧૮૨૨ ના જેઠ સુદિ ૧૧ ને બુધવારે શ્રી આદિનાથ ભગવાનની પાદુકા જોડી સ્થાપના કરી. તેની પ્રતિષ્ઠા તપાગરણીય ભટ્ટારક શ્રીવિજયધર્મસૂરીશ્વરી આગાથી શ્રીમાલગણ (સાતિ)ના સંધવી તારાચંદ ફતેહચંદે કરી છે. વિશેષતાઃ-જો કે આ લેખ થોડો અશુદ્ધ છે તેથી પાકી ખાત્રી થતી નથી તો પણું ઘણું કરીને આ પગલાંની પ્રતિષ્ઠા શ્રાવકે કર્યાનું જણાય છે. આ લેખમાં “મારા' લખ્યું છે. ત્યાં ઘણું કરીને શ્રીમાલજ્ઞાની” સમજવું જોઈએ. છે. આગળના સમયમાં, માણસ ગમે તે વાતનો હોવા છતાં જે તે જાગીરદાર-ગામ ઘણું હોય તો તેને “કપુર-ડાકાર' અને તેની સ્ત્રીને “ફરાણી” એવા ઉપનામથી સંબોધવામાં આવતા. ૮. શ્રીમાન વિજયસેનસૂરિજી, મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના પિતૃપક્ષના ગુરુ હતા. આબુકેલવાડાના મંતેજપાલે બંધાવેલા શ્રી નેમિનાથ ચિત્યની પ્રતિષ્ઠા પણ એમણે જ કરી હતી. ૯.કડશિલાના મુખ્ય સ્થાનમાં શ્વેતાંબર સંપ્રદાયની મોટી દેવકુલિકા છે. તેમાં વચ્ચે ચૌમુખજી તરીકે ચાર જિન મૂર્તિઓ અને તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જોડી ર૦ છે. લગભગ આ દરેક પાદુકાઓ ઉપર સં૦ ૧૮રર ના જેઠ શુદિ ૧૧ ને બુધવારના ટુંકા ટુંકા લે છે. પરંતુ તે બધા આ લેખને લગભગ મળતા જ હોવાથી અહીં આપવામાં આવ્યા નથી. For Private And Personal Use Only
SR No.521514
Book TitleJain Satyaprakash 1936 08 SrNo 14
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy