Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश
S
-
*
"जो नव्याः प्रविशतान्तरङ्गराज्ये प्रथममेव प्रष्टव्या गुरवः । सम्यगनुष्ठेयस्तदुपदेशः। विधेयाहिताग्निनेवाग्नेस्तउपचर्या । कर्तव्यं धर्मशास्त्रपारगमनं । विमर्शनीयस्तात्पर्येण तदावार्थः । जनयितव्यस्तेन चेतसोऽवष्टम्नः । अनुशीलनीया धर्मशाखे यथोक्ताः क्रियाः। पर्युपासनीयाः सन्तः । परिवर्जनीयाः सततमसन्तः । रक्षणीयाः स्वरूपोपमया सर्वजन्तवः । जाषितव्यं सत्यं सर्वभूतहितमपरुषमनतिकाले परीक्ष्य-वचनं । न ग्राह्यमणीयोऽपि परधनमदत्तं । विधेयं सर्वासामस्मरणमसंकटपमप्राथर्नपनिरीक्षणमननिनाषणं च स्त्रीणां । कर्तव्यो बहिरङ्गान्तरसङ्गत्यागः । विधातव्योऽनवरतं पञ्चविधः स्वाध्यायः ।
उपमितिलवमपंच.
પુસ્તક ૨૫ મું,
માગશર સં ૧૯૬૬
શાકે ૧૮૩૧,
અંક ૯ મે,
તેમ ત્યાગ.
શાર્દૂલવિક્રિડિત. આઠે કર્મ વિષે નરેશ સમ છે તે મેહની માનિતી, આખા વિશ્વ વિષે વિશેષ પ્રસરી જ્યાં ત્યાં કરી રહે સ્થિતિ, જીવાત્માઓ ફસાવવા રચતી એ ધારે બહુ દેહને, એ માયાની વિચિત્ર જાલ વસમી તોડે નમું તેહને. ૧
આવાં કામ અનેક કરીશું, એ રાગ.” તે દંભ ન કરશે કે કદાપિ, શ્રી જિનપતિએ આજ્ઞા આપી, એ ટેકો સમ્યગ અલ્પ ક્રિયા હિત કરશે, દંભ રહિત સત્ત્વ ભવ તરશે દૂ૦ ૧ કપટી ક્રોડ વરસ તપ કરતા, અજ્ઞાને અસમાધિ મરતા; ભવજલધિમાં તેહ ભટક્તા, ભાવ વિરાધકથી ન અટકતા. ૮ : ૨ દંભ, કપટ, માયા, વચકતા, દગ, ઠગાઈ, મળ, વળી છળતા; વક્રતા,પૂર્વકળા, અસરલતા, આદિ અનેક પયયે મળતા. સુકૃત લતામાં અગ્નિ સમાણી, ભકિયા અને દુખ ખાણું
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
જૈન ધર્મ પ્રકાશ. સુરમણિ સાઠે બોર લીધાની, જનમનરંજન ધર્મ કમાણી. ૬૦ ૪ વિધિ નિષેધ ન એકાન્ત કહે પ્રભુ, સરલપણે રહેવાનું વદે વિભુ, દેષ રહિત ગુણદોષ જણાતા, સમ્યગ જ્ઞાન જળ શુદ્ધ થાતા. દૂ૦ ૫ અંતર આમ પવિત્ર સદા થઈ, રહે સ્થિરતા નિજ ગુણ પરિમળ લઈ સરપણે શિવમાર્ગે સિધાવે, ભવનાટક કરવા કદી નાવે. દૂ૦ ૬ એજ યથાર્થ સુગુરૂની વાણી, જન સેવક અતિ પુજે પિછાણું; ' નિષ્કપટે આદર અતિ કરશે, પ્રયત્ન વડે ભવજલધિ તરશે. દૃ૦ ૭ :
શ્રીમન મુનિ મહારાજ શ્રી કરવિજયેજી
જિન લાઈબ્રેરી–માણસા
ज्ञानसार सूत्र स्पष्टिकरण.
જ્ઞનાદ. (૬) äddrazila (Cain Philosophy) विकल्पविषयोत्तीर्णः, स्वनावालंबनः सदा ।
झानस्य परिपाको यः, शमः स परिकीर्तितः।॥ १॥ ભાવાર્થ–સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પ જેથી શમી જાય અને આત્માના સહજ ભાવનું જ આલંગન સદા સેવાય, એ જે આત્મજ્ઞાનને પરિપાક તેને શાસ્ત્રકાર શમના નામથી ઓળખે છે. એટલે જે તત્વજ્ઞાનની પરિપકવતા તેજ શમ-શાં તિરૂપ છે,
વિવેચક–પૂર્વે જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનનું મહાગ્ય બતાવ્યું છે તત્વજ્ઞાન અભિનવ અમૃત જેવું છે, ઉચા રસાયણ જેવું છે, અને અપૂર્વ અધર્યરૂપ છે. એમ કહી હવે પરિપકવતાને પામેલું તત્વજ્ઞાન કેવળ શમ-શાંતિરૂપ છે એમ શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે.
અજ્ઞાન અને અવિવેક ચગે અથવા રાગ દ્વેષાદિક કષાય ને ઉત્પન્ન થતા અનેક અશુભ સંકલ્પ વિકલ્પ તેમજ તેવા સંકલ્પ વિકલ્પથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના દુઃખે તત્વજ્ઞાનની પ્રબળતાથી સ્વતઃ ઉપશમી જાય છે. અને આત્માના સહજ સ્વભાવમાં રમણ કરવા રૂપ શુદ્ધ ચારિત્રને અપૂર્વ લાભ મળે છે. આ થીજ તત્વજ્ઞાનના પરિપાકને શાસ્ત્રકાર શમરૂપ કહે છે. અને ઉપલક્ષણથી શમ–શાંતિને પ્રગટ કરવા માટે તત્વજ્ઞાનને પરિચય કરવા ખાસ ઉપદેશ કરે છે. તત્વ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાસાર સૂર સ્પષ્ટીકરણ,
ર૫૯ જ્ઞાનના અભ્યાસ વિના કદાપિ કાળે જીવના દુઃખને અંત આવતે જ નથી. એ વાત નીચેના પદથી થકારે સ્પષ્ટ કરી છે.
“ જ્યાં લગેજ આતમ દ્રવ્યનું, લક્ષણ નવી જાણ્યું; ત્યાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાયું. આમતત્વ વિચારિયે ૧ આતમ અજ્ઞાને કરી, જે ભવ દુઃખ લહિયે; આતમ જ્ઞાને તે ટળે, ઈમ મન સહિયે.
આતમ-૨ જ્ઞાન દશા જે આકરી, તે ચરણ વિચારા; નિરવિક૫૧ ઉપગમાં, નહિ કર્મને ચારે. આતમ- ૩ ભગવાઈ અંગે ભખિયે, સામાયિક અર્થ; સામાયક પણ આતમાં, ઘારે સુદ્ધા અર્થ
આતમ- ૪ લોકસાર અધ્યયનમાં, સમકિત મુનિ ભાવે; મુનિભાવજ સમકિત કહ્યા, નિજ શુદ્ધિ સ્વભાવે. આતમ પ કષ્ટ કરે સંયમ ધરે, ગાળે નિજ દેહ જ્ઞાન દશા વિણુ જીવને, નહિ દુખને છેહ
આતમ બાહિર યતના બાપડા, કરતા દુહવાય; અંતર યતના જ્ઞાનની, નવિ તેણે થાય.
આતમ- ૭ રાગ કે મળ ગાળવા, ઉપશમ જળઝીલે; આતમ પરિણુતિ આદરી, પર પરિણતિ પીલે.આતમ ૮ હું એને એ માહરે, એ હું એણી બુદ્ધિ; ચેતન જડતા અનુભવે, નવિમાસે શુદ્ધિ.
આતમ૦ ૯ બાહિરદૃષ્ટિ દેખતાંબાહિર મન ધાવે. અંતર દષ્ટિ દેખતાં, અક્ષય પદપાવે,
આતમ૦ ૧૦ અધ્યાતમ વિણ જે કિયા, તે હનુમળ તલે; મમકારાદિક એગથી, એમ જ્ઞાની બેલે.
આતમ- ૧૧ હું કરતા પરભાવને, ઈમ જેમ જેમ જાણે તેમ તેમ અજ્ઞાને પડે, નિજ કર્મને ઘાણે.
આતમ- ૧૨
& જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ રૂપ. ૧ જ્યાં સંકલ્પ વિકલ્પ શમ્યા ત્યાં કર્મનું આવાગમન પણ અટક્યું. ૨ ભગવતી સૂત્રમાં. ૩ આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં. ૪ ઉગ્ર વિહાર પ્રમુખ કરણ અંતરજ્ઞાન ઉપયોગ વિના કરીને મુગ્ધજનો કેવળ દુઃખ પાત્ર થાય છે. ૫ રવ રવરૂ૫ રમણતા 'આદરીને પર પુલ પ્રવૃત્તિને ટાળે.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ,
ચરણુ' હાય લજ્જાદિક, નિષે મનને ભગે; ત્રીજે અધ્યયને કહ્યું, ઇમ પહેલે
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ૦ ૧૩
ગે શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાએ પોતે કરેલા ઉપરના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય એમ છે કે-આત્મજ્ઞાન વિના કરેલી. ગમે તેવી મહાન કરણી પણુ દુઃખ હરણી થતી નથી. અર્થાત્ અધ્યાત્મ ઉપયોગથી કરેલી કરણીજ આત્માને એકાંત સુખદાયી નીવડે છે. એટલે કે કેવળ આત્માને વિશુદ્ધિ કરવાની પવિત્ર બુદ્ધિથીજ કરેલી સયમ કરણી સકળ સાંસારિક કલેશના સર્વથા અંત કરી અક્ષય અને અખાધિત એવું શિવ સુખ સમર્પે છે, એથી એવુ' પવિત્ર લક્ષ પેદા કરવા આત્માથી જનાએ અધ્યાત્મિક જ્ઞાનના (તત્વજ્ઞાનના) અવશ્ય અભ્યાસ કરવા ઘટે છે. જેમ જેમ ઉક્ત જ્ઞાનના પરિચય વધતા જશે અને પરમાત્મ કૃપાથી તેના ચેાગ્ય પરિણમનથી આત્મામાં અભિનવ જાગૃતિ આવતી જશે તેમ તેમ ફુઃખદાયી સ‘કલ્પ વિકલ્પના અંત આવતા જશે. વળી જેમ જેમ વિકલ્પ જાળ તુટતી જશે તેમ તેમ અનાદિ કાળથી થતી. પરપ્રવૃતિના વેગને પ્રબળ અટકાવ થશે અને આત્માના સહજ સ્વભાવમાં રમણતા વધતી જશે. આ પ્રમાણે અનુક્રમે આત્મ્ય રમણતામાં થતી અભિવૃદ્ધિ તત્વજ્ઞાનની તીક્ષણતા સૂચવે છે. એથીજ ઉપર બતાવ્યુ તેમ સહુજ આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. પરભાવથી વિરમી સ્વભાવ રમતા કરનાર કોઈક વિરલ ભવ્યજનાને જ્ઞાન અને વૈરાગ્યના પરિપાકથી એવું આત્મિક સુખ સભવે છે. શાસ્ત્રમાં જે ઉન્સનીભાવ કહેવાય છે, અથવા,જે ઉદાસીનતા રૂપે ગવાય છે તે ઉપર કહ્યા મુજબ તત્ત્વજ્ઞાન (આત્મજ્ઞાન) ના દૃઢ અભ્યાસીને સહેજે પ્રાપ્ત થાય છે. ઉદાસીનતા આશ્રી ગ્રંથકારેજ કહ્યું છે કે,
---
-
“ અનાસ’ગ મતિ વિષયમે, રાગ દ્વેષકે છંદઃ સહજભાવમે લીનતા, ઉદાસીનતા ભેદ. ”
(સમતા શતક) ઉદાસીનતાનું આવું લક્ષણુ શાસ્રકારે ખતાવ્યુ` છે.વિષય સુખમાં અનાસક્તિ, રાગ દ્વેષ યુક્ત કષાયના પિરણામના અંત અને પરપરિણતિના પરિહારથી સહેજ સ્વભાવમાં લીન થઇ રહેવુ', એને અધ્યાત્મી પુરૂષ! ઉદાસીનતા કહે છે. એવી ઉદાસીનતા પેદા કરવા શાસ્ત્રકારે જે શિખામણ આપી છે તે લક્ષમાં રાખી લેત્રી યુક્ત છે. વળી કહ્યું છે કે,-~~~
“ તાકા કારણ અમમતા, તામે મને અભિરામ; કરે સાધુ આનંદઘન, હેવત આતમરામ.”
૧ ચારિત્ર. ૨ મનની શુદ્ધિથી આનિગ્રહવડે. ૩ શ્રી આચારાંગ સૂત્રમાં,
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર સૂત્ર સ્પષ્ટીકરણુ,
>>
“ મમતા થિર સુખ શાકિની, નિરમમતા સુખ મૂળ; મમતા શિવ પ્રતિકૂળ હૈ, નિરમમતા અનુકૂળ, (સમતારાતક) ટુંકાણમાં ઉદાસીનતા પ્રગટ કરવા મમત્વ ભાવ દૂર કરી નિમત્વ આદરવાજ ઉપદ્દિશ્યું છે, અને એવી નિ`મતા પ્રગટ કરવાની ખરી કુ’ચી એ છે કે નિરતર ‘આત્મજ્ઞાન,આત્મશ્રદ્ધા અને આત્મ રમણતા નિમિત્તે દૃઢ પ્રયત્ન કર્યાં કરવેા,’ એવા દૃઢ પ્રયત્ન ચેાગે આત્મામાં અભિનવ વૈરાગ્યકળા જાગશે, જેથી મમતા રૂપી વિષવેલી આપેઆપ વિલય પામશે, યતઃ
<<
પરિણતિ વિષય વિરાગતા, ભવતરૂ મૂળ કુઠાર; તા આગે ક્યુ કરી રહે, મમતા વેલી પ્રચાર. ',, (સમતા શતક) નવરસમાં પ્રધાન જે શાંતરસ ગવાય છે તે રસના ભોગી શમવત થાય છે. અર્થાત્ ઉદાસીનતા અથવા ઉન્મની ભાવને ધરનાર કે।ઇ સુભગ શાંતરસમાં નિમ ગ્ન થઇ પૂકિત આપદાને વામે છે, સ સકલ્પ વિકલ્પને સમાવે છે, રાગદ્વેષરૂપ આંતર તાપને ટાળે છે, ચિત્તને સુપ્રસન્ન કરે છે, અર્થાત્ કલેશ રહિત પરમાત્મતત્વમાં લીન થાય છે, અને સર્વ ઉપાધિ-સ'અ'ધથી મુક્ત એવા સ્ફટિક રત્ન જેવા નિર્મળ આત્મ-વભાવમાં રમણ કરે છે, શાંત રસમાં નિમગ્ન થનારની આવી ભાગ્યદશા જાગે છે. કાર્યાંથી જતાએ અનુકુળ કારણાને અવશ્ય આદરવાં જોઇએ. એ ન્યાયે શાંત સુખના અથી જનાએ યેગાવ ચક થવું જોઇએ. એટલે મન વચન અને કાયા ની કુટિલતાતજી સરલતા સેવવી જોઇએ.અવાચક યાગથી ક્રિયા અવ ચકતા અને ક્રિયા અવ ચકતાથી લઅવાચકતા અવશ્ય પ્રાપ્ત થાયછે.એજ શાંતિના-માક્ષના સરલ માર્ગ છે.જે સદ્ગુણ આપણને અદ્યાપિ પ્રાપ્ત થયા નથી તે જાણે પ્રાપ્ત થઇ ચૂકયા હાય એવા મિથ્યાડ'ર કરવામાં આત્માને ફાયદો તે કઇએ નથી પણ ગેરફાયદા તા પારાવાર થાય છે. એમ સમજી મુમુક્ષુ જનેાએ સદ્ગુણાને સાક્ષાત્ કરવાજ અહાનિશ યત્ન કરવા ઉચિત છે. શુદ્ધ લક્ષથી સેવેલે પ્રયત્ન સફળ થશેજ એવી આંત્મ શ્રદ્ધાથી અડગ પ્રયત્ન સેવનાર અતે ઇચ્છિત લાભને મેળવી શકેજ છે. પર'તુ એવા પવિત્ર લક્ષને પુષ્ઠ દઈને મિથ્યાભિમાનથી પેાતાનામાં અછતા ગુણા લેક સમક્ષ દાખવવા જે મિથ્યા પ્રયત્ન કરે છે. તે માપડા વિવિ ધ વિકલ્પવડે રાગદ્વેષના વિષમ પાસમાં પડી પેાતેજ પોતાને આ ભય'કર ભવભ્રમસુના સ’કટમાં નાંખે છે. એવા હતભાગ્ય જતેા અલ્પસુખને માટે અન૫ દુઃખ દાવાનળમાં અહોનિશ પચાય છે. દંભ સમાન કેઇ પણ કટ્ટો દુશન નથી. શ્રી અધ્યાત્મસારમાં દભત્યાગાધિકારે એ વાત સ્કુટ રીતે ખતાવી આપી છે. અનેક પ્રકારની પ્રગટ હાનિ છતાં દુભી લેાકેા દંભ શામાટે કરતા હશે ? એ પ્રશ્નનું
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નફર
જૈન ધર્મ પ્રકાશ.
પેાતાના છતા દોષી ગોપવવા,
સમાધાન ગ્રંથકારે એવી રીતે આપ્યુ છે કે અને લેકમાં પોતાની પૂજાપ્રતિષ્ઠા કરાવવી,તેવા દુષ્ટ આશયથીજ મુખ લાકે દભવડે કદના પામે છે. એ મ્હોટા ખેદની વાત છે. ’ દ‘ભી લેાકેા પેાતાનામાં અણુછતા ગુણેા લેાક સમક્ષ દાખવવા મનથી વચનથી અને કાયાથી પ્રયત્ન રાતદિન કર્યાં કરે છે, તે માટે કિએ રચે છે. અને પોતે કરેલુ' કપટ બીજાના સમજવામાં ન આવે એવી સાવચેતી રાખે છે. એક જુને માટે અનેક જુડાણાં કરે છે, તેમ છતાં તેમના પાપના પડદો ખુટતાં દુનિયામાં તેમનેા અપજશ પ્રસરે છે અને અ ંતે નરકાદિકની દુઃખ જવાળામાં જઇ પંચાય છે. આ પ્રમાણે તે પામર પ્રાણી ઉલટા અધાતિને પામે છે . અને એકાંત દુઃખનેજ અનુભવે છે. જે મહાનુભાવા પોતાના મન વચન અને કાયા ઉપર ચોગ્ય અંકુશ રાખી શકે છે, તે નિર્દભ આચરણથી શમસુખ ચાખવા શક્તિમાન થાય છે. શિવસુખના અભિલાષી મુમુક્ષુ જનેએ સમરસ ચાખવા કેવું નિર્દભ આચરણ સેવવુ જરૂરનું' છે ? તે ઉપરની હકિકતથી પુટતર સમજી શકાય તેમ છે. નિષ્કપટપણે પવિત્ર લક્ષ પૂર્વક તપ સયમમાં પ્રયત્ન કરનાર મહાશયાને તે શાન્તરસ આસ્વાદવાને મગલકારી પ્રસ`ગ અવશ્ય આવી મળે છે. એવા મંગલ પ્રસ`ગ સદા સર્વદા ઇચ્છવા યેાગ્ય છે. છેવટે વિપરી ત લક્ષથી થતી અનિવાર્ય અધોગતિ અનુભવવાનેા માઠા પ્રસ`ગ કોઇ પણ મુમુક્ષુને કદાપિ ન મળે એમ આપણે અંતઃકરણથી ઇચ્છા રાખશું. તે માટે દરેક મુમુક્ષુએ સ્વસયમમાં કેવી શુદ્ધ કાળજીથી પ્રવર્તવું જોઇએ તેના શાસ્ત્રકાર પાતેજ ખુલાસા કરે છે.—
-
अनिच्छन् कर्म वैषम्यं, वह्यांशेन समं जगत् ।
आत्माजेदन यः पश्येदसौ मोइंगमी शमी ॥ २ ॥
ભાવા-ધર્મના સંધથી આત્માને અનુભવવી પડતી વિષમ સ્થિતિની ઉપેક્ષા કરી આત્માના મૂળ અવિનાશી સ્વભાવથી સમસ્ત જગતને જે આત્મતુલ્ય લેખે છે-દુખે છે તે સમતાવત મુમુક્ષુ અવશ્ય માક્ષને પામે છે. સમતારસમાં લીન થયેલ ઉદાસી મહાત્મા અવશ્ય મુક્તિગામી થાય છે.
વિવેચન—વિવિધ પ્રકારના શુભાશુભ કર્મના યોગે પ્રાપ્ત થતા સુખ, દુઃખ, સાત્ ,વિપત્, માન,અપમાન,અને જશ, અપજશ વિગેરે વિચિત્ર ભાવેામાં કેવળ સાક્ષીરૂપે ઉદાસીન રહી જે મહાનુભાવ ત્રિભુવનવી સકળ જતુએને આત્માના મૂળ સ્વરૂપને લક્ષમાં રાખી સ્વસમાન લેખે છે, એવા ઉદાર આશયવાળા સમપરિણામી સજ્જના અવશ્ય આત્મકલ્યાણ સાધી શકે છે. આવા કલ્યાણાર્થી સજ્જ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર સૂત્ર સ્પષ્ટીકરણ.
૨૬૩ ના જગતમાં વિરલાજ સંભવે છે. જેમ જાતિવંત રત્ન ઠેકાણે ઠેકાણે મળતાં નથી અને ચિંતામણી રત્ન તે અત્યંત દુર્લભ છે, તેમ શાંતરસમાં નિમમ થઈ રહેનારા મુમુક્ષુ. જને પણ વિરલાજ દેખાય છે. ચિદાનંદજી મહારાજાએ એવાજ ઉદ્ગાર કાઢહ્યા છે કે
નિરપક્ષ વિરલા કેઈ, અવધુ નિરપક્ષ વિરલા કેઈક દેખ્યા જગ સહુ જોઈ, અવધુ નિરપક્ષ વિરલા કેઈ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપન હેઈ, અવિનાશી કે ઘરકી બાતાં, જાણે રસોઈ
અવધુ. ૨ / રાવરકમે ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે;
નારિ નાગિણ કે નહિ પરિચય, સે શિવ મંદિર પેખે. અવધુત્ર ૩ નિદા સ્તુતિ શ્રવણ સુણીને, હરખ શેક નવિ આણે; તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે.
અવધુ. ૪ ચંદ્રસમાન સિામ્યતા જાકી, સાયર જિમ ગભિરા; અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિસમ શુચિ ધીરા. અવધુ. ૫ પંકજ નામ ધરાય પંકણું, રહત કમળ જિમ ન્યારા; 'ચિદાનંદ અસા જન ઉત્તમ, સે સાહેબકા પારા. અવધુત્ર દ
ઉપલા પત્રમાં જે બહુ અગત્યની વાત કહેલી છે તે એ છે કે-આત્માનંદી-આ મારામી-સ્વભાવરમણી સાધુજનેજ નિચે સ્વપરહિત સાધી શકે છે. અર્થાત્ એવા સમસ્વભાવી પુરૂજ સ્વપરને તારવા સમર્થ થઈ શકે છે. કેમકે તેવા સંત પુરૂ એકાંત સુખદાયી વીતરાગ માગને જ અનુસરે છે. તે સ્કર્ષ કરતા નથી પરંતુ નિવૃત્તિ માર્ગને અનન્ય ભાવે આદરી અનુપમ શાંતરસમાં ઝીલે છે. એવા મહાશય મુનિએ વૈરાગ્યની પરાકાષ્ટાએ પહોંચવાથી પૂર્વે વખાણેલી ઉદાસીન દશાને સાક્ષાત્ અનુભવે છે. તેમને રાજા અને રંક, સુવર્ણ અને પથ્થર, તૃણ અને મણિ સરખા પ્રતિભાસે છે. તેમાંથી કોઈ એક ઉપર રાગ કે અન્ય ઉપર ઢષ તેમના મનમાં આવતું નથી. તેમને કોઈ વસ્તુમાં પ્રતિબંધ હેતું નથી. અત્યંત મનોહર અપછરા અને અતિ ભયંકર નાગણીમાં તેમને સમાનભાવ હોય છે. અર્થાત ગમે તેવી મેહનમહિલાના વિષય પાશમાં તે પડતા નથી, કેમકે વિષય વાસનાને તેમણે નિર્મૂળ કરી હોય છે. વળી તે વાસી ચંદન સમાન હોઈ ગમે તેવા અનુકુળ પ્રતિકુળ પરિસહઉપસર્ગમાં અડગ–અચળ રહી શકે છે નિંદા સ્તુતિ તેમના મન ઉપર અસર કરી શકતી નથી. માન અપમાન સંબધી સઘળા સંકલ્પ વિકલ્પ શમી ગયા હોય
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
છે, એવા પ્રબળ ચેાગીશ્વરા નિર'તર ગુણશ્રેણીમાં આગળ ચઢતાં અંતે અવિનાશી ”પદને અવશ્ય પામે છે. તેમનું દર્શન ભવ્ય ચકેરાને અમૃત જેવું પ્યારૂં' લાગે છે. તેમની મુખમુદ્રા ચંદ્રના જેવી શીતળ હેાય છે. તેમનું હૃદય સમુદ્ર જેવુ' ગભીર હાય છે. અસ`ખ્ય ગુણુના નિધિ હેવા છતાં તે એકાંત ગુણગ્રાહક અને હિતવત્સલ હાય છે. સ્વસ યમયેગમાં ભારડ પક્ષીની પેરે અપ્રમત્ત-સર્વથા પ્રમાદ રહિત હાય છે. અને મેરૂ પર્વતની જેવા નિશ્ચળ પરિણામી હાય છે. અર્થાત્ ગમે તેવા ઘાર પરીસહુ ઉપસñધી પણ ચળયમાન થતા નથી. આવા ચે†દ્ર પુરૂષો વિશ્વવંદ્ય કેમ ન હેાય ? એવા મહાપુરૂષા પકજની પેરે પાપપ′કથી કદાપિ લેપાતા નથી, શરદતુની જેવા સ્વચ્છ હૃદયવાળા હોવાથી તેમને કમળ લાગતેજ નથી. કમળની જેમ તેમનું મત સાંસારિક પ્રપ ચધી ન્યારૂં રહે છે,અને એવી રીતે મન માયિક પ્રપ‘ચથી મુક્ત થતાં શરત રૂતુના નીરની જેવું નિર્મળ બની જાય છે. એટલે ‘કલેશે વાસિત મન સ'સાર, લેશ રહીત મન તે ભવપાર' એ ન્યાયે એવા ઉત્તમ પુરૂષો પરમપદને પામે એમાં આશ્ચર્ય શું? એવા સત પુરૂષોના સહુ પદેશને સાવધાનપણે શ્રવણુ કરી જે સહૃદય જને તેને સમ્યગ્ અનુસરે છે, તે પણ અનુક્રમે સર્વ દુઃખને અંત કરી અક્ષય અવિચળ પદને પામે છે. ‘ કહેણી પ્ર માણે રહેણી : પાળનાર પ્રમાદ રહિતને સત્ર ક્ષેમ છે. કહ્યુ છે કે, ‘જગતના સ જંતુઓને આત્મ સમાન લેખનાર, પરદ્રવ્યને ધૂળના ઢેફા જેવું ગણુનાર, અને ૫રસ્ત્રીને પોતાની માતાતુલ્ય માનનાર માણુસજ ખરે જ્ઞાની છે.’ સાચી કરણી વિના લૂખી કથની માત્રથી કશું વળતું નથી,એમ સમજનારા સુજ્ઞ પુરૂષો સદા સાચી રહેણીમાંજ રાચે છે-રહેવું પસ' કરે છે. આવા વિવેકી જનેાજ શમરસને આસ્વાદવા શકિતવાન થાય છે. ‘જેવી જેતી મતિ તેવીજ તેની ગતિ' આ નાનકડું પશુ ઉંડુ વાકય ખડુ આલેાચવા યેગ્ય છે. ‘ સરલ સ્વભાવીનુંજ કલ્યાણ થવાનું છે' એ વાકય પણ વાર વાર સમરણ કરવા ચેાગ્ય છે. માયાવી માણસની કરણી કુલટા નારીના પ્ર પચ જેવી નિંદ્યુનિક છે. માયા ધર્મની વિધિની હાવાથી મુમુક્ષુ જનાએ તે અવશ્ય વવી જરૂરની છે. અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહુારાજે સ્પષ્ટ જણા
2
ન્યું છે કે “આ કાર્ય આમજ કરવું અને આ કાર્ય આમ નજ કરવું . એવે એકાંત વિધિ નિષેધ જિનેશ્વર ભગવાને ઉપદેશ્ચે નથી, પરંતુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પુરતો ખ્યાલ રાખીને કરવા યોગ્ય કાર્યમાં કિંચિત્ માત્ર કપટ તે નજ કરવું એવી એકાંત આજ્ઞા જિનેશ્વર ભગવાને કરેલી છે, ’ એ આજ્ઞાને વિરાધી સ્થળ કે ચાલ નાર અને માયાકપટ કરી મિથ્યાડખર બતાવનાર માનવા અવશ્ય અર્ધગતિગામી થાય છે.પરંતુ પ્રભુની પવિત્ર આજ્ઞાને જે હાવભીરૂ જના સરળપણે સેવેછે. તે જરૂર પેાતાના પુરૂષાર્થના પ્રમાણમાં સુખે સ્વઉન્નતિ સાધી શકે છે, શિષ્ટ પુરૂષાએ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-જ્ઞાનસા સસ્પષ્ટીકરણ. પિતે સેવેલે અને ભવ્ય જીવના એકાંત હિતને માટે બતાવેલે સીધે-સરળ મૉર્ગ મુકી શામાટે માયાવાળા વિષમ માર્ગે ચાલવું જોઇએ? માયાજાળવડે મુગ્ધ જને ને ફસાવવા પ્રયત્ન કરતાં કોઈ વખત કોળીઆની માફક પિતે જ તેમાં ફસાય છે, અને ભૂંડે હાલે મરે છે. મહા માઠી લેશ્યા (ભાઠા અધ્યવસાય) થી કમોતે મરી તે દુર્ગતિમાં જઈ રળે છે. આવી રીતે પિતાની જ અવળી મતિથી અવળી કરણ કર રનાર કપટી લોકોની દુઃખ પરંપરા જાણ કોને કરૂણ ન ઉપજે ? મિથ્યાડંબરથી કેઈનું કલ્યાણ થયું નથી, અને થવાનું નથી. પરંતુ તેથી અકલ્યાણ અશિવ કે ઉ. પદ્રવ પગલે પગલે થાય છે–થવા સંભવ છે, છતાં ખેદની વાત છે કે મુર્ખ મા. યાવી લેકે તે મધલાળને છેડતા જ નથી. જે ભવભીરૂ લકે સર્વ માયા પ્રપંચ તજી નિષ્કપટપણે સર્વજ્ઞ પ્રભુના પવિત્ર વચનાનુસારે યથાશક્તિ ધર્મકરણી કરવા ઉજમાળ રહે છે તે ભાગ્યશાળી ભવ્યે અવિરૂદ્ધ માર્ગને શુદ્ધ અંતઃકરણથી આદર તા અનુક્રમે ઉપર કહ્યા મુજબ ઉદાસીનવૃત્તિને પામતાં શાંતરસને ( શમસુખનો) અનુભવ કરવા શક્તિવાન થાય છે. પરંતુ એથી ઉલટા ચાલનારા લેકે શમસુખથી સદા બેનસીબ જ રહે છે, તે પછી તેવા કમનસીબ જનને મુક્તિનાં શાશ્વેતા સુખની તે આશાજ શી ? શાશ્વત સુખના અથજનેએ સ્વેચ્છાચારીપણું તજી નિષ્કપટપણે જિન ચરણમાં આત્માર્પણ કરવું જોઈએ. તેથી વિપરીત ચાલનારને ગં. થકારે સમાધિ શતકમાં સખત ફટકો મારી કહ્યું છે કે
મારગ અનુસારી ક્રિયા, છેદે સે મતિહીન;
કપટક્રિયા બલ જગ ઠગ, સેભી ભવજલ મીન.” આને ભાવાર્થ એ છે કે, જેથી જીવ સન્માર્ગે ચઢે એવી વ્યવહાર-શિલી મરડી જે નિશ્ચય પક્ષને જ પિતે ગ્રહે છે, અને અન્ય મુગ્ધજનેને પણ નિશ્ચય પક્ષની જ વાત કહી વ્યવહાર માર્ગથી વિમુખ કરે છે તે જોન માર્ગથી વિપરીતચારી મુખેં–મતિહીન છે. કેમકે જે જેના માર્ગનું યથાર્થ રહસ્ય જાણે છે તે મુખ્યપણે સેવવા–આદરવા એગ્ય વ્યવહાર રેલીને લેપ થાય એ એકાંત નિશ્ચય પક્ષ | પિતે અંગીકાર કરે જ નહીં, તેમજ તે અવિચારી ઉપદેશ પણ અન્યને આપેજ નહીં. જૈન માર્ગની શિલી જેણે સારી રીતે જાણી નિર્ધારી હોય તે નિશ્ચય અને વ્યવહારના પક્ષે પિતાનું વર્તન કેવું રાખે છે તેનું કલ્યાણ થાય તેને ખુલાસે શાસ્ત્રકારે પોતજ અન્યત્ર આવી રીતે કરે છે કે –
નિશ્ચય દષ્ટિ હદય ધરજી, જે પાળે વ્યવહાર;
પુણ્યવત તે પામશેજી, ભવ સમુદ્રને પાર. ઇત્યાદિ. આમાં સ્પષ્ટ સમજાય એવું છે કે નિશ્ચિત લક્ષ એટલે સાધ્ય વસ્તુ રૂપ નિ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
જૈનધમ પ્રકાશ,
સાયને હૃદયમાં ધારી રાખી તે સાધ્યને સિદ્ધ કરવા પ્રબળ સાધન રૂપ વ્યવહાર ક્રિયાનુ જે સેવન કરે છે તે અતે સ્વઇષ્ટસિદ્ધિ કરી શકે છે. મતલખ કે જે સાધ્યને સિદ્ધિ કરવા ઈચ્છતા છતા તેના સાધન રૂપ વ્યવહુારની ઉપેક્ષા કરે છે તે સ્વસાધ્યની સિદ્ધિ કરવા સમર્થ થઇ શકતા નથી. તેમજ જે સાધ્યશૂન્યપણે કેવળ અધ વ્યવહારને જ આશ્રય કરે છે અર્થાત્ મનમાં સ્વસાધ્યને નિશ્ચય કર્યા વિના કેવળ અ`ધક્રિયા કર્યાં કરે છે તે પણ વ્યવહાર–ક્રિયા કરતે છતા કઇ પણ વહિત સાધી શકતા નથી. મહુ મારીક દષ્ટિથી વિચારતા અનેમાં અરસ્પરસ કાર્ય કારણ સંબંધ રહેલે છે. જેમ જેમ વ્યવહારની શુદ્ધિ તેમ તેમ સાધ્ય સિદ્ધિમાં સરલતા પ્રાપ્ત થાય છે, પરંતુ જે વ્યવહાર માત્રની ઉપેક્ષા કરી એકાંત નિશ્ચય પક્ષનેજ ગ્રહે છે તે એકડા વિનાની શૂન્યા કરવા જેવું કરે છે. એકડા રૂપ વ્યવહાર પર્વક નિશ્ચય સ્થાને ધારેલી સર્વ શૂન્ય સફળ થાય છે. ઉક્ત હેતુથી સિદ્ધ થાય છે કે જે શરૂઆતમાંજ સાધ્ય સિદ્ધ માટે ખાસ જરૂરના વ્યવહારની અવગણના કરે છે તે મૂર્ખની પંક્તિમાં ગણાય છે. કાઇ પણ કાની સપૂર્ણ સિદ્ધિ થયા બાદ તેનાં કારણેાની જરૂર રહેતી નથી. તેમ મોક્ષરૂપી સ્વકાર્ય સપૂર્ણ સિદ્ધ થયા ખાદ વ્યવહાર સાધનરૂપ કારણની જરૂર રહેતી નથી. પરંતુ તેને માટે અવશ્ય સેવવા ચાગ્ય વ્યવહારને તદન ત્યાગ કરી મોક્ષની આશા રાખવી તે તે! આજ વિના ફળની આશા રાખવા બરાબર છે. માટે કોઇ પણ મેક્ષાથીએ નિશ્ચય વ્યવહારના સબ'ધમાં કાર્યાં કારણુ ભાવને અવ ધારી, કદાપિ પણ કદાચતુ કરી એકાંત પક્ષ ગ્રહેવા નહિં, કેમકે તેવા હઠ ગ્રહેણુ કરી ટલપરના અહિંતમાં વૃદ્ધિ કરવી તે ઉપરાંત ખાજી કાઇ વધારે મૂર્ખાઇ નથી.
વળી જે કપક્રિયા કરીને બીજા મુગ્ધજનેને ડગે છે તે પણ પથ્થર જેવા કઠેર હૃદયવાળા હેવાથી જાણી જોઈને સ્વપરને આ સંસાર સમુદ્રમાં ડુમાવે છે. જે ગુણને ગધ પણ પેાતાનામાં આગ્ન્યા નથી, એવા ગુરુના પેાતાનામાં ઉદય થયે હોય તેવા મિથ્યાડ'ખર કરી અન્ય અજ્ઞ જનેને અંજાવી નાંખી સ્વપરને દુર્ગતિના દાવાનળમાં ફે'કી દે છે. આવા પ્રકારની પ્રગટ અનીતિથી અધર્મની વૃદ્ધિ થાય છે અને તેના કડવાં ફળ ઘણા મુગ્ધજનાને ભાગવવાં પડે છે. તે મહાપાપ મહા અધમ અનીતિના પ્રવર્તક મૂખ-મતિહીનજ છે. એવા ગ્રંથકારના ઉડા આશય સમજી શકાયછે. વળી - જન મન રજન ધર્મનુ, મૃલ ન એક બદામ ’ એ ન્યાયે વિચારતાં પણ કપટ કરણીથી કંઈ પણ લાભ સભવતા નથી, અરે ! કપટ વિના પણ પરમા શૂન્ય ચિત્તથી, લે!કમાં કેવળ વાહ વાહુ કહેવરાવવા માટે કરેલા વ્યય વિશિષ્ટ ફળદાયી થતા નથી તે! પછી કપટ સહિતનુ તે કહેવુંજ શું ? એથી તે ઉલટુ· આત્માને અધિક નુકશાન થાય છે, પરંતુ જે
.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
રતનસાર સૂત્ર.પષ્ટીકરણ. પવિત્ર ઉદ્દેશથી પરમાર્થ દષ્ટિ પૂર્વક કોઈપણ સત્કાર્યમાં લેક સમુદાયનું આકર્ષક કરવા તેમનું મનોરંજિત થાય તેવી પ્રવૃત્તિ કરાય છે તેમાં કશો બાધ આવતે થી. અર્થાત્ ધર્મની ઉન્નતિ માટે લેક રંજન કરવું ઉચિત છે, પણ લેક રજન માટે ધર્મ કરણી કરવી ઉચિત નથી.એમ સમજી શાણુ માણસે એ લોક દેખાવ કરવાનું કુડી ટેવ તજી જેમ આત્માનું અધિક હિત થાય તેમ પવિત્ર લક્ષથી સંભાળ પૂર્વ ક નિર્મળ ધર્મકરણ કરવા યથાશક્તિ ઉદ્યમ કરે જે ઈએ, સદ્વિવેકવડે કરેલું કરણીજ યથાર્થ ફળ આપી શકે છે. જેમ વિવેકથી શસ્ત્ર ધારણ કરનાર તેના સદુપ
ગ વડે સ્વપરનું રક્ષણ કરે છે, પણ અવિવેકથી તેને અવળો ઉપયોગ કરનાર ઉલ ટું વપરનું અહિત કરે છે, તેમ જ્ઞાન અને કિયાના ઉપગ આશ્રી સમજવું સદ્વિવેકવડે જ્ઞાન અને ક્રિયાને સદુપગ કરનાર અમૃત જેવી શાંતિ અનુભવે છે પણ તેને ગેરઉપગ કરનાર અવિવેક ચુંગે ઉલટે કલેશન પામે છે. સદ્વિવેક એ કઈક ભવ્ય જનેને જે જ્ઞાન કિયાવડે ઉદ્ધાર થયેલ છે, તેજ જ્ઞાનકિયા તેના ગેર ઉપર
ગવડે શસ્ત્રની જેમ સ્વપરને સંહાર વાળે છે.આનું ફલિત એવું નીકળે છે કે જે જ્ઞાન ક્રિયા અથવા નિશ્ચય વ્યવહારના સમાશ્રયથી સદ્વિવેકવડે સુભગ જેને શમામૃત નો આસ્વાદ કરી શકે છે, તેનાજ ગેર ઉપયોગથી અવિવેકવડે દુર્ભગજને કેવા કલેશ પામે છે. આ પ્રસંગે સકળ હઠવાદ તજી શિષ્ટ પુરૂના સમય અનુસાર નિ ભ આચરણ સેવી સદ્વિવેક વડે સ્વમાનવ જીવન સફળ કરવા જે ઉપદિશ્ય છે તે આ થાર્થ લક્ષમાં રાખી ભવ્ય જાગૃત થઈ સકળ દુઃખ સંહારણ ધર્મકરણી સ ભાવથી સેવવા જે સફળ પ્રવૃત્તિ કરશે તે જન્મ મરણ સંબંધી સકળ તાપને ઉપ શમાવી અપૂર્વ શાંતિને અનુભવ કરી અનુપમ સુખમાં નિમગ્ન કરનાર પુક શમરસને સારી રીતે આસ્વાદ કરી શકશે.કર્મની વિચિત્રતાથી થતી વિવિધ અવસ્ટ માં તટસ્થ બુદ્ધિ રાખી આત્માના સહજ નિરૂપાધિક સ્વરૂપ સામેજ દષ્ટિ છે સહુને સમાન ભાવથી જેનાર પુરૂષજ શમામૃતને અનુભવ કરી અંતે અડ અનંત સુખના અધિકારી થાય છે. એમ જણાવી હવે ગ્રંથકાર મોક્ષ સાધન રૂ ક્રિયાની હદ (મર્યાદા) બતાવે છે.
प्रारूरूकुर्मुनिर्योग, श्रयेद् बाह्यक्रियामपि ।
योगारूढः शमादेव, शुद्धयत्यतर्गतक्रियः ॥२॥ ભાવાર્થ –ગારૂઢ થવા ઈચ્છનાર મુનિએ બાહ્યક્રિયાને પણ સેવવી જોઈએ પણ ગારૂઢ થયેલ મહાત્મા તે અંતરંગ ક્રિયાને સાધતા છતા સમતા ગુણ આસેવનથી જ આત્મશુદ્ધિ કરી શકે છે.
વિવેચન–મોક્ષ સુખ મેળવી આપે એવો એગ માર્ગ જેને અભ્યાસ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. છે એટલે ચોગ માર્ગ સાધવા જેની અભિલાષા જાગૃત થઈ છે તેને તદનુકુળ પ્રવૃત્તિ કરવારૂપ બાણાકિયા સેવવાની જે જરૂર પડે છે, તેને કંઈક ખ્યાલ ઉ ગ સંબંધી ડું ઘણું સ્વરૂપ જાણવાથી–વિચારવાથી, સહેજે થઈ શકશે. યદ્યપિ ગન અસંખ્ય ભેદ કહ્યા છે તે પણ ચોગાષ્ટકમાંગનું સામાન્ય લક્ષણ આવી રીતે કહ્યું છે કે કોઈ લોનના વ્યાપાર દુષ્યતે” જે સકળ કમળથી મુક્ત કરી આમાને અક્ષય અનંત અવ્યાબાધ એવું મોક્ષ સુખ મેળવી આપે, આત્માને સકળ જન્મ મરણની ઉપાધિથી છૂટો કરી શાશ્વતાં સુખ સાથે જોડી દે તે “ગ”સવ સદાચારરૂપ તીર્થકર ગણધરેએ કહેલું છે. જેમ અનેક માર્ગથી વહેતી આવતી નદીઓ અને સમુદ્રમાં મળે છે તેમ રાગ દ્રવરૂપ વિકારને વર્જી સમદષ્ટિથી સેવાતા ગમે તે સદાચારથી આમાં અંતે અક્ષય સુખને અધિકારી થાય છે. યોગને ભેદની વ્યાખ્યા કરતાં ગ્રંથકારે પુનઃ કહેલું છે કે “તેના સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા રૂપ પાંચ ભેદ છે. તેમાં દેવવંદન ગુરૂવંદનાદિક આવશ્યક કરણી કરતાં જે આ સન મુદ્રાદિક રાપવાની મર્યાદા કહી છે તે સ્થાન. પદછેદ સહિત શુદ્ધ સ્પષ્ટપણે જે સૂત્રોચ્ચારણ કરવું તે વર્ણ. તેના રહસ્યાર્થીની પર્યાચના કરવી તે અર્થ. ધ્યેયઆરાધ્ય વસ્તુનું સ્વરૂપ અથવા પ્રતિબિંબ હૃદયમાં સ્થાપવું તે રાલંબન. આ બન બે પ્રકારનાં છે. રૂપી આલંબન અને અરૂપી આલંબન. તેમાં અર્હત્ પ્રતિમા, સ્થાપનાચાર્ય પ્રમુખ રૂપી આલબેન તથા સિદ્ધવ, અહંન્દ્રાદિક શુદ્ધ પરમાત્મ તવને સહજ ગુણના અભ્યાસે અતરમાં અનુભવ જગાડે એ અરૂપી આલંબને. અને નિજ કર્તવ્ય કર્મમાં તલ્લીન બની જવું તે એકાગ્રતા ઉપર કહેલા ચોગમાં બે કર્મચંગ છે અને ત્રણ જ્ઞાનયોગ છે. તે દરેકના ઇછાયેગ, પ્રવૃત્તિ ગ, સ્થિરતા, અને સિદ્ધિગ એમ ચાર ચાર ભેદ કહેલા છે. તેમાં પૂર્વોક્ત ભેટવાળા પેગી પુરૂષોના પવિત્ર ચરિત્રમાં જે પ્રેમ ધરવો તે ઈચ્છા. તેવાજ પવિત્ર ચરિત્રનું યથાશક્તિ પરિશીલન કરવું એ પ્રવૃત્તિયેગ. લગારે દોષ લગાડ્યા વિના યથાર્થ યોગનું પાલન કરવું તે થિરતા ચે. અને તદુપરાંત તેવા ગ્ય જીવોને પણ આલંબનભૂત થવું તે સિદ્ધિગ. પુનઃ તે દરેક રોગને પ્રીતિ, ભક્તિ, વચન અને અસગ એવા ચાર ચાર ભેદ કરતાં સર્વે મળીને તેના 80 ભેદ થાય છે. તેમજ 1 યમ, નિયમ, 3 આસન, પ્રાણાયામ, પ પ્રત્યાહાર, દ ધારણું, 7 ધ્યાન, 8 સમાધિ–એમ યોગના મુખ્ય આઠ અંગ બતાવ્યા છે. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતા એ પાંચ યમ કહેવાય છે. શાચ, સતેપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર દયાન એ પાંચ નિયસ કહેવાય છે. પદ્માસન, વીરાસન, ઉફુટ અને ગે હાદિક અનેક પ્રકારનાં આસનને જય શરીરની ચપળતા વારવા અને અનુક્રમે અભ્યાસ પે એ For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર અષ્ટાકરણ ચિત્તનું પણ નિયંત્રણ કરવા ઉપયોગી છે. આસન જસ્ટથી શરીરમાં ઉત્પન્ન થયેલા વિષમ વ્યાધિઓ પણ નષ્ટ થઈ જાય છે. વિવિધ વાયુને જય કરી મનને સ્થિર કરવા પ્રાણાયામ કરવામાં આવે છે. તેમાં જે રેચક, પૂરક અને કુંભ વડે વાયુને જય કરવામાં આવે તે દ્રવ્યપ્રાણાયામ અને મનની મલીનતા દૂર કરી શુદ્ધ - ધ્યવસાય વેગે જે ચિત્તની શુદ્ધિ કરવામાં આવે તે ભાવપ્રાણાયામ કહેવાય છે. જેના વડે સ્વેચ્છા વડે વિવિધ વિષયમાં પરિભ્રમણ કરતી ઈદ્રિને સારી રી નિગ્રહ કરી શકાય તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. જેથી કઈક ધ્યેય પદાર્થમાં ચિતને રિથર બાંધી રખાય તે ધારણું કહેવાય છે. કોઈ ધ્યેયાદિક પદાર્થની એકાકારપ્રતીતિ થવી તે ધ્યાન કહેવાય છે. અને ધ્યાતા એય તથા દયાનની એકતા થઈ જવી તે સમાધિ અથવા સમાપત્તિ કહેવાય છે. આવી રીતે સંક્ષેપથી અષ્ટાંગયોગનું સ્વરૂપ કહેલું છે. તેનું વિશેષ સ્વરૂપ તે પૂર્વ આચાર્ય કૃત રોગ - થથી સ્પષ્ટ થઈ શકશે. પરંતુ ઉપલી હકીકત વાંચવાથી એટલુ તે લક્ષમાં આવી શકશે કે ગાભ્યાસીને ગારૂઢ થતા સુધી બાદિયાની પણ જરૂર પડે છે. જે બાહ્ય ક્રિયાને સર્વથા અનાદર કરવામાં આવે તે ઉપર કહેલા ગાભ્યાસને કુલ સચવાય નહિ. અને એ કમ સાચવ્યા વિના સર્વ ગની સિદ્ધિ થઈ શકે નહિ. તેથી
ગારૂઢ થતા સુધી તે બાહ્યકિયાની આસેવના કરવાની અવશ્ય જરૂર પડે છે. ગરૂઢ થયા બાદ અર્થાત્ સર્વ ગની સ્થિરતા સિદ્ધ થયા બાદ કેવળ અંતર્ગત કિયા-આંતરલક્ષ પૂર્વક સમગુણના સેવનથી જ આત્મશુદ્ધિ થઈ શકે છે, પરંતુ આ હદ પામવી ઘણું દુર્લભ છે. આત્મવંચક જનોને તે તે અસાધ્ય છે, પણ આત્માથી જનેને તે પ્રયત્ન સાધ્ય છે. માટે એવી ઉંચી હદ પ્રાપ્ત થતાં સુધી તે હદે પહોંચવાને રાજમાર્ગ તજ નહિ. દરેક યોગાભ્યાસીએ યોગ માર્ગનું અનુસેવન કરતાં જરૂર જેટલી બાહ્યક્રિયા પણ રૂચિ પૂર્વક સેવવી જોઈએ. પછી અનુક્રમે કેગ સિદ્ધિ થયા બાદ બાહ્ય ક્રિયાની જરૂર રહેશે નહિ. એટલું જ નહિ પરંતુ છેવટ નિર્વિકલ્પ ત્યાગ પ્રાપ્ત થતાં સર્વ વિક૯૫ માત્ર અને ક્રિયા માત્ર પણ સ્વતઃ શાંત થઈ જશે. ! યતઃ– “નિર્વિલે પુના , ન વિવાહપ ન વાજિયા અર્થાત સાયક-અથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થયા પછી કંઈ પણ વિકલ૫ કે ક્રિયાની જરૂર રહેતી નથી. ગાભ્યાસીને માટે ઉપલે કમ બતાવી હવે ગ્રંથકાર શમગુણ પ્રાપ્તિનાં કારણ કથતા સતા તેથી કેવા અપૂર્વ ફાયદા થાય છે તે બતાવે છે. "
અપૂર્ણ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
જનધર્મ પ્રકાશ. શ્રી ઉપદેશમાળાના પ્રણેતા શ્રીમાન ધર્મદાસગણિ શ્રી મહાવીર
દેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા?
एक तिहासिक प्रश्न. (પ્ર—મનસુખ વિકીરચંદ મહેતા–મોરબી.)
અનુસંધાને પુષ્ટ ર૪૯ થી. આટલે સુધી વીરાત દેઢ વરસ પછીની વાત થઈ હવે આપણે એથી પણ છેટેના પ્રસંગને તપાસીએ,
(૩) આ સંસારમાં કોનો વિશ્વાસ રાખી શકાય? સ્ત્રી-પુત્ર-મિત્ર-જાતા ઉપદેશમાળામાં શ્રી વિગેરે સ્વાર્થરૂપ છે, ત્યાં કોણે કોને વિશ્વાસ કરે?—એવા વીર પછી ત્રીજા
આ ઉપદેશને અંગે મિત્રહી ચાણક્યનું દષ્ટાંત આપતાં થકાર સૈકાની ચંદ્રગુપ્તની વાત. " પ્રકાશે છે કે –
“ઠ્ઠા સંજ્ઞાત્રિા,
“પુ િવિ વિસંગતિ જ્ઞા “બ વિગુત્તગુરુ,
“વ ઘા રાયા છે ૫૦ છે” ચંદ્રગુપ્તને ગુરૂએ (ચાણકયે) જેમ પોતાના મિત્ર પર્વતરાજાને મારી નાખે, તેમ લેબી અને સ્વાર્થસાધક છે જેનાથી પોતાનું કાર્ય સિદ્ધ થયું છે એવા સુહુઃ મિત્રને પણ દ્રહ કરે છે!
આમાં ચાણકય, ચંદ્રગુપ્ત, અને પર્વતની ઐતિહાસિક વાતનું સૂચવન છે. પર્વતને મારી ચદ્રગુપ્તને ગાદીએ બેસાડ્યાની વાત જૈન ઇતિહાસકાર તરફથી તેમજ મુદ્રારાક્ષસ નાટક દિથી પ્રતીત થાય છે. આ ચંદ્રગુપ્ત શ્રી સ્થલિભદ્રજીના ઉત્તર શેષકાળમાં બાર દુકાળ વખતે નવમા નંદની ગાદીએ આવેલ. શ્રી વીરના નિર્વાણ પછી પાટલીપુત્રમાં (પટણામાં) ચડતને પત્ર પાલક ગા. દીએ આવેલ. તેનું રાજ્ય ૬૦ વરસ ચાલ્યું, ત્યાર પછી ૧૫૫ વરસ સુધી અનુક્રમે નવ નંદનું રાજ્ય હતું; અને છેલ્લા પંદની ગાદીએ ચંદ્રગુપ્ત વીરાત્ ૨૧૫ કે એ અરસામાં આવેલ. શ્રી સ્થલિભદ્ર પણ એ અરરામાં કાળધર્મ પામી સ્વર્ગે પધાયો. આ મોર્યવંશી ચંદ્રગુપ્તના વશમાં જન પ્રભાવક મહાન રાજા સપ્રતિ થયા.
આ ઐતિહાસિક સૂચક વિભાગથી તે શ્રી ધર્મદાસગણિ વીરાત ૨૧૫ વરસ પછી થયા હોવાનું અનુમાન નીકળે.અહિં પણ ભવિષ્ય કથનની વાત લાવી શકા
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઐતિહાસિક પ્રશ્ન.
ર૭૨ ય એમ નથી, કારણ કે પ્રસ્તુત ગાથામાં “ઘા (ઘાનિત) “ઘાત કરી”એવું પ્રકટ ભૂત કૃદંતનું રૂપ છે. આપણે એથી પણ આગળ વધીએ.
(૪) શ્રી સ્થલિભદ્ર પછી શ્રી આર્યમહાગિરિ અને આર્ય સુહસ્તિ અનુ' , કામે યુગપ્રધાન થયા છે. સામાન્ય ગણત્રીએ આર્યમહાગિરિ વીઉપદેશમાળામાં શ્રી વીરપછી બીજે સ્ત્રી-
છે. રાત ૨૪૫ વરસે સ્વર્ગે પધાર્યા છે, એમ આવે છે. એનું
*** જે સકે શ્રી આર્ય. આયુષ્ય ૧૦૦ વરસનું હતું, એ લેખે એઓને જન્મ વીરાત મહાગિરિનું ચવન. ૧૪પમાં થયેલ. ત્રીશ વરસ એઓ ગૃહવાસે રહ્યા, વીરાત્ ૧૭૫ માં એ સાધુ થયા; ચાલીશ વરસ પછી એટલે વીરા ૨૧૫ એએ યુગપ્રધાન થયા. નીચે જે ગાથા ટાંકણું તેને પ્રસંગ આ વખત પછી બનેલે હે જોઈએ. એ ગાથામાં મુનિઓને પિતાના દેશ-ઘર-સ્વજન વિગેરેમાં વિહરવા છતાં અનિશ્રિત, અપ્રતિબદ્ધ રહેવાને અને આધાકર્માદિ દેષ યુક્ત આહાર આદિ વર્જવાનો બોધ છે, અને એ અગે શ્રી આર્યમહાગિરિનું દષ્ટાંત છે. આર્યમહાગિરિ અને એના ગુરૂત્રાતા આર્યસહસ્તીને પ્રસંગ સુપ્રસિદ્ધ છે. આર્યસહસ્તીએ ઉદેશિક-નિશ્રિત આહાર આદિ વાપરવા માંડ્યાં હતાં, એએના શિષ્ય પણ વાપરતા હતા અને એમાં એઓ પિતાના સંસાર પક્ષના સ્વજને પ્રતિ દાક્ષિણ્યતાએ વર્સલ હેવાથી આ રોષ થયે હતું. આ સંસારી સંબંધીઓ પ્રેમથી સેઇ નીપજાવી આ સાધુએને હેરાવતા શ્રી આર્યમહાગિરિને આ વાતની ખબર પડતાં તેઓએ આર્યસુહસ્તીને બહઠપકો આપેલ તેમજ આર્યસહસ્તીએ એ શિક્ષા માથે ચડાવેલ એ વિગેરે પ્રસંગ પ્રસિદ્ધ છે; અને એને ઉદ્દેશીને પ્રસ્તુત ગાથા છે, –
ઘર નિયમુહુ , - સંય પ્ર નિા મુવિસા વિત્તિ શ્રેણિસા,
ન શ્રેન પારિરિ જય પા ” ભગવાન આર્યમહાગિરિની પેઠે મુનિ વૃષભેએ પિતાના સ્વજન-સંબંધીની વચમાં તેમજ કુળ-ઘરના નિયત સુખમાં અનિશ્ચિતપણે વિહરવું. અર્થાત્ એ સુખમાં પણ નિશા ન રાખવી.
આ ગાથાથી પણ સમજાશે કે શ્રી ધર્મદાસજી આર્યમહાગિરિ પછી થયેલા હિાવા જોઈએ. વળી આ ગાથામાંને વં (ભગવાન) શબ્દ બહુ અર્થ–સૂચક છે. આર્થમહાગિરિજીને ભગવાનની ઉપમા આપીને શ્રી ધર્મદાસજી પિતાને લઘુ લાલ અને આર્યમહાગિરિનું પૂજ્યપણું પ્રગટ કરે છે. એ પણ એમ સૂચવે છે કે કી ધર્મદાસજી આર્યમહાગિરિ પછી થયા. આજ અરસામાં થયેલા શ્રી અવંતી.
૧ જુઓ રહેસર બાહુબળી વૃત્તિ ભાષાંતર પુષ્ટ. ૧૭૯.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૨
જૈનધર્મ પ્રકાશ
સુકુમાળનુ' સૂચવન પણ શ્રી ઉપદેશમાળાની ગાથા ૮૮માં આવે છે, હજી પણ આપણે આગળ વધીએ.
(૫) કુમગત પાંચમુ` સૂચવન શ્રી કાલિકાચા તુ' પ્રાપ્ત થાય છે. પ્રાણ જાય ઉપદેશમાળામાં શ્રી તેા ભલે પણુ અધર્મ વચન, ઉત્સૂત્ર વચન, સત્પુરૂષે ન ઉચ્ચરવુ’ વીર પછી ચેાથા સ- એ અંગે એમનું દૃષ્ટાંત છે. કાનુ શ્રી કાલિસ્રિતું સપન.
“ નીત્ર નાનાં પળ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
“ તુરમત્તિક્સ વાલિપ્રજ્ઞેળ /
“ અત્રિ ય સરીર વાં,
“ નવ રહિશ્રમદ્રુમ્મસંનુ[] ૦૫ ||”
તુરમણિ નગરીમાં દત્ત પુરોહિતે પોતાને યજ્ઞનું સ્વરૂપ પુછતાં,પેાતાના પ્રાણુની અપેક્ષા કર્યા વિના શ્રી (કાલિકઆર્ય-શ્યામા કાલિકાચાર્ય ધર્મનુ યથાસ્થિતસ્વરૂપ કહ્યું; અધર્મ વચન ન કહ્યુ', સત્ય ખેલતાં દત્ત પ્રાણ લેતા હાય તે ભલે લે, એવા પ્રકારે દેહનુ... પણ ( વીમે ) કરીને પણુ, સત્ય કહ્યું; તેમ સત્પુરૂષોએ પ્રાણ ભલે જાય પણ અધમ ન પ્રરૂપવુ.
આ કાળિકાચાય કયા તેના તથા તેના કાળને નિર્ણય કરવા મુશ્કેલ છે, કાલિકાચાર્ય પણ એક કરતાં વધારે થયા છે, એ વાત નિર્વિવાદ છે..
( ૭ ) શ્રી પ્રજ્ઞાપના સૂત્રેાપાંગના કર્તા શ્રીશ્યામસૂરિ અપરનામ કાલિ સૂરિ હતું. તેએ શ્રી તત્વાર્થસૂત્ર આદિ ૫૦૦ ગ્રÛાના ગુથનાર શ્રી ઉમાસ્વાતિ વાચકના શિષ્ય હતા; અને તે દશપૂર્વી હતા. શ્રી પ્રજ્ઞાપનાની ટીકામાં તેમણે લખ્યુ છે કેઃ-~
“ મદાનિઃિ મુદતી હૈં, વૃત્તિ શ્રીનુામું: “ ચામાય સંવિલાપાયાં, રેવતિમિત્ર સૂરિ || “ શ્રીધમાં ધર્મનુથ, શ્રીગુણો ત્રમૂર્િ युगप्रवरा दशैते दशपूर्विणः ।। "
"L
( ૧ ) આ માગિરિ. ( ૩ ) ગુણસુંદર,
( ૫ )'સ્ક'દિલાચા (શાંડિલ્યુાચાય ).
( ૭ ) શ્રીધર્મ. { } {
( ૨ ) આ
( ૪ ) શ્યામા .
હસ્તી.
For Private And Personal Use Only
( ↑ ) રેતિમિત્ર,
( ૮ ) ગુપ્ત ( ભગુપ્ત). A-A realf.
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ૩
એક એતિહાસિક પ્રશ્ન. એ દશ યુગ પ્રધાન દશપૂવી હતા. વળી
" श्री आर्यमहागिरिशिष्यों बहुल वरिषहौ यमलत्रातरौ। तत्र पलिपहस्य शिष्य नमास्वाति वाचकस्तत्त्वार्थादिग्रंथकृत् । तस्य शिष्यः श्यामार्यः प्रज्ञापनाकृत् श्री वीरात् ३७६ वर्षे दिवं गतः । तस्य शिष्यः स्कंदिलो जीतमर्यादकृत् । इति श्री प्रज्ञापना टीकायाम्.
આર્ય મહા ગિરિ.
બહુલ
બલિષહ
ઉમાસ્વાતિ વાચક
શ્યામાર્ય
કંદિલસૂરિ આ શ્યામસુરિ વીર પછી ૩૭૬ વરસે સ્વર્ગે પધાર્યા.
(ખ) બીજા કાલિકાચાર્ય ગભિલ રાજાના ઉછેદક, તેણે ગભિલને વીરાત્ ૪૫૩ માં ગાદીએથી ઉઠાડ્યાની વાત પ્રબંધચિંતામણિ, કપસૂત્ર અને પદાવલિથી મળી શકે છે.
(ગ) ત્રીજા કાલિકસૂરિ તે કે જેણે શ્રી વીરના નિર્વાણ પછી ૩ વરસે કારણગે સંવત્સરી પાંચમને બદલે ચિથની કરી. '
આ ત્રણ કાલિકાચાર્યમાંથી કયા કાલિકાચાર્યે તુરમણિના દત્ત પુરે હિતને યજ્ઞનું સ્વરૂપ કહ્યું હતું, એ નક્કી કરવું મુશ્કેલ છે. કાલિકાચાર્યનાં અનેક કથાનકો છે, અને એક કાલિકસૂરિની વાત બીજા કાલિકસૂરિની વાતમાં જુદી જુદી રીતે એવી સેળભેળ-મિશ્રિત થઈ ગઈ છે, કે તેમાંથી જુદું જુદું ચાળી કાઢવું, વિણ કાઢવું બહુ મુશ્કેલ છે. ગાતમકુળકના બાલાવબેધમાં, સમ્યકત્વસિત્તરીની ટકામાં, ઉપદેશપ્રાસાદમાં, શ્રાદ્ધવિધિમાં, ભરતેસરબાહબલી વૃત્તિમાં, રોગશાસ્ત્ર ટીકામાં, વિવિધ બેલરત્નાકરમાં એમ જુદે જુદે સ્થળે જુદી જુદી રીતે સેળભેળ સ્થિતિમાં કાલિકાચાર્યની વાત છે.તે બધાનું પ્રથક્કરણ કરી યથાવસર નિહાળી ચર્ચા બી જે પ્રસંગે કરશું.
થાલુ પ્રસંગમાં વીરાત્ ૩૭૬ માં સ્વર્ગે પધારેલા શ્રી કાલિકા તે પણ શ્રી ધર્મદાસજી શ્રી વીર પછી ચોથા સૈકાની આખરે થયા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
જૈન ધર્મ પ્રકાશ. અનુમાન સ્વાભાવિક રીતે થશે અને પ્રસ્તુત ગાથામાં સૂચવેલા સુરમણિ નગરીવાળા કાલિકાચાર્ય એ શ્રી પ્રજ્ઞાપનાના કર્તા શ્યામસૂરિ લાગે છે. મૂળ ગાથામાં લિઝ એ શબ્દ છે, એને સંસ્કૃત પર્યાય શાલિગ્રા છે. લિવગ્રા અને શાબાશે એમાં કશો ફેર નથી. વળી શ્રી આર્ય મહાગિરિની પટ્ટપરંપરાના આચાર્યોને આર્ય એ ઉપનામ આપ્યું છે. જેમકે આર્યમહાગિરિ, આર્યસુહસ્તી, આર્યન દિલ, શ્યામાર્ય, ઇત્યાદિ. આમ જોતાં પ્રસ્તુત કાલિકાચાર્ય એ શ્રી પ્રજ્ઞાપનાના કર્તા શ્રી શ્યામસૂરિ લાગે છે. હજી પણ આપણે આગળ વધીયે.
( ૬ ) ગાથા ૧૯૧–૧૨-૧૩ માં શ્રી વીર પછી પાંચમા સૈકામાં(૪૭) ઉપદેશમાળામાં થી થયેલા આર્યમચૂનું સૂચન છે અને શ્રી નંદીસૂત્રની પટ્ટાવલિ રાત પાંચમા સૈકાનું પ્રમાણે એઓ ઉપર કહેલા શ્રી શ્યામાર્ય પછી ચોથે પાટે થયા છેઆર્યઅંગૂનું સૂચવન
શ્યામાર્ય. શાંડિલાચાર્ય
છતધર..
આર્ય સમુદ્ર. આર્ય મંગૂ.
પુનિમજી નહો,
“મહુવા મં તહેવ મુનિ | વ યુવિહિના,
“વિ વ૮ રહિ છે ? ” નિring વરાત્રો,
“વન ધબ્બો મg જિવા ! રિસાયા,
ના રે ગ્રH | Ug | * “નાજ વિરા,
“ ન જરિ ગ્રાઝણ સર્વે ! “ જાણિ ,
“ર જાતિ જીવા | શUરૂ છે ?
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઐતિહાસિક પ્રશ્ન.
૨૭૫ રસગારવ, ઋદ્ધિગારવ આદિ પિગલિક સુખમાં આસક્ત ન થવા અંગેના ઉપદેશમાં આ આર્યમંગૂનું સૂચન છે. આર્યઅંગૂ.બહુ-કૃત હતા; પણ તેઓ મથુરા નગરીમાં રસાદિગારમાં લુબ્ધ થઈ કાળ કરી નગરની પાળ પાસે યક્ષના મંદિરમાં યક્ષ થયા થકા પિતાના પૂર્વના શિષ્યને બંધ કરે છે, કે હે ! મેં ઘર-બાર છોડયાં; ચારિત્ર અંગીકાર કર્યો, પણ શિષ્યાદિક પ્રતિ મમત્વરૂપ અદ્ધિગારવમાં, મીઠા આહારરૂપ રસગારવમાં, અને સુંવાળી સયા આદિરૂપ સાતાગારવમાં આસક્ત થઈ શ્રી વીતરાગનાં ધર્મને સે નહિઆત્માને બુઝ નહિંઅહે! શિથિલાચારે કરી આયુષ્ય ક્ષય થયે આ હું યક્ષ થયે ! હવે અધન્ય એ હું શું કરું? શું કરીશ? આવા પ્રકારે તમારે પૂર્વ આચાર્ય અંગે તે હું શોચ કરૂં છું.
- આ આર્યમન્નું દષ્ટાંત જતાં શ્રી ધર્મદાસજી વીરા પાંચમા સૈકાના પ્રાંતમાં થયા હોવા જોઈએ. પણ હજી એથી આપણે આગળ વધીએ.
( ૭ ) ઉપદેશમાળાની ૪૮ અને ૯૩ મી ગાથામાં શ્રી સ્વામી ઉપદેશમળામાં વી- અને સિંહગિરિ આદિના ઐતિહાસિક સૂચવન allusions છે. રાત છઠા મકાની શ્રી. વવામી આદિની વાતા.
“જિલvહું ધનવાસ,
“ગુણુયુત્તાિ જાણ ન વિલુ વારિસિ..
“ એલોય પણ સાદૂ * || HD | અહીં શ્રીવાસ્વામી અને ધન શેઠની કન્યા રૂક્મિણીનું સૂચવન છે. ડે ગમે ઘનવટી, ગુણવતી અને રૂપવતી એવી ધનશેઠની કન્યા રૂક્મિણીમાં જેમ વષિ વિલબ્ધ ન થયા, તેને અંગીકાર ન કરી, તેમ સાધુઓએ નિર્લોભી પણું રાખવું, એ ઉપદેશછે. ૯૩મી ગાથામાં –
શોજિરિ સુખીસા,
“ Tહય, સહેતા વવો રિવાદી વારિ,
“નવિ કોવિયં વથi || Us | ” શ્રી સિંહગિરિજીનું બહાર જવું થતાં શિષ્યએ પુછયું, ભગવદ્ ! અમને ચના કોણ આપશે? તે વખતે ગુરૂએ કહ્યું, કે વજ આપશે. સુવિનિત શિય તરત એ વચન શ્રદ્ધી અંગીકાર કરી લીધું, પણ કેઈએ સામું એમ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જૈન ધર્મ પ્રકાશ
અમે આટલી લાંખી પર્યાયના દિક્ષિત તેને આ નવઢિક્ષિત વા કેવા પ્રકારે વાચના આાપી શકશે? અથવા તેા એ અમને અવમાનનત! રૂપ નથી ? શિષ્યે ગુરૂ પ્રતિ ૧ચ્છ’દ રહિતપણે આજ્ઞાંકિત થયું, સર્વોપણપણે આજ્ઞા માથે ચડાવવી એ બતાવવા રૂપે આ દૃષ્ટાંત છે.
(
આ શ્રી વાસ્વામી, સિંહગિરિ, રૂક્ષ્મણી આદિ શ્રી વીર પછી છઠ્ઠા સકામાં થયા છે. પટ્ટાવિલ આદિ અનુસાર શ્રી વષિના જન્મ વીરાત્ ૪૯૬માં હતા. આ વરસના ગૃહવાસ પછી વીરાત ૫૦૪ (વિ. સ. ૩૪) માં એ યતિધર્મના અધિકારી થયા. ૪૪ વરસ સામાન્ય સાધુ પણે રહ્યા, પછી વિ. સ. ૭૮ માં (વીશત્ ૫૪૮) યુગ પ્રધાન થયા, અને ૩૬ વરસ યુગવરપદ ભોગવી વીરાત્ ૫૮૪ માં ( વિ. સ’. ૧૧૪) સ્વસ્થ થયા. વિ. સં. ૧૦૮ માં (વીરાત્ ૧૭૮માં) શ્રી જાવડશાએ શ્રી શત્રુંજયપર જે ઉદ્ધાર કરેલ, તેની પ્રતિષ્ઠા શ્રી વજાસ્વામિએ કર્યાની વાત શ્રી શત્રુંજય મહાત્મ્યમાંછે. એટલે શ્રી વાસ્વામીના વખત માટે તેા પુરાવા પુરતા છે. શ્રી વજાસ્વામીએ વાચના આપ્યા સંબંધી તથા રૂમિણીએ સાધુ થયેલા વજાવામીને પરણવાનું માશુ કર્યાની વાત વીશાત્ પર૦ ના અરસામાં બની ધારિણે તે ખોટું નથી. અને એમ જોતાં એ સમય પછી એટલે કે છઠ્ઠા સૈકાના અંતમાં અથવા સાતભાની શરૂઆતમાં શ્રી ધર્મદાસજી થયા હોવા જોઇએ.
છઠ્ઠા સૈકા પછીના પ્રસ'
પ્રિય વાચકગણુ, આપે મને આ લેખમાં પૂર્વે પુછ્યું હતું, કે આ ચર્ચાનેા ફલિતાર્થ શુ ? જવાખમાં આપને જણાવેલ કે કલિતા ઉપદેશમાલામાં ધીરાત્ એ કે એ ધર્મદાસજી માનવા. આ જવાબનું કારણ આપ હવે ગનુ` સૂચવત લાગતું નથી. ખરાબર સમજ્યા હશે, આ ઉદ્દેશમાળા ગ્રંથનુ ઐતિહાસિક ષ્ટિએ અવલે કન કરતાં એમાં છેલ્લામાં છેલ્લી શ્રી વાસ્વામીના વારાની વાતનું સૂચનન છે. વરવાડીના વારા પછી બનેલી વાતાનુ` સૂચવન તેેવામાં આવતુ નથી; એથી એવા અનુમાન ઉપર અવાય છે કે, ઉપદેશમાળાના કર્તા શ્રી ધર્મદાસજી શ્રી વીરના વારામાં થયા નથી; એટલે તે તેમના હસ્તદિક્ષિત શિષ્ય પણુ ન હતા, અને તેઓ શ્રી વાસ્વામીના વખત પછી એટલે કે શ્રી વીરના છઠ્ઠા સાતમા સકામાં અને વિક્રમના બીજા-ત્રીજા સૈકામાં થયા હેાવા નેઇએ, તેમજ કે. પદેશમાળાના ટીકાકાર ટીકામાં શ્રી વીરના હસ્તાદિક્ષિત અવધિજ્ઞાની ધર્મદાસગણિ ખતાવે છે, તે ખીજા હવા જોઈએ.
આ ઉપદેશમાળાના કર્તા ધર્મદાસ ગણુ શ્રી વીરથી નજીકમાં નજીક છઠ્ઠા સાતમાં સૈકામાં થયેલા હેાવા, જોઈએ; અને છેટેમાં છેટે શ્રીવીરથી ચામા સૈકામાં
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઐતિહાસિક પ્રશ.
২৪ થયા લેવા જોઈએ અને છેવટ છાથી તે ચિદમા સિકાના અંતરાળમાં તે થયા હોવા જોઈએ જ. ' 'રમ ઉપદેશમાળા પર શ્રી સિદ્ધર્ષિએ ટીકા લખી છે, તે સિદ્ધર્ષિ (વિ. સં. - શમા સૈકામાં) વીરાત્ પંદરમા સૈકામાં થઈ ગયાની વાત તેઓના પિતાના ગ્રંથથી પ્રતિત થાય છે, પિતે રચેલા શ્રી ઉપમિતિ ભવપ્રપંચના આઠમા પ્રસ્તાવના અને સિકના સમય માં ગ્રંથ પૂર્ણ થયાનું વરસ વિ.સં. ૯૯૨ બતાવે છે. આ ઉપ
રથી સહજ સમજાય એમ છે કે એઓ વિ.સં. દશમા સિકામાંથયા.
લંવારપાત ,
દિણિ સહિત લંધિત્તે ગાયા “સિતૉવખ્યાં,
પુનવર્સી ગુદ્ધિને સમાણિરજૂર ” છે . સં. ૯૯૨ ના ણ સુદ ૪ ગુરૂવારે પુનર્વસુ નક્ષત્રમાં આ ગ્રંથ ( ઉપમિતિ ભવ પ્રપંચ) સમાપ્ત થયું. આ સંવત વિ. સં. છે એ પણ ઉ. ભ. પ્ર. ની પીઠિકાના ભાષાંતરની વિકતા ભરી પ્રસ્તાવનામાં શ્રીયુત કાપડીયાએ સારી રીતે સિદ્ધ કર્યું છે. શ્રી સિદ્ધર્ષિએ ઉપદેશમાળાની ટીકા લખી, તે પહેલાં ઓછામાં ઓછા ૫૦-૧૦૦ વરસે તો ઊપદેશમાળા લખાઈ હોવી જોઈએ, એ જોતાં એના પ્રણેતા શ્રી ધર્મદાસજી મડામાં ભેડા વીરા, ચાદમા સૈકામાં થયા હોવા જોઈએ.
અહિં ઐતિહાસિક પ્રશ્ન પૂર્ણતા પામે છે. વિદ્વાનોને એ ઉપર વિચાર કરવા વિ. વરાતછડાથી ચાહ નતિ છે. ઊપદેશમાળામાં ઐતિહાસિક સૂચક વિભાગ જેવા મા સૈકા સુધીમાં તેના કર્તા શ્રી ધર્મદાસ ગણિ શ્રી વીર પછી છઠા–સાતમા સૈકામાં થયા હેવાનું અને કે ત્યાર પછી ચિદમા સૈકા સુધીમાં થયા હેવાને નિર્ણય થઈ શકે નુમાન. .
છે. તે નિર્ણયમાં વધે ટીકાકારનાં કથનને–શ્રી ધર્મદાસજી શ્રી વરના હસ્તે દિક્ષિત શિષ્ય હેવાને, આવે છે. એટલે પ્રસ્તુત પ્રશ્નના નિશ્ચયાત્મક સમતલનિણય
આ નિર્ણયની જે ખમદારી મારે માથે નહિ હોરતા એ અંગે હું સ
મતેલ નિર્ણય કરવા વિદ્વાનોને આમંત્રણ કરું છું. પ્રસ્તુત પ્રવિદ્વાનને આધીન SEલ નિર્ણય 3રવા વિદ્વાન
શ્નને અંગે મેં જુદા જુદા વિકલ્પ પણ ઉઠાવ્યા છે, અને પ્રત્યેકનું યથામતિ સમાધાન પણ કર્યું છે. વિદ્વાની એ બધાં પ્રતિ દૃષ્ટિ ખેચું છું. તપાસવાના બે મુદ્દા. વિદ્વાનોએ મુખ્યપણે બે મુદ્દા તપાસવાના છે –
(૧) ટીકાકારનું કથન,
(૨) ઉપદેશમાળામાં આપેલાં (listoricol alsions) શ્રી વીરના તખ તન તથા ત્યાર પછીથી વાસ્વામીના વખત સુધીનાં ઐતિહાસિક સૂચવને.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. (૧) ટીકાકારનું કથન તે સ્પષ્ટ છે કે શ્રી ધર્મદાસજી શ્રી વીરના હસ્ત દિન
| ક્ષિત શિષ્ય હતા; અવધિજ્ઞાની હતા. ટીકામાં મેં પિતે આ નથી ટીકાનું કથન. વાંચ્યું, પણ આ લેખના આરંભના ભાગમાંજ શ્રીમદ્ આત્મારાજી મહારાજ, મુનિ વલ્લભ વિજયજી, કુંવરજીભાઈ મેતીચંદ કાપડીયા, બાલાવધની પ્રસ્તાવના એ વિગેરેના આધારથી કહ્યું છે કે ટીકાકારે આમ કહ્યું છે.
(૨) ઉપદેશમાળાને ચિતિહાસિક સૂચક ભાગ. આ તે આ લેખમાં સવિ. રતર આપેલ છે. એટલે આ બે મુદ્દા ઉપર વિચાર કરી વિદ્વાનોએ અમુક નિર્ણય ઉપર આવવાનું છે. એ નિર્ણય ઉપર આવવા અર્થે એકાદ બે બીજી સહકારી સહાયક વિગત
આપું છું. શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયે શ્રી સીમંધર સહકારિ સહાયરૂપ સ્વામીને સંબોધી એક સાડા ત્રણ વિગત.
ગાથાનું સ્તવન રચ્યું છે; *
તેમાં પોતાના વખતના ધર્મની સ્થિતિને ફેટેગ્રાફ છે. શિથિલાશારી, ઉસૂત્ર ભાષીને શાસ્ત્ર આધાર સહિત હિતકર પણ કટુક બેધ છે. અને એ બોધને અંગે એએએ બીજા પ્રમાણિક પુસ્તક ઉપરાંત શ્રી ઉપદેશમાળાની પણ શાખ આપી છે. કવચિત્ કવચિત તે શ્રી ઉપદેશમાળાની ગાથાઓનું સમકકી
ભાષાંતર છે. આ જણાવવાને હેતુ એ કે શ્રી ઉપદેશમાળા કે શિથિલાચારી, ઉસ મહત્વને ગ્રંથ છે, એ તથા બીજું ઉપદેશમાળા રચાઈ તે વખતે
ભાથી, અભિન્ન સચારીને ઉપદે. પણ ઉસૂત્રભાષી, શિથિલાચારીનું છે ડું ઝાઝું જોર હશે. શાળામાં બોધ; તેથી તે વખત સં. બંધી થતી કલ્પના.
બીજું સૂત્રની ટીકા આદિને નિષેધ કરી પંચાંગી નહીં માનનારા મૂર્ખ જીવે શ્રી ધર્મદાસજીના વખતમાં પણ હશે એવું ઉપદેશમાળા ઉપરથી જણાય છે, એટલે મૂળ સૂત્ર માત્રથી નિર્વાહ કરનારા, પ્રમાણિક પુરૂષકૃત વૃત્તિ આદિ પંચાંગી અપ્રમાણ કરનારા (જો કે દંભથી પ્રચ્છન્નપણે, જ્ઞાન-ગુરૂ એળખવા રૂપે, પંચાંવીને ઉપયોગ કરનારા) લંકા તથા સ્થાનકવાસી સંપ્રદાયની ઉત્પત્તિની પૂર્વે પણ અભિન્નસૂવચારી-(વેદિયા હેર)–ટીકા ભાષ્ય નિયુક્તિ આદિની નિશ્રાવિના એકાંત સૂત્રને અનુસરનારા–જી પણ શ્રી ધર્મદાસજીના વારામાં હશે, કે જેને લઈને ગાથા ૪૧પમાં કહે છે કે – " अपरिच्चियसुत्तनिहसस्स,
વલનિકુવાસિ | રારિ ,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- એક ઐતિહાસિક પ્રશ્ન.
૨e “ અનાવે વહું પહg || H૫ !” અભિન્ન સૂવચારી અર્થાત્ માત્ર સૂવ --એકાંત સૂત્ર, સૂત્ર શિવાય બીજું ટીકા આદિ કંઈ નહિં–ને અનુસરનારા સૂત્રનાં રહસ્ય શું છે, એ નથી જાણી શકતા; અને એમ સૂત્ર–પરમાર્થ નહીં જાણતા હોવાથી, તેનાં બહુ બહુ શ્રમ સેવી કરેલાં કિયા અનુષ્ઠાન,–તપાદિ–અજ્ઞાન અનુષ્ઠાન થાય છે; કણક્રિયામાં લેખાય છે, માટે એકાંત સૂત્રની નિશ્રા નહિં રાખતાં (કેમકે સૂત્રમાં તે શબ્દ છે, તેને પરમાથે તે તે પરમાર્થ પામેલા પુરૂ પાસે અથવા તેઓએ પ્રકારેલાં ટીકા આદિ વચનમાં રહ્યું છે.) એનાં રહસ્ય સમજાવે એવાં ટીકા આદિની, ગીતાર્થની, અનુભવીની નિશ્રા કરવાને એમાં બંધ છે.
આ સહકારિ વિગતથી વિદ્વાનેને પ્રસ્તુત મુદ્દાઓનું નિરાકરણ કરવામાં સવળતા થશે એમ હું ધારું છું. એતિહાસિક પ્રશ્ન રૂપ આ લેખ લંબાણ ભર્યા વિવેચન પછી અહિં પૂર્ણ થાય
છે. શ્રી ધર્મદાસજી ઉપદેશમાળાના કર્તા હતા કે નહીં, ધર્મ ઉપસંહાર દાસજી એક હતા કે વધારે એઓ શ્રી વીરના હસ્તદિક્ષિત શિષ્ય.
હતા કે નહીં એઓ કયારે થયા એ આદિને સાંગોપાંગ નિર્ણય થાય કે નહીં. એમાં આપણું આત્માર્થને લાભ, હાનિ સંભવતાં નથી. પ્રસ્તુત વિવય તે વચન વિલાસ કે વિદ્યા વિનેદ રૂપ ગણાય. બે ને બે ચાર એને બદલે કે
હે કે બે ને બે પાંચ,એવા સિદ્ધાંતિક વિરાધને અથવા “આશ્રવથી બંધ અને સંવરથી ક્ષ”—એ આહતી મુષ્ટિ રૂપ સિદ્ધાંતને ઉલટાવી કઈ કહે કે આશ્રવથી કલ્યાણ અને સંવરથી અકલ્યાણ એવા પ્રકારે સિદ્ધાંતના વિરોધને, અથવા રાગ
- શ્રેષથી કલ્યાણ છે એમ કહી સર્વજ્ઞનાં વચનનાં દેહને, અથવા - સિદ્ધાંતને વિરોધ જડ અને ચેતનનાં યાવત્ પદ્રવ્યના જે ભાવ જેવા પ્રકારે જ્ઞાનીઅભાઈને બાધક; એ જોઈ જાણી સિદ્ધાંત રૂપ કહ્યા છે, તે તે ભાવને અન્યથાવિધિને ઠેકાણે , ણ એ " વિપરીતપણે પ્રરૂપવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તે એ પ્રસંગ આ
ભાઈને કેવળ હાનિકારક છે, અધિકારક છે, અને તે વખતે સુ જીવે, પિકોક પરાયણ જીવે એ વિરોધ ટાળવા, સત્યનું નિરૂપણ કરવા, વિપરીત-પ્રરૂપકની શુદ્ધ ઠેકાણે આણવા તત્પર થવું જ જોઈએ. પ્રસ્તુત પ્રશ્ન,-શ્રી ધમંદાસજીના સમયને,–સિદ્ધાંતિક નથી, એટલે એ અંગે સત્ય બુદ્ધિ પૂર્વક કોઈ આમ નિર્ણય કરે કે કોઈ તેમ નિર્ણય કરે, તે અંગે આપણને કાંઈ લાગતું-વળગતું નથી. શાસ્ત્રમાં | જૈન આગમમાં પણ જોઇએ તો જણાશે કે સિદ્ધાંતિકકયાં નથી; કથાઓમાં કે ઉપકથાઓમાં ફેર હશે, પણ તે કથાઓના પારિ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
જૈન ધર્મ પ્રકાશ. ઉપદેશમાં, તે કથાઓની પ્રમાણ શિક્ષામાં, તે કથાઓથી પ્રતીત થતા સત્યમાં તે ફેર નજ પડે. ભલે તે તે કથાઓમાં નાયક કે અન્ય પાત્રના નામમાં, ગામના નામમાં, સમય નિરૂપણમાં, કે તે તે પાત્રનાં બાહ્ય વર્તન આદિમાં જુદી જુદી કથાઓમાં જુદું જુદું નિરૂપણ કર્યું હોય, પણ તે બધી જુદી જુદી કથાઓનું પરમાર્થ હાઈ તે એકજ નીકળશે. આપણે જે લેવા દેવા છે તે પરમાર્થ હાર્દ સાથે છે; આપણું ટોપરૂં અંતર ગર્ભ તે એ પરમાર્થ હાર્દ, એ કથાથી મળતે બેધ છે; બાકી બહારનું નિરૂપણ તે તે તેની બાહ્ય ત્વચા, છેડ-છાલાં, કાચલી છે. બેલે, આપણે શેના ગ્રાહક થશું, ટપાના કે કાંચલીના રૂપીઆના કે કેથળીના? અલબત
પરાના, પરમાર્થરૂપ રૂપિયાના પ્રમાણે શિક્ષાના, સત્ય સિદ્ધાંતના, જન શામાં, જુદા જુદા આચાર્યોએ એકની એક વાત જુદા જુદા રૂપે કહી છે. અથવા જુદા જુદા આચાર્યોએ એકજ વાત જુદી જુદી રીતે જુદાં જુદાં અંગવસ્ત્ર-અલકાર પહેરાવી આપણને દેખાડી છે. તે તે જુદાં જુદાં અંગવસ્ત્ર-અલંકારની ભિન્નતા થી ભય પામવાનું કે શંકા આણવાનું નથી, કેમકે, એ અંગવસ્ત્રાદિ નીચે રહેલ સત્યશારીર, સત્યસિદ્ધાંત, ઉપદેશ તે બધામાં એક સરખા છે. અમે આ
લેખમાંજ શ્રી કાલિકાચાર્યની જુદી જુદી રીતે લખાયેલી સેળ
પણ ભેળ વિગતરૂપ કથાઓની ફરિયાદ આગળ કરી છે, એ ફરિયાદ એ જુદા જુદા પ્રકારે માં જે લે પણ બધાનું છે કથાઓથી નિકળતા સાર અંગે ન હતી; એ ફરિયાદનું કારણ તે ઈંતે એકજ. એ, કે એવી જુદી જુદી સેળભેળ વિગતેથી તે તે પાના અતિહાસિકકાળને નિર્ણય આપણાથી થઈ શકે મુશ્કેલ છે. બાકી ભલેને ગમે તેવી જુદી જુદી રીતે જુદા જુદા આચાર્યો એ કથાનકને બાહ્યરૂપ-રંગ આપે, પણ તે બધા માંથી પરમાર્થ સત્ય તે એક સરખું જ નિકળવાનું. એ કથાનકેના લખનારા ઘરબા૨ ત્યાગી નિસ્પૃહી મહાત્માઓ હતા; ભવભીરુ હતા; એટલે તેઓને એકાંત લક્ષ તે તે કથાઓના ઉપદેશ– ભણે હતો, તે કથાના સત્ય સાર ઉપર હતા. આથી એ કથાઓ વિરધામક ગણવાની નથી. સિદ્ધાંતને વિરોધ એ ખરે વિરોધ સત્ય નિરૂપણમાં વિરોધ એ ખરે વિરોધ; બાકી કથાઓના બાહ્ય નિરૂપણમાં, તેના રૂપરંગમાં, તેના વસ્ત્રાલંકારમાં, તેની ભાષા-લીમાં, મીઠું - રચું ભભરાવી તેને ભભકાદાર કરનારી સામગ્રીનાં તારતમ્યમાં, એ વગેરેમાં તે વિ.
ધ આવવાને જ. એ વિરોધને લઈ સિદ્ધાંતમાં વિરોધ કહી શકાય નહીં જ. ઘશુ ભાઈઓ શાસ્ત્રમાંના સિદ્ધાંતને અને તેમાંની કથાઓને એકમેક ગણું નાંખવાની ભલ કરે છે અને આ પોતાની ભૂલનો આપ શાસ ઉપર તેને વિરોધી ગણવા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઐતિહાસિક પ્રશ્ન. રૂપે નાખી દે છે. શાસ્ત્રમાં બે વિભાગ ગાણપણે કે પ્રધાનપણે તરી વળે છે. એક
(૧)સિદ્ધાંત ભાગ,(૨)ઉપદેશ ભાગ.સિદ્ધાંત તે સદૈવ એક સરખો જ સિદ્ધાંત સ
છે.ઉપદેશ ભાગ પણ એક સરખે છે, પણ તેને પ્રરૂપવાની શિલીમાં કરૂપ. ઉપદેશમાં ફે. 3 * કે તે આપનારી કથાઓમાં ફેર પડેજ, અને તેથી ફેર હોય છે.
આવા સ્વાભાવિક (ટા) વિરોધને મૂળ આશય સમજ્યા વિના શાસ્ત્રને વિધી કરાવવા રૂપે ગણવે એ કેવળ અજ્ઞાન છે. મૂળ વિષયથી દુર જવાય છે માટે આ બાબત યથાવસર નિરાળી ચર્ચશું. આ ઉપરથી કહેવાનું એ છે કે પ્રસ્તુત ધર્મદાસજીના સમયને નિર્ણય થાય ન થાય તે સાથે આપણને બહુ લાગતું વળગતું નથી,એથી આપણા આત્માર્થને લાભ-હાનિનું કારણ થતું નથી.તથાપિ જુદી જુદી બાબતની તવારીખ નક્કી કરવાનું વિશેષે શોખ ધરાવતા આ યુગમાં શ્રી ઉપદેશમાળાના કર્તાપુરૂષની પણ તવારીખને નિર્ણય થાય તે સારું. ટીકાકાર કહે છે
કે એઓ શ્રી વીરના હસ્તદીક્ષિત શિષ્ય હતા. ખુદ ઉપદેશમાળા કરતા અને કહે છે કે, કુ ધવલપત્ર પર મારું આલેખન તે શ્રી વજીસ્વામીના સાથે શું?
વખત પછી મારા કર્તાપુરૂષ શ્રી ધર્મદાસજીએ કર્યું, આમ વાત છે એટલે એ સમયને નિર્ણય થાય તે સારૂ. બાકી શ્રી ધર્મદાસજી તે નમસ્કાર છે એ મહાત્માને !) ગમે ત્યાં તે હોય
પણ આપણને આંતરદષ્ટિથી કહેવડાવે છે કે –“ભાઈઓ (ભા ) ઉપદેશમાળાકારન ઉતારૂધ. આ ઉપદેશમાળા પ્રકરણ તો “હિસ્ત્રદા” હિતાર્થે, આત્મ
હિતાર્થ (ઉ. મા. ગા. પ૩૭) રચી છે. મારા સમયનો નિર્ણય કરવા,ન કરવા માટે નથી લખી; અને એ સમયને નિર્ણય થવા ન થવામાં મારું તમારું સાર્થક નથી:મારૂં લખ્યાનું સાર્થક અને તમારૂં વાંચ્યાનું સાથે તો એ પ્રકરણમાં આ પેલા બેધને અનુસરવામાં, એ પ્રકરણમાં બતાવેલા હેય-ય-ઉપાદેયને અનુક્રમે છેડવા, જાણવા, આદરવામાં છે. ” શાંતિઃ શાંતિઃ શાંતિઃ મોરબી તા. ૧૬-૭-૦૯ ૧ લી. ક્ષમાશ્રમણ સેવક શુક–૧૯૬૬ આષાઢ વદ ૪ | મનસુખ વિ. કીરતચંદ મેહતા
આ લેખ આવી ગયા બાદ તાજા કલમ લખાઈને આવેલ છે, તે હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તંત્રી
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધને પ્રકાશ.
જ્ઞાનની માતા છે.
एक पोपटनी कथा. કેઈ એક ગચ્છમાં એક તપસ્વી આચાર્ય વૃદ્ધ હેવાથી એક ગામમાં જ રહેતા હતા. તેને એક શિષ્ય અતિ ચપળ હોવાથી ક્રિયામાં અનાદરવાળે હતે. તેણે એકદ ગુરૂને કહ્યું કે “હું સુવાન છું, તેથી મિથુન વિના રહી શકતા નથી.તે સાંભળીને ગુરૂએ તેને ગચ્છ બહાર કર્યો.તે સાધુ બાલ્યાવસ્થામાં જ સમગ્ર શાસ્ત્ર ભણ્યા હતા, તેથી લોકોને આધીન કરીને પ્રાણવૃત્તિ કરવા લાગ્યા. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે આર્તધ્યાનવડે મૃત્યુ પામીને એક વૃક્ષના કટરમાં પિપટ થયે. એકદા કોઈ સાધુનું દર્શન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે તેણે પિતાને પૂર્વભવનું સવે સવરૂપ જાણ્યું, અને ધર્મને પ્રબંધ પણ સમયે.
એક દિવસ તે વનમાં એક ભિલ્લ પક્ષીઓ પકડવા આવ્યો. કેટલાક પક્ષીઓને પકડીને તે આ પિપટને પણ પકડવા આવ્યું. તેને એક પગ હાથમાં આવ્યું તે ખેંચીને માળામાંથી બહાર કાઢતાં તેનું એક નેત્ર કાણું થયું. પછી તે ભિલ્લ પક્ષીઓને વેચવા માટે ચટામાં ગયે. ત્યાં બીજા પક્ષીઓને વેચવા માટે જતાં પેલા પિપટને એક જિનદત્ત નામના શ્રાવકની દુકાને મૂકી ગયે, ત્યાં તે પિપટે મનુષ્યવાણીથી પિતા નું સર્વ વૃત્તાંત જિનદત્તને કહ્યું. તે સાંભળીને તેને સાધર્મિક જાણી જિનદત્તે તેને વેચાતે લીધે અને એક પાંજરામાં રાખે. પછી તે પોપટે જિનદત્તના આખા કુટુંબને શ્રાદ્ધધર્મી કર્યું. પણ જિનદત્તને પુત્ર જિનદાસ કોઈ શ્રેષ્ઠીની રૂપવતી કન્યાને જોઈને તેનામાં આસક્ત થ હતા, તેથી તે ધર્મ વિણ કરતે નહીં. તેને એકદા પિોપટે કહ્યું કે “કેમ તારા ચિત્તમાં શ્રદ્ધા થતી નથી ?” ત્યારે તે જિનદાસે પિતાના હૃદયની વાત કહી સંભળાવી. તે સાંભળી પોપટ બોલ્યા કે “તું સ્વસ્થ થા.તે છીની પુત્રી હું તને પરણાવીશ.” એમ કહીને તે પોપટ ત્યાંથી ઉડીને તે શ્રેષ્ઠીને ઘેર ગયે. ત્યાં જ્યારે તે શ્રેણીની પુત્રી વિવાહની ઈચ્છાથી દુર્ગાદેવીનું પૂજન કરીને વરની પાર્થના કરવા લાગી, ત્યારે તે પોપટ પ્રચ્છન્ન રહીને બે કે “જો તારે વરની ઈચ્છા હોય તે તું જિનદત્તના પુત્રને વર.” તે સાંભળીને તે પુત્રીએ હર્ષથી પિતાના પિતાને દેવીનું વાકય કહી જિનદત્તના પુત્રને પરણવાની ઇચ્છા જણાવી. તેના પિતાએ તે વાત સ્વીકારીને જિનદાસ સાથે તેનો વિવાહ કર્યો. પછી તે વહ બીજી વહએમાં “હું દેવદત્તા હું એમ કહી ગર્વ કરવા લાગી અને વિરૂદ્ધધમ હોવાથી પિપટને ઉપદેશ પણ સાંભળતી નહીં. ત્યારે પોપટે સર્વસ્વજનોની સમક્ષ હાસ્ય કરીને
૧ દેવતાઓએ આપેલો.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક પેપરની કથા.
૩૮૩
દુર્ગાદેવીનુ’ વૃત્તાંત પ્રગટ કરી ખતાયુ, ત્યારે તેના રવજને “ હે વહુ ! તમે દેવદત્તા છે કે પક્ષીદત્તા છે? ” એમ કડ઼ીને તેનુ હાસ્ય કરવા લાગ્યા. તેથી તે વહુ પટના ઉપર દ્વેષ કરવા લાગી, એકદા સર્વ સ્વજને કાર્યમાં વ્યગ્ર હતા તેવું વ્ ખતે પાપનુ એક પીછુ ખેચીને તે ખેલી કે “ હું પાપટ ! તું તા પાંડિત છે.” તે સાંભળીને પોપટે મનમાં વિચાયું કે “ અરે ! આ મારી વાણીના દેષનુ ફળ છે. કહ્યું છે કે—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
आत्मनो मुखदोषेण वध्यन्ते शुकसारिकाः । वास्तत्र न वध्यन्ते मौनं सर्वार्थसाधनम् ॥ १ ॥
પેાતાની વાણીના દોષથી પેપટ અને સારિકા ખધાય છે, પણ બગલાએ
ખંધાતા નથી. માટે માનજ સવ અર્થને સાધનાર છે. 2
ધનશ્રેણી
એમ વિચારીને પોપટ બોલ્યા કે હું પાંડિત નથી. પડિત તા છે.” વહુએ પુછ્યું' કે “શી રીતે” ? ત્યારે પેપટ ખોલ્યા કે “ કોઇ એક ગામમાં ઘણા આંધળા માણસા હતા. તે પેતપેાતાના ચેકમાં બેસીને હાસ્ય, ગીત અને દ’ભાદિકની વાત કરીને દિવસે નિર્ગમન કરતા હતા, તે ગામમાં કાઇ શેઠ રહેતા હુતે. તે હમેશાં પેાતાની દુકાને બેસી સોનામહેરાની પરીક્ષા કરતા હતા. તેની પાસે એકદા એક આંધળે આવીને ઉભા રહ્યા, અને વિનયથી તે શેઠની પ્રશંસા ક રીતે એલ્સે કે “હું શેઠજી ! મને સ્પર્શ કરવા માટે મારા હાથમાં એક સાનામ હેર આપે, ” તે સાંભળીને સરલ સ્વભાવવાળા શેઠે તેના હાથમાં એક સાનામન હાર આપી.આંધળે સેાનામહેાર લઇને પેાતાના વસ્ત્રને છેડે મજબુત ગાંઠ માંપીને છુપાવી દીધી. થોડીવારે શેઠે સેાનામહેાર માગી, ત્યારે તે અંધ આવ્યે કે “હે પુણ્યશાળી શેઠ ! મે મારી મહેાર તમને જોવા માટે આપી હતી, તે મે' લઇને મારો ગાંઠે ખાંધી છે. હું તે તમને આપીશ નહીં. કેમકે મારી આજીવિકાને માટે મારી પાસે એટલુ'જ ધન છે, તેની તમે કેમ ઇચ્છા કરે છે? ” એમ કહીને તે અધ પેકાર કરવા લાગ્યું કે ‘આ શેઠ મારી સેનામહેાર લઇ જાય છે. ' તે સાંભળીને ત્યાં ઘણા લેકે ભેગા થઇ ગયા અને તે શેડની નિંદા કરવા લાગ્યા. તેથી તે શેઠ ઉલટે ઝંખવાણે! પડી ગયા. પછી શેઠે એક ચતુર માણસને પોતાની સર્વ હકીકત કહીને તેની સલાહ પુટ્ટી, ત્યારે તે ચતુર માણસે તેને કહ્યું કે “ હુમેશાં રાત્રે આ ગામમાં સર્વે આંધળા એક જગ્યાએ એકડ! થાય છે, અને ત્યાં પેતે મેળવેલા દ્રવ્ય વિગેરેને પરસ્પર દેખાડે છે. તું ત્યાં જઇને ગુપ્ત રીતે ઉભે રહેજે, અને જ્યારે તે અધ એ મહેાર બીજાને દેખાડવા કાઢે ત્યારે તું લઈ લેજે, '' તે સાંભળીને તે શેઠ એકડા થવાને સ્થાનફે ગયેા. પેલા આંધળાએ હર્ષથી પેાતાનુ' પાંડિત્ય
તે
1
ܕ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮૪
જૈનધર્મ પ્રકાશ.
ને ગાંઠે બાંધેલી સોનામહોર છેડી બીજા આંધળાને બતાવવા માટે પિતાનો હાથ લાંબે કર્યો. એટલે તરતજ પેલા શેઠે તે મહેર લઈ લીધી. બીજા આંધળાએ કહ્યું કે “કેમ નથી આપતે?” ત્યારે પેલે આંધળે બોલે કે “ આપી તે શું?” એમ બોલતાં તે બને આંધળાઓને પરસ્પર મોટું યુદ્ધ થયું અને શેઠ તે પિતાની મહોર મળી જવાથી સ્વસ્થ થઈ પિતાને સ્થાનકે ગયે. ત્યારથી “અન્ય અપીલા” એવી લેકમાં કહેવત ચાલે છે.
આ વાતને ઉપનય એ છે કે–એકાંતવાદી સર્વ નયે અંધ સદશ છે, અને અનેકાંત પક્ષને જાણનાર નેત્રવાળા શેઠની તુલ્ય છે. તત્વને પણ તેજ પામે છે. બીજાઓ તત્વને પામતા નથી. આ કથામાં પેલા શેઠે માન ધારણ કરીને પિતાનું કાર્ય સાધ્યું. માટે તે પંડિત છે.”
આ પ્રમાણે પોપટના મુખથી કથા સાંભળીને તે વહ જતી રહી. ફરીથી પાછી આમ તેમ જતાં તે વહુએ પોપટનું બીજું પાછું ખેંચીને કહ્યું કે “હે પિપટ! તું તે પંડિત છે! ” તે સાંભળીને પિપટે હજામની સ્ત્રીની કથા કહી. એ પ્રમાણે કથાએમ કહીને પિપટે આખી રાત્રિ નિર્ગમન કરી. પ્રાતઃકાળે તદ્દન પારહિત થઈ ગયેલા તે પિટને પાંજરાની બહાર કાઢ. તેવામાં એક ન પક્ષીઓ તેને મુખમાં ગ્રહણ કર્યો. તેવામાં બીજે ન પક્ષી આવ્યું. એટલે તે બન્નેનું યુદ્ધ થયું. તે વખતે પહેલા યેનના મુખમાંથી પિપટ પડી ગયો. તે અશક્વાડીમાં પડે. ત્યાં તેને પડતાંજ કઈ દાસપુત્રે લઈને તેને એકાંતમાં રાખી સાજે કર્યો. પછી તે દાસપુત્રે પિપટને કહ્યું કે “હે પિપટ! મને આ ગામનું રાજ્ય અપાવ.” પોપટે કહ્યું કે “પ્રયત્ન કરીશ.”
હવે તે ગામને રજા વૃદ્ધ હતો અને પુત્રીઓ હતું. પરંતુ તે બીજા કેઈને રાજ્ય આપવાની ઈચ્છા ધરાવતો હતો. તેથી રાજા કુળદેવીનું ધ્યાન કરીને રાત્રે સુતે હ, તે સમયે પેલે પપટ રાજાના પલંગને માથે રહેલા કીડામયૂરના દેહમાં - વેશ કરીને બોલ્યા કે “હે રાજા! તું દાસપુત્રને રાજ્ય આપજે. બીજાને આપીશ તે સાત દિવસમાં રાજ્ય નષ્ટ થશે.” તે સાંભળીને “આ કુળદેવીનું વાક્ય છે” એમ જાણે રાજાએ દાસપુત્રને રાજ્ય આપ્યું. દાસપુત્રે તે પોપટને જ રાજા કર્યો. અને તેની આજ્ઞા બધે જાહેર કરી. પછી તે પોપટે ધર્મના ઉપદેશથી જિનદાસ શ્રાવકના કુટુંબને તથા પેલા મહેશ્વરી (મેશ્રી) શ્રેણીના કુટુંબને પ્રતિબંધ પમાડી શુદ્ધ શ્રાવક કયાં, અને તેમને વૈરાગ્ય ઉપજા. પ્રાંતે પિતે સંવેગ પામીને અનશન કર્યું, અને મૃત્યુ પામીને શુભ ધ્યાનના પ્રભાવથી સહસ્ત્રાર નામના આઠમા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરપ્રક્ષમાંથી કેટલાએક પ્રશ્નનેાત્તર,
૮૫
દેવલાકમાં પણ તે પરમ શ્રાવક હોવાથી ધર્મકથા કરવા લાગ્યું. તેથી સ દેવામાં તે અતિ વિદ્વાન ગણાયા. ત્યાંથી ચવીને મહાવિદેહું ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ સિંદ્ધિપદને પામશે.
જ્ઞાનવાન મનુષ્ય અવશ્ય સવેગનુ ભાજન થાય છે. તેથી કરીનેજ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે—‹ જ્ઞાન આલેકમાં, પરલેાકમાં, અને તેથી પણ આગળના ભવામાં હિતકારી છે.” વળી જ્ઞાનયિાજ્યાં મોટા સ્થાત્ “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે” એમ પણ કહ્યું છે, માટે જ્ઞાન અને ક્રિયા તેના ખપ કરવેશ,
0
हिरप्रश्नमांथी केटला एक प्रश्नोत्तर.
અનુસંધાન પૃષ્ટ ૨૧૦ થી.
પ્રશ્ન—પ’દરસે તાપસાને ગાતમ સ્વામીએ પરમાન્નવડે પારણુ કરાવ્યુ, પરતુ લબ્ધિથી ઉત્પન્ન થયેલ પરમાન્ન તે અદત્ત ગણાય તે સાધુને કેમ કલ્પે ? ઉત્તર—એક પરમાન્નનુ' પાત્ર અક્ષીણુ મહાનસી લબ્ધિના પ્રભાવથી સર્વેને પહેાંચી શકયુ તેથી તેમાં અવ્રુત્ત કાંઈ પણ હાય તેમ જાણવામાં આવતું નથી. પ્રશ્ન—સ'સારમાં વસતા એક છત્ર ઈંદ્રપણું, ચક્રીપણું, વાસુદેવપણુ કેટલી
વાર પામે ?
ઉત્તર---ઇંદ્રવાઢિ લબ્ધિની સખ્યા કાઇ પણ આગમમાં દીઠી સાંભરતી નથી. પ્રશ્ન—હમણા જે ઈંદ્રા છેતે મયા એકાવતારી છે કે નહીં? ઉત્તર—કેટલાક એકાવતારી છે, બધા એકાવતારી નથી. પ્રશ્ન—નારદ બધા તદ્ભવ મુક્તિગામી કે ભવાંતરે મુક્તિગામી? ઉત્તર-કેટલાક નારદ તદ્ભવ મુક્તિગામી ને કેટલાક નારદ ભવાંતરે મુક્તિ ગામી જાણવા.
ગં*~ —પાક્ષિકાદિને વિષે જે ચતુર્થાદિ તપ ન કરે તેને કાંઈ પ્રાયશ્ચિત્ત આવે કે તે અન તસ’સારી થાય?
ઉત્તર-પાક્ષિકાદિકમાં કારણ વિના જે ચતુર્થાં તપ ન કરે તેને પ્રાયશ્ચિત્ત આવે, અનંત સંસારીપણું ન થાય,
પ્રશ્ન-રાવણે કંઠમાં પહેરેલે નવરત્નોને હાર પિરપાટીથી આવેલા હતા કે તેને ખાળપણામાં દેવે આપ્યા હતા ?
ઉત્તર-તે દ્વાર પરિપાટીથી આવેલેા હતા.
પ્રશ્ન—જેણે પ્રત્રયા લીધા અગાઉ લઘુ ધાન્યનુ પ્રત્યાખ્યાન કરેલ હેય તેને પ્રત્રજ્યા લીધા પછી તે લેવું ક૨ે કે નહીં ?
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
જેનધમકકશ.
"ઉત્તર–પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી અન્ય વસ્તુની અપ્રાપ્તિમાં તે લેવું કપે.
પ્રશ્ન–મોત સિદ્ધાપાધ્યાય સાવ એ પૂર્વગત છે કે નહીં? પૂ સંસ્કૃતિ છે કે પ્રાકૃત છે?
ઉત્તર–એ સૂત્ર પૂર્વગત છે, અને પૂર્વે બધા સંસ્કૃત છે.
પ્રશ્ન-શ્રી વીર પ્રભુના શાસનમાં કેટલા પ્રત્યેકબુધ જાણવા, અને બીજા પ્રભુના શાસનમાં પણ કેટલા કેટલા જાણવા?
ઉત્તર–શ્રી વીર પ્રભુના શાસનમાં ચાર હજાર પ્રત્યેકબુદ્ધ જાણવા તેજ પ્રમાણે શ્રી કષભાદિ પ્રભુના શાસનમાં પણ જેટલા મુનિએ તેટલા પ્રત્યેકબુદ્ધ જાણવા
પ્રશ્ન–પંડિતાદિ પદરથની પાસે દેવવંદન કરવું કપે કે નહીં?
ઉત્તર–પ્રતિમા કે સ્થાપનાચાર્યની પાસે જ દેવવંદન કરવું કપે, બીજા પાસે નહીં
પ્રશ્ન—ત્રિફળાકૃત પ્રાસુક પાણી કયા સિદ્ધાંતમાં કહ્યું છે?
ઉત્તર–એ સંબંધી નિશીથ સૂત્રની ભાગ્યમાં ગાથા છે એમાં “તુવાલા એ શબ્દ છે તેને તે સૂવની ચણિમાં એક અર્થ કર્યો છે કે તુવર તથા તેથી ત્રિફળાકૃત પ્રાસુક પાણી સિદ્ધાંતને અનુમત છે.
પ્રશ્ન–એકવીશ પ્રકારના પાણ પ્રાસુક થયા પછી પાછા કેટલા કાળે સચિત્ત થાય છે? અને તે બધી જાતને પાણી વાપરવાની સાંપ્રતકાળે પ્રવૃત્તિ કેમ નથી ?
ઉત્તર–ઉષ્માદકને જેમ વર્ષાઋતુ વિગેરેમાં ત્રણ પોરાદિ કાળ કહે છે તે પ્રમાણે પ્રસુકેદક ધણ વિગેરેને કાળ જાણો તેની પ્રવૃત્તિ યથાસંભવ પ્રવર્તે છે.
પ્રશ્ન-જાવક ગુરૂમુખે પિષધ ઉચ્ચરે ત્યારે ગમનાગમને આવે કે નહીં?
ઉત્તર—–જે પિતાની મેળે પિષધ લીધા પછી ગમનાગમન કર્યું હોય તે ગુરૂ પાસે પિષ લેવાને અવસરે ગમનાગમને આળ; અન્યથા ન આળે.
પ્રશ્ન—અપક્વ–કાચાં ફળ તેમાંથી બીજ કાઢી નાખ્યા પછી બે ઘડીએ પ્રાસુક થાય કે નહીં?
ઉત્તર–અગ્નિ લવણાદિ પ્રબળ સંસ્કારવડે પ્રાસુક થાય, અન્યથા ન થાય.
પ્રશ્ન-નારકી પરભવ (પાછલા ભવ) ની શુભાશુભ વાત શાથી જાણે છે? કારણકે તેનું અવધિજ્ઞાન તેવું નથી.
ઉત્તર–દેવતા (પરમાધામી) ના કહેવા વિગેરેથી જાણે છે.
પ્રશ્ન-દેવદ્રવ્ય ભક્ષકને ઘરે જમવા જવું કપે કે નહીં ? કદિ જમવા જવું પડે તે જમણની કિંમતના પૈસા દેવગૃહે મુકી દેવા ઉચિત કે નહીં?
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
હીરપ્રશ્નમાંથી કેટલાક પ્રશ્નોત્તર ઉત્તરદેવદ્રવ્ય ભક્ષકને ઘરે જે કદાચિત પરવશપણથી જમવા જવું પડે તે. મનમાં સકપણું રાખે, નિઃશુક ન થાય. જમણની કિંમતના પૈસા દેવગૃહે મુકવામાં તે વિરોધ થવા સંભવ છે. તેથી તે બાબતમાં દક્ષપણું વાપરવું જોઈએ, અને આ ગળ અનર્થની વૃદ્ધિ ન થાય તેમ કરવું જોઈએ.
પ્રશ્ન-કલ્યાણક તપ કરતાં છ અઠ્ઠમ કરવાની શક્તિ ન હોય તે પાખી વિ. ગેરે દિવસે અબેલ કરે તે ચાલે કે નહીં ?
ઉત્તર–છ અઠ્ઠમ કરવાની શક્તિને સર્વથા અભાવ સતે પાક્ષિકદિ પર્વ તિથિએ આંબેલાદિ કરે, એવી કલ્યાણક તપની પ્રવૃત્તિ પરંપરાથી દેખાય છે.
પ્રશ્ન-પચ્ચખાણ કરવાને અવસરે જેણે બે વિગય મોકળી રાખી હોય તેને ત્રીજી વિગયના નિવિયાતાં કલ્પે કે નહીં?
ઉત્તર–કારણ વિના ન કલ્પ.
પ્રશ્નકપરાપાક વિગેરે લેકપ્રસિદ્ધ પાકદ્રવ્ય તેજ દિવસના બનાવેલા લીલા શાકના (લીલેતરીના) પચ્ચખાણવાળાને કલ્પે કે નહીં?
ઉત્તર–કપે એવી પ્રવૃત્તિ જણાય છે.
પ્રશ્ન-મનુષ્યક્ષેત્રની બહાર જે ચંદ્રને સૂર્યો છે તે તીર્થકરના જન્મોત્સવમાં અને સમવસરણમાં આવે છે કે નહીં?
ઉત્તર–તીર્થકરના કલ્યાણક વખતે તેમજ દેશના શ્રવણદિ કાર્યો અહીં આવવાને પ્રતિષેધ જ નથી.
પ્રશ્ન-ભરતક્ષેત્રમાં હમણાં પાંચશે સાતશે ગાઉમાં જે સાધુઓ દેખાય છે તે ટલાજ સાધુ હશે કે બીજે કઈ ઠેકાણે સંભવે છે?
ઉત્તર–ભરતક્ષેત્રમાં વર્તમાન સમયે જેમ આપણે જાણેલા ભૂભાગમાં સાધુએ છે તેમ બીજે પણ હોવા જોઈએ એમ શાસ્ત્રાનુસારે જણાય છે.
પ્રશ્ન–આંબેલમાં સુંઠ અને તીખા વિગેરે જે કપે છે તે કારણે કપે કે સ્વભાવેજ કપે ?
ઉત્તર–કારણ વિના પણ કલ્પ.
પ્રશ્ન—આંબેલમાં સુંઠ અને તીખા વિગેરે કપે છે અને પીપર લવિંગાદિ કલ્પતા નથી તે શાસ્ત્રોક્ષરથી કે પરંપરાથી ? - ઉત્તર–અબલમાં સુંઠ તીખા વિગેરે કરે છે અને લવિંગ,પિપ્પલી (પીપર), હરિતકી (હરડે ) પ્રમુખ નથી કપતાં તેમાં આ કારણ જણાય છે કે લવિંગમાં દુધનું ભોજન આપવામાં આવે છે, અને હરડે તથા પીપરાદિ નાળથી અપકવ હોય તે વખતે જ સુકવાય છે, તેથી તે આંબેલમાં ક૯૫તા નથી. જેમ યુગધરી (જુવાર) અને ગોધૂમ વિગેરેનો પ્રયુકે (પિખ) રાંણે સતે બેલમાં કપતે નથી અને જુવાર ને ગેમ રાંધેલા ક૯પે છે, તેમ સમજવું.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન ધર્મ પ્રકાશ. પ્રશ્ન–કોઈ શ્રાવકે ચાર ઉપધાન વહ્યા હોય તેમાંથી પહેલા ઉપધાનને બાર વર્ષ અતિકમ્યા હોય તે તે પહેલું ઉપધાન જ ફરી વહીને માળા પહેરે કે ચારે ઉપધાન ફરીને વહેવા પડે ? ઉત્તર–પહેલા ઉપધાનને બાર વર્ષ અતિકમ્યા હોય તે પહેલું ઉપધાનજ ફરી વહીને માળા પહેરવી સુઝે, પણ જે મન ઠેકાણે રહે તે ચરે ઉપધાન ફરી વહીને માળા પહેરે. પ્રશ્ન—ઉપધાન વહેતાં તપને (ઉપવાસને) દિવસે જે કલ્યાણક તિથિ આવે તે તેજ ઉપવાસે સરે કે બીજો અધિક ઉપવાસ કરવો જોઈએ ? - ઉત્તર–ઉપધાનમાં તપને દિવસે કલ્યાણક તિથિ આવે તે નિયંત્રિત તપ હેવાથી તે ઉપવાસેજ સરે. પ્રશ્ન–જે શ્રાવક નિચે દરરોજ બે ટંક પ્રતિક્રમણ કરતે હેય તેને કાળ વે. લાએ સંધ્યા પ્રતિકમણ કરવું ભૂલી જાય તે કેટલી રાત્રિ સુધી કરવું સુઝે? ઉત્તર–કારણ વિશે ભૂલી જવાય તે બે પહેર રાત્રિ સુધી કરવું સુઝે. પ્રશ્ન—જેણે શુકલપંચમી ઉચ્ચરેલી હોય તે જે પર્યુષણમાં બીજથી અઠ્ઠમ કરે તે એકાંત પંચમીએ એકાસણુંજ કરે કે જેમાં રૂચિ હોય તેમ કરે ? ઉત્તર–જેણે શુકલપંચમી ઉચ્ચરેલી હોય તેણે મુખ્ય વૃત્તિએ તે ત્રીજથી અમ કરવો યુક્ત છે, પણ જે કદાચિત્ બીજથી અમ કરે તે પંચમીએ એકાસણું કરવું જ જોઈએ એ પ્રતિબંધ નથી;કરે તે સારું છે. પ્રશ્ન–જ્યારે ચોમાસી પૂર્ણિમા એ હશે ત્યારે પ્રતિક્રમણ પચીશ અથવા અઠ્ઠાવશ થાય છે તે શાસ્ત્રાક્ષરના બળથી તેમ કરે કે પરંપરાના બળથી? જે શાસ્ત્રાક્ષરના કાળથી કરે તો તે શાસ્ત્રનું નામ કહેશે ? ઉત્તર–વર્ષમાં પચીશ કે અાવીશ પ્રતિકમણ થાય એવું તે કાંઈ જાણવા માં નથી. શાસ્ત્રમાં તે વસિક, રાત્રિત, પાક્ષિક, ચાતુમાંસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રતિકમણજ કહેલા છે. - પ્રશ્ન–મતી સચિત્ત કે અચિત્ત? અને તે કયાં કહેલ છે ? ઉત્તર–વીંધેલા કે વગર વીંધેલા ની માત્ર અચિજ જાણવા. અનુગકાર પત્રમાં મતી રત્ન વિગેરે અગિર હિરહેલા છે. પ્રશ્ન-સવાર્થસિદ્ધ વિમાનમાં જે નીના વલયે કહેવાય છે તે શાસ્ત્રમાં કહેલા છે કે પરંપરાથી કહેવાય છે? જો શાસ્ત્રમાં કહેલા હોય તે તેના અક્ષર લખા કૃપા કરશો. ઉત્તર-સર્વાર્થપિ વિમાનમાં જે મેતીના વલયે છે તેના અક્ષરે છુટી ગાચાઓ છે. પરંપરાથી કહેવાય છે અને ભુવનભાનું કેવળીના ચરિત્રમાં પણ છે. For Private And Personal Use Only