________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઐતિહાસિક પ્રશ્ન.
૨૭૫ રસગારવ, ઋદ્ધિગારવ આદિ પિગલિક સુખમાં આસક્ત ન થવા અંગેના ઉપદેશમાં આ આર્યમંગૂનું સૂચન છે. આર્યઅંગૂ.બહુ-કૃત હતા; પણ તેઓ મથુરા નગરીમાં રસાદિગારમાં લુબ્ધ થઈ કાળ કરી નગરની પાળ પાસે યક્ષના મંદિરમાં યક્ષ થયા થકા પિતાના પૂર્વના શિષ્યને બંધ કરે છે, કે હે ! મેં ઘર-બાર છોડયાં; ચારિત્ર અંગીકાર કર્યો, પણ શિષ્યાદિક પ્રતિ મમત્વરૂપ અદ્ધિગારવમાં, મીઠા આહારરૂપ રસગારવમાં, અને સુંવાળી સયા આદિરૂપ સાતાગારવમાં આસક્ત થઈ શ્રી વીતરાગનાં ધર્મને સે નહિઆત્માને બુઝ નહિંઅહે! શિથિલાચારે કરી આયુષ્ય ક્ષય થયે આ હું યક્ષ થયે ! હવે અધન્ય એ હું શું કરું? શું કરીશ? આવા પ્રકારે તમારે પૂર્વ આચાર્ય અંગે તે હું શોચ કરૂં છું.
- આ આર્યમન્નું દષ્ટાંત જતાં શ્રી ધર્મદાસજી વીરા પાંચમા સૈકાના પ્રાંતમાં થયા હોવા જોઈએ. પણ હજી એથી આપણે આગળ વધીએ.
( ૭ ) ઉપદેશમાળાની ૪૮ અને ૯૩ મી ગાથામાં શ્રી સ્વામી ઉપદેશમળામાં વી- અને સિંહગિરિ આદિના ઐતિહાસિક સૂચવન allusions છે. રાત છઠા મકાની શ્રી. વવામી આદિની વાતા.
“જિલvહું ધનવાસ,
“ગુણુયુત્તાિ જાણ ન વિલુ વારિસિ..
“ એલોય પણ સાદૂ * || HD | અહીં શ્રીવાસ્વામી અને ધન શેઠની કન્યા રૂક્મિણીનું સૂચવન છે. ડે ગમે ઘનવટી, ગુણવતી અને રૂપવતી એવી ધનશેઠની કન્યા રૂક્મિણીમાં જેમ વષિ વિલબ્ધ ન થયા, તેને અંગીકાર ન કરી, તેમ સાધુઓએ નિર્લોભી પણું રાખવું, એ ઉપદેશછે. ૯૩મી ગાથામાં –
શોજિરિ સુખીસા,
“ Tહય, સહેતા વવો રિવાદી વારિ,
“નવિ કોવિયં વથi || Us | ” શ્રી સિંહગિરિજીનું બહાર જવું થતાં શિષ્યએ પુછયું, ભગવદ્ ! અમને ચના કોણ આપશે? તે વખતે ગુરૂએ કહ્યું, કે વજ આપશે. સુવિનિત શિય તરત એ વચન શ્રદ્ધી અંગીકાર કરી લીધું, પણ કેઈએ સામું એમ
For Private And Personal Use Only