________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
જનધર્મ પ્રકાશ. શ્રી ઉપદેશમાળાના પ્રણેતા શ્રીમાન ધર્મદાસગણિ શ્રી મહાવીર
દેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા?
एक तिहासिक प्रश्न. (પ્ર—મનસુખ વિકીરચંદ મહેતા–મોરબી.)
અનુસંધાને પુષ્ટ ર૪૯ થી. આટલે સુધી વીરાત દેઢ વરસ પછીની વાત થઈ હવે આપણે એથી પણ છેટેના પ્રસંગને તપાસીએ,
(૩) આ સંસારમાં કોનો વિશ્વાસ રાખી શકાય? સ્ત્રી-પુત્ર-મિત્ર-જાતા ઉપદેશમાળામાં શ્રી વિગેરે સ્વાર્થરૂપ છે, ત્યાં કોણે કોને વિશ્વાસ કરે?—એવા વીર પછી ત્રીજા
આ ઉપદેશને અંગે મિત્રહી ચાણક્યનું દષ્ટાંત આપતાં થકાર સૈકાની ચંદ્રગુપ્તની વાત. " પ્રકાશે છે કે –
“ઠ્ઠા સંજ્ઞાત્રિા,
“પુ િવિ વિસંગતિ જ્ઞા “બ વિગુત્તગુરુ,
“વ ઘા રાયા છે ૫૦ છે” ચંદ્રગુપ્તને ગુરૂએ (ચાણકયે) જેમ પોતાના મિત્ર પર્વતરાજાને મારી નાખે, તેમ લેબી અને સ્વાર્થસાધક છે જેનાથી પોતાનું કાર્ય સિદ્ધ થયું છે એવા સુહુઃ મિત્રને પણ દ્રહ કરે છે!
આમાં ચાણકય, ચંદ્રગુપ્ત, અને પર્વતની ઐતિહાસિક વાતનું સૂચવન છે. પર્વતને મારી ચદ્રગુપ્તને ગાદીએ બેસાડ્યાની વાત જૈન ઇતિહાસકાર તરફથી તેમજ મુદ્રારાક્ષસ નાટક દિથી પ્રતીત થાય છે. આ ચંદ્રગુપ્ત શ્રી સ્થલિભદ્રજીના ઉત્તર શેષકાળમાં બાર દુકાળ વખતે નવમા નંદની ગાદીએ આવેલ. શ્રી વીરના નિર્વાણ પછી પાટલીપુત્રમાં (પટણામાં) ચડતને પત્ર પાલક ગા. દીએ આવેલ. તેનું રાજ્ય ૬૦ વરસ ચાલ્યું, ત્યાર પછી ૧૫૫ વરસ સુધી અનુક્રમે નવ નંદનું રાજ્ય હતું; અને છેલ્લા પંદની ગાદીએ ચંદ્રગુપ્ત વીરાત્ ૨૧૫ કે એ અરસામાં આવેલ. શ્રી સ્થલિભદ્ર પણ એ અરરામાં કાળધર્મ પામી સ્વર્ગે પધાયો. આ મોર્યવંશી ચંદ્રગુપ્તના વશમાં જન પ્રભાવક મહાન રાજા સપ્રતિ થયા.
આ ઐતિહાસિક સૂચક વિભાગથી તે શ્રી ધર્મદાસગણિ વીરાત ૨૧૫ વરસ પછી થયા હોવાનું અનુમાન નીકળે.અહિં પણ ભવિષ્ય કથનની વાત લાવી શકા
For Private And Personal Use Only