SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. (૧) ટીકાકારનું કથન તે સ્પષ્ટ છે કે શ્રી ધર્મદાસજી શ્રી વીરના હસ્ત દિન | ક્ષિત શિષ્ય હતા; અવધિજ્ઞાની હતા. ટીકામાં મેં પિતે આ નથી ટીકાનું કથન. વાંચ્યું, પણ આ લેખના આરંભના ભાગમાંજ શ્રીમદ્ આત્મારાજી મહારાજ, મુનિ વલ્લભ વિજયજી, કુંવરજીભાઈ મેતીચંદ કાપડીયા, બાલાવધની પ્રસ્તાવના એ વિગેરેના આધારથી કહ્યું છે કે ટીકાકારે આમ કહ્યું છે. (૨) ઉપદેશમાળાને ચિતિહાસિક સૂચક ભાગ. આ તે આ લેખમાં સવિ. રતર આપેલ છે. એટલે આ બે મુદ્દા ઉપર વિચાર કરી વિદ્વાનોએ અમુક નિર્ણય ઉપર આવવાનું છે. એ નિર્ણય ઉપર આવવા અર્થે એકાદ બે બીજી સહકારી સહાયક વિગત આપું છું. શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયે શ્રી સીમંધર સહકારિ સહાયરૂપ સ્વામીને સંબોધી એક સાડા ત્રણ વિગત. ગાથાનું સ્તવન રચ્યું છે; * તેમાં પોતાના વખતના ધર્મની સ્થિતિને ફેટેગ્રાફ છે. શિથિલાશારી, ઉસૂત્ર ભાષીને શાસ્ત્ર આધાર સહિત હિતકર પણ કટુક બેધ છે. અને એ બોધને અંગે એએએ બીજા પ્રમાણિક પુસ્તક ઉપરાંત શ્રી ઉપદેશમાળાની પણ શાખ આપી છે. કવચિત્ કવચિત તે શ્રી ઉપદેશમાળાની ગાથાઓનું સમકકી ભાષાંતર છે. આ જણાવવાને હેતુ એ કે શ્રી ઉપદેશમાળા કે શિથિલાચારી, ઉસ મહત્વને ગ્રંથ છે, એ તથા બીજું ઉપદેશમાળા રચાઈ તે વખતે ભાથી, અભિન્ન સચારીને ઉપદે. પણ ઉસૂત્રભાષી, શિથિલાચારીનું છે ડું ઝાઝું જોર હશે. શાળામાં બોધ; તેથી તે વખત સં. બંધી થતી કલ્પના. બીજું સૂત્રની ટીકા આદિને નિષેધ કરી પંચાંગી નહીં માનનારા મૂર્ખ જીવે શ્રી ધર્મદાસજીના વખતમાં પણ હશે એવું ઉપદેશમાળા ઉપરથી જણાય છે, એટલે મૂળ સૂત્ર માત્રથી નિર્વાહ કરનારા, પ્રમાણિક પુરૂષકૃત વૃત્તિ આદિ પંચાંગી અપ્રમાણ કરનારા (જો કે દંભથી પ્રચ્છન્નપણે, જ્ઞાન-ગુરૂ એળખવા રૂપે, પંચાંવીને ઉપયોગ કરનારા) લંકા તથા સ્થાનકવાસી સંપ્રદાયની ઉત્પત્તિની પૂર્વે પણ અભિન્નસૂવચારી-(વેદિયા હેર)–ટીકા ભાષ્ય નિયુક્તિ આદિની નિશ્રાવિના એકાંત સૂત્રને અનુસરનારા–જી પણ શ્રી ધર્મદાસજીના વારામાં હશે, કે જેને લઈને ગાથા ૪૧પમાં કહે છે કે – " अपरिच्चियसुत्तनिहसस्स, વલનિકુવાસિ | રારિ , For Private And Personal Use Only
SR No.533295
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy